________________
૧૩૬
વિશ્વ અજાયબી : ચરિત્રના પર્વ ૧૦–૩–૧દમાં કરેલ છે. અને તે સાથે કાયાનો વ્યુત્સર્ગ નામનો છેલ્લો અત્યંતર તપ પણ તેઓશ્રીએ એ રીતે આત્મસાતુ કરેલ કે આત્મજાગરણને કારણે મૌનદ્વારા મન-તનવચન બધાયને વશ કરી કાયાની માયા વોસરાવી દીધેલ જેથી સૂર્ય-ચંદ્ર કે ઇંદ્ર પણ અવારનવાર ભગવંતના દર્શન-વંદન-શાતાપૃચ્છા માટે પધારતા હતા. વ્યક્તિ, વસ્તુ અને પરિસ્થિતિની ફરિયાદો ન કરનારા તેઓ દેહપ્રતિ પણ ઉપેક્ષાભાવવાળા હતા, તેથી જ સ્વના વિચારોને ઉપેક્ષાભાવબળે વશ કરી મહાધ્યાનયોગી મહાપુરૂષ ઓળખાયા છે. સ્વાનુભવો પછી કેવળી ભગવંતે ગણધરો મારફત જે શ્રતધારા વહાવી છે તે તો ફક્ત ઇશારાઓ અને માર્ગદર્શિકાઓ છે બાકી તે ઉપર વિચારવિનિમય કરતાં આચાર-વિચરણ તે જ શ્રેષ્ઠ આજ્ઞાપાલન કહી શકાય. તેવા પ્રભુ દર્શિત બાર પ્રકારના તપને સાધી દેહથી દેહી આત્મા સુધીની પ્રગતિ સાધવા સંયમ માર્ગની પ્રરૂપણાઓ છે.
ભગવાન મહાવીરદેવની ભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રા પ્રતિમા દરમ્યાન એક પુલ ઉપર અનિમેષ દ્રષ્ટિપાત, ત્રાટક ધ્યાન ઉપરાંત સાધના દરમ્યાન તિરછી ભીંત ઉપર એક એક પ્રહોર સુધી તીવ્ર ધ્યાનની વાતો આવશ્યક નિર્યુક્તિમાં જોવા પણ હળવાશ અનુભવાય છે. પ્રારંભિક તે ગુણ અંતે જતા મળે છે. અત્રે અત્યલ્ય પ્રસ્તુતિ છે.
વૈરાગી મટી વીતરાગી થવા સુધી પ્રગતિ કરાવે છે; કારણ કે
ધ્યાનાગ્નિમાં નિકાચિત કર્મો છોડી અશુભ કર્મો ભળભળતા (૮) ધ્યાનસાધનાની સાવધાનીઓ અને લાભ
બળવા લાગે છે. : એક સ્વસ્થ માનસ ધરાવનાર પ્રત્યેક વ્યક્તિ નાનામોટા, સ્કૂલ કે સુક્ષ્મ ધ્યાન કરવાના અધિકારી બને છે અને જેમ જેમ દઢ ચિંતા, ચંચળતા, આળસ, સંશય, નિદ્રા, પ્રમાદ વગેરે અભ્યાસ વધે છે તેમ તેમ નાશવંત માનવીય કાયા છતાંય કાઠીયાઓને જીતી મનના આવેશો અને ઇન્દ્રિયોના આવેગોનું તેના વડે જ શાશ્વત પ્રાકૃતિક સુંદરતાને પામી શકાય છે. નિયમન કરી ધ્યાન ધરવું. દેહના સાત કેન્દ્રો ઉપર પણ શક્તિમાન દેવતાઓને પણ ધ્યાનયોગ દુર્લભ છે જ્યારે આલંબન ધ્યાન કરી શકાય છે. વિવિધ આલંબનો છતાંય અમુક માનવ તો યોગબળે મુક્તિના મિનારે ગયાનો ઇતિહાસ છે. લેખાગ્રે લખાશે, તે તે પ્રમાણે સાવચેતીઓથી ચિત્તને ભાવિત પણ આ સાધના કરવા પૂર્વે જિનકથિત પુણ્ય-પાપ, હેય- કરી ધ્યાન ઉપાદેય બને છે. દિશા, આસન, સમય અને ઉપાદેય અને ખાસ કરીને શેયની પરિભાષાઓ સમજવી પડે. સંકલ્પની નિયમિતતા ધ્યાનયોગને સબળ-સફળ બનાવી દીર્ધદ્રષ્ટા અને ગંભીરતાદિ ગુણોથી યુક્ત સાધક સાધના માટે દે છે. નિરાલંબન ધ્યાનથી લઈ નિર્વિકલ્પ સમાધિ સુધી ખરો ઠરે છે. ઉણોદરી સાથે બ્રહ્મમુહૂર્તમાં જાગરણ, પ્રાણાયામ, પહોંચાડી દે છે. સરળ વ્યાયામ અને સંકલ્પ સાથેના ધ્યાનનું ફળ છે, નિકટના ફક્ત સંસારત્યાગીઓ જ ધ્યાન સાધી શકે તેવું નથી, સમયમાં ઇચ્છાપૂર્તિ, દેવતાઈ સાનિધ્ય, કર્મનિર્જરા, સંવરતત્ત્વની અલ્પ પ્રમાણમાં તે જ સાધના સાંસારિકો પણ આરાધી સંપ્રાપ્તિ અને જિનાજ્ઞા પાલનના લાભો. જેમ જેમ શુદ્ધિ વધે લાભાન્વિત થઈ શકે છે. પાયો છે સદાચાર અને સવિચાર. તેમ તેમ સ્વના સહજમળ અને અનાદિ દોષો દેખાવા લાગે, ભગવાનવીરની વાત-રવ નીe gફિu (પળોને પામે તે સતામણીઓ થાય અને ધ્યાન વિના ચેન ન પડે. ઉમદા ધ્યાન- પંડિત છે) પણ શુભધ્યાનના આદર્શો તરફનો નિર્દેશ છે. માનવ યોગમાં ઉજાગર દશા અનુભવાય છે. નિદ્રા કે વિશ્રામ વિના મનોવિકારથી જે દ્વારા રહિત થઈ ભગવાન બની શકે છે તે માટે
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org