________________
૨૦૦
વિશ્વ અજાયબી :
અકાદમી અને ઇન્ડોલોજિકલ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારકામાં દસ વર્ષ સુધી સેવા આપી છે. તેઓ ૧૯૮૯થી પીએચડી.ના ગાઇડ તરીકેની સ્વીકૃતિ પામ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ ૧૨ વિદ્યાર્થીઓ પીએચડી. અને ૧૫ એમ.ફિલ. થયાં છે. તેમણે ૦૩ યુજીસી રીસર્ચ પ્રોજેક્ટસ પૂરા કર્યા છે તે પૈકીનો એક ઉત્તર જગન્નાથ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પરનો છે. તેમના ૦૯ સંસ્કૃત પુસ્તકોનું પ્રકાશન થયું છે. તેમણે રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિનાર, કોન્ફરન્સીઝમાં છેલ્લા ૩૦ વર્ષ દરમ્યાન ૧00 કરતાં વધારે સંશોધન પેપર રજૂ કર્યા છે. ઘણા જ સરળ, નિખાલસ અને સાલસ સ્વભાવ ધરાવતાં ડૉ. હંસાબહેન ગુજરાતી સાહિત્યમાં ગૌરવશાળી રત્ન છે.
–સંપાદક
જૈન ધર્મ (શ્રમણદર્શન) વસ્તુતઃ અતિ સમાવેશ થાય છે. બન્ને પરંપરાઓમાં કેટલીક સમાનતાઓ પ્રાચીનકાળમાં ઉદભવ્યો હોવા છતાં, તે ધર્મ સંબંધી હોવા છતાં બંને વચ્ચે સ્પષ્ટ ભેદ પણ છે. શ્રમણ-પરંપરા કેટલાક ભ્રાન્ત ખ્યાલો પ્રવર્તે છે. એવા ભ્રાન્ત ખ્યાલોમાં (મુનિ-પરંપરા) ત્યાગ અને નિવૃત્તિપ્રધાન રહી છે, જ્યારે મુખ્ય ત્રણ છે : (૧) જૈન ધર્મ વૈદિક–બ્રાહ્મણ ધર્મના બ્રાહ્મણ-પરંપરા પ્રવૃત્તિપ્રધાન છે. “બંને પરંપરાઓના અંતરને પ્રતિકારમાંથી કે વૈદિકી હિંસાના વિરોધમાંથી અથવા તો વૈદિક- ટૂંકમાં કહેવું હોય તો એટલું જ કહી શકાય કે બ્રાહ્મણ–વૈદિક બ્રાહ્મણ ધર્મમાંથી જન્મ્યો છે. (૨) જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મનો પરંપરા વૈષમ્ય ઉપર પ્રતિષ્ઠિત છે, જ્યારે શ્રમણ-પરંપરા સામ્ય જ એક ફાંટો છે. (૩) જૈન ધર્મ મહાવીર સ્વામીએ સ્થાપ્યો. ઉપર પ્રતિષ્ઠિત છે,' શ્રમણ-પરંપરા વેદોનું પ્રામાણ્ય કે જાતિના આ ત્રણેય આક્ષેપો હવે નિરાધાર સિદ્ધ થઈ રહ્યા છે. વૈદિક આધારે પુરોહિત કે ગુરુપદનો સ્વીકાર કરતી નથી, એટલું જ સાહિત્ય, જૈન આગમો અને બૌદ્ધ ધર્મગ્રંથોમાં મળતા કેટલાક નહીં શ્રમણ-પરંપરાના ઈશ્વરવાદ, પરમાણુ-સિદ્ધાંત, કર્મસિદ્ધાંત અંતરંગ પુરાવા તેમજ ઇતિહાસ-પુરાતત્ત્વ વિષયક થયેલાં પણ બ્રાહ્મણ–પરંપરાથી જુદા પ્રકારના છે. બંને પરંપરાઓ વચ્ચે કેટલાંક નવાં સંશોધનોને આધારે હવે મોટા ભાગના વિદ્વાનોનો શાશ્વત વિરોધનું પણ દર્શન થાય છે. વૈયાકરણ પતંજલિ અભિપ્રાય થયો છે કે જૈન ધર્મ (શ્રમણ-પરંપરા)નાં મૂળ અત્યંત પાણિની મુનિના એક સૂત્ર ઉપરના ભાષ્યમાં શાશ્વત વિરોધ પ્રાચીન કાળમાં નખાયાં છે. તે ધર્મ વેદકાલીન છે. કેટલાકના ધરાવતાં સાપ-નોળિયો, ગાય-વાઘ જેવા વંતોનાં ઉદાહરણો મતે તો તે ધર્મનાં એંધાણ પ્રાર્વેદિક કે પ્રાગૈતિહાસિક કાળમાં સાથે બ્રાહ્મણ-શ્રમણનું પણ ઉદાહરણ આપે છે.* પણ વર્તાય છે. તેનો સ્વતંત્ર રીતે વિકાસ થતો રહ્યો છે. તે વૈદિક
વાસ્તવમાં આ બંને પરંપરાઓ ઋગવેદકાળથી પ્રચલિત ધર્મના વિરોધમાંથી ઊભો થયો નથી કે વૈદિક ધર્મમાંથી સર્જાયો છે અને પરસ્પર પ્રભ
છે અને પરસ્પર પ્રભાવિત થતી રહી છે. ઋગ્વદમાં જ નથી, કે બૌદ્ધ ધર્મનો તે ફાંટો નથી. તે ધર્મ મહાવીરસ્વામીએ
નિવૃત્તિપ્રધાન અને પ્રવૃત્તિપ્રધાન આ બંને પરંપરાનો નિર્દેશ છે. સ્થાપ્યો નથી, પણ મહાવીર પૂર્વેના ૨૩ તીર્થકરોએ તેને પ્રબોધ્યો
પુરાણો અને મહાભારતમાં જણાવ્યું છે કે સૃષ્ટિસર્જન સમયે
બ્રહ્માએ પ્રથમ સનકાદિ પુત્રો ઉત્પન્ન કર્યા. તેઓ જંગલમાં જઈ પૌરાણિક અને ઐતિહાસિક પુરાવાઓના પરિપ્રેક્ષ્યમાં નિવૃત્તમાર્ગી થઈ ગયા. તે પછી બ્રહ્માએ અન્ય પુત્રોને ઉત્પન્ન જૈન શ્રમણદર્શનની અતિ પ્રાચીનતા સિદ્ધ થાય છે.
કર્યા, જેમણે પ્રવૃત્તિપંથી રહીને પ્રજા-સંતતિને વિસ્તારી. શ્રમણ અને બ્રાહ્મણ પરંપરાઓ :
(મહાભારત, શાન્તિપર્વ-૩૪૦. ૭૨-૭૩, ભાગવતપુરાણ-૩
૧૨). - જૈનદર્શન કે જૈન ધર્મનું પ્રાચીનતમ નામ છે |
જૈન ધર્મ વૈદિક કાળથી આરણ્યક-કાળ સુધી વાતરશના શ્રમણપરંપરા.
શ્રમણોના ધર્મ તરીકે ઓળખાયો છે. શ્રમણ–પરંપરાની ભારતીય સંસ્કૃતિની ધારા મુખ્ય બે પ્રવાહોમાં વિભક્ત છે : શ્રમણ–પરંપરા અને બ્રાહ્મણ-પરંપરા વદિક પરંપરા). ૧. પંડિત સુખલાલજી, જૈન ધર્મનો પ્રાણ, પૃ. ૨૯ શ્રમણ-પરંપરામાં મુખ્યત્વે જૈન અને બૌદ્ધ એ બે સંપ્રદાયોનો ૨. મહાભાષ્ય, ૨-૪-૯
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org