Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 449
________________ ८/२२ ० सूत्रकृताङ्गसूत्रविशेषविभावना 0 १०७५ श्रीपुण्डरीकाध्ययनाद्यर्थोऽप्येवं भावनीयः। भेदविज्ञानेन समाधिं समधिगम्य धैर्यप्रभावेण उपसर्गादिष्वपि समतां मुनीद्र उपभुङ्क्ते इत्यर्थोऽत्र विद्योतितः। अत्र हि समाधौ नन्दनवनम्, धैर्ये दम्भोलिम्, समतायां शचीम्, ज्ञाने च महाविमानम् उपचर्य तादृशोपमाभिः मुनेः आन्तरस्वरूपं निश्चयनयो गृह्णाति । इत्थं मुनेः शक्रळ्या समृद्धत्वम् । अभ्यन्तरमुपमितमिति निश्चयनयप्रथमविषयोदाहरणमवसेयम् । अत्र “सर्वेऽपि पुद्गलाः कर्कर-चिन्तामण्यादिपरिणताः जीवाश्च भक्ताऽभक्ततया परिणताः। ते सर्वे न मम। भिन्ना एते। तेषु का राग-द्वेषपरिणतिः ? - इत्यवलोकनेन समपरिणतिः = समता। सा शची = ( स्वधर्मपत्नी” (ज्ञा.सा.२०/२ वृ.) इति ज्ञानसारवृत्तौ ज्ञानमञ्जर्यां श्रीदेवचन्द्रवाचकः । एवं सूत्रकृताङ्गसूत्रगतद्वितीयश्रुतस्कन्धोपदर्शितश्रीपुण्डरीकाध्ययनाद्यर्थोऽपि प्रकृते निश्चयनय- क प्रथमविषयस्योदाहरणान्तररूपेण विभावनीयः। तत्र हि पुण्डरीकोत्खननोद्देशतः चतुर्दिगागतेन पुरुष-पि चतुष्टयेनाऽसमुद्धृतं महापुण्डरीकं पुष्करिणीतीरस्थमुनिध्वनित उत्पतितमित्युपमया मनुष्यलोकलक्षणનંદનવનમાં દેહાત્મભેદવિજ્ઞાનાત્મક મહાવિમાન દ્વારા પહોંચીને હૈર્યસ્વરૂપ વજને ધારણ કરનારા મુનિસ્વરૂપ ઈન્દ્ર ઉપસર્ગ-પરિષહોની વચ્ચે પણ સમતારૂપી ઈન્દ્રાણીની સાથે વારંવાર નિજસ્વરૂપસ્થિરતા રૂપી ક્રીડાને કરે છે - આવો અર્થ અહીં વિશેષ રીતે સૂચિત થાય છે. અહીં સમાધિમાં નંદનવનનો ઉપચાર, ધર્યમાં વજનો ઉપચાર, સમતામાં ઈન્દ્રાણીનો ઉપચાર, જ્ઞાનમાં મહાવિમાનનો ઉપચાર કરીને મુનિના આંતરિકસ્વરૂપને નિશ્ચયનય ગ્રહણ કરે છે. આ રીતે ઈન્દ્રની સમૃદ્ધિ દ્વારા મુનિની અભ્યત્તર સમૃદ્ધિની સરખામણી = તુલના કરાયેલ છે. આ પ્રમાણે નિશ્ચયનયના પ્રથમ વિષયનું ઉદાહરણ જાણવું. જ સમતાનો પરિચય છે (સત્ર) ઉપાધ્યાય શ્રીદેવચન્દ્રજીએ જ્ઞાનસારની જ્ઞાનમંજરી વ્યાખ્યામાં જણાવેલ છે કે “કાંકરા કે ચિંતામણિરત્ન વગેરે સ્વરૂપે પરિણમેલા તમામ પુદ્ગલો અને ભક્ત-અભક્તસ્વરૂપે પરિણમેલા તમામ | જીવો તે મારા નથી. તો તેના ઉપર રાગ-દ્વેષના પરિણામ શું કરવા ? – આવું વિચારીને સર્વ પુદ્ગલ અને જીવો ઉપર સમાન પરિણતિ કેળવવી તે સમતા કહેવાય. તે મુનીન્દ્રની પોતાની ધર્મપત્ની છે.” આ પુંડરીક અધ્યયનનું તાત્પર્ય ૪ (જં.) સૂત્રકૃતાંગસૂત્રમાં આવેલ બીજા શ્રુતસ્કલ્પમાં દર્શાવેલ શ્રીપુંડરીક અધ્યયન વગેરેના પદાર્થ પણ આ રીતે પ્રસ્તુતમાં નિશ્ચયનયના પ્રથમ વિષયના અન્ય ઉદાહરણ સ્વરૂપે ઊંડાણથી વિચારવા યોગ્ય છે. “પાણીની વાવડીમાં રહેલ પુંડરીકને = કમળને ઉખેડવાના ઉદ્દેશથી ચારે દિશામાંથી આવેલા ચાર પુરષ દ્વારા તે કમળ ઉખેડી ન શકાયું. પરંતુ તે વાવડીના કિનારે રહેલા મહાત્માના અવાજથી તે મોટું કમળ આપમેળે ઉછળીને બહાર આવ્યું - આ પ્રમાણે સૂયગડાંગસૂત્રમાં કથાનક જણાવાયેલ છે. વાસ્તવમાં આ કથા માત્ર કથાસ્વરૂપે જણાવવી અભિપ્રેત નથી. પરંતુ તે કથામાં રહેલ દરેક પદાર્થને ઉપમા બનાવવા દ્વારા બીજો જ કોઈક ગર્ભિતાર્થ જણાવવો અભિપ્રેત છે. તે આ રીતે - પાણીથી ભરેલી વાવડી એટલે મનુષ્યલોક. પાણી એટલે આઠ કર્મ. આઠ કર્મરૂપી પાણીથી છલોછલ ભરેલી મનુષ્યલોક

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482