________________
૧૩૦
વિશ્વ અજાયબી :
પર્યાય વીતાવનાર ભાષભદેવ ભગવાન ધ્યાનયોગી પુરૂષો થયા. થયા. તે લેખન અને પરિમાર્જન પ્રવૃત્તિઓના પ્રાદુર્ભાવ થકી તે પછી તો છેક મુનિસુવ્રતસ્વામી ભગવંતના શાસનકાળ શ્રમણસંઘમાં સ્વાધ્યાય યોગ વધ્યો, જ્યારે ધ્યાનસાધના સુધીના રાજર્ષિઓએ પણ દીર્ધ ચારિત્ર પર્યાયને ઉજ્વળ ધ્યાન ઘટવા લાગી. તે પછી તો વીર સં. 130 થી વીર સં. ૫૧૦ સાથે દીપાવેલ. નંદનલાષિ જે ભગવાન મહાવીરનો પચ્ચીસમો સુધી તે પરંપરા ચાલી. પછી ૯ાાં પૂર્વના જ્ઞાતા ભવ તે પણ ઘોર તપસ્વી અને પૂરા લાખ વરસના દીક્ષાકાળ આર્યરક્ષિતસૂરિજીની અધ્યક્ષતામાં ત્રીજી વાચના થઈ ત્યારે દરમ્યાન જંગલ-પર્વત-નદીતટ વગેરે સ્થાનથી ધ્યાન અને આગમગ્રંથો ચાર અનુયોગમાં વહેંચાયા. તે સમયકાળ ૮૪ કાયોત્સર્ગ નામના છેલ્લા બે અત્યંતર તપને આરાધનાર થયા. જેટલા આગમગ્રંથો હતા તેવો ઇતિહાસવેત્તાઓનો અભિપ્રાય છે. પુરુષાદાણીય પાર્શ્વપ્રભુના સંતાનીય સાધુભગવંતો અને શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામિ ધ્યાનયોગી હતા અને પાછળથી પરમાત્મા મહાવીર ભગવંતના સમકાલીન સંયતો રાજગૃહિ, થયેલ બીજા ભદ્રબાહુસ્વામી તે બ્રાહ્મણ મટી શ્રમણ બનેલ અને નાલંદા, શ્રાવસ્તી, વૈશાલી વગેરે નગરીઓની નિકટના પર્વત, વરાહમિહિરના લઘુભ્રાતા ઉપરાંત સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન ગુફા, ઉદ્યાનોના પવિત્ર–શાંત-પ્રશાંત સ્થાનમાં સંયમ સાધના મહાત્મા થયા હતા, જેઓ નિમિત્તવેતા અને સાથે વિવિધકરતા જોવા મળે છે. તે સમયે શાસ્ત્રો અને આગમો પુસ્તકારૂઢ નિર્યુક્તિઓ રચનારા સ્વાધ્યાયયોગી મહાપુરૂષ હતા, તેવી ન હોવાથી મૌખિક વાચનાઓનું પ્રદાન-આદાન સવિશેષ હતું. ઐતિહાસિક નોંધ છે. પાંચમી વાચના સુધી ધ્યાનયોગ પ્રબળ લેખન-પ્રકાશન-વિતરણ કાર્ય નગણ્ય હોવાથી અણગારો રહ્યો. કારણ કે ચોથી માથુરી વાચના મૃતધર સ્કંદિલસૂરિજીના માટે ધ્યાનયોગ સાધવા મોકળું મેદાન હતું, અને તેની નેત્રત્વ હેઠળ મથુરામાં વીર સં. ૮૨૭ થી ૮૪૦ વચ્ચે થઈ, ફળશ્રુતિ પંચમજ્ઞાન સુધીની જોવા મળે છે. શ્રત કેવળી તે જ સમયકાળમાં પાંચમી વાચના આચાર્યદેવ નાગાર્જુનની ભદ્રબાહુસ્વામી જેઓ સ્યુલિભદ્રજીના ગુરૂપદે હતા તેઓ આગેવાની હેઠળ દક્ષિણપથના શ્રમણસંઘને સાથે લઈ સૌરાષ્ટ્રની મહાપ્રાણ ધ્યાન સાધવા છેક નેપાલ સુધી વિચરેલ હતા, જે વલ્લભીનગરીમાં સંપન્ન કરી. સંઘયણ અને સ્મરણબળના દર્શાવે છે કે બાર-બાર વરસ સુધી ચાલનાર તે આરાધના સપ્રમાણ દ્વાસ થવાને કારણે લગભગ વીર સંવત ૯૮૦ના જ્ઞાની એવા શ્રુતકેવળીને પણ કેટકેટલી ઉપાદેય હતી. સ્વાધ્યાય વરસે આ. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની આગવી સૂઝથી જેવો આદર્શ તપ નથી, પણ તે તપ દસમા ક્રમે છે, જ્યારે વિસ્મરણ થયેલ આગમ પાઠોને પ્રથમવાર પુસ્તકારૂઢ ધ્યાન તપ તેથી પણ સૂક્ષ્મની આરાધના હોવાથી કરવામાં આવ્યા. નાગાર્જુનની વાલમી વાચનાના પાઠો અગિયારમાં ક્રમે ગોઠવાયેલ છે.
આચાર્ય ભૂતદિન અને ચોથા કાલકસૂરિજી પાસેથી મેળવી, પ્રભુ વીર નિર્વાણ પછીના ૧૬0 વરસે નંદરાજાની
સ્કંદિલી વાચના સાથે સમાયોજન કરી આગમગ્રંથોને સ્વાધ્યાય રાજાશાહી સમયે પાટલીપુત્રમાં સમસ્ત જૈન શ્રમણ સંઘની હતું પુસ્તકારૂઢ કરાયા, ત્યારથી લેખન અને વાચન પ્રથમ વાચના થઈ. બીજું સાધુ સમેલન રાજા ભિખુરાય ?
પ્રવૃતિઓ એટલી બધી વધી કે સંયમીઓનો મહત્વનો ખારવેલની અધ્યક્ષતા હેઠળ કુમારી નામના તીર્થરૂપ પર્વત ઉપર
સમય તેમાં વીતવા લાગ્યો અને તે વધતાં વધતાં આજે અનેક જ્યારે મળેલ, ત્યારે જિનકલ્પની તુલનાવાળા બલિસહ,
પ્રકીર્ણક ગ્રંથોથીય વધતાં વિવિધ પ્રસ્તકોના વિષયોમાં ફેરવાઈ નક્ષત્રાચાર્ય, દેવાયાર્ય, સેનાચાર્ય વગેરે નિગ્રંથો અને આર્ય
ગયો છે. સ્વાભાવિક છે કે તેવા વિષમ કારણોથી તીક્ષ્ણ તપ
* ધ્યાન સાધના દુર્બળ પડી અને કાળપ્રભાવે ધ્યાનયોગ તે સુસ્થિત, સુપ્રતિબદ્ધ, શ્યામાચાર્ય, ઉમાસ્વાતિ વગેરે ત્રણસોથી વધુ વિકલ્પી શ્રમણો એક સ્થાને પધાર્યા હતા.
ચારિત્રાચારના ધોરણે ઉતરતો ગયો જ્યારે પુસ્તકીય ધોરણે જ પોઈણી વગેરે 300 શ્રમણીઓ હાજર હતી તે સભા ચતુર્વિધ
પ્રચાર પામતો રહ્યો. હકીકત એ છે કે આજે ધ્યાનયોગના શ્રીસંઘની થયેલ હોવાથી રાજવી ભિખુરાય ખારવેલના
અભ્યાસી અને જ્ઞાતાઓ જૂજ માત્ર છે. વર્તમાનમાં સમકાલીન ચૂર્ણક, સીવંદ વગેરે ૭૦૦ શ્રાવકો અને રાણી
સ્વાધ્યાયાદિના કારણોથી પુસ્તક પ્રકાશન અશક્યપરિહાર ગણાય પૂર્ણમિત્રા જેવી ૭00 શ્રાવિકાઓ પણ દ્વિતીય વાચના વખતે
છે, પણ તે કાળના ધ્યાનયોગીઓ તપમાં એક કદમ આગળ ઉપસ્થિત હતી. રાજા ભિખુરાયની ભાવના મુજબ પ્રથમવાર
હોવાથી તે પ્રવૃત્તિઓથી પણ પર હતા. તે એક અજાયબી
ભરેલી ઘટના લોકોને લાગે છે. પ્રભુ વીરનિર્વાણના પછીના શાસ્ત્રપાઠો વલ્કલ, ભોજ અને તાડપત્ર ઉપર લખવાના ચાલુ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org