________________
૨૬૨
વિશ્વ અજાયબી : વેરઝેર ઓકનારો, ભવોભવ બગાડનારો, મત્સ્યગલાગલ અનુકૂળતા વચ્ચે જીવે છે, જ્યારે જૈન શ્રમણની સાધના–બાપના ન્યાયથી દૂષિત છે, જ્યારે સંયમજીવન વરનારાં દુશ્મનો, ન પામે માટે પ્રભુજીએ પ્રતિકૂળતાને જ પ્રેમ કરવાનો અભિગમ વિરોધીઓ અને મિથ્થામતિઓને પણ સહેનારા ક્ષમાશ્રમણ આપી કમાલ કરી દીધી છે, પોતે પણ તેવું જ જીવી ગયા છે. કહેવાય છે.
(૩૦) અપ્રતિપાતી ગુણધારી : સંસારીઓની ૨) પરિષહ વિજય : સંયમજીવનમાં આવી સેવા સંસાર વધારનારી કહી છે, જ્યારે સંયમીઓની વૈયાવચ્ચ શકનારા સુધા, તૃષાથી લઈ અજ્ઞાન અને સમ્યકત્વ સુધીના અનેક પ્રકારી છતાંય અપ્રતિપાતી હોવાથી ગુણ વિકાસ વિના બાવીશ પ્રકારના ઉપસર્ગો વચ્ચે પણ અડગ રહી સંયમજીવન પાછી નથી વળતી, અંતે કૈવલ્ય અને મુક્તિ અપાવે છે. જીવે છે માટે એ ખાવાના નહીં પણ ખાંડાના ખેલ કહેવાય છે.
(૩૧) ભાષાસમિતિ કે વચનગતિ : વચન| (૩) પદગલ પ્રીતિથી પર : એક જૈન યતિની બળનો સદુપયોગ કરી એક સાધુ આત્મા ધર્મભાવના ફેલાવે છે ઉપાસના ૨૩ પ્રકારના પુગલોની મમતા તોડનાર, વિષય- અથવા મૌન વડે પણ ઉપદેશ આપે છે, જ્યારે સંસારી ભાષા કષાયના કાટમાળમાં દબાઈ ગયેલ આત્માની પ્રીતિ-નીતિ પાપવર્ધક હોવાથી વાતાવરણને વિકારી બનાવે છે. જાણનાર, ભૌતિકતાથી વિમુખ સવિશુદ્ધ આધ્યાત્મિક હોય છે.
(૩૨) સંસારીઓ માટે ઉપદેશ : પ્રભુ (ર૪) દેવોનું સાંનિધ્ય : ચોવીસે પ્રકારે દેવતાઈ પરમાત્માએ ફરમાવેલ છે કે સંયમીઓએ સંસાર છોડ્યો એટલે શક્તિનું સાંનિધ્ય ફક્ત એક પવિત્રાત્માને જ સંભવી શકે છે,
સંસારીઓને પણ મનથી છોડી દેવામાં પણ સંસારીઓએ જ્યાં માટે જ તો સાગારિકો દેવીબળને પૂજે છે, જયારે અણગારીઓ સધી દીક્ષા ન મળે ત્યાં સુધી સંયમીઓને ન છોડવાનાં. દેવાધિદેવ સિવાય કોઈનેય મસ્તક ઝુકાવતા નથી.
(૩૩) આશાતના વર્જન : આરાધનાના બળને ૫) પાંચ મહાવતોની ૨૫ ભાવનાઓ : એ .
તોડી નાખી તેત્રીસ પ્રકારી ગુરુની આશાતના અને ચોરાશી સંયમસાધના માટે ફક્ત પરમાત્માએ પાંચ મહાવ્રતો જ નથી
પ્રકારી જિનાશાતનાનું વર્જન ફક્ત ચારિત્રજીવનમાં શક્ય છે,
જિતાશાનના ફરમાવ્યાં, બબ્બે મહાવ્રતોના રક્ષણ હેતુ મહાવાડની જેવી ૨૫
બાકી અવિધિ આશાતના એ તો સંસારવર્ધનનું મૂળ કારણ છે. ભાવનાઓ પણ દર્શાવી છે, જેની કલ્પના પણ સંસારપણામાં
(૩) મછરહિત દશા : રોટી-કપડાં અને કરવી અશક્ય છે.
મકાનની મૂછ એ જ છે સંસાર, માટે તો આજે હોટલો() સ્થલ અને સૂક્ષ્મનો તફાવત : હોસ્પિટલો અને હવસખાનાંઓ વધ્યાં, જ્યારે એક જૈન શ્રમણ દેશવિરતિ ધર્મ પાળતાં શ્રાવક-શ્રાવિકાનો ધર્મ પણ ભગવાને
તે ત્રણેય આવશ્યકતાઓ મૂછરહિત પૂરી કરી કર્મ ખપાવે છે. પૂલ જણાવ્યો, જ્યારે સર્વવિરતિધારીની સઘળીય સાધનાઓ સૂક્ષ્મ કહી છે, તો જેની પાસે દેશવિરતિ ધર્મ પણ નથી તેની
(૩૫) વાણીનો અતિશય : તીર્થકર પ્રભુના ૩૪ દશા શું કહેવાય?
અતિશયો કે વાણીના પાંત્રીસ ગુણોનો અભ્યાસ કરતાં ખ્યાલ
આવશે કે પૂર્વભવોમાં તેમણે કેવી ઉગ્ર સાધનાઓ દ્વારા ગુણ(૨૭) સંતે-પસંતે-ઉવસંતે : દુનિયા આખીય
વિકાસ કર્યો, જે સંસારમાં રહેનારને શક્ય નથી. લોભ-પ્રલોભન અને પરિગ્રહ-પ્રપંચથી જાજ્વલ્યમાન, અશાંત, ક્ષોભાયમાન છે, જ્યારે પ્રભુ મહાવીરના મુનિરાજો પ્રભુની પાટ
(૩૬) ભાવાચાર્યનાં લક્ષણ : છત્રીસ ગુણધારી પરંપરાને શાંત-પ્રશાંત-ઉપશાંત બની દીપાવી રહ્યા છે, જે આચાર્યપદધારી પાટ, પદવી, પ્રતિષ્ઠા કે આડંબર-આકર્ષણથી અજાયબી કહેવાય.
પર હોય છે. શિષ્યો કે ભક્તો દ્વારા અપાતાં વિશેષણો જેમને (૨૮) લબ્ધિઓના ભંડાર : ગગનગામિની વિદ્યા
પસંદ નથી હોતાં તેવા ૩૬ ગુણધારી આચાર્ય ભગવંતો અને આહારક વગેરે અઠ્ઠાવીસ લબ્ધિઓ ફક્ત સંયમ-જીવનમાં
અંતર્મુખી પણ હોય છે. પ્રગટી શકે છે, વર્તમાનના યંત્રવાદમાં તે કાળના મંત્રવાદની (૩૭) આત્મપ્રશંસાભાવ : લોકોને વિસ્મય કલ્પના પણ ગૃહસ્થો કરી શકે તેમ નથી.
કરાવનાર આરાધનાઓ કરવા છતાંય ક્યાંય પોતાની આપબડાઈ (૨૯) પ્રતિકળતાના પંથી સંસાર આખોય પોતા દ્વારા કે શિષ્ય દ્વારા કે ભક્તો મારફત ન કરાવનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org