________________
૨૦૨
વિશ્વ અજાયબી : આ વાતરશના મુનિઓમાંના મુખ્ય મુનિ કેશીની સ્તુતિ પણ વાત્યો ઉપરાંત વૈદિક સાહિત્ય (ઋ. ૮-૬-૧૮; ઋગ્વદમાં છે : કેશ્યગ્નિ કેશી વિષે કશી બિભર્તિ રોદશી (2) તૈત્તિરીય સંહિતા ૨. ૪. ૯. ૨)માં શ્રમણ–પરંપરાના સાધુ ૧૦-૧૩૬-૧)
યતિઓના ઉલ્લેખ મળે છે. જૈનોમાં ‘યતિ' સંજ્ઞા પ્રચલિત રહી કેશી એટલે કેશધારી ઋષિ જૈન-પરંપરામાં ફક્ત છે. કેટલાક સમય પછી વૈદિક સાહિત્યમાં યતિઓ તરફ ઋષભની પ્રતિમા શિર પર કેશ ધારણ કરે છે.
વિરોધની ભાવના પ્રગટ થતી જોવા મળે છે, જે પૂર્વે નહોતી.
તાંડ્યબ્રાહ્મણ (૧૪-૧૧-૨૮; ૧૮-૧–૯)ના ટીકાકારે શ્રમણ-પરંપરાના જૈન યતિઓ નગ્ન રહેતા. ઋગ્વદ
યતિઓનું જે વર્ણન કર્યું છે તેનાથી સ્પષ્ટ છે કે તેઓ શ્રમણ(૭–૨૧-૫; ૧૦-૯૯-૩) તેમ જ અથર્વવેદ (૨૦-૧૩૬
પરંપરાના મુનિ હતા. ૧૧) વગેરેમાં ઉલિખિત શિશ્નદેવો સંભવતઃ શ્રમણ-પરંપરાના નગ્ન યતિઓ હશે. લોહાનીપુરમાંથી કાયોત્સર્ગ મુદ્રામાં જે
આ રીતે પ્રાચીનતમ વૈદિક સાહિત્યમાં શ્રમણ–પરંપરાના નગ્નમૂર્તિ પ્રાપ્ત થઈ છે તે ભારતની સહુથી પ્રાચીન મૂર્તિ છે.
અસ્તિત્વ સંબંધી અનેક નિર્દેશો પ્રાપ્ત થાય છે, જેનાથી શ્રમણઅને તે જૈન તીર્થકરની મનાઈ છે.*
પરંપરા કે જૈનદર્શનની વેદકાલીનતા સિદ્ધ થાય છે અને સાથે
સાથે આદિ તીર્થકર ઋષભદેવની ઐતિહાસિકતા પ્રમાણિત થાય વૈદિક સાહિત્યના તૈત્તિરીય આરણ્યમાં કેતુ, અરુણ અને વાતરશના ત્રષિઓની સ્તુતિ કરવામાં આવી છે : કેતવો અરુણાસક્ય | ઋષયો વાતરશનાઃ પ્રતિષ્ઠાં શતધો હિ |
શ્રમણધર્મની આ જ શાખા “આહંત' (અહંત) અને સમાદિતાસો સહસ્ત્રધાયસ |
“નિર્ઝન્થ' નામે પાછળથી પ્રખ્યાત થઈ. ભગવાન મહાવીરના
સમયમાં એનું નામ નિર્ઝન્થ ધર્મ' રહ્યું છે, એમ પાલિ અને જૈન સાહિત્યમાં વર્ણન છે કે ભગવાન ઋષભની દીક્ષા
અર્ધમાગધી સાહિત્યમાંથી જણાય છે. બાવીસમા તીર્થંકર સાથે બીજી ચાર હજાર અન્ય વ્યક્તિ પણ દીક્ષિત થઈ હતી.
અરિષ્ટનેમિની પૂર્વે જ “આહંત' નામ પ્રચલિત થયું હતું. તેઓ વાતરશના-શ્રમણ–પરંપરા સાથે સંબંદ્ધ છે.
અરિષ્ટનેમિના તીર્થકાળમાં પ્રત્યેક બુદ્ધ પણ અહંતુ કહેવાતા વાતરશના-શ્રમણો માટે ‘વાય’ શબ્દ પણ પ્રયોજાયો એવો નિર્દેશ બૌદ્ધ ગ્રંથમાં થયો છે. “અહંનું' શબ્દ ઋગ્વદમાં છે. શ્રમણ પરંપરા સાથે સંબદ્ધ વાત્યોનો ઉલ્લેખ ઋગ્વદમાં પ્રયોજાયો છે. એમાં જેન યતિઓને “પવનવસન” એટલે કે નગ્ન થયો છે :
દર્શાવ્યા છે. ‘પદ્મપુરાણમાં પણ જૈન ધર્મ માટે “આહત ધર્મ અનુ વાતાસ્તવ સખ્યમયુરનુ દેવા ભમિરે વીર્ય તે | એવો શબ્દપ્રયોગ થયો છે :
(ઋ. ૧–૧૬૩-૮)
આહંત સર્વમતચ્ચ મુક્તિદ્વારમસંવૃત્તમ્ (પદ્મપુરાણ, તેમનું વર્ણન અથર્વવેદ (અ) ૧૫)માં પણ છે. તેઓ ૧૩-૩૫). વૈદિક વિધિથી પ્રતિકૂળ આચરણ કરતા હતા. મનુસ્મૃતિ
વૈદિક-પૌરાણિક સાહિત્યમાં નિર્ઝન્થ ધર્મરૂપે જૈનધર્મ (અધ્યાય-૧૦)માં નાથ, લિચ્છવીઓ. મલ્લ વગેરે ક્ષત્રિયોને ઉલ્લેખાયો છે. આચાર્ય સાયણે પોતાના ભાષ્યમાં નિર્ચન્થ વાત્ય માન્ય છે. એ વાત્યો વિષે ડૉ. કે. પી. જયસ્વાલ કહે છે સંબંધી એક વાક્ય ઉદ્ગત કર્યું છે : કન્યા : કૌપીનોત્તરી : “તેઓ વાયો અથવા બિનબ્રાહ્મણ-ધર્મીય ક્ષત્રિયો કહેવાય સંગુણદીનાં ત્યાગિનો યથાપાત રૂપધરા નિર્ગળ્યા નિષ્પરિગ્રહા છે. તેમને પોતાનાં ગૃહ-સ્મારકો હતાં. તેમની સરકાર જનતંત્રીય
રીતિ સંવર્તશ્રુતિઃ | ત. આ. ભાષ્ય, ૧૦-૬૩). જૈન સંપ્રદાય હતી, તેઓ અવૈદિક ઉપાસના કરતા અને તેમના પોતાના પોતાના ગુરુવર્યો માટે નિર્ગસ્થ (નિઝંથ) શબ્દનો પ્રયોગ નિરાળા ધર્મગુરુઓ હતા. તેઓ જૈન ધર્મના પુરસ્કર્તા હતા.”૭ પ્રાચીન કાળથી કરતો રહ્યો છે. “જૈન આગમો પ્રમાણે નિગૂંથ’
અને બૌદ્ધ પિટકો મુજબ “
નિષ્ણેઢ' ઐતિહાસિક સાધનોને ૬. કે. રિષભચન : જૈનધર્મના પ્રચાર, શ્રી મહાવીર જૈન
આધારે આપણે એટલે સુધી જાણી અને કહી શકીએ છીએ કે વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રંથ, પૃ૦ ૧૦
૮. ઈસિભાષિય, ૧-૨૦ 9. Modern Review, 1929, P. 499
૯. આચારાંગ-૧, ૩, ૧, ૧૦૮
Jain Education Intenational
For Private & Personal Use Only
www.jainelibrary.org