________________
૧૬૬
વિશ્વ અજાયબી : પ્રસિદ્ધ થયા. પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજ આંખ આગળથી ઓઝલ થયેલો આપણો પ્રાચીન ઇતિહાસ પુનઃ (પછીથી આચાર્ય)ના પરિચયે તેઓશ્રી સંયમમાર્ગે વળવાની પ્રકાશમાં દીપી ઊઠે, તેઓશ્રી શ્રુતના પરમ ઉપાસક છે. તેઓની ભાવના ધરાવતા થયા. પ્રકાશ-મહેન્દ્ર એ વખતે નાના હતા, પ્રેરણાથી તેઓશ્રીના વિદ્વાન શિષ્ય મુનિરાજ શ્રી છતાં પિતાજી સાથે સાથે પૂજા, પ્રતિક્રમણ, પૌષધ આદિ યુગચન્દ્રવિજયજી મ.ના માર્ગદર્શનથી મુંબઈ ગોવાળિયા ટેન્કના આરાધનાઓ કરતા અને દીક્ષાના વિષયમાં કંઈ પૂછવામાં આવે વિશાળ મેદાનમાં થયેલ શ્રતમહાપૂજાનું આયોજન એવું ભવ્ય ત્યારે “પૂ. પિતાજી જે કરે તે અમે કરવાના” એવો જવાબ અને ઐતિહાસિક થવા પામેલ છે જેના દર્શન માટે લાખો આપતા. બાબુભાઈ દીક્ષા લે એમાં નાસિકના આગેવાનો સંમત દર્શનાર્થે આવેલ. પૂજ્યશ્રીનો શિષ્ય-પ્રશિષ્ય પરિવાર પણ હતા, પણ નાનાં બાળકોની બાબતમાં સંમતિ ન હોવાથી સં. શક્તિશાળી અને શ્રુતજ્ઞાન પ્રત્યે રુચિ ધરાવનાર છે. પૂજ્યશ્રીના ૨૦૧૧ના વૈશાખ સુદ ૭-ને દિવસે મુરબાડ પાસેના ઘસઈ જીવનમાં ઉપધાન-ઉજમણા-પ્રતિષ્ઠા-દીક્ષા સંઘો આદિ અનેકવિધ ગામે બાબુભાઈએ નજીકનાં સગાંઓની હાજરીમાં ગુપ્ત રીતે કાર્યક્રમો સતત ચાલુ હોય છે. શક્તનના સ્ત્રોતસમાં પૂજ્ય સંયમનો સ્વીકાર કર્યો. પોતાનું નામ શ્રી જયકુંજરવિજયજી અને સૂરિવરના ચરણોમાં કોટિ કોટિ વંદન. એમના શિષ્ય તરીકે પ્રકાશ-મહેન્દ્રને શ્રી પૂર્ણચંદ્રવિજયજી અને
સૌજન્ય : અંબર મહેન્દ્રભાઈ દોશી, કલકત્તા શ્રી મુક્તિપ્રભવિજયજી નામે જાહેર કરાયા.
લેખન અને પ્રવચન દ્વારા જૈનસંધોને પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજની કડક દેખરેખ નીચે સંયમઘડતર ચાલુ થયું. પ્રારંભનાં થોડાં જ વર્ષોમાં
જાગૃત બનાવનાર સુંદર અને સંગીન અભ્યાસ કરી લીધો. એમાં ધીમે ધીમે શ્રી પૂ. આચાર્યશ્રી વિજયમુક્તિપ્રભસૂરિજી પૂર્ણચંદ્રવિજયજી મહારાજનાં રસ અને રુચિ લેખનમાર્ગે વધુ
મસા, વળ્યાં અને થોડા જ વર્ષોમાં એક સિદ્ધહસ્ત લેખક તરીકે તેઓશ્રી સુપ્રસિદ્ધ થયા. પ્રારંભે શશધર, શ્રમણપ્રિયદર્શી, ઉપાંશુ,
સિદ્ધાંત મહોદધિ સ્વ. ચંદ્ર, નિઃશેષ, સત્યદર્શી આદિ અનેક ઉપનામોથી તેઓશ્રીએ
પૂ. આચાર્યપ્રવર શ્રી લેખનનો પ્રારંભ કર્યો. શ્રી પૂર્ણચંદ્રવિજયજી મહારાજના મૂળ
વિજયપ મસૂરીશ્વાર જી નામે લેખન શરૂ થયા બાદ તો તેઓશ્રી સંઘ-સમુદાયમાં ખૂબ
મહારાજનો સુવિશાળ જ જાણીતા-માનીતા બની ગયા. પૂજ્યશ્રીને “જેમ લેખનશક્તિ
સાધુસમુદાય નજર સમક્ષ સ્વત:સિદ્ધ છે, એવી જ રીતે સંપાદન-સંકલનની કળા પણ
અંકિત થાય અને સ્વયંવશ છે. ધર્મનો મર્મ', “પાનું ફરે, સોનું ખરે', “સાગર
વ્યાખ્યાનવાચસ્પતિ, પ્રચંડ છલકે મોતી મલકે’, ‘સિંધુ સમાયો બિંદુમાં', “બિંદુમાં સિંધુ
પ્રતિભાના સ્વામી પૂ. ભાગ ૧-૨-૩ આદિ “પૂ. ગચ્છાધિપતિનાં પ્રવચન'-પુસ્તકો,
આચાર્યદેવ ચૂંટેલું ચિંતન (પૂ. પંન્યાસજી મહારાજના પ્રવચનાંશો),
વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની સ્મૃતિ ન થાય એવું બને મુક્તિનો મારગ મીઠો', (પૂ. આ. શ્રી વિજયમુક્તિચંદ્રસૂરિજી
જ નહી! આ મહાપુરુષ મન સમક્ષ પ્રત્યક્ષ થાય એટલે મહારાજના પ્રવચનશો) તથા પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી
સિંહગર્જનાના સ્વામી પૂ. આચાર્યદેવ શ્રી ગણિવર, પૂ. આ. શ્રી વિજયરવિચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ.
વિજયમુક્તિચન્દ્રસૂરીશ્વરજી મહારાજની યાદ આવે અને એમની આ. શ્રી વિજયજિનપ્રભસૂરીશ્વરજી મહારાજ આદિ “કલ્યાણ'ના
યાદ આવતાં એમની સાથે પડછાયાની જેમ જીવનભર રહીને એકી અવાજે આકાર પામેલા વિશેષાંકો વારંવાર વાંચવાનું મન
આચાર્ય પદ સુધી પહોંચેલ પ્રશમરસપયોનિધિ પૂ. આચાર્ય શ્રી થાય, એવી પૂજ્યશ્રીની સંપાદનશૈલીના બોલતા પુરાવા છે.
વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજની યાદ આવે અને એમની
યાદ સાથે સંકળાઈને યાદ આવી જતાં બે નામ એટલે—પૂ. આ. સિદ્ધહસ્ત સાહિત્યસર્જક પૂ. આ. શ્રી વિજયપૂર્ણચંદ્ર
શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી સૂરીશ્વરજી મહારાજ વર્ષોથી સરસ્વતી સાધનામાં લીન છે.
વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ. સંસારી વતન નાસિક. તેઓશ્રીની આ સાધના સતત આગળ વધતી રહે, જેના પ્રભાવે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org