Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
७४० ० पच्यमाने पक्ष्यमाणत्वमसंमतम् ।
૬/૨૦ ૨ એ આરોપ સામગ્રી મહિમારું કોઈ અવયવની ભૂતક્રિયા લેઈ, “પત્તિ” એ ઠાઈ (ભૂતવચન=) સ “સાક્ષી” એ પ્રયોગ (વિલોપ કરઈs) નથી કરતા.
दुर्वारत्वापत्तेः। तस्माद् भूतकार्याद् = अतीतक्रियातो हि चिकीर्षिता भूतोक्तिः = 'अपाक्षीद' ' इत्यतीतोक्तिः तु ‘पक्ष्यति, न तु पचति' इति प्रयोगापत्तिभिया अनुत्थानपराहता विलीयते इति रा स्वीकर्तव्यम् । “तु विशेषेऽवधारणे” (अ.स.परिशिष्ट-१३) इति अनेकार्थसङ्ग्रहतः तुः विशेषे बोध्यः । म न च ‘पक्ष्यती'तीष्टापत्तिः कर्तुं शक्या, लोकव्यवहारविरोधात् । न हि पाचके व्रीहीन् पचति सति ‘पाचको व्रीहीन् अपाक्षीद्' इति, ‘पाचको व्रीहीन् पक्ष्यतीति वा लोके प्रयुज्यते ।
___ इत्थञ्च क्षुधाऽऽतुरनरसन्निधानादिलक्षणाऽऽरोपसामग्रीमहिम्नैव तत्र न भूतक्रियामादाय ‘अपाक्षीद्' १. इति प्रयोगः, बुभुक्षुमनुष्याऽऽगमनापत्तेः । न वाऽनागतक्रियामुपादाय ‘पक्ष्यतीति प्रयोगः, क्षुत्प्रपीडितस्य णि आकुलत्वापत्तेः। किन्तु अतीतानागतक्रिययोरुभयत्रैव साम्प्रतारोपतः = वर्तमानत्वसमारोपतः क्रियमाणः
કેટલાક અવયવો પાકવાના બાકી છે. તેથી તેની અપેક્ષાએ તેવા સ્થળે તે રસોઈઓ ચોખાને પકવશે, અત્યારે પકવી રહેલ નથી' - આ પ્રમાણે પણ વાક્યપ્રયોગ થવાની આપત્તિ દુર્વાર બનશે. પરંતુ આ પ્રમાણે વાક્યપ્રયોગ થતો નથી. તેથી માનવું જોઈએ કે અતીત પાકક્રિયાની અપેક્ષાએ તમે “લપાક્ષી આ પ્રમાણે અદ્યતનભૂતકાળના પ્રત્યયથી ઘટિત જે વાક્યનો પ્રયોગ કરવા ઈચ્છો છો તે વાક્ય તો પુતિ, ન તુ પતિ’ આવા વ્યવહારની આપત્તિના ભયથી અનુત્થાનપરાહત (ઉત્થાન = ઉત્પત્તિ થયા વિના જ ભગ્ન) થઈને રવાના થઈ જશે - એમ સ્વીકારવું જોઈએ. વિશેષ, અવધારણ અર્થમાં
તુ' અનેકાર્થસંગ્રહમાં જણાવેલ છે. તે મુજબ અહીં વિશેષ અર્થમાં “તુ જાણવો નું સ્પષ્ટતા:- ગોળીબારના-બોંબધડાકાના અવાજને સાંભળીને, આગના ભડકા દેખીને સિંહ જ્યાં
આવ્યા વિના જ રવાના થઈ જાય, ત્યાં “સિંહઆગમન અનુત્થાનપરાહત' કહેવાય. તે રીતે “પતિ’ ના ના સ્થાને ‘સાક્ષી પ્રયોગની કલ્પના “પસ્થતિ’ પ્રયોગની આપત્તિના ભયથી અનુત્થાનપરાહત છે.
(ઘ.) રસોઈઓ ચોખાને રાંધતો હોય તેવા સ્થળે લોકવ્યવહારમાં “પાવઃ વ્રીહીન પતિ” આવો " શબ્દપ્રયોગ થતો જોવા મળે છે. પરંતુ ‘પવાઃ ત્રીદીન કપાક્ષી' આવો પ્રયોગ કે ‘પવાઃ ત્રીદીન પક્ષ્યતિ' આવો પ્રયોગ થતો નથી. તેથી ઉપરોક્ત સ્થળે “પતિ’ આવા શબ્દપ્રયોગની આપત્તિને ઈષ્ટાપત્તિસ્વરૂપે માની ન શકાય. કારણ કે તેમ કરવાથી લોકવ્યવહારનો વિરોધ ઉપસ્થિત થાય.
આરોપસામગ્રી મુજબ આરોપ થાય ક (ફત્ય.) આ રીતે ભૂખ્યા માણસની હાજરી વગેરે સ્વરૂપ આરોપસામગ્રીના પ્રભાવે ઉપરોક્ત સ્થળમાં અતીત પાકક્રિયાને લઈને “પક્ષી” આવો શબ્દપ્રયોગ નથી થતો. બાકી તો ભૂખ્યો માણસ રસોઈ થઈ ગઈ છે' - એમ જાણીને જમવા માટે આવી જાય. તથા અનાગત પાકક્રિયાને લઈને “પક્ષ્યતિ' આવો પદપ્રયોગ પણ નથી થતો. બાકી તો ભૂખથી અત્યંત પીડિત થયેલો માણસ “રાંધવાનું બાકી છે' - એમ જાણીને આકુળ-વ્યાકુળ થઈ જાય. તેથી ભૂખ્યો માણસ પ્રશ્ન પૂછે કે “રસોઈ થઈ ગઈ ૧ કો.(૧૩)માં “અવયવીની’ પાઠ.