________________
છે.
૧૮૮
વિશ્વ અજાયબી : જેમાં આ લેખના લેખકશ્રીનો પણ સિંહફાળો નોંધાયેલ બનનાર એક સાધ્વી ભગવંત નિકટનાં વરસોમાં સમાધિ પામી
ગયાં છે, જે મરણાંત ઉપસર્ગે પણ સંયમસફળતા કહેવાય. (૬૯) સ્પધનિષ્ણાત : ચાતુર્માસમાં વિવિધ (૭૫) સંસ્કૃત-પ્રાકૃત વિશારદ : લગભગ પ્રકારી જ્ઞાનવર્ધક સ્પર્ધાઓ રજૂ કરી સંઘની બહેનોને પાંચથી વધારે સાધ્વી ભગવંતોનાં લખાણ તથા પત્રવ્યવહાર ધર્મભાવનામાં જકડી રાખનારાં ત્રણથી વધુ સાધ્વી ભગવંતો પણ સંસ્કૃત ભાષામાં જોવા મળ્યાં છે, ઉપરાંત પ્રાકૃત કે સંસ્કૃત પચાસથી વધુ પ્રકારની સ્પર્ધાનાં નિષ્ણાત જોવા મળે છે. કાળ ભાષામાં બોલનાર, લખનાર અને સમજાવનાર અનેક સાધુઅને ક્ષેત્ર પ્રમાણે તેમાં આધુનિક પ્રકારી સ્પર્ધાઓનો ઉમેરો પણ સાધ્વી ભગવંતો પીઢ અભ્યાસી છતાંય પ્રૌઢતા અને કરે છે.
ગંભીરતાથી સંયમજીવન વહી રહ્યાં છે. (૭૦) આયંબિલ તપપ્રભાવક : નવકારના જપ (૦૬) નિદોંષ ભૂમિની ગવેષણા : પચાસ અને આયંબિલના તપના મારાથી હાર્ટએટેક, હરપિસ અને વરસ જેટલા લાંબા દીક્ષા પર્યાય છતાંય તબિયત વગેરેનાં કારણ કેન્સર જેવી દીર્ધકાલીન બિમારી વચ્ચે પણ સંપૂર્ણ આયુ છોડી ક્યારેય પણ ચંડિલ અને માત્રુ પરઠવવા સંડાસભોગવી સમાધિપૂર્વક દેહ ત્યાગનારાં એક સાધ્વીજી જીવનમાં બાથરૂમનો ઉપયોગ ન કરનારા અને નિર્દોષ ભૂમિની ગવેષણા વર્ધમાન તપની ૧૧૨ ઓળી સુધી પહોંચી કાયાની માયાથી દ્વારા સંયમદ્ધિ જાળવનારાં અનેક સાધ્વી ભગવંતો આજેય પર બનેલ હતા.
જોવા મળે છે. (૭૧) પરઠવવાની કાળજીયુક્ત : જ્ઞાનની (૭૭) જીવદયાજ્યોતિ : ખાસ શ્રાવકઆશાતના નિવારવા ઓછામાં ઓછું લખવું, પત્રિકા અને શ્રાવિકાઓને પ્રેરણા પ્રદાન કરી ગોશાળાથી લઈ કતલખાનાં કંકોત્રી વગેરે બિનજરૂરી પ્રચારસામગ્રીથી બચવું તથા બંધ કરાવવાની પ્રવૃત્તિ કરી રહેલ બે સાધ્વીઓ જો કે પ્રસંગોચિત્ત વધી ગયેલ કપડાં–કાગળ વગેરેને પણ નિર્દોષ સ્થાનકવાસી સંપ્રદાયમાં જોવા મળ્યાં છે, છતાંય ગર્ભપાત, સ્થાને જાતે જઈ પરઠવવાની ક્રિયા કરનાર શ્રમણી વર્ગ આજેય ભૂણહત્યા કે માસિકધર્મ અપાલનનાં પાપોથી નારી જગતને પણ જોવા મળે છે.
બચાવવા ઉપદેશ આપતાં અનેક સાધ્વી ભગવંતો છે. (૦૨) નવપદજીની ઓળી આજીવન : દીક્ષા- (૭૮) વિશિષ્ટ રીતે સંસારત્યાગ : સાસુદિનથી લઈ ચાલીસ વરસ જેટલા પર્યાયમાં દરેક વરસે ચૈત્ર અને આસો માસની આયંબિલ ઓળી કરનારાં, તેમાંય અમુક પ્રસરાવી પછી પ્રવ્રજ્યા લેનાર અલગ અલગ સમુદાયનાં ઓળી એક જ ધાન્યની અને અમુક ઓળી લૂણ વગરના દસથી વધુ સાધ્વી ભગવંતો પરિચયમાં આવ્યાં છે, જેઓ ધાન્યથી કરનારાં સાધ્વી ભગવંતો આજેય પણ જોવા મળે છે, સંસાર ત્યાગી સંયમનાં ખરાં રાગી બની વિવિધ પ્રકારી તેમના જીવનમાં અન્ય તપની આરાધના પણ છે.
આરાધનાથી દિપાવી રહ્યાં છે જિનશાસનને. (૭૩) ભિક્ષાચયથી ગોચરી ગીતાર્થ : (૭૯) ઉગ્ર તપસ્વિની : લગભગ ૨૧૧ ઉપવાસ સંયમજીવનના પ્રારંભથી મોટી પર્યાય સુધી નિત્ય ભિક્ષા માટે અને ૩૧૧ ઉપવાસ એક એક વાર કરી કાયાનો કસ કાઢનારાં ભ્રમણ કરનાર અને તેમાંય શિષ્યા-પ્રશિષ્યાઓ માટે પણ આ શ્રમણીને દિવ્ય સાંનિધ્યની પ્રાપ્તિ સહજ હોવાથી કહેવાય ગવેષણા કરી ભક્તિનો લાભ–સતત લેનાર ભરતચક્રીના જીવન છે કે ક્યારેક ક્યારેક તેમના ઉપર કેસરવૃષ્ટિ પણ થાય છે. બાહુમુનિની યાદ અપાવે તેવાં પુરુષાર્થ સાધ્વી ભગવંતો દરેક લોકો તરફથી તપચક્રેશ્વરીનું બિરુદ મળેલ છે તથા દિલ્હી તરફ સમુદાયમાં બે-ત્રણથી વધુ જોવા મળશે.
વિચરણ વઘારે છે. (૦૪) મરણાંત કષ્ટમાં પણ સમાધિવંત : (૮૦) વીસ સ્થાનક તપના તપસ્વિની : જે ટ્રકના અકસ્માતમાં સંયમજીવનની સુખદયાત્રામાં વિદન આવી વીસ સ્થાનક વિધિપૂર્વક તપ કરનાર તીર્થકર નામકર્મની પણ જતાં અંતસમય નિકટ છતાંય સહવર્તી સાધ્વી ભગવંતો પાસેથી નિકાચના કરી શકે છે તેવો તપ એક સાધ્વી ભગવંતે ૪00 મહામંત્ર નવકાર સાંભળી સાગારિક અણસણ કરી સ્વર્ગવાસી અક્રમથી કર્યો, એક સાધ્વીજીએ ૨૦ વાર ૨૦ઉપવાસથી કર્યો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org