________________
૧૮૪
વિશ્વ અજાયબી : પર્યાયમાં ત્રીસથી વધુ શિષ્યોના સફળ સુકાની, દેશ-વિદેશની લેખક, શીઘ્રકવિ અને વ્યાખ્યાતા હોવા છતાંય લોકસંપર્કથી બાર-બાર ભાષાના જાણકાર સંસ્કૃતમાં સડસડાટ બોલી જનાર વધુમાં વધુ પર રહે છે. તેઓ ગુણાનુરાગી મહાત્મા આજેય પણ અનેકવિધ પ્રવૃત્તિઓ
(૩૦) સમભાવે વિચરણ : “ગામે વા નગરે વચ્ચે જ્ઞાનધ્યાન અને સ્વાધ્યાયમાં રત જોવા મળે તેમ છે.
વા”ના ન્યાયે નાનાં ગામ કે મોટાં નગર વગેરે સ્થાનના (૫) શાસ્ત્રવિવેચનકત : ઉપાધ્યાય ભેદભાવ વગર અનેક સ્થળોએ વિચરણ કરતા અને યશોવિજયજી જેવા જ્ઞાની પુરુષોની રચનાના આધારે તથા સંઘજાગૃતિ તથા સંઘ એકતા માટે પુરુષાર્થ કરતા મહાત્માઓ પોતાના વિશિષ્ટ ક્ષયોપશમથી સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં નૂતન આજેય પણ જોવા મળે છે, એટલું જ નહીં ચાતુર્માસ માટે રચનાઓ કરનારા, પઠન-પાઠન સિવાયની પ્રવૃત્તિઓથી પર પણ નાનાં ગામ કે મોટાં શહેરનો વિભાગ રાખ્યા વિના દરેક રહી, ધ્યાનયોગમાં સમય વ્યતીત કરનારા તથા અનેક શિષ્યો ક્ષેત્રોને લાભ આપનાર સાધુ-સંતો છે. સાથે વિચરણ છતાંય સાવ સીધુંસાદું જીવન જીવનારા પદસ્થ
(૩૧) સવિશદ્ધ આચારક : જિનશાસનની મહાત્મા આજે પણ છે.
પરંપરા ફક્ત ધર્મપ્રચારથી નહીં પણ સવિશુદ્ધ આચારથી (૨૬) પ્રવચન-દાન વિના પણ પ્રભાવકતાઃ ચાલવાની તેવી અકથ્ય શ્રદ્ધાથી સાધકો આજેય ઓછી મિતભાષી તે આ.ભ. વર્તમાનમાં શિષ્યો-પ્રશિષ્યોને સંખ્યામાં જાહેરાતો, પ્રચાર કે પૂજા-પૂજનો જેવા કાર્યક્રમોથી વ્યાખ્યાનમાં ઉતારે છે પણ સ્વયં જિનવાણી શ્રવણ કરાવ્યા પણ પર રહી સવિશુદ્ધ સંયમચર્યા દ્વારા આરાધના કરતાં જોવા વિના પણ દીર્ધ તપસ્યાના પ્રભાવે અનેરી પ્રભાવકતા ધરાવે છે. મળે છે. ખાખી વૈરાગી જેવા તેમને કે તેમની સાધનાઓને ન લોકો સામેથી તેમને વાંદરા અને બસ-ગાડીથી દર્શનાર્થે પધારે ઓળખી શકનારો વર્ગ મોટો છે. છે. નાના એક સમુદાયના તેઓ ગચ્છાધિપતિ પદે બિરાજે છે.
(૩૨) જિનભક્તિપ્રેમી મહાત્મા : એક મહાત્મા (ર૭) પ્રભુભક્તિપરાયણ : મીરાં કે નરસિંહ આજે પણ એવા છે, જેમણે ચારિત્રજીવનમાં ચૈત્યવંદનનો રેકોર્ડ મહેતાની પ્રભુભક્તિને ઝાંખી પાડી દે તેવી ભગવદ્ભક્તિના સર્યો છે. જિનાલયો દીઠ ચૈત્યવંદન કરનાર પણ ભાગ્યે જ સ્વામી અને આચાર્યપદે પણ નાના બાળકની જેમ પ્રભુભક્તિ જોવા મળે. જ્યારે આ મહાત્માએ અમદાવાદ અને અને ધ્યાનયોગમાં રંગાઈ-ભીંજાઈ જનાર તે અંતર્ગુણીને લોકો સિદ્ધગિરિનાં પ્રત્યેક જિનાલયનાં પ્રત્યેક જિનબિંબો સામે અધ્યાત્મયોગી કહી ઓળખે છે. પ્રતિષ્ઠામાં અમીઝરણાં થવાં ચૈત્યવંદન કરી રેકોર્ડ ઉપસ્થિત કરી દીધો છે. ચૈત્યવંદન વિના કે કંકુપગલાંના ચમત્કારો સર્જાવા તેવી ઘટના તેમને મન તેમને ચેન નથી હોતું.. સામાન્ય હતી.
(૩૩) સિદ્ધિગિરિના સાધક : પૂર્વ ભવોથી (૨૮) ઉગ્ર તપલબ્ધિવાન : ૪૩ વરસે સજોડે તપ-ત્યાગ લઈ આવી સાધનાને આગળ ધપાવી રહેલ આચાર્ય સંયમ ગ્રહી, વર્ધમાન તપની ૧૦0૭૩ ઓળીઓ, ભગવંતો એક-બે વાર નહીં પણ ૩૬૦થી વધુ વાર ચૌવિહાર આયંબિલથી પારણાં કરતા ૧૮ સિદ્ધિતપ, મહામંત્રના ૬૮ છઠ્ઠ કરી વિમલગિરિની ૭–૭ જાત્રાઓ કરી આત્માને ઉપવાસ, ૪૫ આગમોના યોગોદ્ધહન આયંબિલ દ્વારા તથા વિમલ-નિર્મળ કરી દીધો છે. ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થકરોને લક્ષમાં લાગટ ૭૦ વરસ સુધી એકાસણાથી ઓછું તપ ન કરનાર લઈ તેઓશ્રીએ ૧૭૦ તીર્થપતિ જિનાલય સર્જનમાં પોતાનું તેઓશ્રી આચાર્યપદે આરૂઢ થઈ દેવલોકે સંચર્યા છે. તેમની અમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે. હાલમાં જ કાળધર્મ પામ્યા છે. કાયા પણ તપ પ્રભાવે લબ્ધિવાન થઈ હતી.
(૩૪) પારણાં વગરની વર્ધમાન તપ (૨૯) ઉચ્ચ ધ્યાનયોગી : વર્તમાનકાળમાં પણ સાધના : નાની ઉંમરથી તપમાં ઝંપલાવી ભરયુવાવસ્થામાં પ્રતિદિન ૭ થી આઠ કલાક સુધી ધ્યાનયોગ સાધતાં ચોત્રીસમી વર્ધમાનતપની ઓળીથી પૂરી સોમી ઓળી સુધીની આત્મસાક્ષાત્કાર કરનાર તથા એક સાથે ૩૩ કલાક સુધી સાધના વગર પારણે કરી જનાર યુવાતપસ્વી આજે પણ જોવા ઊભી કાઉસગ્ગ મુદ્રામાં નિર્જન પ્રદેશ અને ગુફામાં મળે છે. ચાલુ તપમાં પણ ઉલ્લાસપૂર્વક પ્રવચનો પ્રદાન કરી આત્મસાધના કરનાર યોગી પુરુષ વિદ્યમાન છે. સ્વયં તત્ત્વજ્ઞ, લોકોને ધર્મમાર્ગે જોડે છે; જેથી શાસનપ્રભાવનાઓ થાય છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org