________________
જૈન શ્રમણ
૨૨૧
દીર્ઘકાળના વિચરણ છતાંય ફક્ત ૨,૦૮000 અને શ્રાવિકાઓ (૮) પૌષધશાળાઓ : મરભૂતિ, રાજા ૫,૫૪,000 તેમ પ્રભુ વીરના શ્રાવકો ફક્ત ૧૫૯000 અને દંડવીર્યથી લઈ છેક પ્રભુવીરના આનંદ કામદેવ વગેરે શ્રાવિકા પૂરા આર્યક્ષેત્રમાં ફક્ત ૩૧૮૦૦૦ કહેવાય છે, તેનું શ્રાવક-શ્રાવિકાઓ પાસે પોતપોતાની સ્વતંત્ર પૌષધશાળાઓ કારણ બારવ્રતમાંથી અધિકાંશ ગ્રહણ કરનાર તેઓ જાણવા, હતી, જેમાં પર્વતિથિએ સંસાર છોડી ચોખ્ખી સાધના કરનાર બાકી જૈનમતિઓ અનેક હતા.
એક વર્ગ હતો. ચાલુ પૌષધમાં સુવ્રત શેઠ-સુદર્શન શ્રેષ્ઠી (૩) જિનાલયો-જિનપ્રતિમાઓ : aષભ
વગેરેને ઉપસર્ગો થયા હતા. દેવના પુત્ર ભરતચક્રીએ ભરાવેલ રત્નમય પ્રતિમાઓ | (૯) ગૃહમંદિરો : ભરતચક્રીથી લઈ રાવણ જેવા અષ્ટાપદે અને નંદિવર્ધને ભ્રાતા ભગવાન મહાવીરની લંકાપતિને ત્યાં પણ ઘરજિનાલયો હોવાનાં શાસ્ત્રપ્રમાણો જોવાં હાજરીમાં જ પ્રતિષ્ઠા કરાવેલ નાણા, દીયાણા, નાંદીયા મળે છે. સંઘ મંદિર કે તીર્થો બાંધવામાં ધનાશા પોરવાલની મુકામની મૂર્તિઓ જગવિખ્યાત છે. ભગવાનની હાજરીમાં જ જેમ શ્રાવક વર્ગ જાગૃત હતો, મહાત્માઓ ફક્ત માર્ગદર્શન તે તે ભગવાનની પ્રતિમા પૂજાણી હતી, તેમાં આશ્ચર્ય નથી, આપતા હતા, પણ સ્વયં આરંભ-સમારંભના ભયથી કારણ કે પ્રભુ વીતરાગી હતા.
જિનાલયોના સર્જનમાં ઊંડા ઊતરતા ન હતા. () જિનાગમો-શાસ્ત્રપાઠો : શાસ્ત્રની વાચનાઓ (૧૦) પાઠશાળાઓ : ધાર્મિક પાઠશાળાઓ પ્રભુ વીરના નિર્વાણનાં ૯૮0 વરસ પછી સુધી મૌખિક ઠેકઠેકાણે ન હતી પણ મુખ્ય-મુખ્ય નગરોમાં જરૂર હતી, દેવાણી હતી. ગ્રંથો કે શાસ્ત્રો લખવામાં પણ વિરાધના હોવાથી કર્મગ્રંથ સુધીના અને બૃહદ્સંગ્રહણી સુધીના પદાર્થોના અભ્યાસ નિષેધ હતો, પાછળથી સ્મૃતિબળ ઘટવાથી દેવર્ધિગણિ કરનારી મયણાસુંદરી, નમર્તાસુંદરી જેવી કે બ્રાહ્મીસુંદરી ક્ષમાશ્રમણ થકી તાડપત્ર વગેરે ઉપર સુવર્ણાદિ અક્ષરોમાં જેવી કન્યાઓ હતી, નિશાળના અભ્યાસ કરતાંય ધાર્મિક શાસ્ત્રલેખન પ્રારંભ થયો છે.
અભ્યાસની મહત્તા હતી. ભણવું-ભણાવવું કર્તવ્ય ગણાતું, તે (૫) પ્રવચન-પરંપરા : ગૌતમ ગણધરથી લઈ
વ્યવસાય રૂપમાં ન હતું. વજસ્વામી જેવા લવિંતોએ ઉદ્યાનમાં ઝાડ નીચે, ચબૂતરા (૧૧) પરમાત્મા-પૂજા : સાઢ પોરસીનાં ઉપર કે કોઈની અશ્વશાળા, શસ્ત્રશાળા કે કારકુન વિભાગમાં પચ્ચકખાણ સુધી વાસક્ષેપ પૂજા કરનારા, મધ્યાહે અષ્ટપ્રકારી દેશનાઓ ફરમાવી છે. શ્રમણધર્મ પ્રાકૃતિક હોવાથી નદી પૂજા, પ્રતિદિન સંધ્યા-આરતી પૂર્વે ચૌવિહાર-તિવિહાર કરી કિનારે, શાંત-પ્રશાંત કદરતી વાતાવરણમાં પ્રવચન આપવાની લેનારો અને આરતી પછી પ્રતિક્રમણ કરનારો વર્ગ બહોળો પરંપરા હતી.
હતો. પરમાત્માનું જિનાલય કે સેવાપૂજા, પૂજારી કે (૬) ચારિત્રપ્રદાન : ચડતા પરિણામે, ઉત્કટ
મુનિમજીના ભરોસે છોડી દેવાતું ન હતું. કુમારપાળ રાજાનું વિરાગ્ય સાથે અચાનક ઉદ્દભવેલ પ્રસંગને કારણે વિશેષ
જીવનચરિત્ર વાંચવું. જાહેરાત, આડંબર, શોભાયાત્રા, વરસીદાન કે ઉદ્ઘોષણા વગર ૧૨) ગચ્છ-વ્યવસ્થા : પ્રભુ વીરના ૧૧ પણ અનેકોએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી છે, તે માટે પરમાત્મા
ગણધરો વચ્ચે નવ ગચ્છોની સ્થાપના અને અલગ-અલગ નેમિનાથ, પાર્શ્વનાથથી લઈ પ્રભુ મુનિસુવ્રતસ્વામી કે
વાચના વ્યવસ્થા હતી. અનેક ગચ્છો પ્રવર્તન પામ્યા હતા, આદિનાથજીના જીવનપ્રસંગો અવગાહવા.
સૌના ગચ્છાધિપતિ પણ જોવા મળે છે અને વચ્ચે-વચ્ચે
પ્રભાવક યુગપ્રધાનો પણ થયા છે. કલિકાલસર્વજ્ઞ (૭) વરસીદાન : વર્તમાનની જેમ ઠેક-ઠેકાણે
હેમચંદ્રાચાર્યથી લઈ આ. હેમવિમલસૂરિજી સુધીની ઉપાશ્રયો-સ્થાનકો ન હતાં પણ યંતી શ્રાવિકા કે ભદ્રા
પાટપરંપરા જાણવી જેવી છે. શેઠાણીની જેમ કે હસ્તિરાજાની પેઠે શ્રાવક-શ્રાવિકાઓ પોતાના નિવાસસ્થાનનો એક વિભાગ વિહારમાં વિશ્રામ
(૧૩) અવગ્રહમાં વિચરણ : મહાત્માઓ
અવગ્રહમાં વિચરતા હતા, નિયતક્ષેત્રોમાં સ્થિરવાસ થતો હતો. લેવાથી લઈ ચાતુર્માસ માટે પણ પ્રદાન કરી અઢળક
રાગ-દ્વેષના અભાવે માસકલ્પની જેમ દીર્ઘકાલ એક જ ક્ષેત્રપુણ્યોપાર્જન કરતા હતાં.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org