________________
૧૩૪
વિશ્વ અજાયબી :
વિચિત્ર ઉદય સમયે પણ સમત્વસ્વભાવથી ટકાવી પુરાતનકર્મો मूर्धनि अहं ध्यानमा
ખપાવી આજ્ઞા-વિચય, અપાય વિચય, વિપાક અને સંસ્થાન ----ગર્ભે
વિચયથી વિચારી ધર્મધ્યાન ટકાવવાનો અને વધારવાનો છે. આજ્ઞારૂચિ, નિસર્ગ રૂચિ, સૂત્રરૂચિ અને અવગાઢરૂચિ એ ચાર ધર્મધ્યાન ઉત્પન્ન કરવાના લક્ષણ છે. વાચના, પ્રતિકૃચ્છના પરિવર્તન અને અનુપ્રેક્ષા દ્વારા ધર્મધ્યાન સ્થિર થાય છે અને તેમાંય એકત્વ, અનિત્ય, અશરણ અને સંસારઅનપેક્ષા દ્વારા ધર્મધ્યાનની ધારા ઊંચે જાય છે.
તત્ત્વાર્થસૂત્રની ટીકામાં ઉલ્લેખ છે કે રત્નત્રયીના રાગી ચોથા, પાંચમા અને છઠ્ઠા-સાતમાં ગુણસ્થાને રહેલા અનુક્રમે સમ્યગ્દષ્ટિ, વ્રતધારી અને સંયમધારી શ્રાવકો ઉપરાંત નિર્ચન્થ સાધુ-સાધ્વીઓ ધર્મધ્યાન ધરવાના અધિકારી છે. જ્યારે
શુક્લધ્યાન તો શ્રેષ્ઠતમ ધ્યાન હોવાથી સાંસારિકો માટે દુઃસાધ્ય અનાદિના અશુભ-ધ્યાનને શુભમાં પરિવર્તન કરવું
અને મુનિ-મહાત્માઓ માટે પણ પુરૂષાર્થ સાધ્ય સાધના છે. એ જ માનવનું પરમ કર્તવ્ય છે.' એમાં જ માનવ જીવનની સાર્થકતા રહેલી છે.
ચૌદપૂર્વી કે શ્રુતકેવળી પણ ફક્ત શુક્લ ધ્યાનના બે
ચરણ સ્પર્શી શકે છે, તેના નામ છે પૃથQવિતર્કસ્થિતપ્રજ્ઞતાનો વિકાસ છે. સત્યાન્વેષણનો પુરૂષાર્થ છે અને સવિચારી અને એકત્વવિતર્ક-અવિચારી. બેઉમાં દ્રવ્ય અને આજ ધર્મધ્યાનથી આત્માનુભૂતિ પ્રગટે છે. વાસના કે પર્યાય ઉપર સૂક્ષ્મ-સ્મતર ચિંતન કરી ધ્યાનની પળો વીતાવાય ઉપાસના બે પ્રકારના વિચારોના પ્રવાહને અહંભાવથી છે. મુક્ત બની અહંભાવથી યુક્ત બની નિહાળવાની
- આ. દેવ હરિભદ્રસૂરિજી કૃત યોગબિન્દુ, ક.સ. લાક્ષણિકકળા છે. જેણે આ યોગથી આત્માને જાણ્યો તેણે
હેમચંદ્રાચાર્યજી કૃત યોગશાસ્ત્ર વગેરે ગ્રંથો અને ઉપાધ્યાય દુનિયાને પીછાણી માટે પ્રભુ મહાવીર દેવ કહે છે–ને વિ
યશોવિજયજી કૃત અનેક રચનાઓ અવગાહવા જેવી છે. જેમાં जाणइ, से सव्वं जाणइ।
પરદર્શનમાં ઉલ્લેખિત સમ્રજ્ઞાત અને અસમ્રજ્ઞાત સમાધિની તેવા આત્મસાક્ષાત્કાર માટે લેખન, વાંચન, શ્રવણ, વાતો મૂકવામાં આવી છે. અર્થ, વ્યંજન અને યોગની સંક્રાન્તિને દર્શન વગેરેની જરૂરત નથી હોતી પણ ચિંતન, મનન, વિચારની ઉપમા અપાઈ છે. વિતર્કનો અર્થ શ્રુતજ્ઞાન નિદિધ્યાસન પછીની દશા આત્મરમણ કહેવાય છે. બાહ્ય દર્શાવાયો છે વગેરે સૂમ વાતો ન્યાયની તીક્ષ્ણ શેલીમાં મનને વશ કરી પૂર્વભવીય સંસ્કારોથી યુક્ત આંતરમનને શુદ્ધ સમજાવાઈ છે. કરવા હેતુ ધ્યાનયોગ છે. ધ્યાન કરતાં મન ભટકી પણ શકે,
તે પછીના બે ધ્યાન સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ અને શ્વાસોચ્છવાસની ગતિ વિષમ પણ થઈ શકે. ઠંડી-ગરમી વગેરે
સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતી જે શુક્લ ધ્યાનના ત્રીજા ચોથા ઋતુઓના પરિવર્તન પરેશાન પણ કરી શકે પણ તે વચ્ચે પણ
વિભાગ છે, જેમાં અનુક્રમે મન, વચન અને કાયાના આત્મનિરીક્ષણરૂપી સત્યની શોધક્રિયા અખંડ રહે ત્યારે સિદ્ધિઓ
યોગોના સ્વૈચ્છિક રૂંધન દ્વારા મુક્તિપુરીની સફર ખેડાય સધાય છે. તેમાંય કેવળજ્ઞાન પૂર્વેની અનેક સિદ્ધિઓ
છે, તેના અધિકારી કેવળી ભગવંતો બને છે. નવર અનિત્ય અને અચિરંજીવી હોવાથી તે-તે લધિઓમાં પણ ધ્યાનયોગીઓ મોહાતા નથી.
પૂર્વકાળના સફળ સંયમીઓની સાધનાઓ
સ્વાધ્યાય અને ધ્યાન તપથી દીપતી હતી. જ્યારે જૈન દર્શનમાં ચાર પ્રકારના ધ્યાનમાંથી આર્ત અને
ઉગ્રાચારીઓ અને જિનકલ્પસાધકો જિનેશ્વરની જેમ ધ્યાન અને રૌદ્રધ્યાન હેય જણાવાયા છે. જ્યારે ધર્મ અને શુક્લધ્યાન કાયોત્સર્ગને પોતાની સાધના બનાવતા હતા. તેવા આરાધકો ઉપાદેય. ધર્મ એટલે જીવનો અસલી સ્વભાવ તેને કર્મોના
ભગવાનના અનુયાયી પણ સ્વયં ભગવાન જેવા ભાગ્યવાન
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org