________________
જૈન શ્રમણ
૧૦૭. (૧) બાહુ તથા સુબાહુ મુનિરાજ : બેઉ (૬) મેઘરથ મુનિરાજ ઃ એક પારેવાની જીવદયા મહાત્માઓમાં વિકસેલ વૈયાવચ્ચ નામનો અપ્રતિપાતી ગુણ ખાતર દેહદાન કરવા તૈયાર થઈ ગયેલ રાજવી મેઘરથે તેમને ચરમભવમાં ચક્રવર્તી ભરતરાજા તથા બાહુબલી નામથી જીવદયા અને અહિંસાનુણથી એવું તો શાતાવેદનીય ઉગ્ર કર્મ પ્રસિદ્ધિ અને સિદ્ધિ અપાવી ગયો, કારણ કે એક પાસે હતી બાંધ્યું કે પ્રથમ ભવના રાજા શ્રીષેણનો જીવ રાજર્ષિ મેઘરથ ૫૦૦-૫00 સાધુઓની ભિક્ષાભક્તિ અને બીજા મુનિરાજ બની સર્વાર્થસિદ્ધ દેવલોક જઈ સુખ ભોગવી બારમા–અંતિમ પાસે હતી વૃદ્ધ, ગ્લાન, તપસ્વી તથા બાળમુનિઓની વિશ્રામણ ભવે ચક્રવર્તી અને સોળમા તીર્થંકર શાંતિનાથ ભગવાનનો -ભક્તિ, જે ગુણ ગુણાકાર પામી ગયા.
અવતાર પામી મોક્ષે સિધાવી ગયો. (૨) ભવદેવ મુનિરાજ : નાનાભાઈ તરીકે (૭) દ્રાવિડ અને વારિખિલ્લજી મુનિરાજ : લગ્નના તરત પછી મોટાભાઈ ભવદત્ત મુનિરાજના આગ્રહથી
યુદ્ધમાં હણાયેલા નિર્દોષ દસ કરોડ સૈનિકોનાં બલિદાન પછી દીક્ષિત થઈ ચારિત્રવાન બન્યા, પણ સાંસારિક પત્ની
વિરાગી બનેલા બેઉ પક્ષના નેતાઓએ સંયમ સ્વીકારી ઘોર નાગિલાના મોહપાશમાં વિરાધક બનતાં શિવકુમારના રાજપુત્ર
તપની ધૂણી ધખાવી. પશ્ચાત્તાપ અને તપના બેવડા પ્રહારથી ભવમાં તપ તપી આત્મશુદ્ધિ કરી લીધી. પ્રાયશ્ચિત્ત અને
કર્મસૈન્યને જીતી લઈ સિદ્ધાચલ ગિરિરાજથી જ દસ કરોડ ચિત્તશુદ્ધિએ તેમને ચરમભવમાં જંબુકુમાર રૂપે જન્મ આપી
મુનિવરો સાથે મુક્તિ–સફર ખેડી લીધી, જે ધન્ય દિવસ હતો અંતિમ કેવળી બનાવી મોક્ષે મોકલી આપ્યા.
કારતક સુદ પુનમનો. (૩) કિરણવેગ મુનિરાજ : હાથીના ભવમાં
(૮) નમિ વિનમિ મુનિરાજ : તે જ પ્રમાણે કક્કટ સર્પનો મરણાંત ઉપસર્ગ અઠ્ઠમતપની વેશ્યા સાથે
ફાગણ સુદ દશમના શુભ દિને રાજ્યલાલસાના ત્યાગ ગુણથી નવકારની શરણાગતિથી સહન કરી પછીના ભવમાં આઠમાં
ભાવિત–પવિત્રાત્મા નમિ અને વિનમિ મહાત્માઓ વિમલાચલ દેવલોકથી ચ્યવી ચોથા ભવના રાજા કિરણવેગે સંયમનો
ગિરિવરથી અણસણ કરી બે કરોડ મુનિ ભગવંતોની સાથે સ્વીકાર કર્યો. ફરી મરુભૂતિના પ્રથમ ભવના શત્રુ કમટ્ટ
મુક્તિ વરી ગયા. આદિનાથ પ્રભુની પાટ પરંપરા શોભાવનાર મહાસર્પ બની મૃત્યુ અપાવ્યું પણ નવકારરાગના ગુણથી
- તે બે મહાત્માઓનો વિનયગુણ વિખ્યાત-ખ્યાત છે. સમાધિમરણ પામનાર મહર્ષિ ૧૦ ભવે પુરુષાદાણીય પાર્થપ્રભુ (૯) શાંબ-પ્રધુમ્ન મુનિરાજ ઃ વાસુદેવ કૃષ્ણના બની ગયા.
બે નટખટ પુત્રો દ્વારિકા દહનના અવસરે જ સંસાર ત્યાગી
નેમિનાથ પ્રભુના ચરણ-શરણ પ્રભાવે કર્મવિજેતા બનવા | (૪) રાજર્ષિ નંદન મુનિરાજ : એકાકી વિચરણ
સાધક બની ગયા અને ઘટના એ બની કે પિતા સંસાર ત્યાગી દ્વારા કર્મ ખપાવવા ઝઝૂમેલા રાજપુત્ર નંદનકુમારે પચ્ચીસ
ન શક્યા પણ બે પુત્રો તો ભાડવાના ડુંગરથી ભાવનગરની લાખ વરસના દીર્ધ આયુષ્યમાં અંતિમ એક લાખ વરસ માટે
નિકટના સિદ્ધક્ષેત્રથી સાડાઆઠ કરોડ મુનિરાજો સાથે મોક્ષે સંયમ તો સ્વીકાર્યો, પણ તપગુણમાં એવો વિશ્વવિક્રમ સ્થાપ્યો કે અગિયાર લાખ એંશી હજાર અને છસ્સો પિસ્તાલીસ માસક્ષમણ કરી અનેક કર્મોનો ભૂક્કો બોલાવી દીધો, અંતે (૧૦) સમરાદિત્ય મુનિરાજ : અગ્નિશર્માના ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર બની ગયા.
એકપક્ષીય વેરઝેર સામે પ્રત્યેક ભવમાં ક્ષમાપના ગુણથી પ્રગતિ (૫) શંખ રાજર્ષિ મુનિરાજ ઃ સાતમા ભવમાં
પામનાર ગુણસેન રાજપુત્રનો જીવાત્મા અંતિમ ભવમાં પોતાની પ્રિયતમા રાણી યશોમતીને ત્યાગી, વૈરાગી બની દીક્ષા
સમરાદિત્ય બની દીક્ષા જીવનમાં ફરી પાછા ગિરિસેન ચંડાલના લેનાર રાજા અન્ય કોઈ નહીં પણ રમા તીર્થંકર નેમિનાથ
પ્રચંડ ઉપસર્ગ વચ્ચે ક્ષમાગુણથી વિકસેલ પુણ્યપ્રભાવે કેવળી પ્રભુનો જ છેલ્લેથી ત્રીજો ભવ. તે ભવમાં શીલધર્મના ગુણથી
બની કેવી રીતે મોક્ષે ગયો, તે માટે સમરાદિત્ય કેવળી ચરિત્ર પ્રગતિ પામતાં તેઓ સંયમપ્રભાવે અપરાજિત નામના દેવલોકે
વાંચશો. દેવ બની ગયા અને નવમા ભવે તો રાજીમતીનો ત્યાગ કરી (૧૧) અણગાર ઢંઢણ મુનિરાજ : પારકી ગિરનારમંડણ આબાલબ્રહ્મચારી પ્રભુ થયા.
લબ્ધિથી મળેલ મોદકને પણ નેમિપ્રભુના નમ્ર નિર્દેશથી ઘોરતાનું પારણું કર્યા વગર નિર્દોષ ભૂમિમાં ચૂર-ચૂર કરી
ગયા.
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org