________________
૨૪૦
વિશ્વ અજાયબી : રહેતા નથી. આ તેઓશ્રીની જન્મસિદ્ધ કૃતજ્ઞતાનું પ્રતિબિંબ છે. શ્રીમદ્ વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજાની અનુપસ્થિતિમાં પૂજ્યશ્રીના પૂ. પંન્યાસ શ્રી ભુવનભૂષણવિજયજી ગણિવર તથા મહારાષ્ટ્રની ધરતીને ધર્મથી ધબકતી રાખવાનું....મહારાષ્ટ્રના પૂ. પંન્યાસ શ્રી વજભૂષણવિજયજી ગણિવર આદિ પાંચ સંઘોને સધર્મ અને સન્માર્ગનું દર્શન કરાવવાનું કાર્ય ઉભય વિનીત શિષ્યો પ્રગુરુદેવ તથા ગુરુદેવની સુંદર સેવાભક્તિ સાથે પૂજ્યો વિચરણ અને પ્રવચનો દ્વારા કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં જ્ઞાનાભ્યાસાદિપૂર્વક સંયમજીવનમાં આગળ વધી રહ્યા છે. ઠેર-ઠેર પૂજ્યશ્રીના સાંનિધ્યમાં ઉપધાન, તપો, જિનાલય, પૂજ્યશ્રીની યોગ્યતા જોઈને સં. ૨૦૪૨ના મહા સુદ ૨-ના ઉપાશ્રય નિર્માણ, અંજન પ્રતિષ્ઠા, ઉઘાટન, ઉત્સવો આદિ દિવસે પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયરામચન્દ્ર-સૂરીશ્વરજી ધર્માનુષ્ઠાનો સતત ઉજવાતા જ રહે છે. ૪ વર્ષ પૂર્વે નાસિક મહારાજે અમદાવાદ-શ્રી શાંતિનાથની પોળમાં ગણિ પદે મુકામે ઉભય પૂજ્યોનો સંયમ અર્ધ શતાબ્દિ મહોત્સવ આરૂઢ કર્યા. ત્યારબાદ સં. ૨૦૪૪ના ચૈત્ર વદ ૪ ના દિવસે ભવ્યતાથી ઉજવાયો હતો. મહારાષ્ટ્રના સંઘો ઉભય પૂજ્યોને પિતા ગુરુદેવ સાથે જ તેઓશ્રીને પણ પંન્યાસ પદે પ્રસ્થાપિત મહારાષ્ટ્ર સંધોપકારી, મહારાષ્ટ્ર સધર્મ સંરક્ષક, મહારાષ્ટ્ર કર્યા અને એ જ પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીના વરદ હસ્તે સંઘ સન્માર્ગદર્શક આદિ વિશેષણોથી નવાજે છે. તાજેતરમાં જ સંયમજીવનના ૩૬મા વર્ષના અંતિમ દિવસે ૩૬ ગુણોથી મહારાષ્ટ્રના આંગણે સંઘના ભાવિકોની સ્વયંભૂ ભાવનાથી વિભૂષિત એવા આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. વળી નિર્માણ પામેલ શ્રી શંખેશ્વર પાર્ધાન્યુદય તીર્થ વણી આદિ, ૮ એ જ પુણ્યદિને પદપ્રદાતા પૂ. ગચ્છાધિપતિ પણ આચાર્ય અંજન પ્રતિષ્ઠા મહોત્સવો, ૨ શતાબ્દિ મહોત્સવો આદિ પદના ૫૬મા વર્ષમાં પદાર્પણ કરી રહ્યા હતા એ કેવો પ્રસંગો ઉલ્લાસભેર ઉજવાયા છે. ત્યારબાદ ગિરિરાજના ૩ભવ્યતમ યોગાનુયોગ!
૩ શાનદાર છ'રી પાલક સંઘો, એક પછી એક લગાતાર આજે જ્યારે લોકહેરીનો પ્રચંડ પવન ચારે બાજુ ફૂંકાઈ
સંપન્ન થયા છે. આ વર્ષે પણ ગિરિરાજના સાનિધ્યમાં ભવ્ય રહ્યો છે, જ્યાં ત્યાં જમાનાવાદનું તાંડવનૃત્ય આંખે ચડે છે, ચાતુર્માસ, ઉપધાન તપ, ૩-૩ નવ્વાણું યાત્રાઓ તથા ભલભલા પણ જમાનાવાદની નાગચૂડમાં ભીંસાતાં જોવા મળે ત્યારબાદ છ'રીપાલક સંઘોના પ્રસંગો ઉજવાયા... છે, ત્યારે જેની અતિ આવશ્યકતા છે એવા શાસ્ત્રસંમત માર્ગને શાસનની આરાધના દ્વારા સ્વોપકાર અને પ્રભાવના શાસ્ત્રીય નીતિથી સમજાવનારા દુર્લભ થતા જાય છે, ત્યારે તથા સુરક્ષા દ્વારા પરોપકાર સાધનારા મહોપકારી ઉભય પૂજ્યશ્રી એ શાસ્ત્રસંમત માર્ગને બાળભોગ્ય રીતે સુંદર શૈલીમાં મહાપુરુષોના ચરણારવિંદમાં અનંતશઃ વંદનાવલી... સમજાવી શકે છે. તેઓશ્રીને આ કળા સાહજિક વરી છે.
સૌજન્ય : નયનાબેન મુકેશકુમાર મિલાપચંદજી બોકડીયા પરિવાર, આવી આગવી કળાના સ્વામીને જ્યારે સાંભળીએ ત્યારે
પોતાના ઉપર થયેલા ગુરુ ઉપકારની સ્મૃતિ નિમિત્તે ભંડારનિવાસી ભાવિકોને સ્વ. પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી
હાલ-પૂના તેમજ વિમલયાત્રા છ'રિ પાલક સંધ નિમિત્તે મહારાજ સ્મૃતિમાં આવ્યા વિના રહેતા નથી. ૬૨ વર્ષની વય પર્યાય, ૫૪ વર્ષનો સંયમ પર્યાય, અને ૧૭ વર્ષનો સૂરિપદ ૫.પૂ. આચાર્યશ્રી પર્યાય ધરાવતા જિનશાસનની આરાધના, રક્ષા અને
નરદેવસાગરસૂરિજી પ્રભાવનામાં તત્પર પૂજ્યશ્રીની વાણી સાંભળવી એ જીવનનો એક લહાવો છે. “વાત્સલ્યભર્યા વચન’ અને ‘પ્રભાવકતાસભર
મહારાજ સાહેબ પ્રવચન' આ બંનેના સુભગ મિલને પિતા-પુત્ર, ગુરુ-શિષ્યની પૂ. આગમોદ્ધારકશ્રીના આ બેલડીનાં પાવન પગલાં જ્યાં જ્યાં મંડાય છે ત્યાં ત્યાં શિષ્યરત્ન માલવદેશોદ્ધારક ઐતિહાસિક શાસનપ્રભાવના સર્જાય છે, અશાસ્ત્રીયતા દૂર થાય આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી છે, ક્લેશોનો શાસ્ત્રીય ઉકેલ આવે છે, શ્રીસંઘ લોકોત્તર મહારાજના શિષ્ય વાત્સલ્યસિંધુ, મધુરતાનો અનુભવ કરે છે.
પ્રશાંત ચારિત્રમૂર્તિ ગચ્છાધિપતિ મહારાષ્ટ્રની ધર્મવિમુખ જનતાને ધર્માભિમુખ
પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરબનાવનારા મહારાષ્ટ્ર દેશોદ્ધારક પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય
સૂરીશ્વરજી મહારાજના વિદ્વાન રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા મહારાષ્ટ્ર કેસરી પૂ.આ.ભ.
અને સરળહૃદયી શિષ્યરત્ન પૂ. આચાર્ય શ્રી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org