________________
જૈન શ્રમણ
૨૨૩ (૨૫) જીર્ણપ્રાય વસ્ત્ર પરિધાન : સાધુઓનાં ઓછા હતા. તે માટે પ્રભુ આદિનાથના જીવે જીવાનંદ વસ્ત્રો જીર્ણપ્રાય રહેતાં. તેમાંય ત્રેવીસમા તીર્થંકર પ્રભુ વૈધરાજના ભવમાં કરેલ અહિંસક ઉપચાર જાણવા જેવો. પાર્શ્વનાથના સાધુઓને તો મૂછની અલ્પતાને કારણે રંગીન
(૩૧) મરણાંતિક અણસણ : પ્રભુ વીરના વસ્ત્રોનું પણ પરિધાન હતું. જિનકલ્પધારી મહાત્માઓ વનવાસી નિર્વાણ પછી સંખના કરનાર અથવા વજસ્વામીના હતા, વસ્ત્રવિહીન સાધકો હતા. વસ્ત્રોના કાપ પણ કદાચિત જ બાળમુનિની જેમ ઉપરાંત થયેલા અનેક પ્રભાવક આરાધક કાઢી અપૂકાયાદિની વિરાધના ટાળનારા હતા.
મહાત્માઓ અંતસમય આવ્યે અંતિમ આરાધનારૂપે ઉપવાસ (૨૬) સાધુ-સાધ્વીઓની પ્રતિક્રમણ અને સંલેખના કરી ઇચ્છામૃત્યુને વરતા હતા. વર્તમાનમાં પણ માંડલી : છ આવશ્યકો પ્રતિ ઉલ્લાસ સકળ શ્રીસંઘમાં જોવા
ભક્ત પરજ્ઞા દ્વારા એક એક ઉપવાસથી સંથારો કરનાર જોવા મળતો હતો. તેમાંય ચોથું આવશ્યક પ્રતિક્રમણ છે, જે માટે
મળે છે. રાઈય અને દેવસીય બેઉ પ્રતિક્રમણ સાધુઓ શ્રાવક સાથે કરતા (૩૨) ક્ષત્રિયકુળની મહત્તા ઃ તીર્થકરોને ન હતા, પણ તેમની માંડલી અલગ બેસતી હતી. સામાયિક, જન્મદેનાર ક્ષત્રિયવંશના રાજાઓનાં ઘેર પણ માંસાહાર વગેરે ચૈત્યવંદન, દેવવંદન વગેરે આરાધનાઓનું મહત્ત્વ હતું. દૂષણો હતાં, પણ કાદવમાં નિર્લેપ કમળની જેમ તીર્થંકર
ભગવંતો નેમપ્રભુ કે પાર્શ્વનાથજીની જેમ જન્મ લઈ યાદવકુળ (ર૭) મંત્ર શિરમોર નવકારારાધના : પ્રત્યેક
વગેરેને પણ માંસાહાર, દારૂ વગેરે છોડાવવાના અને કાળમાં મહામંત્ર નવકારના વિશિષ્ટ આરાધકો, પ્રચારકો
વિશ્વસમગ્રમાં અહિંસાધર્મ પ્રવર્તનારા થયા હતા. ચતુર્વિધ શ્રીસંઘમાં જોવા મળશે. તેમાંય વજસ્વામી, હેમચંદ્રાચાર્ય, હીરસૂરિજીની જેમ ભાવડશા, પેથડશા,
(૩૩) સ્ત્રીઓની મર્યાદા ? શીલવંતી શ્રાવિકાઓ મોતીશા જેવા શ્રેષ્ઠીઓની નવકાર ચમત્કાર ઘટનાઓ જાણવા
સાધ્વી ભગવંતોની જેમ માથે ઓઢતી હતી. ઉભટવેશ જોવા જેવી છે. વર્તમાનમાં અભ્યદયકાળની નિકટતાના કારણે ફરી
મળતો ન હતો. ઘેર ઘેર માસિકધર્મનું પાલન અને સાધર્મિકોની
ભક્તિનો આદર વ્યવહાર હતો. ઘરોમાં વડીલોની મર્યાદા નવકારનો જુવાળ દેખાય છે.
પળાતી હતી. તે માટે મયણાસુંદરી, અનુપમાદેવી જેવાં (૨૮) લબ્ધિવાન મહાપુરષો : તપ અને
ચારિત્રપાત્રોનાં જીવન-કવન જોવા જેવાં છે, આજનું વાતાવરણ સ્વાધ્યાયની પ્રબળતાના કારણે ઉત્પન્ન વિવિધ લબ્ધિઓનો
વિષમ છે. સમૂહ, છતાંય તેથીય નિઃસ્પૃહ જીવન જીવનારા જૈનશ્રમણો
(૩૪) દેવી-દેવતાનું સ્થાન-માનઃ ધાર્મિક કાર્યો સ્વશક્તિઓને ગુપ્ત રાખતા હતા, પ્રસંગ આવ્ય શાસનરક્ષા,
કે અનુષ્ઠાનોમાં સહાયતા લેવા કે શાસનરક્ષાહેતુ દેવતાઈ શક્તિનું પ્રભાવના માટે આપ માનતુંગસૂરિજી, પાદલિપ્તાચાર્યજી કે
આહ્વાન અવશ્ય થતું હતું, જે માટે અભયકુમાર મંત્રી કે આ. ખપૂટાચાર્યની જેમ તેનો ઉપયોગ અપ્રમત્ત ભાવે કરતા
ચેડારાજા વગેરેના ઇતિહાસ જોવા જેવા છે, પણ તેથી ૩૪ હતા.
અતિશયયુક્ત દેવાધિદેવનું ગૌરવ ઘટતું ન હતું. દેવી-દેવતાનાં | (૨૯) કાળધર્મ પછીની વ્યવસ્થા : સાધુ- પુજનો કે આરતીઓ-આકર્ષણો વર્તમાનકાળ જેવાં ન હતાં. સાધ્વીના મૃતદેહને અગ્નિસંસ્કાર કરવાની કે ઉછામણીઓ
(૩૫) ડોલી વગેરે સાધનોનો પણ બોલવાની પ્રણાલિકા ન હતી. કાળધર્મ પછી તેમની કાયાને
અનુપયોગ : પૂર્વકાળના ગામઠી માર્ગ, અટવીઓ તથા વન-વગડામાં એકાંતમાં વોસરાવવામાં આવતી હતી, જેનો
સંદેશની અસુગમતા વગેરે કારણે વિહારો પ્રતિકૂળતાથી કુદરતી નિકાલ થતો હતો, પણ હાલમાં આર્યરક્ષિતસૂરિજી
ભરપૂર, છતાંય ડોલી વગેરે સાધનોના ઉપયોગ કરનાર પછીની વ્યવસ્થા સંઘના શ્રાવકો સંભાળે છે.
આલોચનાના ભાગી બનતા હતા. સિદ્ધસેન દિવાકરસૂરિનું (૩૦) નૈસર્ગિક ઉપચાર : ગ્લાન, અશક્ત, દષ્ટાંત જગજાહેર છે. બીજી તરફ જંધાબળક્ષયે અર્ણિકાપત્ર બિમારો માટે આયુર્વેદિક, નૈસર્ગિક અને યોગસાધના દ્વારા આચાર્યજીની સ્થિરવાસની વાતો છે. ઉપચાર થયા હતા. ઔષધિઓના જાણનારા હતા. ઉપરાંત (૩૬) એકાકી વિચરણ : પ્રતિકૂળ-અનુકૂળ વનસ્પતિઓ તેજવંતી હતી, શારીરિક શ્રમને કારણે રોગો ઉપસર્ગોને સમભાવે સહેવા, આંતરસાધના, ધ્યાનયોગ સાધવા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org