________________
૨૭૬
વિશ્વ અજાયબી : જૈનાચાયોંના પ્રાકૃત સાહિત્ય દ્વારા ઘણીખરી રાષ્ટ્રીય પ્રાદેશિક ભાષામાં આ સામગ્રી સંગૃહીત છે. ચોગદાન
આ કારણે આપણા રાષ્ટ્રના પ્રત્યેક પ્રદેશ અને પ્રત્યેક સમયખંડને
વાસ્તે વત્તાઓછા પ્રમાણમાં કોઈને કોઈ સામગ્રી એમની ડૉ. રસેશ જમીનદાર
કતિઓમાંથી હાથવગી થાય છે. અલબત્ત આરંભના આપણે એથી અભિજ્ઞ છીએ કે પુરાવસ્તુ, સિક્કા, જૈનાચાર્યોનાં લખાણ વિશેષતઃ પ્રાકૃત ભાષામાં નિમાર્યા હોવા અભિલેખ વગેરે પ્રાથમિક જ્ઞાપક ભારતીય ઇતિકૃતિના છતાંય, જૈન શ્રમણોએ ઉપદેશ તો શક્યતઃ પ્રદેશ ભાષાનિરૂપણનાં ધ્યાનાર્હ સાધન છે; છતાં માહિતી પ્રાપ્ત કરવા બોલીમાં આપવાનું વલણ અખત્યાર કરેલું જણાય છે. આ વાસ્તનાં એટલાં જ નોંધપાત્ર સાધન છે સાહિત્યનાં. સાહિત્યિક પરિપ્રેક્ષ્યમાં આપણા દેશની પ્રત્યેક પ્રદેશભાષા, જે તે સાધનો સાંપ્રદાયિક છે અને બિનસાંપ્રદાયિક પણ, તેમ જ ભાષાઅંતર્ગત બોલી અને તે દ્વારા નિર્માયેલા સાહિત્યને લોકકથા અને લોકવાર્તા સ્વરૂપેય છે. આ બધાં સાહિત્યિક ગતિશીલતા બક્ષવાનું, કહો કે વિકસવાનું, પરોક્ષ-પ્રત્યક્ષકાર્ય પણ સાધન સદીઓથી સર્જાતાં રહ્યાં છે અને સુરક્ષિત થતાં આવ્યાં એમણે કર્યું છે. આ બાબત ઘણી ધ્યાના ગણવી રહી. છે. ખાસ કરીને સાંપ્રદાયિક અને સામાજિક સંસ્થાઓ અને જૈનાચાર્યોનિર્મિત ગ્રંથનાં પૃથકકત અવલોકનથી સ્પષ્ટ કોમોના પ્રયાસ દ્વારા. જૈનોના જ્ઞાનભંડાર આમાં આગવી ભાત થાય છે કે એમણે કેવળ ધર્મોપદેશ સંદર્ભે લેખનકાર્ય કર્યા નથી, ઉપસાવે છે. હા, એ ખરું કે આ પ્રકારનાં સાહિત્ય મોટે ભાગે
તેમ જ ધર્મેતર એવા કોઈ એકાદ વિષયને એમણે એમના પ્રાદેશિક અને ધાર્મિક પ્રભાવથી યુક્ત હોવા છતાં અત્યલ્ય હોય
સ્વાધ્યાય અને અન્વેષણના પરિઘમાં ગોઠવ્યો નથી. એમણે તો છે કે નથી હોતાં ત્યારે રાષ્ટ્રીય ઇતિકૃતિનાં તે તે કાલખંડનાં
માનવજીવનને સ્પર્શતા અને એ જીવનને અનુસ્મૃત એવો કોઈ આલેખનમાં અલબત્ત ઉપયોગી ગણાયાં છે.
પણ વિષય આવરી લીધો ના હોય એવું બન્યું નથી. અર્થાત્ ધર્મ હિન્દુ, મુસ્લિમ, જૈન અને બૌદ્ધ એ ચાર ધર્મગત અને સાહિત્યને નિરૂપતા ગ્રંથો ઉપરાંત ઇતિહાસ, સંસ્કૃતિ, કોમમાંથી મોટે ભાગે જૈનધર્મીઓએ આ ક્ષેત્રે વિશેષ પ્રદાન કર્યા અભિલેખવિદ્યા, ખગોળ, જ્યોતિષ, મંદિર, સ્થાપત્ય, શિલ્પ, છે. જો કે એમણે નિર્ભેળ ઇતિહાસના ગ્રંથ પ્રમાણમાં ઘણા રાજકારણ, ઔષધિવિજ્ઞાન, સૃષ્ટિવિદ્યા, સ્થળનામવિદ્યા, ઓછા આપ્યા છે, તોય તેમનાં ધાર્મિક વાડ્મય ઇતિકૃતિને આત્મતત્ત્વવિદ્યા, સ્થળવર્ણન, યાત્રાવર્ણન, ભૂગોળ જેવા ઉપાદેયી સ્ત્રોતથી સભર છે એ સ્વીકારવું રહ્યું. એનું મુખ્ય સંખ્યાતીત વિષયને સમાવી લેતા ઘણા ગ્રંથ એમણે આપણા લક્ષણ એ છે કે જેન આચાર્યોએ ઐતિહાસિક ચોક્કસાઈથી સમાજને મેળવી આપ્યા છે લેખનકાર્યને વિકસાવ્યાં છે. કેવળ એમનાં લખાણમાં
જૈનશ્રમણોનાં આવાં ચિરંજીવ દાયિત્વની ભૂમિકા કઈ કાલાનુક્રમની પ્રશંસનીય ચીવટ જોવી પ્રાપ્ત થાય છે. ખાસ
હોઈ શકે ? આ બાબતે ઘણાં કારણ દર્શાવી શકાય. એક તો કરીને આપણા રાષ્ટ્રના પૂર્વકાલીન ઇતિકૃતિનાં નિરૂપણમાં તો સૈન હોય
જૈન કોમ આર્થિક રીતે સમૃદ્ધ અને સંપન્ન છે. બીજું
ગર્થિ, કી) જૈન વાલ્મય અમૂલ્ય સાધન તરીકે અવલોકાયું છે. પ્રબંધો,
માનવકલ્યાણાર્થે શાસ્ત્રબોધિત દાન આપવામાં આ કોમ ચરિત્રો, વંશવર્ણનો વગેરે સાહિત્યપ્રકાર દ્વારા જૈન શ્રમણોએ
ઔદાર્યથી સમૃદ્ધ છે. મોક્ષ વાસ્તે ધર્મજ્ઞાન પ્રાપ્ત કરવું આવશ્યક એમની ઇતિકૃતિ પરત્વેની રુચિ-દૃષ્ટિ-વૃત્તિનો પ્રત્યય કરાવ્યો છે. છે એવું આ કોમ સહજરીતે સ્વીકારે છે. પરિણામે ધાર્મિક જ્યાં સુધી કાલાનુક્રમની ચોક્સાઈ અને શ્રદ્ધેયતાને સંબંધ છે ત્યાં
ત્યી સાહિત્યના સંરક્ષણ અને એના વિસ્તરણકાર્યને અને
રાજા. સુધી જૈન સાહિત્ય અન્ય સાંપ્રદાયિક સાહિત્ય ઉપર સરસાઈ વિતરણકાર્યને અગ્રતા અંકે કરવાની પ્રતિબદ્ધતાની પ્રેરણા આ સાબિત કરવાને અધિકારી છે. આપણો એવો અવશ્ય અનુભવ
કોમને જૈનશ્રમણો મારફતે હાથવગી થઈ છે. આ સંદર્ભે અંકે થયો છે કે અજ્ઞાત અને શંકાસ્પદ એવી ઘણી તારીખ
સાહિત્યને છાપવાની અને પ્રકાશિત કરવાની પ્રોત્સાહકતા એમને જેનોની ગુરવાવલીની સહાયથી નિણિત કરાઈ છે.
પ્રાપ્ત થઈ છે. પરિણામે છિન્નવિચ્છિન્ન સાહિત્ય-સ્તોત્ર-સાધન આ ઉપરાંત ધ્યાનાર્ય બાબત એ છે કે જૈનોનાં સાહિત્યિક સંગઠિત અને એકત્રિત કરવા કાજે આ કોમ ઉત્સાહપ્રેરિત થઈ. સાધન પુષ્કળ છે, વૈવિધ્યપૂર્ણ છે અને વાંસોવાસ આપણા દેશના આ વાસ્તુ એમાં પોતાની પ્રકાશનસંસ્થાઓ અને તે માટેની ઇતિહાસયુગના લગભગ પ્રત્યેક કાલખંડને આવરી લે છે. મુદ્રણસંસ્થાઓ સ્થાપવામાં અગ્રેસર રહી. આ બધી પ્રાકૃત્તિક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org