________________
જૈન શ્રમણ
૧૬૯
ૐકારસૂરિ મ.સા.ની ત્રણ દાયકાથી પણ વધુ સમય સુધી સતત ગામ : જખૌ, (કચ્છ) વહી રહેલી ગુરુકપાના પૂજ્યશ્રી અનુપમ વાહક છે. ભક્તિયોગ
જન્મ : વિ.સં. ૧૯૯૭ જેઠ વદ-૭ તા. ૧૬-૬-૪૧ મુંબઈ
જા . વિ ૧૭ જે તદ. એમનો પ્રિયમાં પ્રિય યોગ છે. પ્રભુ પ્રત્યે પાંગરતી પૂજ્યશ્રીની ભક્તિધારામાં આપણે સહજપણે પરિપ્લાવિત થઈ ઊઠીએ ૬
દીક્ષા : વિ.સં. ૨૦૧૩ મહાવદ-૫, મુલુન્ડ, મુંબઈ છીએ. વિહારયાત્રામાં પણ સતત ચિંતન-મનન-સંકલન-લેખન ગણિપદ : વિ.સં. ૨૦૩૪, વૈશાખ સુદ-૩, બોરસદ આદિ ચાલતાં જ હોય. યાત્રામાં વિહરતાં તેઓશ્રીનું દર્શન પંન્યાસપદ : વિ.સં. ૨૦૩૯, ચૈત્ર સુદ-૪, વલસાડ નયનરમ્ય હોય છે.
સમુદાય : શાસનસમ્રાટ પૂજ્યપાદ આ. નેમિસૂરીશ્વરજી આ. શ્રી યશોવિજયસૂરિ મ.સા.નાં વાચનાનાં કેટલાંક
મહારાજાનો પુસ્તકોનાં નામ :–
દીક્ષા વય : ૧૬ વર્ષ + દીક્ષા પર્યાય : ૫૦ વર્ષ “દરિસણ નરસિએ', “ઋષભ જિનેશ્વર પ્રીતમમાહરો',
સૂરિપર્યાય : ૧૨ વર્ષ + ગુરુદેવ : પૂજ્યપાદ આ. અસ્તિત્વનું પરોઢ', “અનુભૂતિનું આકાશ', “સોહિભાવ નિગ્રંથ',
યશોભદ્રસૂરીશ્વરજી મહારાજા (કચ્છ-સુથરીવાળા) આતમજ્ઞાની શ્રમણ કહાવે', “પ્રભુનો પ્યારો સ્પર્શ, આપ હિ આપ બુઝાય’, ‘આત્માનુભૂતિ', “રોમ રોમ પરમ સ્પર્શ', “મેરે પૂજ્યશ્રીનું વતન કચ્છનું જખૌ ગામ. પિતાનું નામ અવગુણ ચિત ન ધરો'.
ઠાકરશી નાગશી અને માતાનું નામ લીલાબાઈ. સ્વનામ
શાંતિલાલ. તેમનો જન્મ મુંબઈમાં તા. ૧૬-૬-૧૯૪૧ને પૂજ્યશ્રીનાં પાવન પગલે તેઓશ્રીના પિતાશ્રી મુનિરાજ
સોમવારે થયો. સેવાગ્રામ (વધુ), ગુરુકુળ (સોનગઢ) અને શ્રી જિનચંદ્રવિજયજી મહારાજ સુંદર સંયમસાધના કરી રહ્યા
મુલુન્ડમાં વ્યાવહારિક શિક્ષણ પાંચ ધોરણ સુધીનું લીધું. પંચ છે. તથા લઘુબંધુ વિદ્વદ્વર્ય આ. વિજય શ્રી મુનિચંદ્રસૂરિ
પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ, તત્ત્વાર્થસૂત્ર, મહારાજ સંશોધનક્ષેત્રે હરણફાળ ભરી રહ્યાં છે માતુશ્રી
હેમલઘુ-પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. સં. ૨૦૧૩ના મહા વદ સાધ્વીશ્રી કલ્પલતાશ્રીજી મહારાજ તરીકે વિચારી રહ્યા છે તથા
પાંચમ ને મંગળવારે પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના સમુદાયના પૂ. લઘુબંધુ પંન્યાસ રાજેશવિજયજી તરીકે સુંદર સંયમસાધના કરી
આ. શ્રી વિજયયશોભદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે રહ્યા છે. આમ, પોતાના કુટુંબીજનો અને અન્ય અનેક પવિત્ર
દીક્ષા અંગીકાર કરીને મુનિશ્રી શ્રેયાંસવિજયજી મહારાજ બન્યા. આત્માઓને પૂજ્યશ્રીએ સંયમમાર્ગ સંબોધ્યો છે. વર્તમાન
ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, ઓરિસ્સા, બંગાળ, જિનશાસનના સિતારા સમા આ આચાર્યદેવ શાસ્ત્રોના ગૂઢ
બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અભ્યાસી છે. ઉચ્ચ કોટિના અધ્યાત્મચિંતક છે. આનંદઘન
આદિ સમગ્ર ભારતવર્ષમાં વિચર્યા. આત્માના એકનિષ્ઠ આરાધક છે. અગણિત અનુષ્ઠાનોના ઉપાસક છે. આવા મહાસમર્થ ધર્માત્માના વરદ હસ્તે શાસનનાં
- તેઓશ્રીની વિશેષ પ્રવૃત્તિઓમાં સાહિત્યસર્જનનું કાર્ય માંગલિક કાર્યો દીર્ઘ કાળપર્યત થતાં રહો એ જ હાર્દિક
નોંધપાત્ર છે. પૂજ્યશ્રીએ અનેક ગ્રંથો પ્રગટ કર્યા છે. પૂજયશ્રીને અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને શતશઃ વંદના!
શૈક્ષણિક શિબિરોમાં પણ ખૂબ રસ છે. બાળકોની
જ્ઞાનશિબિરોનું પણ આયોજન કર્યું છે. સૌજન્ય : કુલદીપક પૂ. મુનિશ્રી હેમયશવિજયજી મ.સા.ના સંયમ જીવનની અનુમોદનાર્થે મહેતા કંચનબહેન કાળીદાસ
પુસ્તક પ્રકાશન–પાર્શ્વનાથચરિત્ર ત્રણ આવૃત્તિભીખાલાલ પરિવારના સૌજન્યથી ધન્યકુમારચરિત્ર બે આવૃત્તિ-શાંતિનાથચરિત્ર-વર્ધમાન દેશના
ગૌતમકુલક-ઉપદેશતરંગિણી–ઉપદેશપ્રાસાદ ભાગ ૧-૨-૩ સાહિત્યસર્જક : શાસ્ત્રવેત્તા
તથા બારસા સૂત્ર ચરિત્ર. હાલમાં ત્રિષષ્ઠિ શલાકા પુરૂષચરિત્ર - પ.પૂ.આ.શ્રી શ્રેયાંસચન્દ્રસૂરિજી મ.સા. ભાગ ૧–૪ હિન્દીમાં પ્રકાશનનું કામ ચાલુ છે. નામ : શાંતિલાલ
ધાર્મિક શિબિર-વિ.સં. ૨૦૩૧-૩૩-૩૫-૩૬-૩૭-૩૮ પિતા : ઠાકરશી નાગશી લોડાયા
અમદાવાદ પાંજરાપોળ તથા ગોધરા ૨૦૩૪-૩૭ મુંબઈ, માતા : ગંગાબેન (લીલાબેન)
બોરીવલી, દોલતનગર, ૨૦૩૯ તથા ૨૦૪૩ અમદાવાદ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org