________________
જૈન શ્રમણ
૧૯૧
આયંબિલથી પૂરી કરનારાં અને મુખમાંથી કટુ વચન નીકળતાં વધુ ગુણાત્માઓને પોતાનાં સંશોધન અને પ્રકાશનમાં લઈ કે બીજાના મનદુઃખનું કારણ બનતી ભાષાના બદલે સ્વયં અનેકો સુધી જિનશાસનની સાંપ્રતકાલીન ગરિમાને પહોંચાડવી અટ્ટમ સુધીનું તપ કરી લેતાં એક સાધ્વીજી મ.સા. હાલ પણ તે પણ એક સુકૃત-અનુમોદનરૂપ અનુષ્ઠાન ગણાશે. બિરાજે છે.
અસંખ્ય અધ્યવસાય સ્થાનથી અસંખ્યuદેશી (૧૦૫) પાઠશાળા-પ્રવૃત્તિ પ્રોત્સાહક ઠેક- આભા ઉત્થાન પામી શકે છે. પૂર્વભવની સાધનાબળે જ ઠેકાણે બાળસંસ્કરણ હેતુ પાઠશાળા માટે પ્રેરણા દેનાર તથા વર્તમાનના તપસ્વીઓ, ત્યાગીઓ, શીલવ્રતધારી અને જ્ઞાનીઓ પાપશાળા જેવાં ટી.વી., નોવેલ, બિભત્સ સાહિત્યથી બાળકોને ઉપરાંત ધ્યાનીઓ કે પ્રભાવક–આરાધક વર્ગ જિનશાસનને બચાવવાની નેમવાળા પાંચથી વધુ સાધુ ભગવંત અને સાતથી શોભાવી રહ્યો છે. અનેક પ્રકારી ગુણવાનો થયા છે અને વધુ સાધ્વી-ભગવંતો અલગ અલગ સમુદાયમાં આજેય જોવા થવાના. મળે છે.
ભૂતકાળને તો હાર-તોરા કે ધૂપ-દીપથી અનેકો સવારે (૧૦૬) ઉગ્ર વિહારી : સળંગ ૯૦૦ આયંબિલ પણ ઈર્ષ્યા-અસૂયા-સ્પર્ધક વૃત્તિ કે અશાસ્ત્રીય પ્રવૃત્તિથી પર ઉપર ૪૫ ઉપવાસની તપશ્ચર્યા સાથે છેક નવસારીથી શંખેશ્વર બની વર્તમાનકાળના આચારવંતોને અનુમોદનાર ખરો સુધી વિહાર ચાલુ ઉપવાસમાં કરી લાંબા તપનું પારણું પણ અનુમોદક ગણાય. અહિંસા પરમો ધર્મની જેમ આચારઃ નિર્દોષ આયંબિલ સાથે કરનાર સાધ્વીભગવંત આજે પણ જોવા પ્રથમો ધર્મ બની જેના જીવનનું અંગ બની જાય તેની મળે છે. તેમણે શ્રેણીતપ અને સિદ્ધિતપ જેવાં તપ પણ પારણે પ્રભાવકતા નક્કર અને ચિરાયુ બને છે. તે બાબતના સુસાક્ષી આયંબિલ સાથે કર્યા છે.
છે તીર્થકર, ગણધર, શ્રતધરો વગેરેના જીવનપ્રસંગો. (૧૦૭) નવકાર ચમત્કાર અનભવકત : પરમાત્મા મહાવીરનું શાસન તેમના નિર્વાણ પછી જે જેમના પવિત્ર જીવનમાં પવિત્રતમ મહામંત્ર નવકારની સદ્ધર એકવીસ હજાર વરસ સુધી ચાલવાનું તે કેવી આરાધનાઓથી આરાધના છે, જેમને મૃત્યુમુખથી પણ નવકારે બચાવ્યાં છે તેવા તેનો આછો પરિચય જ ઉપરોક્ત લેખ આપે છે. સાધુ-સંતો કરતાં સાધ્વી ભગવંતોની સંખ્યા વધારે છે, જે નક્કર
હજુ પણ શાસ્ત્રીયતાને વફાદાર સારો એવો સત્ય છે. તે માટે ખાસ નિકટનાં દસ વરસમાં પ્રકાશિત થયેલ શ્રમણ-શ્રમણી વર્ગ આધુનિકવાદમાં નથી અંજાયો. અનેક પુસ્તકોનાં દૃષ્ટાંતો વાંચી જવા ભલામણ છે.
સાંસારિક અવસ્થામાં કરોડોની સંપત્તિઓ અને વિદેશોની સફર (૧૦૮) આધ્યાત્મિક અનુભૂતિનંત : છોડી ઊડતા પ્લેનની મુસાફરી અને દોમદોમ વૈભવ છોડી શાસનપ્રભાવનાઓ કરતાંય સ્વની આરાધનાને પ્રધાનતા આપી દીક્ષા લેવી અને વૈરાગી બની આત્મસાધનાના વિકટ માર્ગને લાગલગાટ ૧૫ વરસ સુધી સંપૂર્ણ મૌન સાથે વિવિધ તપનો હસતા મુખે કાપવો તે ખરો ધર્મપુરુષાર્થ કહેવાય. અભ્યાસ કરનાર અલગ અલગ સંપ્રદાયનાં બે સાધ્વી ભગવંતો પાંચમા આરામાં ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રથી સ્વયંના જીવનમાં અધ્યાત્મથી ભરપૂર છે, ઉપરાંત અનેક મોક્ષમાર્ગ જરૂર બંધ છે પણ મોક્ષપુરષાર્થી મહાત્માઓ આ ચમત્કારોના અનુભવક પણ છે.
ભવનું ભાથું ભરી પરભવમાં સારાં દ્રવ્ય-ક્ષેત્ર અને કાળને - ઉપરોક્ત દૃષ્ટાંતો અનામી છે. કારણ કે સાંપ્રતકાલીન પામી કલ્યાણને વરે તેમાં શંકા ન કરવી. તેમાંયે ઉઘાડા છે, જીવંત છે. સંક્ષેપમાં અત્ય૫ પરિચયો લખાયા છે અને
મોક્ષ ક્ષેત્રવાળા મહાવિદેહના સાધકો તો કેવા ચારા હશે, અનેકગણું લખવાનું રહી જાય છે માટે તીર્થોદ્ધારકો,
કેટલા સવિશુદ્ધ લેચ્છાધારી હશે. અપ્રમત્ત અને અનુપમ હશે તીર્થસ્થાપકો કે વિશિષ્ટ આરાધકો અને પ્રભાવકોના પરિચયો તેની તો ફક્ત કલ્પના જ કરવી અને કર્મો ખપાવવાં. લખાણમર્યાદાને કારણે અવતારી નથી શકાયા છતાંય કોઈનેય વીતરાગનું જયવંતુ શાસન જન્મ-જરા-મૃત્યુના અન્યાય ન થાય તેવા ભાવથી દેવગુરુકૃપાથી ઉપરોક્ત નિવારણ માટે છે તે માટે પુરુષાર્થ કરનાર અનેક ગુણપ્રતિભાઓ નામ વિનાની પણ સર્વથા સત્ય જાણવી. અન્ય અણગારો ખરેખર વિશ્વની એક અજાયબી સ્વરૂપ જ છે. ગુણાનુરાગી મહાત્માઓએ લખેલ પુસ્તકો પણ જોઈ લેવાં અને એમાંયે કેટલાય તો પદ-પદવી, પ્રતિષ્ઠા અને નામનાની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org