Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 400
________________ १०२६ ० त्रयोविंशतिनयविभागापादनम् । ८/१६ तत्वं सुदुर्निवारमवसेयम् । 'नैगमः स्वेतरभिन्नः सङ्ग्रह-व्यवहार-र्जुसूत्र-शब्द-समभिरूद्वैवम्भूत-द्रव्यार्थिक -पर्यायार्थिकाऽन्यतमनयविषयभिन्नविषयकत्वादि'त्यत्र देवसेनीयहेतौ व्यर्थविशेषणघटितत्वञ्च स्वसमानाधि करणप्रकृतसाध्यव्याप्यताऽवच्छेदकधर्मान्तरघटितत्वलक्षणं बोध्यम् । स्वं सङ्ग्रहाद्यष्टकान्यतमनयगोचरम भिन्नविषयकतात्वम्, तत्समानाधिकरणम् अथ च नैगमाऽन्यनयव्यावृत्तिलक्षणप्रकृतसाध्यव्याप्यताऽवच्छेदकं यद् धर्मान्तरं सङ्ग्रहादिषट्काऽन्यतमनयविषयाऽन्यविषयकतात्वं तद्घटिततया देवसेनीयहेतोः व्यर्थविशेषणघटितत्वेन देवसेनः अधिकोक्तिरूपनिग्रहस्थानेन निगृह्यते इति। किञ्च, व्यर्थविशेषणघटितहेत्वङ्गीकारे 'नैगमः स्वेतरभिन्नः सङ्ग्रह-व्यवहार-र्जुसूत्र-शब्द-समभिઆ પ્રતિજ્ઞાની સિદ્ધિ કરવા માટે ધૂમ હેતુ પર્યાપ્ત છે. તેમ છતાં તેને છોડીને નીલધૂમને હેતુ તરીકે દર્શાવવામાં આવે તો અધિક કથન સ્વરૂપ નિગ્રહસ્થાન પણ દુર્વાર જ છે. બરાબર આ જ રીતે વ્યર્થવિશેષણથી ઘટિત એવા હેતુનો પ્રયોગ કરવાથી અધિક કથન = નિરર્થક કથન સ્વરૂપ નિગ્રહસ્થાનથી બચવું પણ દેવસેનજી માટે મુશ્કેલ જ છે, અશક્યપ્રાય જ છે. પ્રસ્તુતમાં દેવસેનસંમત અનુમાનપ્રયોગનો આકાર આ મુજબ સમજવો. “નૈગમન સ્વેતરભિન્ન છે. કારણ કે સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત, દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક - આ આઠ નયોમાંથી કોઈ પણ નયના વિષયથી ભિન્ન વિષયનું તે અવગાહન કરે છે. આ અનુમાન પ્રયોગમાં દેવસેનજીના હેતુમાં સ્વસમાનાધિકરણપ્રકૃતસાધ્યવ્યાપ્યતાઅવચ્છેદકધર્માન્તરઘટિતત્વસ્વરૂપ વ્યર્થવિશેષણઘટિતત્વ નામનો દોષ લાગુ પડે છે તેમ સમજવું. તે આ રીતે - સ્વ = સંગ્રહાદિઅષ્ટવિધઅન્યતમનયવિષયભિન્નવિષયકતાત્વ. તથા તેને સમાનાધિકરણ હોય અને નૈગમાન્યવ્યાવૃત્તિસ્વરૂપ પ્રસ્તુત સાધ્યનું વ્યાપ્યતાઅવચ્છેદક હોય તેવો અન્ય ગુણધર્મ છે [ સંગ્રહાદિષર્કઅન્યતમવિષયભિન્નવિષયકતાત્વ. તેનાથી ઘટિત છે દેવસેનસંમત એવો સંગ્રહાદિઅષ્ટવિધ અન્યતમનયવિષયભિન્નવિષયકત્વસ્વરૂપ હતુ. (જેમ “પર્વતો વનમન્ નીત્તધૂમ - આ સ્થળે સ્વ = નીલધૂમત્વ હેતુ એ પોતાને સમાનાધિકરણ હોય અને વહિવ્યાપ્યતાઅવચ્છેદક હોય તેવા ધૂમત ધર્મથી ઘટિત હોવાથી વ્યર્થવિશેષણઘટિત બને છે, તેમ પ્રસ્તુતમાં યોજના કરવી.) નવ્ય ન્યાયની ગૂઢ પરિભાષા મુજબ આ વાત અહીં કરવામાં આવેલ છે. સાદી ભાષામાં એમ કહી શકાય કે હેતુના શરીરમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનો પ્રવેશ કર્યા વિના જ “નૈગમનય પોતાના સિવાયના નયોથી જુદો છે? આવું સિદ્ધ થતું હોય તો શા માટે તેનો તેમાં પ્રવેશ કરવો ? હેતુના ઘટકરૂપે વ્યર્થવિશેષણો લગાડવાથી વ્યર્થ ગૌરવ, વ્યર્થ કથન, અધિકકથન સ્વરૂપ દોષ તો દેવસેનને અવશ્ય લાગુ પડશે. આમ અધિકકથનાત્મક નિગ્રહસ્થાનથી દેવસેન ઘેરાઈ જશે, પકડાઈ જશે, હારી જશે. ઈ ૨૩ કે ૪૪ મૂળ નયની આપત્તિ છે. (શિષ્ય.) વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે વ્યર્થ વિશેષણથી ઘટિત એવો પણ હેતુ જો માન્ય કરવામાં આવે તો હેતુકોટિમાં દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક, દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયની જેમ અર્પિતનય, અનર્મિતનય, અર્થનય, વ્યંજનનય વગેરેનો સમાવેશ પણ માન્ય કરવો પડશે. તેથી દેવસેનજીની સામે જો કોઈક વિદ્વાન આ જ શાખામાં પૂર્વે ૧૦ મા શ્લોકની વ્યાખ્યામાં જણાવી ગયા તે રીતે ૨૩ નયની

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482