________________
૧૨૦
વિશ્વ અજાયબી : એક હજાર અને આઠ લક્ષણોથી યુક્ત જેમની કાયા નામના પૂર્વનો સ્વાધ્યાય પણ થતો હતો. આજે દસપૂર્વધારીઓ સોહામણી હોય છે તથા અનેક પ્રકારી શુભનામકર્મના ઉદયથી પણ ન રહ્યા, છતાંય પૂર્વેની અભૂત, આનંદકારી અને આશ્ચર્ય જેમના શરીરમાં ખાસ તો જમણા સાથળમાં જે આકૃતિની કરાવતી વાતો જ્ઞાનવારસામાં જે પ્રભુ વીરનિર્વાણના પચ્ચીસોરોમરાજી વિકસિત થાય છે, તે આકૃતિ તીર્થકર ભગવાનને પચ્ચીસ વરસ પછી પણ જાણવા મળે છે, તેમાં પૂર્વકાળના ઓળખવા હેતુ લાંછન બને છે, જેમકે પિતા જિતારી અને શ્રાવક શ્રીમુખ, લલ્લિગ, કુમારપાળ, વસ્તુપાળ-તેજપાળ ઉપરાંત મહારાણી સેનાદેવીના નંદન ત્રીજા તીર્થપતિ સંભવનાથ પ્રભુનું શ્રાવિકા જયંતી, સુહંસી, સુનંદા, મનોરમા, અનુપમાદેવી લાંછન ઘોડો છે.
વગેરેની જિજ્ઞાસા અને સુવિહિત શ્રમણોની લેખની પણ કામ તે જ તીર્થકર ભગવંત ત્રિકાળ અબાધિત કેવળજ્ઞાનના
કરી ગઈ છે. ધણી હોવાથી તેમને સર્વે જીવોના ભવોભવનું અને ભાવિનું જ્ઞાન ઉત્તમ કોટિનાં ભક્તિવંત શ્રાવક-શ્રાવિકાઓ હેતુ તો હોય જ, પણ સાથે તેઓ પરમ જ્યોતિષ વિધાના લખાયેલ ગ્રંથો અને પ્રબંધોમાંથી આજેય પણ જૈન-જૈનેતર પારંગત હોવાથી નિમિત્તશાસ્ત્ર, સામુદ્રિક શાસ્ત્ર, શુકન સમાજને ઘણું જ જાણવા-સમજવા મળે તેમ છે. પ્રસ્તુત છે શાસ્ત્ર, પશુ-પક્ષીના વિજ્ઞાનથી પણ ભરપૂર હોય છે, સાથે પ્રથમ ત્રણ તીર્થકર ભગવંતના લાંછન સાથે સંબંધ ધરાવતા પોતાની જ્ઞાનશક્તિનો ઉપયોગ-પ્રયોગ ફક્ત આધ્યાત્મિક વિકાસ બળદ, હાથી અને ઘોડા જેવા તિર્યંચોની લાક્ષણિકતાની વાતો, માટે પ્રયોજે છે ને કે સાંસારિકોના સાંસારિક દુઃખો દૂર કરવા ઘોડો પાણીમાં તરતો કે આકાશમાં ઊડતો કે દિવ્યશક્તિવાળો કે તેમને ભૌતિક સુખનું જ્ઞાન બક્ષવા. અત્રે પ્રસ્તુત હકીકતો સાંભળતાં અવિશ્વાસ થાય; હાથી કાળાને બદલે સફેદ કે આઠ નક્કર સત્ય છતાંય અનેકો માટે સાવ અજનબી બનશે તેમાં સૂંઢવાળો ઐરાવત જેવો વિચારતાં જ વિસ્મય થાય અથવા શંકા નથી, કારણ કે જૈનદર્શનમાં હાથી, બળદ, ઘોડા, હરિણ, બળદને સામાયિક કે ઉપવાસ જેવી આરાધનાઓ કરતો જાણી પોપટ, મોર, કબૂતરથી લઈ માછલાં, સર્પ વગેરે તિર્યંચોના પણ જિજ્ઞાસા થઈ જાય, પણ ભૂતકાળમાં જ નહીં, બબ્બે જીવનની પ્રગતિ-દૈહિક લક્ષણો, ઉત્તમતા, જાતિવંતતા અને વર્તમાનકાળમાં પણ તેવી ઘટનાઓ બની શકે છે, જે માટે જરૂર ગુણદોષોની વાતો આવે છે.
છે લક્ષણજ્ઞાનની અથવા વિશિષ્ટ જ્ઞાનીના સાંનિધ્યની. સર્વપ્રથમ પૂર્વકાળમાં જ્યારે યાંત્રિક સાધનો ન હતાં ત્યારે સૈન્યમાં
વર્તમાન ચોવીસીના ત્રીજા તીર્થંકર પ્રભુ સંભવનાથજીના કુમારપાળ રાજાના અગિયાર લાખ ઘોડા, શ્રીપાળ રાજાના
લાંછન ઘોડાની વિશિષ્ટતા નિખ્ખાંકિત છે, જે વાંચી
તિર્યંચોની પણ ઉપાદેયતા, ઉત્તમતા અને ઉલ્લાસિતાનો ૯000 હાથીઓ વગેરેના આંકડા યુદ્ધનાં સાધનો રૂપે વપરાતા હતા તેથી તે તે પશુ-પંખીની ગુણવત્તા માટે ચકાસણી કરાતી
અંદાજ આવી જશે. હતી અને સંબંધી સામુદ્રિક શાસ્ત્રના વેત્તા પણ હતા. આજેય (૧) પ્રભુ સંભવનાથજીનો શાસનકાળ : પણ ઉત્તમ કબુતરોને ગુપ્તચર બનાવી એક સ્થાનથી બીજે સ્થાન એકવાર કાંપિલપુર નગરીમાં સંભવનાથજી પધાર્યા, ત્યાંના રાજા સંદેશ પાઠવવાના કાર્યમાં ઉપયોગમાં લેવાય છે. માદા પશુને જિતશત્રુ અને રાણી કમલાને પ્રૌઢાવસ્થા સુધી પણ કોઈ છોડી નર બળદ, ઘોડા, હાથીની શક્તિનો ઉપયોગ માનવીય સંતાનની પ્રાપ્તિ ન થઈ હતી. તેનું કારણ પૂછતાં પ્રભુજીએ કાર્યો માટે કરી સાંસારિક વ્યવહાર ચલાવાય છે, વળતરમાં જણાવેલ કે રાજા જિતશત્રુના જીવે પૂર્વભવમાં સિંહણનાં બે ઘરમાં પાળેલા કૂતરાની જેમ ઉપયોગી પ્રાણીઓનું રક્ષણ પણ બચ્ચાંને તેની માતા સિંહણને મારી નાખી અનાથ કર્યા હતાં, માનવ જ કરે છે.
ઉપરાંત શિકારના શોખમાં અનેક પશુ-પંખીને હણ્યાં હતાં. તેથી ચૌદપૂર્વધારી ભગવંત ભદ્રબાહુસ્વામીજીએ પોતાના
આ ભવમાં તેઓ નિઃસંતાન હતા. ભગવંતે તેને પુણ્યકાર્ય જ્ઞાનપ્રવાહને વિસ્તારવા તથા વહેવા દેવા હેતુ પશુપરીક્ષા
વધારવા સૂચના કરી, જેથી જિનાલયમાં જિનભક્તિ તથા કે પક્ષીપરીક્ષા જેવા સામુદ્રિક શાસ્ત્રના પાઠો પોતાના
ઉપાશ્રયોમાં જિનવાણી શ્રવણ કરતાં રાજા જીવદયાનાં કાર્યો વિનેય- લધિદારી ચૂલભદ્ર મહામુનિ પાસે લખાવ્યા
વિશેષથી કરવા લાગ્યો. પછી સાવ વૃદ્ધાવસ્થામાં રાજભાર કોઈ હતા, તેથી લોક સમાજને જિનશાસનના ગૌરવનું જ્ઞાન થતું ભાગ્યશાળીને સોપવા હેતુ જ્યારે સામંતોની સલાહથી પંચદીવ્ય હતું. શાસનની પ્રભાવના થતી હતી અને સાથે વિદ્યાપ્રવાદ કર્યો ત્યારે ફક્ત ચાર વરસની ઉંમરના લક્ષણવંતા ઘોડાને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org