________________
૨૭૨
વિશ્વ અજાયબી : નિવારણમાં સુંદર સાધન તરીકે કામમાં આવે છે. આ જ લક્ષણનાં અવલોકનથી સૂચિત થાય છે કે તેમાંથી સવિશેષ કારણથી આધુનિક લેખકોને ભારતની તત્કાલીન સ્થિતિ સંબંધી સાંસ્કૃતિક માહિતી પ્રાપ્ત થઈ શકે છે. જો કે આ બધાં જ પુસ્તક કિંઈ પણ નિર્ણય કરવામાં દેશી કે પરદેશી મુસાફરોનાં જૈનધર્મને કેન્દ્રસ્થ રાખીને જ નિર્માયાં હોવા છતાં તેમાંથી ભારતયાત્રાવળનો ઉપર વધારે ધ્યાન આકૃષ્ટ કરવું પડે છે; બબ્બે ધર્મતત્ત્વ બાદ કરતાં શેષતઃ ઇતિકૃતિને ઉપયોગી-ઉપાદેયી ઘણી જે જે યાત્રિકે નોંધેલી વિગતો સાચી છે, પ્રામાણિક છે એમ વિગત ઉપલબ્ધ થાય છે. જૈનતીર્થનાં વર્ણનની વાંસોવાંસ ચોપાસ સ્વીકારવું પડે છે.
આવેલાં જૈનેતર તીર્થના મિતાક્ષરી પરિચય પ્રસ્તુત કરવાનું પૂર્વકાલીન જૈન સાધુઓએ ગુજરાતનાં ઇતિકૃતિના
ઔદાર્ય સૂચક તો છે જ, ધ્યાનાર્હ પણ. આ આપણી સાંસ્કૃતિક આલેખનમાં સારો ફાળો નોંધાવ્યો છે. તેમણે લખેલા ગ્રંથોને ધરોહર છે. જે તે તીર્થના તત્કાલીન ઇતિહાસ, સ્થળનામોનો સામાન્ય રીતે ત્રણ વિભાગમાં મુકી શકીએ : (૧) વિવિધ તત્કાલીન-સમકાલીન નિદિષ્ટ પરિચય, સાથોસાથ તેનાં કેમિક તીર્થના પરિચય, (૨) પ્રબંધ સાહિત્ય અને (૩) પ્રભાવક
રૂપાંતરની વિગત, જે તે તીર્થની ભૌગોલિક સ્થિતિ ઉપરાંત પુરુષનાં ચરિત્ર. અલબત્ત, આ બધાં પુસ્તક હકીકતમાં
ત્યાંનાં યાતાયાત વર્ણન, બધાં જ વર્ણનમાં ઝીણામાં ઝીણી ધર્મદષ્ટિથી વ્યાપ્ત છે; છતાં એમાંથી પણ મુખ્યત્વે ગુજરાતના
વિગતના ઉલ્લેખ, વિવાદાસ્પદ વિગતોના સમર્થનાં વિદ્વજ્જનોનાં સાંસ્કૃતિક ઇતિહાસને સ્પર્શતી માહિતી સારી રીતે તારવી શકાય
મંતવ્ય કે અવતરણ, શિલ્પ-સ્થાપત્ય લેખ કે મંદિરનાં ચિત્રછે, તો ઘણીવાર રાજકીય વિગતો પણ હાથવગી થાય છે. વળી
આલેખન, મંદિર વિશેષની સ્થાપના કે જીર્ણોદ્ધાર સાથે ક્યારેક રાજકીય વિગતની ચોક્સાઈના સમર્થનમાં આ ગ્રંથો
સંકળાયેલા વ્યક્તિવિશેષ-રાજાઓ, મંત્રીઓ, શ્રીમંતો, રાજ્ય ઉપયોગી થઈ શકે છે. આમ પૂર્વકાલીન જૈન શ્રમણોના સમગ્ર
વગેરેની માહિતી, મંદિરરચના અને એનાં જીર્ણોદ્ધાર તેમ જ સાહિત્ય વિશે અગાઉ વિસ્તૃત માહિતી, “જૈન સાહિત્યનો
પ્રતિમાપ્રતિષ્ઠાનાં લખાણનાં સાનુવાદ પરિચય–આ બધી બાબત ગુજરાતી સાહિત્યમાં ફાળો' (મનસુખ કીરતચંદ મહેતા), બીજી જન શ્રમણોની ઇતિકૃતિ પરત્વેની અભિરુચિનાં-અભિમુખતાનાં ગુજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલ અને જૈન સાહિત્ય. ત્રીજી ઘાતક છે. ગુજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલ ઈત્યાદિમાં જોવી પ્રાપ્ત પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ભાગ-૧ થાય છે. ભોગીલાલ સાંડેસરાએ નૈન કામ સાદિત્યમાં વિજયધર્મસૂરિના આ ગ્રંથમાં (૧૯૨૨) પચાસ તીર્થમાળાનાં પુનરાત (1952) અને માદાન્ય વસ્તુપાત સાહિત્ય મંડન તથા અવલોકન છે. પ્રારંભે દેશના ભૌગોલિક વિભાગ પ્રમાણે સંક્ષિપ્ત સંત સાહિત્યમાં તેમનો છો (૧૯૫૭)માં તથા સાર પ્રસ્તુત કર્યો છે. તીર્થોનાં આ વર્ણનમાંથી કેટલીક સાંસ્કૃતિક જિનવિજયજીએ પ્રાચીન ગરતના સાંસ્કૃતિક તિહાસની માહિતી અંકે કરી શકાય છે. સાધન સામગ્રી (૧૯૩૩)માં વિક્રમના અગિયારમા સૈકાથી
| મારી કચ્છયાત્રા : વિદ્યાવિજયજીના આ પુસ્તકમાં ઓગણીસમાં સૈકા સુધીની ઘણી જૈનકૃતિઓના ઉલ્લેખ કર્યો છે. (૧૯૪૨) ઐતિહાસિક દૃષ્ટિ ધ્યાનાર્હ બને છે. “કચ્છ એ તો એટલે હવે અહીં આ લેખમાં આધુનિક જૈન સાધુઓએ
પુરાવશેષોનો ખજાનો છે” એવા વિધાન સાથે “કચ્છના ગુજરાતનાં ઇતિકૃતિના નિરૂપણમાં શો ફાળો આપ્યો છે તેનું
પુરાતત્ત્વ' વિશે મુનિજીએ એક અલગ પ્રકરણ ફાળવીને અવલોકન સંક્ષેપમાં કરીશું. ખાસ કરીને પ્રસિદ્ધ થયેલાં ગુજરાતી
ઇતિહાસદૃષ્ટિનાં દર્શન કરાવ્યાં છે. ઉપરાંત છ શબ્દના પુસ્તકોનો સમાવેશ કરવાનો ઉપક્રમ રાખ્યો છે.
વિભિન્ન અર્થનાં સંક્ષિપ્ત વર્ણન પ્રસ્તુત કરીને તે પરત્વે આધુનિક જૈન સાધુઓના સર્જનને સામાન્ય રીતે ભોગૌલિક માહિતી, સમાજ-ધર્મ-જીવનનાં વિવિધ પાસાં, તીર્થસ્થાન મહિમા, અભિલેખ, પ્રભાવકચરિત્ર, રાસસંગ્રહ, પૂર્વકાલીન અને અર્વાચીન રાજકીય સ્થિતિમાં પરિમાણ, કેળવણી ઇતિહાસ વગેરે વિભાગમાં મૂકી શકાય.
વિષયક નોંધ અને ઔદ્યોગિક જીવનની માહિતીથી આપણને તીર્થસ્થાનપરિચય (ચાકાવર્ષના અભિન્ન કર્યા છે. ઇતિકૃતિના સંદર્ભે આ પુસ્તક જ્ઞાપકીય બની
રહે છે. આધુનિક જૈન શ્રમણોના ગ્રંથનો મોટો ભાગ આ વિભાગમાં સમાવિષ્ટ થઈ જાય છે. આ પ્રકારનાં પુસ્તકનાં
શંખેશ્વર મહાતીર્થ ભાગ ૧-૨ : જયંતવિજયજીના આ ગ્રંથમાં (૧૯૪૨)ના પહેલા ભાગમાં ઐતિહાસિક વર્ણન છે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org