________________
૨૫૪
વિશ્વ અજાયબી : રાજા-મહારાજાના શાહી યુગની યાદ દેવરાવતો હતો. ખુડાલા ઇન્દ્રવિજયે પણ દીક્ષા અંગીકાર કરી અને પરમાર જૈન સંઘે પ્રવેશોત્સવમાં ૨૪ હાથી, ૫૧ ઘોડા-ઊંટ સહિત ચાર ક્ષત્રિયોદ્ધારક આચાર્ય શ્રીમદ્ વિજય ઇન્દ્રદિન સૂરીશ્વરજી કિ.મી. લાંબો પ્રવેશ જુલુસ કાઢ્યો હતો.
મહારાજના શિષ્ય બન્યા અને નામ ધારણ કર્યું મુનિ શ્રી વર્ષ ૨૦૦૮માં ચેન્નાઈ ચાતુર્માસમાં સરિમંત્રની ચાર વીરેન્દ્રવિજય મહારાજ. દીક્ષા ગ્રહણ કર્યા પછી એમણે પીઠિકાઓની સાધના પ્રગચ પ્રભાવી કેશરવાડી તીર્થમાં સંપન્ન
વ્યાકરણ, કોષ, કાવ્ય, આગમ, જ્યોતિષ વગેરે વિષયના થઈ. આચાર્યશ્રીની જાપ-સાધનામાં તપ દ્વારા બલ દેવા માટે એક
અભ્યાસનો આરંભ કર્યો અને થોડા જ સમયમાં વિદ્વાન બહેને ૧૨૧ ઉપવાસની સુદીર્ઘ તપસ્યાનો કીર્તિમાન બનાવ્યો.
મુનિરાજ બની ગયા. જૈન દિવાકર આચાર્ય શ્રીમદ્ આચાર્યશ્રી શતાધિક અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી ચુક્યા છે.
વિજયઇન્દ્રદિનસૂરીશ્વરજી મહારાજના સુયોગ્ય નેતૃત્વમાં બીજા અનેક દીક્ષા, છ'રીપાલક સંઘો કઢાવ્યા છે.
અનેક ધાર્મિક વિષયોનું જ્ઞાનસંપાદન કર્યું અને પ્રસિદ્ધ વક્તા,
લેખક અને કવિ તરીકે પ્રખ્યાત થયા. એમણે ગુજરાત, વર્ષ ૨૦૦૯નું ચાતુર્માસ દિલ્હીમાં કર્યા બાદ ૧૨
રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, હિમાચલપ્રદેશ, ઉત્તર કલ્યાણકોની ભૂમિ હસ્તિનાપુરમાં ૨૫ કરોડની લાગતથી નિર્મિત
પ્રદેશ વગેરે પ્રાંતોમાં વિહાર કર્યો સાથે સાથે અનેક તીર્થોની ૧૫૧ ફૂટ ઉંચું શ્રી અષ્ટાપદ તીર્થની ઐતિહાસિક અંજનશલાકા
યાત્રા કરી. વડોદરા (ગુજરાત), વિલેપાર્લે (મુંબઈ), નાગપુર પ્રતિષ્ઠા તા. ૨ -૧૨-૨૦૦૯ના રોજ સંપન્ન કરાવશે. આવા
(મહારાષ્ટ્ર), લુધિયાણા (પંજાબ), નવરંગપુરા (અમદાવાદ) અદમ્ય પુરુષાર્થી, મહાન શાસનપ્રભાવક, ગચ્છાધિપતિ
વગેરે સ્થળોએ સ્વતંત્ર ચાતુર્માસ કરી જિનશાસનની જૈનાચાર્યના ચરણોમાં કોટિ કોટિ વંદના
પ્રભાવનાના મહિમાની અભિવૃદ્ધિ કરી છે. સૌજન્ય : શ્રી આત્માનંદ જૈન સભા,
વડોદરા અને પંચમહાલ જિલ્લામાં નૂતન જૈનમંદિર ૨-૮૨ રૂપનગર દિલ્હી-૧૧૦૦૦૭
બને. ભાઈઓમાં સુસંસ્કારોનું સિંચન, વૃદ્ધિ અને જૈન શ્રદ્ધાને સરળતા, સહજતા
શાસનપ્રભાવક સુદઢ બનાવવા જૈન ધર્મનો પ્રસાર-પ્રચાર કરીને માનવતાની
મોટી સેવા કરી છે. નવનિર્મિત પાવાગઢ તીર્થ અને બીજાં આ.શ્રી વિજય વીરેન્દ્રસૂરીશ્વરજી મ.સા.
અનેક ગામો-શહેરોમાં નિર્માણાધીન મંદિરો, ઉપાશ્રયો અને આચાર્ય શ્રી વિજયવીરેન્દ્ર સૂરિજી મહારાજ જૈનશાસન
પાઠશાળાઓ માટે દાનવીર મહાનુભાવોને પ્રેરણા આપી અધૂરાં અને વિજયવલ્લભ સમુદાયના આદર્શ અને ઉજ્વળ નક્ષત્ર
કાર્યો પૂર્ણ કરાવ્યાં. અનેક પ્રતિષ્ઠાઓ, અંજનશલાકાઓ અને છે. તેઓ સ્વભાવે અત્યંત સરળ, ઉદારહૃદયી, મધુર, છ'રિપાલિત સંઘોના આયોજનોમાં એમનું યોગદાન પ્રશંસનીય મિલનસાર, શાંત સ્વભાવ, ચિંતનશીલ સાધક છે. ઊંચા રહ્યું છે. એમની મહેકતી શાસનપ્રભાવનાઓને નજરમાં રાખીને ગજાના વિચારક વક્તા, કવિ અને સારા લેખક છે, જગતના
જેનદિવાકર આચાર્ય શ્રીમદ્ વિજયઇન્દ્રદિન સૂરીશ્વરજી કોલાહલથી દૂર, એકાંતસાધનામાં લીન, સમતા યોગ્યતા
મહારાજે હસ્તિનાપુરમાં ગણિ પદ અને ભારતની રાજધાની ઉપાસક વ્યક્તિત્વના સ્વામી છે.
દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્મિત વિજયવલ્લભ સ્મારક એમનો જન્મ ગુજરાતના અત્યંત પ્રાકૃત્તિક વનાંચલમાં અંજનશલાકાના પ્રતિષ્ઠા મહોત્સવના શુભ અવસરે “પંન્યાસ આવેલા પાણીબાદ નામના ગામમાં થયો. એમના પિતા અતિ પદ'થી અલંકૃત કર્યા. તેઓ ભારત હૃદયના કવિ છે. એમણે ધાર્મિક પ્રકૃતિના વ્યક્તિ છે. આચાર્ય વિજયવીરેન્દ્રસૂરિજીનું રચેલાં ભજનો અને સ્તવનો ગાતાં લોકો ભક્તિમાં લીન થઈ બચપણનું નામ વિષ્ણુકુમાર હતું. જન્મથી જ એમનામાં મૌલિક જાય છે. જેવા તેઓ ઉત્તમ કવિ છે, એવી જ એમના કંઠમાં પ્રતિભા હતી. કુશાગ્ર બુદ્ધિ વિષ્ણુકુમારે સરળતા, સહજતાપૂર્વક મધુરતા છે. નવા નવા વિષયો ગ્રહણ કરી લીધા. અગિયાર વર્ષની નાની તેઓ જિનશસનની અભૂતપૂર્વ સેવા કરી રહ્યા છે. સને ઉંમરમાં છોટા ઉદયપુર શહેરમાં એમની દીક્ષા થઈ. એમની
૧૯૯૦માં ચાતુર્માસ એમણે ઉત્તર ભારતના સૌથી મોટા સાથે જ એમના પિતા મુનિરાજ શ્રી ગૌતમવિજયજી અને બે
લુધિયાણામાં કર્યા. આરાધના અને સાધનાની દૃષ્ટિએ એમનાં નાના ભાઈઓ મુનિરાજ શ્રી હરિસેનવિજય અને મુનિ શ્રી આ ચાતુર્માસ અપૂર્વ રહ્યાં. આ ચાતુર્માસમાં એમણે નવી
Jain Education Intermational
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org