________________
જૈન શ્રમણ
93.
અવનેશેન વુમારપાનનૃપતરતાં નીવરક્ષા વ્યધાત, યશોવિજયજી એક મહાન સમર્થ જ્ઞાની અને વિદ્વાન મહાપુરુષ ચરચારHIઘ વરjધાં જ પરમ: શ્રી દેમચંદ્રો : ” આવે છે. કહેવાય છે કે તેમને સાક્ષાત્ સરસ્વતી પ્રસન્ન હતાં.
(પૂર્વના કાળમાં શ્રમણ ભગવાન શ્રીમહાવીરસ્વામી પોતે આ અંગે તેઓએ પોતે લખ્યું છે કે જ ધર્મદેશના આપતા હતા અને મગધના મહારાજા શ્રેણિક “માં તૂઠી મુજ ઉપરે, જપત જાપ ઉપગંગ | તેમના પરમ ભક્ત હતા. એટલું જ નહીં ચાર બુદ્ધિના નિધાન શારદ સાર દયા કરો, આપો વચન તરંગ ||” મંત્રીશ્વર અભયકુમાર પણ તેઓના સાથ સહયોગમાં હતા તો
તેઓ પણ જીવદયાનું જે કાર્ય તેઓ કાલસૌરિક કસાય પાસે ન કરાવી
બાળપણથી અત્યંત શક્યા તેના કરતાં પણ વધુ અભયદાનનું કાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય
તેજસ્વી અને ગુરુના વચનામૃતનું પાન કરી મહારાજા પરમાઈતુ કુમારપાળે
બુદ્ધિશાળી હતા. તેનો કરાવ્યું હતું).
પરચો આપણને તેમણે એક દૃષ્ટિએ જોવા જઈએ તો શ્રી હેમચંદ્રાચાર્ય કરતાં નાનપણમાં ફક્ત જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિજી મહારાજનું અભયદાન– માતાની સાથે ઉપાશ્રયે જીવદયાનું કાર્ય વધુ કઠિન હતું, કારણ કે શ્રી હેમચંદ્રાચાર્યની જતાં ત્યારે માત્ર સાધુ સાથે સહકારમાં બબ્બે હિન્દુ રાજાઓ હતા અને તેમાંય ભગવંતના મુખેથી શ્રી કુમારપાળ મહારાજા તો તેમના પરમ શિષ્ય જેવા હતા અને “ભકતામર સ્તોત્ર'નો ભૂતકાળમાં શ્રી હેમચંદ્રાચાર્યજીએ તેમનો જીવ બચાવ્યો હતો પાઠ સાંભળતાં
મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી એટલે તે તેઓને ગુરુ તરીકે સ્વીકારે અને તેમના ઉપદેશ કે સાંભળતાં જ કંઠસ્થ આદેશ અનુસાર જીવદયાનું પ્રવર્તન કરાવે તેમાં કાંઈ નવાઈ થઈ ગયેલ પ્રસંગમાંથી મળે છે. બન્યું છે એવું કે માતાને નહોતી. અલબત્ત, એ કાર્ય પણ અત્યંત કઠિન હતું પરંતુ ચાતુર્માસ દરમ્યાન એક નિયમ એવો હતો કે મુનિરાજના જગદ્ગુરુ શ્રી હીરવિજયજીનું કાર્ય તો તેના કરતાં પણ અત્યંત મુખેથી શ્રી ભક્તામરસ્તોત્ર'નું શ્રવણ કર્યા પછી જ નવકારશીનું કઠિન અને જોખમી હતું કારણ કે તેમની સાથે નહીં બલકે પચ્ચખાણ કરવું અને એક વખત ગામમાં સખત અને સતત તેમની સામે એક યવન મુસ્લિમ બાદશાહ હતો. તે છતાં તેમના વરસાદના કારણે નદીના પેલે પાર આવેલ ઉપાશ્રયમાં જઈ ચારિત્ર અને સાત્ત્વિકતાના કારણે તે મુસ્લિમ બાદશાહ પણ શકાયું નહીં એટલે માતાએ તે દિવસે ચૌવિહાર ઉપવાસ કર્યો. પ્રભાવિત થયો અને પોતે તો સદંતર માંસાહારનો ત્યાગ કર્યો તેની જાણ બાળ જસવંતને થઈ એટલે એણે માતાને પૂછયું કે પરંતુ તેના આખાયે રાજ્યમાં બાર મહિનામાંથી જુદા જુદા “મા! મા! તમે આજે કેમ કાંઈ ખાધું નથી?” ત્યારે માતાએ મહિના અને દિવસો ભેગા કરી લગભગ છ મહિના સંપૂર્ણ પોતાના નિયમની વાત કરી. એટલે બાળ જસવંતે તુરત કહ્યું કે અહિંસાનું અભયદાનનું પ્રવર્તન કરાવ્યું એ કાંઈ નાનીસૂની ઘટના “મા! મને તે આવડે છે.” પોતાના બાળકની આવી વાત નથી. આ આખીયે ઘટનાનું રસપ્રદ વર્ણન હીરસૌભાગ્ય’ સાંભળી માતાને આશ્ચર્ય થયું અને જિજ્ઞાસાવશ પૂછયું “ખરેખર મહાકાવ્યમાં કરવામાં આવ્યું છે. જેમનું કહ્યું યવન બાદશાહ તને આવડે છે?” તો બાળ જસવંતે ફરીવાર તેમ જ કહ્યું અને પણ માનતો હોય તેનો પ્રભાવ કેવો વિશ્વવ્યાપી હશે તેની માતાની સમક્ષ આખુંયે “ભક્તામરસ્તોત્ર' એકપણ ભૂલ વગર આપણે માત્ર કલ્પના જ કરવાની રહે છે. ત્યાર પછી તેમની બોલી ગયો. તે સાંભળી માતાને અપાર હર્ષ થયો અને બાળકને શિષ્ય પરંપરામાં આચાર્ય શ્રી વિજયસેનસૂરિજી મહારાજ અને વહાલથી છાતીસરસો ચાંપી દીધો. આ પ્રસંગ બન્યો ત્યારે આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજ થયા જેમના નામે બાળક જસવંતની ઉંમર માત્ર ચાર જ વર્ષની હતી અને તે અત્યારે વિજયદેવસૂરસંઘ ચાલી રહ્યો છે. શ્રીહીરવિજયસૂરિજીની જમાનામાં અત્યારની માફક બે અઢી વર્ષે બાળકને નિશાળમાં સાથે તેમના શિષ્યો શ્રી ભાનુચંદ્ર ઉપાધ્યાય, શ્રી શાંતિચંદ્ર કે કે.જી. વગેરેમાં મૂકવામાં નહોતા આવતા. એ જમાનામાં તો ઉપાધ્યાય વગેરે પણ એવા જ પ્રભાવક મહાપુરુષો હતા. સાત-આઠ વર્ષનું બાળક થાય પછી જ નિશાળે મૂકવામાં
એ પરંપરામાં આગળ વધીએ તો મહામહોપાધ્યાય શ્રી આવતું. જે બાળકને ગુજરાતી ભાષાનો કક્કો બારાખડી પણ ન
10
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org