________________
૩૧૨
વિશ્વ અજાયબી :
જમીન ખરીદતી વખતે સામેનાને સંતુષ્ટ કરવો. વળી આસપાસ લોકવ્યવસ્થા પણ એવી રીતે પ્રસિદ્ધ છે કે ગાયનું દૂધ ભક્ષ્ય રહેનારાનું પણ સન્માન કરવું –ઇત્યાદિ ઉપદેશ પણ શ્રમણોને છે પણ ગાયનું લોહી અભક્ષ્ય છે. આભારી છે. પ્રતિષ્ઠા ત્રણ પ્રકારે છે. (૧) વ્યક્તિ પ્રતિષ્ઠા, (૨) જૈન સિદ્ધાંત મુજબ માંસ અભક્ષ્ય છે તેનું કારણ તેમાં ક્ષેત્રે પ્રતિષ્ઠા, (૩) મહાપ્રતિષ્ઠા. પ્રાણપ્રતિષ્ઠા-અંજનશલાકા ઐકાંતિકી નિગોદના જીવોની ઉત્પત્તિ છે. નહીં કે પ્રાણીનું અંગ કરનાર પોતાના આત્મામાં જ વીતરાગતા વગેરે ગુણોની
છે માટે. આ રીતે ઉપાધ્યાયજી મ.સા. બૌદ્ધમતનું સચોટ ખંડન
છે કે આ રીતે ઉપાધ્યાય સ્થાપના કરે તે મુખ્ય પ્રાણપ્રતિષ્ઠા. પ્રતિમામાં બાહ્યપ્રતિષ્ઠા તો કરે છે. ઉપચાર છે. ઉપચારથી કરાતી પ્રતિષ્ઠાથી પણ પૂજકના મનમાં પ્રતિમામાં પરમાત્મબુદ્ધિ થવાથી પૂજકને લાભ થાય છે. ઇત્યાદિ
તદુપરાંત મદ્યપાન, મૈથુનસેવન વગેરે કઈ રીતે તાત્ત્વિક, માર્મિક અને આધ્યાત્મિક વાણી શ્રમણોપદિષ્ટ જ છે.
દોષાધાયક છે? તેનું સચોટ નિરૂપણ આ બત્રીસીમાં કરવામાં
આવ્યું છે. આટલી બધી રીતે દોષદર્શન કરાવી દોષોથી જનને દરેક વાતનું મૂલ્યાંકન કરી બતાવી શ્રમણ પોતાની ઉપકાર
બચાવનારા શ્રમણો વિશ્વમાં અવ્વલ કક્ષાના છે. શ્રેણિમાં ન ભૂલી શકાય તેવા ઉપકારનો વધારો કરી દે છે. ૬. સાધુ-સામગ્ર બત્રીસી
૮. વાદ બત્રીસી
આઠમી બત્રીસીમાં પૂજ્ય ઉપાધ્યાયજી મ.સા. વાદ ચારિત્રમોહનીય કર્મના હાસથી પ્રાપ્ત શ્રમણજીવનની
અંગેની વિચારણા રજૂ કરતા વાદના પ્રકાર, અધિકાર, ફળ, સંપૂર્ણ સફળતા શેમાં? તેનું વિસ્તૃત પ્રતિપાદન આ બત્રીસીમાં
વિષય વગેરે દર્શાવે છે. શુષ્કવાદ, વિવાદ અને ધર્મવાદ આ ત્રણ છે. (૧) તત્ત્વસંવેદન જ્ઞાન, (૨) સર્વસંપન્કરી ભિક્ષા, (૩)
વાદના પ્રકાર છે. જે વાદમાં દુષ્ટ પ્રતિવાદી હારી જાય તો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય-આ ત્રણ સંપૂર્ણ શ્રમણ્યની આધારશિલા
આપઘાતાદિ કરે અને વાદી હારી જાય તો ધર્મલધુતા થાય તેવો છે. એટલે જ સ્તો શ્રમણ આવા જ્ઞાનથી જ્ઞાની હોય, ભિક્ષાથી ભિક્ષુક હોય અને વૈરાગ્યથી વિરક્ત હોય. ભિક્ષાદાતાને તકલીફ
વાદ=શુષ્કવાદ દરિદ્રવાદી ધનાદિની ઇચ્છાથી જે વાદ કરે અને ન પડે તે રીતે, સાધુ માટે બનાવેલ ન હોય તેવી રસોઈ ગ્રહણ
છળ-કપટ-જાતિવડે પણ જીતવાનો મનસૂબો રાખે તે ‘વિવાદ' કરનારા શ્રમણ ચારિત્રની સમૃદ્ધિથી પૂર્ણતાને પામે છે. વૈરાગ્યના
કહેવાય. આ બે વાદ ત્યાજ્ય છે. ત્રીજો છે ધર્મવાદ! આવો
વાદ કરનારા પ્રતિવાદી સ્વશાસ્ત્રજ્ઞ પણ નિજધર્મનો અંધત્રણ પ્રકાર : (૧) દુ:ખ ગર્ભિત, (૨) મોહગર્ભિત અને (૩)
અનુરાગી નહીં, સત્યાગ્રહી અને પાપભીરુ હોય તો સ્વ-પરને જ્ઞાનગર્ભિત. દુઃખગર્ભિત વૈરાગ્ય આર્તધ્યાનરૂપ છે. મોહગર્ભિત
લાભ જ થાય છે. આવા ધર્મવાદી દ્વારા જૈનશાસનની ધ્વજાને વૈરાગ્ય પણ જીવને દુર્ગતિમાં લઈ જઈ શકે છે. જ્યારે શ્રમણ
ગગનમાં લહેરાવનારા શ્રમણો શું ભૂલાય? જરા યાદ કરો પાસે રહેનારો જે સ્યાદ્વાદ પરિકર્મિત વિવેકદૃષ્ટિથી યુક્ત
કુરબાની......!!! જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે. તે જીવને મોક્ષમાર્ગે પ્રગતિ કરાવે છે. આ રીતે શ્રમણ્યજીવનમાં રહેલું ઘણું બધું અપનાવવાનું
૯. કથા બત્રીસી બાકી છે. આ રીતે વિષમકાળમાં સ્વાચારપાલન દ્વારા દીવાદાંડી
નવમી બત્રીસીમાં ગ્રન્થકારશ્રી કથા, કથાના પ્રકાર, સમાન શ્રમણોનું મહત્ત્વ સમજી જ શકાય છે. એ સમજાય તો
કથાના લક્ષણ, અકથાનું તથા વિકથાનું સ્વરૂપ, લક્ષણ, પ્રકાર, જ સાધુસામગ્સ બત્રીસી સમસ્યાનો અર્થ છે.
ફળ,કથા કહેવાનું ફળ, ધર્મકથાના અધિકારી, ધર્મકથા કરનારની ૭. ધર્મવ્યવસ્થા બત્રીસી સાવધાની ઇત્યાદિ બાબતોને મુખ્ય પ્રમેયરૂપે વણી લે છે. સાતમી બત્રીસીમાં મહોપાધ્યાયજી મહારાજે ભક્ષ્ય
અર્થકથા, કામકથા, ધર્મકથા અને મિશ્રકથા એમ ચાર ભેદ
કથાના પાડવામાં આવેલ છે. ધન મેળવવાના ઉપાયભૂત વિદ્યા, અભક્ષ્ય વગેરેની વ્યવસ્થા દર્શાવી છે. આમાં બૌદ્ધમતની દલીલ ‘ભાત એકેન્દ્રિયનું શરીર છે છતાં ભક્ષ્ય છે તેમ માંસ પ્રાણીનું
શિલ્પ, સામ, દામ, દંડ, ભેદ સ્વરૂપ ઉપાય વગેરે જેમાં શરીર છે માટે તે ભક્ષ્ય છે” દર્શાવી તેનું ખંડન કર્યું છે. જેનું
મુખ્યતયા આવે તે અર્થકથા કહેવાય છે. રૂપ, વય, વેશ, શૃંગાર ભક્ષણ થઈ શકે તે ભક્ષ્ય' આવું શાસ્ત્રમાન્ય નથી. પણ “જેનું
વગેરેનું વર્ણન કામકથામાં થાય છે. ધર્મકથાના ૪ ભેદ (૧) ભક્ષણ પાપનું કારણ ન બને તે ભક્ષ્ય.” આ જ રીતે પેયાપેયની
આક્ષેપણી, (૨) વિક્ષેપણી, (૩) સંવેજની, (૪) નિર્વેદની. આ ચારેયનાં પણ ચાર-ચાર ભેદ હોય છે. આ બધાનું હૃદયંગમ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org