________________
૨૯૬
વિશ્વ અજાયબી : તેમની અમોઘ ઉપદેશભક્તિ અને વિરાટ કાર્યશક્તિનો કુટુંબીજનોને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ ઘણાં વ્યથિત આબેહૂબ પરિચય કરાવે છે.
થઈને ગુરુદેવ પાસે આવ્યા, પરંતુ મુનિશ્રીની સંયમનિષ્ઠા અને તેમનો વિદ્વાન અને ચારિત્રશીલ વિશાળ શિષ્યસમુદાય
નિશ્ચયબળ જોઈને સૌ પ્રસન અને સંતુષ્ટ થયાં અને સકળ તેમનામાં રહેલી શિષ્યોને અનેક રીતે તૈયાર કરવાની કળા, સંઘના અતિ આગ્રહને વશ થઈને બોટાદમાં ચાતુર્માસ માટે અપૂર્વ ધગશ અને તેના માટે આપેલા ભોગની પ્રતીતિ કરાવે કૃપા દર્શાવી.
- ત્યાર પછી ગુરુદેવના વિનેય શિષ્યરત્ન તરીકે તેમનામાં કવિત્વશક્તિ સહજ અને વારસાગત આવેલી તેઓશ્રીએ પોતાની પ્રતિભાનો બહુમુખી વિકાસ સાધ્યો. તીવ્ર હતી. વર્તમાનમાં ભાવિક ભક્તોનાં હદયને રણઝણાવતી, બુદ્ધિમત્તા, ચિત્તની એકાગ્રતા અને નિષ્કામ ગુરભક્તિના પ્રતાપે હૃદયના તારને ઝંકૃત કરી દેતી હજારો ગુજરાતી સ્તુતિઓના તેઓશ્રી થોડા જ વખતમાં ન્યાય, સાહિત્ય, વ્યાકરણ, વેદાંત, આદ્યકર્તા પૂજ્યશ્રી હતા. ચોવીશ તીર્થંકર પરમાત્માની સ્તુતિથી મીમાંસા, સાંખ્ય આદિ ઇતરશાસ્ત્રોમાં તેમ જ આગમોના પૂજ્યશ્રીએ આ સ્તુતિરચનાનો પ્રારંભ કર્યો હતો.
તલસ્પર્શી અભ્યાસમાં પારંગત બન્યા. વિશાળ અભ્યાસ અને જૈન-જૈનેતર તીર્થધામોથી શોભતી સૌરાષ્ટ્રની પવિત્ર અનુપમ કવિત્વશક્તિથી વાણી વહાવવાની વિશેષતાને લીધે ધરતી પર બોટાદ નામનું નગર છે. આ નગરમાં ધર્મિષ્ઠ તેઓશ્રી ગુરુદેવના કૃપાપાત્ર બની ચૂક્યા હતા. તેથી સં. પરિવાર તરીકે દેસાઈ ભવાન વસ્તાનું કુટુંબ પ્રખ્યાત હતું.
૧૯૮૫માં મહુવા મુકામે પૂ. ગુરુદેવ દ્વારા યોગોદ્રહન એમના પુત્ર હેમચંદ ભવાનને ત્યાં શ્રી દિવાળીબહેનની
કરવાપૂર્વક તેઓશ્રી ગણિપંન્યાસપદથી વિભૂષિત કરવામાં રત્નકુક્ષિએ સં. ૧૯૫૨ના મહા સુદ ૮ના શુભ દિને એક
આવ્યા. આગળ જતાં, સં. ૧૯૯૧ના જેઠ વદ ૧૫ ને દિવસે પુત્રનો જન્મ થયો. પાંચ-પાંચ ભાઈઓ અને એક બહેનના ઉપાધ્યાયપદથી અને સં. ૧૯૯૨ના વૈશાખ વદ ૪ ને દિવસે લાડીલા આ લાલનું નામ પાડવામાં આવ્યું અમૃતલાલ. જન્મ
રાજનગરમાં મહામહોત્સવ સાથે, પૂજ્યશ્રીના કરકમલથી જ તથા દીક્ષા પૂર્વ ભવની પુણ્યાઈ અને કુટુંબના સંસ્કારો લઈને
આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. સૂરિસમ્રાટે તેઓશ્રીને ઊછરતા અમૃતલાલ સાચે જ આ લોકમાં અમૃત–લા મધુર
આચાર્યપદ સાથે સાથે “કવિરત્ન’ અને ‘શાસ્ત્રવિશારદ'નાં બે હતા. એમાં સં. ૧૯૬૬માં સૂરિસમ્રાટ આચાર્યભગવંત શ્રી બિરુદો પણ આપ્યાં! ઉપરોક્ત બંને બિરુદો સાર્થક બને એવું વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પોતાના વિશાળ શિષ્ય પરિવાર પૂજય આચાર્યશ્રીનું વ્યક્તિત્વ હતું. કવિત્વશક્તિ વારસાગત સાથે બોટાદને આંગણે પધાર્યા. શાસનસમ્રાટશ્રીના પ્રથમ દર્શને હતી. પૂજયશ્રીના સંસારી બંધુ શ્રી શામજીભાઈ માસ્તર રચિત જ અમતલાલ પર અનોખો પ્રભાવ પાથરી દીધો. પોતાની જેમ “રત્નાકર-પચ્ચીસી' આજે પણ સકળ જૈન સમાજમાં મુક્ત કંઠે જ પ્રભાવિત બનેલા નરોત્તમભાઈ, લવજીભાઈ આદિ પાંચ ગવાય છે, જ્યારે પૂજ્યશ્રીએ રચેલી સ્તુતિ અને અન્ય મિત્રોમાંથી ભાઈ નરોત્તમદાસે કુટુંબની અનુમતિ લીધા વિના સ્તુતિઓ પણ સંઘમાં હોશેહોંશે ગવાય છે. જ દીક્ષા લઈ મુનિશ્રી નંદનવિજયજી નામ ધારણ કર્યું. એ પૂજ્યશ્રીના આવા પ્રભાવશાળી વ્યક્તિત્વને લીધે તેમનો જાણીને અમૃતલાલની અકળામણ ઓર વધી ગઈ. એમણે કાકા શિષ્ય-પ્રશિષ્ય પરિવાર પણ દિન-પ્રતિદિન વિસ્તરતો જ રહ્યો. દ્વારા કુટુંબની બીજી રીતે સંમતિ માગી, કે તે ધર્મના અભ્યાસ ત્રણેક વીશી જેટલા લાંબા દીક્ષાપર્યાય દરમિયાન તેઓશ્રીના અર્થે મહેસાણા જવા ઇચ્છે છે. સૌએ રાજીખુશીથી રજા આપી પ્રભાવ નીચે અનેક રચનાત્મક કાર્યો થયાં છે. મુંબઈઅને અમૃતલાલ મહેસાણાને બદલે સીધા પહોંચ્યા જાવાલ દોલતનગરમાં ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના ઉ (રાજસ્થાન) સૂરિસમ્રાટ પાસે. ત્યાં જઈ પૂજ્ય ગુરુભગવંતને શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર, શ્રી અમૃતસૂરિજી જ્ઞાનશાળા, પોતાની મનોકામનાથી અવગત કર્યા. સંયમ સ્વીકારવા જૈન ઉપાશ્રય, જૈનોના વસવાટ માટે શ્રી ઉન્નતિસદન, જૈન અભિલાષા વ્યક્ત કરી. ગુરુદેવે તો પ્રથમથી જ આ રત્નને વર્ધમાનતપ-નિવાસ, શ્રી આયંબિલખાતું તથા પાઠશાળાનું પારખી લીધું હતું. સં. ૧૯૭૧ના અષાઢ સુદ પાંચમને શુભ મકાન, સાહિત્યવર્ધક સભાનું મકાન વગેરે સ્થાયી કાર્યો થયાં. દિને દીક્ષા આપવામાં આવી. પૂ. ગુરદેવે અમતલાલને સ્વશિષ્ય પાલિતાણામાં પણ શ્રી કેશરિયાજીનગર સ્થિત (૧) ચાર બનાવી મુનિશ્રી અમૃતવિજયજી નામે ઘોષિત કર્યા. માળનું શ્રી કેશરિયાજી વીરપરંપરા મહાપ્રાસાદ, (૨) શ્રી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org