________________
૨૦૬
વિશ્વ અજાયબી : પરસ્પર અનેક બાબતોમાં પ્રભાવિત છે. ભારતીય સંસ્કૃતિના સાહિત્યમાં પણ તે સંબંધી અનેક ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. એના નિર્માણમાં આ બંને પ્રવાહોએ ફાળો આપ્યો છે એ પણ સત્ય આધારે સ્પષ્ટ થાય છે કે જૈન શ્રમણદર્શન સિંધુખીણની સંસ્કૃતિ છે કે બન્નેમાં કેટલીક સમાનતાઓ અને કેટલાક સરખા જેટલું પ્રાચીન અથવા તો વેદકાલીન છે. (૩) જૈન ધર્મ વૈદિક સિદ્ધાંતો છે. પરંતુ એ પણ એટલું જ સત્ય છે કે તે બન્નેને તેમની ધર્મના પ્રતિકારમાંથી સર્જાયો નથી કે વૈદિક ધર્મમાંથી ઉદ્ભવ્યો પોતાની ખાસિયતો અને એકબીજાથી ભિન્નતાઓ પણ છે. ૨૭ નથી, તેની વિચારસરણી ઘણી બાબતોમાં વૈદિક ધર્મ કરતાં જુદા વિવિધ પૌરાણિક અને ઐતિહાસિક પ્રમાણોમાંથી નીચેના
પ્રકારની હોઈ સ્પષ્ટ થાય છે કે તે એક સ્વતંત્ર-પોતાની રીતે નિષ્કર્ષો ફલિત થાય છે ?
ઊભો થયેલો ધર્મ છે અને તેની સુદીર્ઘ પરંપરા પ્રાપ્ત થાય છે.
(૪) જૈન શ્રમણદર્શન બૌદ્ધધર્મના ફાંટા સ્વરૂપ નથી, પણ તે (૧) જૈન ધર્મ વિશ્વના પ્રાચીનતમ ધર્મોમાંનો એક છે.
તો મહાવીર અને ગૌતમ બુદ્ધની પૂર્વેથી ચાલ્યાં આવતાં ધર્મ(૨) સિંધુખીણની સંસ્કૃતિમાં તેનાં એંધાણ વર્તાય છે અને વૈદિક
દર્શન-પરંપરાઓ શ્રમણ અને બ્રાહ્મણ સમયે સમયે
એકબીજાથી પ્રભાવિત થતાં રહ્યાં છે. 29. Mohanlal Mehta, Jain calture P.6
!
નથી
- rs.
IS
TS..
સમયડુત્ર પ્રાપ્તિ
વધતા 91 પા૨ાગ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org