________________
૭૨
વિશ્વ અજાયબી :
કાવ્યાદર્શ'માં દંડી અને “કાવ્યપ્રકાશ'માં મમ્મટ પ્રતિભા, પ્રબન્ધ અને તેના ભિન્ન ભિન્ન પ્રકારોની પણ સમજ આપી વ્યુત્પત્તિ અને અભ્યાસ ત્રણેને સંયુક્ત રીતે કાવ્યના કારણભૂત અન્ય કાવ્ય સંબંધી ગ્રંથોમાં રહેલી કાવ્ય અને રસ તથા નાયકમાને છે, જ્યારે શ્રી હેમચંદ્રાચાર્યજી માત્ર પ્રતિભાને જ કાવ્યના નાયિકાના નિરૂપણનો જેમાં વિપુલ પ્રમાણમાં પ્રાયોગિક ઉપયોગ કારણભૂત માને છે અને વ્યુત્પત્તિ તથા અભ્યાસને પ્રતિભાના થાય છે તેવી નાટક સંબંધી વિવરણની ખોટને પૂરી કરી છે. સહાયક તરીકે માને છે. (Kavyanusasana, R. B. તેઓએ અલંકારચૂડામણિ ટીકા અને વિવેકવૃત્તિમાં આપેલાં Athavale's Note. P. 10).
ઉદાહરણો તેઓનાં વિશાળ વાચન, મનન, ચિંતન અને તેનો (૩) કાવ્યના પ્રયોજનમાં પણ તેઓનો મત બીજા કરતાં સાહિત્યસર્જનમાં વિનિયોગ કરવામાં તેમના પ્રબળ સામર્થ્યનું જુદો પડે છે. કાવ્યપ્રકાશમાં મમ્મટ ધન, વ્યવહારકૌશલ અને સૂચન કરે છે. અનર્થનિવારણનો પણ કાવ્યના પ્રયોજનમાં સ્વીકાર કરે છે, શ્રી એસ. કે. ડે જેવા કેટલાકનો અભિપ્રાય એવો છે કે જ્યારે કલિકાલસર્વજ્ઞ તેનો સકારણ, સંપૂર્ણપણે અસ્વીકાર કરે “કાવ્યાનુશાસન'માં કોઈ મૌલિકતા નથી. (“કાવ્યાનુશાસન', ૨ છે. તેઓ કહે છે કે આનંદ, યશ અને પ્રિયપત્નીની વાણીની છો. પરીખ, Introduction, P. CCCXXXI) પરંતુ તેમનો જેમ ઉપદેશ દ્વારા કર્તવ્યનું ભાન કરાવવાનું –એમ ત્રણ
પોતાનો મૌલિકતા અંગેનો પ્રયોજન કાવ્યનાં છે, જ્યારે ધનને તેઓએ અર્નકાન્તિક કહ્યું છે
ખ્યાલ કોઈક અલગ હશે એટલે કે કાવ્યની રચના કરનારને ધન મળે જ એવો એકાંતે
અને આવી મૌલિકતાનું કોઈ નિયમ નથી. વળી વ્યવહારકૌશલ અન્ય શાસ્ત્રના
તત્ત્વ બહુ પાછળથી અધ્યયનથી પણ પ્રાપ્ત થઈ શકે છે અને અનર્થનિવારણ અન્ય
ભારતીય સાહિત્યમાં પ્રકારથી પણ થઈ શકે છે. તેથી તેનો કાવ્યના પ્રયોજનમાં
ઉમેરાયું છે, પરંતુ પ્રાચીન સમાવેશ થઈ શકે નહીં. (“કાવ્યાનુશાસન', અધ્યાય-૧ સૂત્ર ૩
કાળના સાહિત્ય અને તેના અને તેની ટીકા)
સિદ્ધાંતોનો વિચાર કરતાં,
આવા સાહિત્યસર્જન (૪) અર્થાલંકાર વિભાગમાં તેની શરૂઆતમાં જ ઉપમા
પાછળ મુખ્ય બે હેતુઓ અલંકારની વ્યાખ્યા આપતાં કહે છે કે હૃદ્ય સાધમુપHI, માત્ર જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મ.
રહેલા હોય છે. એક તો સમાનતા હોવાથી જ ઉપમા અલંકાર બનતો નથી પણ એ ઉપમા મનોહર હદયંગમ હોવી જરૂરી છે અને તો જ તે કાવ્યની તત્સંબંધી પૂર્વ સાહિત્યમાં જ્યાં ક્યાંય પણ દોષ નજરે પડે તેને શોભા બની રહે છે અને આ હદ્ય શબ્દનો અધિકાર પ્રત્યેક દૂર કરવાનો અને બીજો તે સિદ્ધાંતોની વિસ્તૃત સાદી સમજ અલંકાર માટે છે. માત્ર ઉપમા અલંકાર પૂરતો જ મર્યાદિત આપવી. આ બંને હેતુઓ, કાવ્યાનુશાસન'ની રચનામાં તેના નથી, તેમ તેઓએ સ્વયં “અલંકારચડામણિ' ટીકામાં જણાવી કર્તાએ બરાબર સિદ્ધ કરી આપ્યા છે અને પોતાની આગવી દીધું છે. મતલબ કે તા (Charm) પ્રત્યેક અલંકાર માટે શૈલીથી વ્યવસ્થિત કરી આપી, અભ્યાસુ વિદ્યાર્થી ઉપર મહાન જરૂરી છે.
ઉપકાર કર્યો છે. (૫) શબ્દાલંકાર વિભાગ તેઓશ્રી માત્ર આઠ જ એ રીતે ત્યારપછી શ્રમણસંઘના તેજસ્વી મહાન પ્રભાવક સુત્રોમાં પતાવી, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપી, બિનજરૂરી પેટા આચાર્ય તરીકે ઘણા ઘણા આચાર્યો થઈ ગયા છે છતાં તે સૌમાં વિભાગની ઝંઝટમાંથી વિદ્યાર્થીને મુક્ત કરે છે. તેની સામે સૌથી વધુ પ્રભાવશાળી નામ આવે છે જગદુગર શ્રી અર્થાલંકારનું ૩૧ સૂત્રોમાં વિસ્તૃત નિરૂપણ કર્યું છે. આ વસ્તુ હીરસૂરીશ્વરજી મહારાજનું. તેઓએ તે જમાનામાં જે તેમની, શાબ્દિક ચમત્કૃતિ કરતાં અર્થની ચમત્કૃતિ તરફની વિશેષ અહિંસાનું જીવદયાનું અલૌકિક કાર્ય કર્યું છે તેની તો અભિરુચિ અને પક્ષપાતને સૂચિત કરે છે.
ઇતિહાસમાં ક્યાંય જોડ જડે તેમ નથી. આમ પ્રત્યેક વિભાગ તેમની બુદ્ધિનાં તેજકિરણોથી જેમ કલિકાલસર્વજ્ઞ માટે એક જૈનેતર કવિએ કહ્યું : નવસંસ્કાર પામી દેદીપ્યમાન બનેલો છે. આ ગ્રંથ માત્ર કાવ્ય
"पूर्वं वीरजिनेश्वरे भगवति प्रख्यापि धर्म स्वयं, પૂરતો મર્યાદિત ન રાખતાં, આઠમા અધ્યાયમાં તેઓએ નાટક,
प्रज्ञावत्यभयेऽपि मंत्रिणि न यां कर्तुं क्षमः श्रेणिकः ।
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org