________________
જૈન શ્રમણ
૨૩૫
(આણંદ) ગામે પૂ. આ. શ્રી વિજયવિકાસચંદ્રસૂરિજી પ્રદેશોમાં વિહર્યા છે. પૂજ્યશ્રી જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં દીક્ષા મહારાજના શિષ્યરત્ન મુનિરાજ શ્રી વિનયવિજયજી મહારાજ મહોત્સવો, અંજનશલાકા-પ્રતિષ્ઠાઓ, ઉપધાન તપ, પાસે પ્રવજ્યા અંગીકાર કરી મોહનભાઈ મુનિશ્રી ઇન્દ્રવિજયજી યાત્રાસંધો—એમ વિવિધ ધાર્મિક ઉત્સવોની ધૂમ મચી રહે છે. બન્યા. ત્યાર બાદ બીજોવામાં વડી દીક્ષા થઈ. દીક્ષા ગ્રહણ પૂજ્યશ્રીની દિનચર્યા, પ્રવચનશૈલી અને સૌમ્ય-મધુર વ્યક્તિત્વ કરીને પૂજ્યશ્રી શાસ્ત્રાભ્યાસ, તપશ્ચર્યા અને ગુરુસેવામાં અનેકોને પ્રેરણાદાયી બની રહ્યું છે. ગુરુદેવના કાળધર્મને ૮ વર્ષ એકાકાર બની ગયા. સં. ૨૦૧૧ના ફાગણ વદ ૩ ને દિવસે થઈ ગયા છે. અંબાલાની પુણ્યધરા પર તેમણે છેલ્લો શ્વાસ સુરતમાં પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ લીધો. ગુરુદેવ પછી તેમની પટ્ટ પરંપરા પર ક્રમિક પટ્ટધરના હસ્તે મુનિ શ્રી ઇન્દ્રવિજયજી મહારાજને ગણિ પદવી પ્રદાન રૂપમાં વર્તમાન ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય કરવામાં આવી. ત્યાર બાદ તેઓશ્રી સતત ૧૨ વર્ષ સુધી નિત્યાનંદસૂરીશ્વરજી મ.સા. આરૂઢ છે. એવા એ સમર્થ બોડેલી ક્ષેત્રનાં ગામોમાં વયોવૃદ્ધ મુનિશ્રી જિનભદ્રવિજયજી શાસનપ્રભાવક આચાર્યદેવને અંતઃકરણપૂર્વક કોટિ કોટિ વંદના! મહારાજ સાથે વિચરતા રહ્યા. ત્યાં પહેલાં જેઓ જૈન હતા, પણ
સૌજન્ય: પ.પૂ. આ.શ્રી નિત્યાનંદસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી વર્ષોથી કબીરપંથી બની ગયા હતા તેવા ૫0,000થી વધુ
આત્માનંદ જૈન સભા ૨/૮૨ રૂપનગર-દિલ્લી-૧૧OOO૭ પરમાર ક્ષત્રિયોને જૈનધર્મી બનાવ્યા. દેરાસર, ઉપાશ્રય, પાઠશાળા બનાવવાની પ્રેરણા આપી. ઉપરાંત, આ પરમાર દક્ષિણકેશરી, મહાનશાસનપ્રભાવક પરમપૂજ્ય ક્ષત્રિયોમાંથી ૮૦ જેટલા ભાઈઓએ દીક્ષા અંગીકાર કરી આ.દે.શ્રી વિ.સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. જૈનશાસનનો જયજયકાર વર્તાવ્યો. પૂજ્યશ્રીનું આ ભગીરથ કાર્ય
મહાન વ્યક્તિત્વ ને કૃતિત્વના સ્વામી શાસનપ્રભાવક ૫. જૈનશાસનના ઇતિહાસમાં અદ્વિતીય ઘટના તરીકે લેખાશે.
પૂ. ગુરુદેવશ્રીનો જન્મ પૂજ્યશ્રીની આવી ઉત્કટ શાસનપ્રભાવનાના પ્રભાવે
ગુજરાતની ધર્મનગરી તેઓશ્રીને પંજાબકેસરી આચાર્યદેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી
રાધનપુર નગરીમાં ધર્મનિષ્ઠ મહારાજની જન્મશતાબ્દીની ઉજવણી પછી, વરલી દેરાસરજીની
શ્રીમંત કાંતિલાલ વરધીલાલ પ્રતિષ્ઠા પ્રસંગે સં. ૨૦૧૭ના મહા સુદ પાંચમ, તા. ૧-૨
દોશી પરિવારમાં શ્રીમતી ૧૯૭૧ના શુભ દિવસે પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરિજી
તારાબહેનની કુક્ષિએ વિક્રમ મહારાજના વરદ હસ્તે આચાર્ય પદવી આપવામાં આવી. ત્યાર
સંવત ૧૯૯૦, ફા.સુ. ૧૫ બાદ સં. ૨૦૧૮માં પ્રશાંતમૂર્તિ શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી
(પૂર્ણિમા)ના પાવન દિવસે મહારાજનું સ્વાથ્ય બગડતાં પૂ. આચાર્યશ્રીએ ગચ્છાધિપતિ
પુણ્યપુરુષનો જન્મ થયો. તરીકેનો ભાર પૂ. આ. શ્રી વિજયઇન્દ્રદિનસૂરીશ્વરને સોંપ્યો.
જન્મથી તેજસ્વી બાલકુમારનું પૂજ્યશ્રી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની ૨૫00મી
નામ વસંત પાડ્યું. રાધનપુરના વસંતકુમાર જૈનશાસનના નિર્વાણ- શતાબ્દી પ્રસંગે પૂ. પ્રશાંતમૂર્તિ આચાર્યભગવંત સાથે
મહાસંત અને પુણ્યભૂમિના પ્રભાવક પુરુષ બન્યા. દિલ્હી પધાર્યા હતા. ભગવાન મહાવીરસ્વામીનો ૨૬૦૦ જન્મકલ્યાણક મહોત્સવ રાજધાની દિલ્હીમાં ભારત સરકારને
ન્યાયસંપનાદિ ગુણોથી અલંકૃત શ્રી પિતાજી કાંતિલાલ તેમની નિશ્રામાં બધા જ જૈન સંપ્રદાયોના આચાર્યો-સાધુ
તેમ જ ધર્મમાતા તારાપ્રભાબહેનના સુસંસ્કારોનાં સિંચનથી સાધ્વીજીની ઉપસ્થિતિમાં મનાયો હતો. અને ત્યાર બાદ પંજાબ,
આત્માનાં ગુણપુષ્પો વિકસિત બનતાં રહ્યાં. અપાર સંસ્કારો અને
સંતોની વાણીથી બાળક વસંતકુમારનું મન વૈરાગ્યવાસિત બન્યું. હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ આદિ પ્રદેશોમાં વિહાર કરીને સંઘશાસનનાં સાતે ય ક્ષેત્રોનાં શાસનકાર્યો કર્યા
લાલબાગમાં બિરાજિત વ્યાખ્યાનવાચસ્પતિ, કવિકુલકિરીટ હતાં. પૂ. ગુરુદેવ સં. ૨૦૩૪માં કાળધર્મ પામતાં પૂજ્યશ્રીએ
છે પૂ.આ. શ્રી વિ. લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની અમૃતમયી વાણીનું સમુદાયની સર્વ જવાબદારીઓ કુશળતાથી ઉપાડી લીધી.
પીયૂષપાન કરી પૂજ્યશ્રીનાં જ કરકમલોથી વિક્રમ સંવત પૂજ્યશ્રીનાં ચરણકમળ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ,
૨૦૦૭, વૈશાખ સુદ-૬ ના દિવસે રાધનપુરમાં સંયમજીવનનો હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કાશ્મીર આદિ વિવિધ
સ્વીકાર કરી તકનિપુણ પૂજ્ય ગુરુદેવ શ્રી વિક્રમવિજયજી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org