________________
૨૮૨
વિશ્વ અજાયબી :
| (નોંધ - જૈનદર્શનમાં કર્મવાદ પર વિસ્તત ખ્યાલ અપાયો કદાચ પાછળથી સાંખ્યદર્શને ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતાં છે. અન્યદર્શનોમાં કર્મવાદ વિષે આટલી ઊંડાણ, ગહનતા,
તેને વૈદિક માન્યતા મળી હોય તેમ કહી શકાય. ગંભીરતા જોવા મળતી નથી. આથી શરૂઆતમાં જૈનદર્શનનો જૈન અને બૌદ્ધ સાહિત્યનો સંબંધ નક્કી કરવા માટે કર્મવાદ શું છે? કર્મ અંગેની ટૂંકી જાણકારી રજૂ કરી છે. આ લગભગ સવાસો વર્ષ સુધી પશ્ચિમના જુદા જુદા વિચારકો જેવા વિષય અતિ ગહન છે જેનું આલેખન સંક્ષિપ્તમાં કર્યું છે.) કે પ્રા. શાસેન, પ્રા. વેબર અને પ્રા. જેકોબીના એકબીજાથી
| શ્રમણ શબ્દનો પારિભાષિક અર્થ બદ્ધ કે જૈન સાધ' ભિન્ન ભિન્ન મંતવ્યો પ્રગટ થયાં' એ પૈકી પ્રા. જેકોબીનો મત તેવો અને શ્રમણ સંસ્કૃતિ એટલે ‘બૌદ્ધ અને જૈનકાળમાં પ્રવર્તેલી સ્વીકારીએ તો પંડિત સુખલાલજી કહે છે તેટલું તારતમ્ય અવશ્ય સંન્યાસપ્રધાન સંસ્કૃતિ' તેવો થાય છે. આ અર્થમાં જ જોઈએ નીકળી શકે કે જૈન સંપ્રદાય અને બૌદ્ધ સંપ્રદાય બંને શ્રમણ તો શ્રમણ દર્શન એ જૈનદર્શન છે. તે સિદ્ધ કરવા બાકી કંઈ
દ સંપ્રદાય છે અને તેથી તેમનો સંબંધ ભાઈચારા જેવો છે. છતાં, રહેવાપણું રહેતું નથી. આમ છતાં શ્રમણ શબ્દથી શું અભિપ્રેત
અભિષે
એક
એક બાબત નોંધનીય છે કે બુદ્ધ પોતાના મત સાથે કોઈ છે અને હિંદુ સંસ્કૃતિ સાથે જ આવી શ્રમણ સંસ્કૃતિ ક્યારે
સમકાલીન કે પૂર્વકાલીનનો સ્વીકાર કરતા નથી. તેમણે માત્ર
પોતાની માલિકી વિશિષ્ટતા દર્શાવી છે જ્યારે મહાવીર સ્પષ્ટપણે ઉપસ્થિત થાય છે.
પોતાના તત્કાલીન ભગવાન પાર્શ્વનાથ સંપ્રદાયના અનુયાયીઓ
સાથે પોતાનાં સુધારાઓ અથવા પરિવર્તનોનો સમન્વય કરે છે, હિન્દુસ્તાનમાં બ્રાહ્મણ અથવા વૈદિક ધર્માનુયાયી
એટલે જેને અત્યારે જૈન દર્શન તરીકે ઓળખાવીએ છીએ તે સંપ્રદાયનો વિરોધી સંપ્રદાય શ્રમણ સંપ્રદાય કહેવાય છે. આ
ભગવાન મહાવીરનો આચાર-વિચારનો વારસો ખરેખર શ્રમણ સંપ્રદાય ભારતમાં વૈદિક યુગના પ્રવેશ પહેલાંથી કોઈને કોઈ
સંપ્રદાયની ભેટ છે કે કેમ તે નક્કી કરવું જરૂરી છે. સ્વરૂપે પ્રદેશમાં હતો. તેની અનેક શાખાઓ અને ઉપશાખાઓ પણ હતી, જેમાં સાંખ્ય, બૌદ્ધ, જૈન, આજિવિક વગેરે નામો
ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૩. ગાથા ૧૨ પ્રમાણે પ્રખ્યાત છે. આમાંની કેટલીક તો શરૂઆતમાં વેદની વિરોધી "चाउज्जामो य जो धम्मो जो इमो पंचसिक्खओ। રહી પરંતુ પાછળથી એક યા બીજાં કારણોથી વૈદિક સાહિત્યમાં देसिओ बद्धमाणेण पासेण य महामुणी॥" લુપ્ત થઈ ગઈ, જેમકે પહેલાના વૈષ્ણવ અને શૈવ આગમો વૈદિક
“આ ચાતુર્યામ ધર્મ છે, જેનું પ્રતિપાદન મહામુનિ સંપ્રદાયથી જુદા હતા એટલું જ નહીં પરંતુ તેના વિરોધી પણ પાર્શનાથે કર્યું અને પર
પાર્શ્વનાથે કર્યું અને પંચશિક્ષાત્મક ધર્મ છે તેનું પ્રતિપાદન હતાં અને આથી વૈદિક સંપ્રદાયના સમર્થ આચાર્યો તેમને
મહામુનિ વર્ધમાને કર્યું.” આ હકીકત પરથી આપણો પ્રશ્ન જરા વેદવિરોધી હોવાથી વેદમાં સ્થાન આપતા ન હતા. આવું કંઈક
વધુ સરળ બને છે. ભગવાન મહાવીરને આચાર-વિચારનો જે સાંખ્યની બાબતમાં પણ હતું તેવો પંડિત સુખલાલજીનો મત
આધ્યાત્મિક વારસો મળ્યો તે કયા કયા સ્વરૂપે અને કઈ કઈ છે, પરંતુ અહીં એટલી સ્પષ્ટતાની જરૂર રહે છે કે વેદો
પરંપરાથી પ્રાપ્ત થયો? આ પ્રશ્નનો સંક્ષેપમાં નિશ્ચિત જવાબ અપૌરુષેય હતા જ્યારે બીજા બધા આગમો પૌરુષેય હોવાના
માં પારુષ હોવાના
એ છે કે પ્રાતીને જે રસ
એ છે કે મહાવીરને જે આધ્યાત્મિક વારસો મળ્યો તે પાર્શ્વનાથ સંદર્ભે તેમને વેદમાં સ્થાન ન મળ્યું હોય તે સ્વાભાવિક છે.
ભગવાનની પરંપરાગત ભેટ છે અને આ વારસો મુખ્યત્વે ત્રણ સ્વાભાવિક રીતે જ વેદના અપારુ૫ય અને પ્રકારનો છે. (૧) સંઘ (૨) આચાર અને (૩) શ્રત. ઈશ્વરરચિત સ્વરૂપનો સ્વીકાર કરતો નથી એટલી વાત તો પંડિત
ઉપલબ્ધ પ્રાચીન જૈન સાહિત્યને આગમ તરીકે સુખલાલજી પણ સ્વીકારતા હોય તેમ જણાય છે. આથી જ ૧. સાર્થ ગુજરાતી જોડણીકોશ. ૯મી આ. ગુજ. વિદ્યાપીઠ. પા.
5. The sacred Book of the east vol, xxll Intro. p.
19 & 18 ૨. હર્શન બાર ચિંતન પંડિત સુવતીનગી. દ્વિતીય ફંડ પા. ૫૦ ૬. રેશન કાર વતન પંડિત સુખનાનની ઉve ૨ પૃ. ૧૧ ૩. એજન. પૃ. ૫૦
૭. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૩. ૪ opcit p. 51
૮. પંડિત સુલતાનની તર્શન ગાર ચિંતન ઘg ૨-9 ૪
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org