Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/022380/1
JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1
--------------------------------------------------------------------------
________________
'દ્રવ્યગુણ પર્યાયનોરાસ
- મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.
'ટ્રવ્યાનુયોગપરામર્શ - પંન્યાસ યશોવિજય
Page #2
--------------------------------------------------------------------------
________________
- તિર્મળ પરિશ્ચંત બાહ્યનરપેક્ષ ણામ...
.fજમ-પાવા સામe..
હદયની જે નિ
પરિણતિ
સંતશકિતમય પર,
નવણાટ
ઘર
ellaan boleh
માયા,
આભ | ક્રયા
Page #3
--------------------------------------------------------------------------
________________
તે પણિ નિશ્ચયનયનો અર્થ જાણવો. ...આવા સામાડી
(ભગવતે | સુણાક ૧/૯/૨૪) (ાસ : ૮/૨૨ સ્વોપણ ટબો)
બાહ્ય કોઈ પણ પરિબળથી નિરપેક્ષ જે સમcવસ્વભાવ તે જ
સામાં
આ રીતે આમાની નિર્મળ પરણતને પઠનાર
નિશ્ચયનય છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
समर्पणम्
त्वदीयं तुभ्यं समर्पयामि
स्प्य गुल
પર્યાયનો રાસ
પરમ પૂજ્ય સકલ સંઘ હિતચિંતક આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજા
अष्टोत्तरशतश्रेणितपोभूत्या प्रभास्वरम्। भुवनभानुसूरीशम्, भीमे भावाद्भजे भवे ॥3॥
ગુણ તો સંસ વાયનો Calen
Page #5
--------------------------------------------------------------------------
________________
પરમને પામવાનું પરિપૂર્ણ પરિબળ
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
Page #6
--------------------------------------------------------------------------
________________
વિકલ્પો અને વિભાવોથી બનાવે ઉદાસ શુદ્ધ અભદ્રવ્યનો રાત્રે બતભ આનંદઘાસ્ત્રમાં જે કટલે લિવર એવો છે આ દ્રવ્ય-ગુણ-ધ્યયન ટેટસ
વઘ વ્યર્થ વાતો કરે તકથાઓનો વ્યાસ માટે જ તેને કમનો અનહદ ત્રણ દવે ઘટી છે વટમવદની વાવન વ્યાસ થી જ વાંચવો છે દ્રવ્ય-ગુણ
Page #7
--------------------------------------------------------------------------
________________
// શ્રી આદિનાથાય નમઃ | ।। णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स ।।
પંન્યાસ યશોવિજય રચિત દ્રવ્યાનુયોગપરામર્શ-દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા-કર્ણિકા સુવાસથી વિભૂષિત મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મ.સા. દ્વારા વિરચિત
સ્વોપલ્લટબાથે યુક્ત
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
(ભાગ-૩)
• દિવ્યાશિષ • પરમ પૂજ્ય ન્યાયવિશારદ સ્વ.આચાર્યદેવ શ્રીમદ્ વિસિં
ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા
• શુભાશિષ છે પરમ પૂજ્ય સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવેશ
શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા • દ્રવ્યાનુયોગપરામર્શાદિકાર + ગુર્જરવિવેચનકાર + સંપાદક પરમ પૂજ્ય પૂના જિલ્લા ઉદ્ધારક પંન્યાસ પ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી મહારાજના શિષ્યાણ
પંન્યાસ યશોવિજય
• પ્રકાશક છે શ્રેયસ્કર શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ ઈર્લાબ્રીજ, ૧૦૬, એસ.વી.રોડ, વિલેપાર્લા (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦પ૬, ફોન : (૦૨૨) ૨૬૭૧૯૩૫૭
Page #8
--------------------------------------------------------------------------
________________
C
* ગ્રન્થનું નામ
: દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
* મૂળકાર + સ્વોપજ્ઞ ટબાકાર : મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મ.સા.
* દ્રવ્યાનુયોગપરામર્શ
: નવનિર્મિત સંસ્કૃત પઘો
* દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા
: સ્વોપન્ન ટબાર્થ અનુસા૨ી વિસ્તૃત સંસ્કૃતવ્યાખ્યા
* દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકાસુવાસ / કર્ણિકાસુવાસ : ગુર્જર વિવેચન
* સંશોધક : પ.પૂ.આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પુણ્યરત્નસૂરીશ્વરજી મ.સા. આદિ
* આવૃત્તિ : પ્રથમ
* કુલ ભાગ : સાત
* મૂલ્ય : સંપૂર્ણ સેટના ૬ ૫૦૦૦/
* પ્રકાશન વર્ષ : વિ.સં.૨૦૬૯ ૦ વી.સં.૨૫૩૯ ૦ ઈ.સ.૨૦૧૩ * * © સર્વ હક્ક શ્રમણ પ્રધાન જૈન સંઘને આધીન છે
* પ્રાપ્તિ સ્થાન : (૧) પ્રકાશક
(૨) શ્રી દિવ્યદર્શન ટ્રસ્ટ
૩૯ કલિકુંડ સોસાયટી, ધોળકા-૩૮૭૮૧૦. જિ.અમદાવાદ.ફોન : ૦૨૭૧૪-૨૨૫૪૮૨
(૩) શ્રી સતીષભાઈ બી. શાહ
૫, મૌલિક ફલેટ્સ, ઓપેરા ફલેટ્સની સામે, સુખીપુરા, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૬. મો. : ૯૮૨૫૪૧૨૪૦૨ (૪) ડૉ. હેમન્તભાઈ પરીખ
૨૧, તેજપાલ સોસાયટી, ફતેહનગર બસ સ્ટેન્ડ પાસે, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. મો. : ૯૪૨૭૮૦૩૨૬૫
(૫) શ્રી મહેન્દ્રભાઈ ઝવેરી
૫૦૨, સંસ્કૃતિ કોમ્પ્લેક્ષ, અતિથિ ચોકની પાસે,
કાલાવાડ રોડ, રાજકોટ-૩૬૦૦૦૫. મો.૯૮૨૫૧૬૮૮૩૪
* મુદ્રક : શ્રી પાર્શ્વ કોમ્પ્યુટર્સ, અમદાવાદ. ફોન : (૦૭૯) ૨૫૪૬૦૨૯૫, મો.૯૯૦૯૪૨૪૮૬૦ *
O
Page #9
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
ક્યાં શું નિહાળશો ? જ પ્રકાશકીય નિવેદન ........... * શ્રુત અનુમોદના * પ્રસ્તાવના :
પૂજ્ય આચાર્યદેવ શ્રીમુનિચંદ્રસૂરીશ્વરજી મ.સા.. * તૃતીય ભાગની વિષયમાર્ગદર્શિકા.. જ ઢાળ-૬ ...
8-15 .............16-32 ....... ૬ ૭૬ - ૮૨૪ ....... ૮૬૬ - ૧૦૪
९०५ - ११०४
જ ઢાળ-૭ ...
ઢાળ-૮ ..
Page #10
--------------------------------------------------------------------------
________________
| ઈર્લામંડન શ્રીઆદિનાથાય નમઃ |
પ્રકાશકીય નિવેદન મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ વિરચિત ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ” તથા તે ઉપર વિદ્વદ્વર્ય પંન્યાસ શ્રીયશોવિજયજી મહારાજ દ્વારા વિરચિત વિસ્તૃત નૂતન રચના વગેરેને ૭ ભાગમાં પ્રકાશિત કરી શ્રીસંઘના ચરણોમાં સમર્પિત કરતા અનહદ આનંદ અનુભવીએ છીએ. આ નવલા ગ્રંથના પ્રકાશનનો લાભ અમારા શ્રીસંઘને પ્રાપ્ત થયાનો અમોને અનેરો આનંદ છે.
ભગવાનના વચનો સાંભળવા, તેના ઉપર ગહન વિચાર કરવો, નિરંતર વાગોળવા, સતત ઘૂંટવા જેથી આત્મા તરૂપ બની જાય તે શુભ પ્રવૃત્તિ છે. અર્થાત્ જીવ અશુભથી દૂર થઈ શુભમાં જોડાય છે અને જીવને પુણ્ય બંધાય છે. આ પુણ્યબંધ એવા પ્રકારનો પડે છે કે જેના ફળ સ્વરૂપે જીવને મોક્ષ ( શાશ્વત સુખ) પ્રાપ્ત થાય છે. વળી, શાશ્વત સુખ પ્રાપ્ત થતાં જેટલા ભવો લાગે તે દરમ્યાન જીવને અનુકૂળ સામગ્રી અને સંયોગો પ્રાપ્ત થતા રહે છે - આ પ્રમાણે પરમ શ્રદ્ધેય ગુરુભગવંતો પાસેથી જાણ્યું છે. આ પ્રસ્તુત ગ્રંથ જિનવચન સાપેક્ષ છે. તેમ જ આ ગ્રંથનું ઉદ્ગમ સ્થાન પણ જિનવચન જ છે. તેથી આ સંપૂર્ણ ગ્રંથનું શ્રવણ, મનન, નિદિધ્યાસન વગેરે શુભ પ્રવૃત્તિ રૂપ જ છે. આ કારણે અમારા શ્રીસંઘને પ્રકાશનનો લાભ પ્રાપ્ત થયાનો વિશિષ્ટ આનંદ હોય એ સ્વાભાવિક છે.
( સંસ્કૃત ભાષામાં રચાયેલા અનેક ગ્રંથોના ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલ છે. પરંતુ આ ગ્રંથની વિશેષતા એ છે કે તેની રચના ગુજરાતી ભાષામાં થયેલ છે અને તેના ઉપર એકથી વધુ સંસ્કૃત ભાષામાં અનુવાદ થયેલ છે. પ્રાચીન ૩૦૦ વર્ષ જૂની ભાષાના ભલે આપ જાણકાર હો, તેમ છતાં ગુરુગમ તેમ જ શાસ્ત્રના ઉચ્ચ કક્ષાના અભ્યાસ વિના, પ્રસ્તુત ગ્રંથનો સમ્યક્ બોધ થવો સરળ નથી. કેમ કે આ ગ્રંથનો વિષય દ્રવ્યાનુયોગ છે.
જૈન-જૈનેતર દર્શનના અનેક ગ્રંથોનું વિશદ વાંચન, ગહન ચિંતન અને અદ્ભુત ઉપસ્થિતિ જેઓશ્રીને પ્રાપ્ત છે એવા વિશિષ્ટ ક્ષયોપશમથી યુક્ત વિદ્વદ્વર્ય પરમ પૂજ્ય પંન્યાસ શ્રીયશોવિજયજી મહારાજે એક માત્ર પરમાર્થના હેતુથી, સર્વે જિજ્ઞાસુ યોગ્ય જીવોને બોધ સુગમ બની રહે તે માટે ૭ વર્ષથી અધિક સમયનો પરિશ્રમ લઈ આ પ્રમાણે ગ્રંથનું આંતરિક સ્વરૂપ ગોઠવેલ છે :- (૧) દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - મૂળ ગ્રંથ . (૨) તે ઉપર સ્વોપજ્ઞ (ઉપા.કૂત) વ્યાખ્યા - ટબો. (૩) તેના ઉપર દ્રવ્ય-ગુણ-પર્યાય રાસને અનુસરતો બ્લોકબદ્ધ દ્રવ્યાનુયોગ પરામર્શ. (૪) તથા સ્વોપજ્ઞ ટબાને અનુસરતી દ્રવ્યાનુયોગ-પરામર્શકર્ણિકા નામની સંસ્કૃત વ્યાખ્યા. (૫) કણિકા સુવાસ નામક ગુજરાતી વિવેચન (આધ્યાત્મિક ઉપનય વગેરે સહિત).
૫.પૂ.પંન્યાસજી મહારાજે અથાગ પ્રયત્નથી ૩૬ હસ્તપ્રતો દ્વારા મૂળ ગ્રંથ તથા સ્વોપજ્ઞ ટબાનું સંશોધન કરેલ છે. જે અત્યંત સ્તુતિને પાત્ર છે. અમારો શ્રીસંઘ તેઓશ્રીનો સદાય ઋણી રહેશે.
પરમશ્રદ્ધેય સિદ્ધાન્તમહોદધિ આચાર્યદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ, પરમારાથ્યપાદ સકલસંઘહિતચિંતક આચાર્યદેવ શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજની દિવ્યકુપા અમારા શ્રીસંઘ ઉપર સદૈવ વરસતી રહે છે. પરમ પૂજ્ય સિદ્ધાંતદિવાકર આચાર્યદેવ શ્રીજયઘોષસૂરીશ્વરજી મહારાજ અમારા શ્રીસંઘનું સદૈવ યોગક્ષેમ કરી રહ્યા છે. પરમ પૂજ્ય તર્કનિપુણમતિ આચાર્યદેવ શ્રીજયસુંદરસૂરીશ્વરજી મહારાજનું મંગલ માર્ગદર્શન અમારા શ્રીસંઘને સતત મળતું રહે છે. પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી મહારાજનું પણ આ અવસરે અમે અત્યંત આદરભાવે સ્મરણ કરીએ છીએ.
આ ગ્રંથના મુદ્રણ-પ્રકાશન વગેરે કાર્યોમાં સાક્ષાત્ કે પરોક્ષ સહકાર આપનારા નામી-અનામી સૌનો અમારો શ્રીસંઘ આભાર માને છે.
સર્વે વાચકોને આ ગ્રંથ કલ્યાણકારી બની રહે તેવા પ્રકારની મંગલ કામના. તથા વધુને વધુ આવા અણમોલ લાભ અમારા શ્રીસંઘને મળતા રહે તેવી શાસનદેવને પ્રાર્થના.
૪ શ્રેયસ્કર શ્રીઅંધેરી ગુજરાતી જૈન સંઘ, ઈર્લા-મુંબઈ
Page #11
--------------------------------------------------------------------------
________________
ક્રષ્ય-ગુણ-gયયિળો શસ.
ભાગ - ૧ થી ૭
* સંપૂર્ણ લાભાર્થી * શ્રેયકર શ્રી અંઘેરી ગુજરાતી જૈન સંઘ
ઈર્લા, મુંબઈ
ધન્ય યુતભક્તિ !
धन्य, श्रुतप्रेभ ! ધન્ય ધૃતલગની !
ભૂરિ - ભૂરિ અનુમોદના....
નોંધ :- આ સાતેય પુસ્તકો જ્ઞાનદ્રવ્યમાંથી છપાયેલ હોવાથી
મૂલ્ય ચૂકવ્યા વિના ગૃહસ્થ માલિકી કરવી નહી.
Page #12
--------------------------------------------------------------------------
________________
છે પ્રસ્તાવના છે
$....... શ્રીમદ્ વિજય મુનિચન્દ્રસૂરીશ્વરજી મ.સા. મહોપાધ્યાય શ્રીયશોવિજય ગણિવરની “દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ” નામે પ્રખ્યાત કૃતિ છે. સ્વોપજ્ઞ ટબો, ગણિવર શ્રીયશોવિજયજી મ. કૃત રાસનું સંસ્કૃત રૂપાંતર, ટબાનુસારી વિસ્તૃત સંસ્કૃત ટીકા અને ગુજરાતી વિવેચન સાથે તે કૃતિ આજે પ્રસિદ્ધ થઈ રહી છે. તે ઘણા આનંદનો વિષય છે.
• નામકરણ : આ કૃતિની આદ્ય કડી આ પ્રમાણે છે :- “શ્રીગુરુ જીતવિજય મન ધરી શ્રી વિજય સુગુરુ આદરી; આતમ-અર્થિનઈ ઉપગાર, કરું દ્રવ્યઅનુયોગ વિચાર.” આ પ્રમાણે આ કૃતિનું ‘દ્રવ્યાનુયોગ વિચાર’ એવું નામ ગ્રંથકારને અભિપ્રેત હોય એમ જણાય છે. ગ્રંથના અંતે કે સમગ્ર ગ્રંથમાં ક્યાંય ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' એવું નામ સૂચિત નથી. છતાં આ જ નામ સર્વત્ર પ્રચલિત બન્યું છે એ વાત ચોક્કસ છે. તથા આ નામ મહોપાધ્યાયજીએ પોતે જ પ્રચલિત કર્યું હોય તેમ જણાય છે.
મહોપાધ્યાયજીએ લખેલા ત્રણ પત્રો મળે છે. એક સંસ્કૃતમાં અને બે ગુજરાતી ભાષામાં લખાયેલા છે. ગુજરાતીમાં લખાયેલ પ્રથમ કાગળ વિ.સ. ૧૭૩૧ કે તે પછી લખાયેલો છે. શા. હરરાજ અને શા. દેવરાજ ઉપર પ્રશ્નના ઉત્તર તરીકે લખાયેલા આ વિસ્તૃત કાગળમાં પૃ. ૧૦૧ ઉપર ‘દ્રવ્ય-ગુણ -પર્યાયનો રાસ' નો ઉલ્લેખ છે.
ઉપાધ્યાયજીના જીવન અને કવન વિષે અનેક ગ્રંથો દ્રષ્ટવ્ય છે. “યશોવંદના”, “શ્રુતાંજલી’, ‘મહો. યશોવિજય સ્મૃતિગ્રંથ', “મહોપાધ્યાય યશોવિજય સ્વાધ્યાયગ્રંથ', “અમર ઉપાધ્યાય”, “યશોવિજય પ્રવચનમાળા', “યશોભારતી આદિ.
માનવિજયકૃત નયવિચાર - સાત નયનો રાસ, હેમરાજકૃત સં. ૧૭૨૬ માં નયચંદ્રરાસ પ્રસ્તુત રાસ પછી રચાયા છે. એવી રીતે ઉપદેશ અને અધ્યાત્મ વિષયક ઉપદેશાત્મકોશ, ધ્યાનદીપિકા, અધ્યાત્મકલ્પદ્રુમ ચોપાઈ વગેરે રચાયા છે. આવી ઘણી કૃતિઓ પર આ રાસની છાયા કે અસર જોઈ શકાય છે.
પ્રસ્તુત રાસની ચોથી ઢાળનું વિવેચન કરતાં થયેલ વિશેષ ફુરણાઓને સંકલિત કરવા આ. અભયશેખરસૂરિજીએ “સપ્તભંગી વિંશિકા સ્વીપજ્ઞ ટીકા સાથે રચી છે.
• મહોપાધ્યાયજી અને તેઓશ્રીની કૃતિઓ છે. મહોપાધ્યાય યશોવિજયજી ગણિવરના નામ-કામ જૈન જગતમાં જાણીતા છે. “યશોદોહન' વગેરે પુસ્તકોના લેખોમાં શ્રીહીરાલાલ ૨. કાપડિયા વગેરેએ ઉપાધ્યાયજીના જીવન અને ગ્રંથો વિષે વિગતે લખ્યું છે. અહીં એ બધાના આધારે ઉપયોગી થોડીક વિગતો જોઈએ.
મહોપાધ્યાયશ્રીની સંસ્કૃતમાં ૧૩૦ જેટલી, પ્રાકૃતમાં ૧૦, ગુજરાતીમાં ૧૦૦ જેટલી, હિન્દીમાં ૧૫ જેટલી રચનાઓની નામાવલિ યશોદોહન પુસ્તકમાં (પૃ.૪૦૪ થી) અપાયેલી છે. આમાં પ્રગટ,
Page #13
--------------------------------------------------------------------------
________________
૭ પ્રસ્તાવના ૭
9
અપ્રગટ, અનુપલબ્ધ, ઉપલબ્ધ બધી રચનાઓના નામ છે. હિન્દીમાં માત્ર પદ્યરચનાઓ જ મળે છે. બાકી ત્રણેય ભાષામાં ગદ્ય-પદ્ય બન્નેમાં રચનાઓ છે.
♦ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ -
મહોપાધ્યાયજીની આ કૃતિ અનેક રીતે અનોખી છે. સામાન્ય રીતે રાસ સાહિત્યમાં કોઈને કોઈ કથાની ગૂંથણી હોય છે. જ્યારે આ રાસમાં દાર્શનિક બાબતો આવરી લેવાઈ છે. પ્રાકૃત અને સંસ્કૃત ગ્રંથો ઉપર ગુજરાતીમાં ટબા વગેરે સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં રચાયું છે. પરંતુ ગુજરાતી કૃતિ ઉપરથી સંસ્કૃતમાં રૂપાંતર થયું હોય એવો આ એકમાત્ર ગ્રંથ છે.
તપાગચ્છના વિનીતસાગરના શિષ્ય ભોજસાગરે દ્રવ્ય-ગુણ-પર્યાય રાસના આધારે ‘દ્રવ્યાનુયોગ તર્કણા' ની રચના વિ.સં. ૧૭૮૫-૧૮૦૯ દરમ્યાન કરી છે.
આ રાસની ૧૭ મી ઢાળની ૯ મી અને ૧૦ મી કડીમાં ગુરુ નયવિજય મ. એ સ્વસમય -પરસમયના અભ્યાસ માટે પોતાને કાશી મોકલ્યાની અને ગુરુકૃપાથી ચિંતામણિ ગ્રંથ ભણ્યાની વાત જણાવી છે.
વિ.સં. ૧૭૧૧ ના સિદ્ધપુરમાં રચાયેલા આ ગ્રંથનો પ્રથમાદર્શ કર્તાના (મહોપાધ્યાયજીના) ગુરુ પૂ. નયવિજયજી મ.સા.એ કર્યો છે. તેમાં અંત ભાગે તેઓએ જણાવ્યું છે કે “શ્વેત શ્યમારારજોડય પ્રગ્ન્યઃ” શિષ્યોએ ગુરુના ગ્રંથના પ્રથમાદર્શ લખ્યા હોય એવા ઘણાં ગ્રંથો છે. પણ શિષ્યના ગ્રંથની નકલ ગુરુ કરે એ વિરલ ઘટના છે.
પ્રસ્તુત રાસમાં પ્રસંગે પ્રસંગે નૈયાયિક, યોગાચાર આદિ અન્ય દર્શનીઓની સમાલોચના સાથે દિગંબર જૈનોના મતની પણ સમાલોચના, ખંડન અને મંડન છે. એટલું જ નહીં, શ્વેતાંબર પરંપરાના મહાન દિગ્ગજ આચાર્યો સિદ્ધસેનદિવાકરસૂરિ અને જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ જેવાના નયોની સંખ્યા બાબતના મતભેદોની પણ ચર્ચા છે.
ષદ્રવ્યની ચર્ચા પ્રસંગે કાળદ્રવ્ય વિષે બે ભિન્ન વિચારધારાની વાત વિચારી છે. દિગમ્બર માન્યતાનો યોગશાસ્ત્રના આંતરશ્લોકમાં સ્વીકાર થયો છે. તથા ધર્મસંગ્રહણિમાં ઉભયમતનો ઉલ્લેખ થયો છે વગેરે બાબતો સ્પષ્ટ કરી છે.
રાસમાં નામોલ્લેખ કરાયેલા ૨૦ જેટલા ગ્રંથોની અકારાદિ સૂચિ યશોદોહનમાં અપાઈ છે. નવમી ઢાળના પાંચમી કડીના ટબામાં નવ્યન્યાયની છાંટ જોવા મળે છે.
દ્રવ્યાનુયોગનું મહત્ત્વ •
“વિના દ્રવ્ય અનુયોગ વિચાર, ચરણ-કરણનો કો નહીં સાર"
દ્રવ્યાનુયોગનો મહિમા જિન-પ્રવચનમાં ઘણો બધો વર્ણવ્યો છે. મહોપાધ્યાયજીએ ઉપરોક્ત પંક્તિમાં આ મહિમાને સરસ વાચા આપી છે.
ષદ્રવ્યનું વિવેચન આગમ અને પ્રકરણ સાહિત્યમાં અનેક સ્થળે જોવા મળે છે. પરંતુ ષદ્રવ્યને દાર્શનિક દૃષ્ટિકોણથી ચર્ચી અન્ય દર્શનોના મતનું નિરૂપણ અને તેના ખંડન પૂર્વક ષદ્રવ્યનું વિવેચન
Page #14
--------------------------------------------------------------------------
________________
10.
પ્રસ્તાવના ૦
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ મ.સા. ના શિષ્ય આ. શ્રીરામચન્દ્રસૂરિજી એ “દ્રવ્યાલંકાર' માં કર્યું છે. અને નવી ભાત પાડી છે. (આનું સંપાદન પૂ. જંબૂવિજય મ.સા. એ કર્યું છે.) તેમ ગુજરાતી ભાષામાં પ્રસ્તુત રાસ જેવી દ્રવ્યાનુયોગની ગહન ચર્ચા કરતી કૃતિ મહોપાધ્યાયજીએ સહુ પ્રથમ રચી છે, તે અપૂર્વ ઘટના છે. એના ઉપરનો સ્વોપજ્ઞ ટબો પણ ગુજરાતી ભાષામાં છે એ પણ આવી જ એક વિરલ ઘટના છે. આ ટબો (= બાલાવબોધ) મૂળ ગાથાનું વિવરણ હોવાની સાથે મૂળના અર્થનો વિસ્તાર પણ છે.
એમ કહેવાય છે કે રાસ-સાહિત્ય પ્રત્યે કેટલોક વર્ગ તિરસ્કાર વ્યક્ત કરતો હતો. “રાસડા તો ફાસડા' જેવા શબ્દો તે વર્ગ વાપરતો હતો. ત્યારે મહોપાધ્યાયજીએ આ રાસ રચી પડકાર ફેંક્યો કે આ રાસને વાંચો, ભણો, અર્થ કરો. જો કે આ દંતકથા પણ હોય.
• ગ્રન્થ વિષય છે. દ્રવ્ય અને ગુણ બે શબ્દો અન્ય દર્શનોમાં પણ જાણીતા છે. પરંતુ પર્યાય શબ્દની ચર્ચા જૈન ગ્રંથોમાં જ મળે છે. કહો કે એ જૈનોનો પારિભાષિક શબ્દ છે.
પં. સુખલાલજીએ વિવિધ દાર્શનિક બાબતોની ચર્ચા કરી છે. અહીં “ર્શન સૌર ચિંતન' (પૃ.૩૫૦૩૫૧) ના આધારે કેટલીક બાબતો ટૂંકમાં આ પ્રમાણે છે.
ભારતીય દર્શનોની મુખ્ય બે ધારા છે. એક વાસ્તવવાદી, બીજી અવાસ્તવવાદી.
વાસ્તવવાદીના મતે બાહ્ય દશ્ય જગત સત્ય છે. અને વાણી દ્વારા વર્ણવી શકાય છે. ન્યાય-વૈશેષિક, પૂર્વમીમાંસા, સાંખ્યયોગ, વૈભાષિક-સૌત્રાંતિક બૌદ્ધ, મધ્વાદિ વેદાંત વગેરે વાસ્તવવાદી દર્શનો છે.
અવાસ્તવવાદીની માન્યતા છે કે – “લૌકિક પ્રમાણોથી ગમ્ય, વાણી દ્વારા પ્રકાશન યોગ્ય બાહ્ય જગત મિથ્યા છે. પારમાર્થિક સત્ય નથી.” શૂન્યવાદી-વિજ્ઞાનવાદી બૌદ્ધ અને શાંકર વેદાંત વગેરે અવાસ્તવવાદી દર્શનો છે.
પણ જૈન દર્શન વાસ્તવવાદી દર્શન છે. જૈન મતે કેવલજ્ઞાન દ્વારા સર્વ દ્રવ્યના સર્વ પર્યાયો જાણી શકાય છે. તથા મતિજ્ઞાન કે જે ઈન્દ્રિયજન્ય છે, તેના દ્વારા કેટલાક દ્રવ્યોના કેટલાક પર્યાયો તો જાણી શકાય જ છે. અનેક સૂક્ષ્મ ભાવો અનિર્વચનીય હોવા છતાં જે નિર્વચનીય ભાવો છે, તેને યથાર્થ માનવાના કારણે જૈનદર્શન વાસ્તવવાદી દર્શન છે.
ખૂબીની વાત એ છે કે અન્ય દર્શનોએ ક્યાંક પોતાની વિચારધારાને ઉલટાવી નાંખી છે. જ્યારે જૈન દર્શન હંમેશા વાસ્તવવાદી દર્શન રહ્યું છે. જ્યારે બૌદ્ધપરંપરાએ પ્રારંભમાં વાસ્તવવાદ માન્ય રાખ્યો. પરંતુ મહાયાનની વિજ્ઞાનવાદી અને શૂન્યવાદી શાખાએ ધરમૂળથી વિચારપલટો કર્યો. એવી જ રીતે ઉપનિષદો, બ્રહ્મસૂત્ર આદિમાં વાસ્તવવાદી માન્યતાના સ્પષ્ટ સૂચનો છતાં શંકરાચાર્યે વેદાંતમાં “જગતું મિથ્યા' કહી અવાસ્તવવાદને જ પ્રમાણ માન્યો છે.
સતત વાસ્તવવાદી જૈનદર્શનમાં દ્રવ્ય-ગુણ-પર્યાયની ચર્ચા હોય તે સ્વાભાવિક છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
• પ્રસ્તાવના
11
• દ્રવ્ય-ગુણ-પર્યાય - દ્રવ્ય શબ્દ તદ્ધિત પ્રત્યયોથી અને કૃત પ્રત્યયોથી પણ બને છે. તુ = ઝાડ. ઝાડનો વિકાર કે અવયવ અર્થમાં + ય = દ્રવ્ય.
+ ય = ભાવિ ગુણોના આધાર અર્થમાં પણ ‘દ્રવ્ય શબ્દ વપરાય છે. ગત્યર્થક ૮ + કર્માર્થક ય = દ્રવ્ય કૃદંત શબ્દ બને છે. = પ્રાપ્તિ યોગ્ય.
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજીએ પ્રમાણ મીમાંસા (પૃ.૨૪) માં વૃત્ પ્રત્યયથી “દ્રવ્ય શબ્દસિદ્ધિ કરી છે.
દ્રવ્યની વ્યાખ્યા તત્ત્વાર્થ ભાષ્ય (અ.૫ | સૂત્ર ૨૯, ૩૦, ૩૭) અને વિશેષાવશ્યકભાષ્ય (ગા.૨૮) માં જોવા મળે છે. તેવી વ્યાખ્યા પાતંજલ મહાભાષ્ય (પૃ.૫૮), યોગસૂત્રના વ્યાસભાષ્ય (૩.૧૧), શ્લોકવાર્તિક (વ.ના શ્લો.૨૧,૨૨) વગેરેમાં પણ જોવા મળે છે.
સિદ્ધસેન દિવાકરજીએ ગુણ અને પર્યાયને અભિન્ન માન્યા છે. એમણે દલીલ કરી છે કે ગુણ અને પર્યાય જો ભિન્ન હોય તો ભગવાનની દેશના દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે જ પ્રકારની નહીં પણ ગુણાર્થિક એવા ત્રીજા પ્રકારની પણ હોવી જોઈએ. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિજી પણ દિવાકરજીને અનુસર્યા છે.
જો કે - ઉત્તરાધ્યયન (૨૮/૧૩), તત્ત્વાર્થસૂત્ર (૫/૩૭) પ્રમાણનયતત્તાલોક ૫/૭-૮) વગેરેમાં ગુણ-પર્યાય વચ્ચે ભેદ બતાવાયો છે. દિગંબર પરંપરામાં પણ કુંદકુંદાચાર્ય, પૂજ્યપાદ, વિદ્યાનંદ વગેરે પણ બન્ને વચ્ચે ભેદ સ્વીકારે છે.
જ્યારે શ્વેતાંબર પરંપરામાં આ. હરિભદ્રસૂરિજી, તત્ત્વાર્થસૂત્રના ટીકાકાર સિદ્ધસેનગણીજી, દિગંબર પરંપરાના અકલંક, અમૃતચન્દ્ર આદિ વિદ્વાનોએ ગુણ-પર્યાય વચ્ચે ભેદભેદ માન્યો છે. (આ બાબતે સંદર્ભ સાથે વધુ જાણવા પં. સુખલાલજી સંપાદિત સન્મતિટીકા પૃ.૬૩૧ ટિ.૪ જોવું.)
ઉપા. યશોવિજયજી ગુણ-પર્યાય વચ્ચે અભેદ મતના પુરસ્કર્તા રહ્યા છે.
દ્રવ્ય અને ગુણ પરસ્પર ભિન્ન કે અભિન્ન એ ચર્ચામાં વિવિધ દર્શનકારોએ પોતપોતાના અભિપ્રાયો બતાવેલા છે.
ન્યાય, વૈશેષિક વગેરે દર્શનો ભેદ પક્ષને સ્વીકારે છે. સાંખ્ય, વેદાંત વગેરે અભેદ સ્વીકારનારા છે. પાતંજલ મહાભાષ્ય (પ.૧, પૃ.૧૧૯) માં પણ દ્રવ્ય-ગુણના ભેદભેદની વિશદ ચર્ચા મળે છે.
• ‘કાળ-દ્રવ્ય છે. કાળ સ્વતંત્ર દ્રવ્ય છે કે નહીં એ પ્રશ્ન વૈદિક અને (શ્વેતાંબર) જૈન દર્શનમાં બે વિચારધારા ચાલે છે. વૈશેષિક દર્શન (અ.૨, આ.૨, સૂત્ર ૬-૧૦) અને ન્યાયદર્શન કાળને સર્વવ્યાપી સ્વતંત્ર દ્રવ્ય માને છે.
દિગંબર જૈનો પણ કાળને સ્વતંત્ર દ્રવ્ય તરીકે જ માને છે. જ્યારે શ્વેતાંબર પરંપરામાં બન્ને મતો જોવા મળે છે. ૧. આધાર : “ન સૌર ચિંતન' (પૃ.૧૪૩-૧૪૬.) ૨. આધાર : “વર્ણન મોર ચિંતન' (પૃ.૩૩૧-૪)
Page #16
--------------------------------------------------------------------------
________________
૭ પ્રસ્તાવના .
જીવાભિગમસૂત્રમાં કાળને સ્વતંત્ર દ્રવ્ય તરીકે સ્વીકારેલ નથી. પરંતુ જીવ અને અજીવ દ્રવ્યના પર્યાયનો પ્રવાહ તે કાળ છે - એવું નિરૂપણ છે. ભગવતીસૂત્રમાં કાળને સ્વતંત્ર દ્રવ્ય તરીકે પણ જણાવાયું છે.
12
પછીના પ્રકરણ-આદિ ગ્રંથોમાં ઉપરોક્ત બન્ને માન્યતાઓનો ઉલ્લેખ જોવા મળે છે. ઉભયમતનો ઉલ્લેખ કરનારા ગ્રંથોમાં તત્ત્વાર્થસૂત્ર, દ્વાત્રિંશિકા (સિદ્ધસેન દિવાકરસૂરિકૃત), વિશેષાવશ્યક ભાષ્ય, ધર્મસંગ્રહણિ (હરિભદ્રસૂરિકૃત), યોગશાસ્ત્ર, દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, લોકપ્રકાશ, નયચક્રસાર અને આગમસાર (દેવચન્દ્રજીકૃત) વગેરે ગ્રંથો મુખ્ય છે.
કાળને સ્વતંત્ર દ્રવ્ય ન માનનાર વિદ્વાનોનું કહેવું છે કે - પર્યાય એ જીવ-અજીવની ક્રિયા છે. એમાં કોઈ અન્ય તત્ત્વ પ્રેરક નથી. જીવ-અજીવ આપોઆપ પર્યાયોમાં પરિણામ પામતાં રહે છે. એટલે કાળ એ સ્વતંત્ર દ્રવ્ય નથી પણ જીવ-અજીવનો પર્યાયપુંજ છે.
કાળને સ્વતંત્ર દ્રવ્ય માનનારાઓની દલીલ એ છે કે જીવ અને પુદ્ગલનો ગતિ અને સ્થિતિ કરવાનો સ્વભાવ છે. છતાં એમાં સહાયક બનતાં નિમિત્તકારણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને સ્વતંત્ર દ્રવ્ય તરીકે સ્વીકાર્યા છે તો પર્યાયપરિણમન સ્વભાવવાળા જીવ-અજીવના પર્યાયપરિણમનમાં નિમિત્તકારણ બનતા કાળને પણ સ્વતંત્ર દ્રવ્ય તરીકે સ્વીકારવો જોઈએ.
-
કાળને સ્વતંત્ર દ્રવ્ય માનનારાઓમાં પણ બે અલગ-અલગ માન્યતાઓ છે. આચાર્ય હરિભદ્રસૂરિજી વગેરે (ધર્મસંગ્રહણિમાં) જણાવે છે કે - અઢી દ્વીપમાં જ્યાં જ્યોતિપ્ચક્ર ગતિમાન છે, ત્યાં જ કાળદ્રવ્ય વર્તમાન છે.
કાળ
બીજો મત જે મોટા ભાગના દિગંબર પરંપરાના જૈન ગ્રંથોમાં જોવા મળે છે તે પ્રમાણે લોકવ્યાપી છે. પરંતુ તે સ્કંધ નહીં પણ અણુસ્વરૂપ છે. લોકાકાશના પ્રદેશ જેટલા જ કાલાણુઓ છે. કાલાણુ ગતિહીન હોય છે. તે જે તે આકાશપ્રદેશ પર સ્થિર રહે છે. એનો સ્કંધ બનતો નથી. આ કાલાણુમાં સતત પર્યાય પ્રગટ થતા રહે છે. આ પર્યાય તે જ સમય. આ સમય-પર્યાયો જીવ-અજીવના પર્યાયોનું નિમિત્તકારણ છે. એક સમય-પર્યાયમાં એક પરમાણુ એક આકાશપ્રદેશથી બીજા આકાશપ્રદેશ ઉપર અત્યંત મંદગતિથી પહોંચે છે.
શ્વેતાંબરાચાર્ય કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ મ.એ પણ કાલાણુનો સ્વીકાર કરી મુખ્ય કાળ એને જ બતાવ્યો છે. સમય-આવલિકા-માસ-વર્ષ વગેરેને વ્યવહા૨ કાળ બતાવાયો છે. આ વાત જણાવતાં યોગશાસ્ત્રવૃત્તિના આંતર શ્લોકો આ પ્રમાણે છે.
लोकाकाशप्रदेशस्था भिन्ना: कालाणवस्तु
1
भावानां परिवर्ताय मुख्यः कालः स उच्यते ।। (यो . शा. १ / १६ वृ. ५२ )
-
ज्योतिःशास्त्रे यस्य मानमुच्यते समयादिकम् ।
स व्यावहारिकः कालः कालवेदिभिरामतः ।। (यो . शा. १ / १६ वृ. ५३)
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના ૦
• મહોપાધ્યાયજીનું અન્ય સાહિત્ય ૦ પ્રસ્તુત રાસમાં ચર્ચાયેલા વિષયો જો કે મહોપાધ્યાયજીએ પોતાના સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાં અન્યત્ર ગૂંથ્યા પણ છે. જેમ કે નયની ચર્ચા સપ્તભંગીનયપ્રદીપ, નયરહસ્ય, નયોપદેશ અને તેની ટીકા નયામૃતતરંગિણીમાં કરી છે.
ઉત્પાદાદિ સિદ્ધિ' નામનો ગ્રંથ આચાર્ય ચન્દ્રસૂરિજીએ સ્વોપજ્ઞટીકા સાથે રચ્યો છે. (ઋષભદેવ કેશરમલ જે. સંસ્થા દ્વારા રતલામથી ઈ.સ. ૧૯૩૬ માં પ્રકાશિત થયો છે.) આ ગ્રંથ ઉપર મહોપાધ્યાયજીએ ટીકા રચી છે. પરંતુ કમભાગ્યે એનો બહુ જ થોડો અંશ મળે છે. એના ત્રીજા પદ્યના વિવરણનો અંશ જોતા આ ટીકામાં પણ વિશદ દાર્શનિક ચર્ચા હશે - એ પ્રમાણે અનુમાન કરી શકાય.
ઉપાધ્યાયજીના અનુપલબ્ધ ગ્રંથોમાં ‘દ્રવ્યાલોક' નામની રચનાનો ઉલ્લેખ જોવા મળે છે. જો કે ઉપાધ્યાયજી મ.એ સ્વયં પોતે આ ગ્રંથને ટાંક્યો ન હોવાથી આનું કર્તુત્વ ઉપાધ્યાયજી જોડે સાંકળતા પહેલાં અન્ય પ્રમાણો તપાસવા જોઈએ એવું હી..કાપડિયાનું માનવું છે. (યશોદોહન પૃ.૧૭૯).
જો કે યશોદોહન (પૃ. ૧૭૯ ટિ.૧) માં એના સંપાદક આ. યશોદેવસૂરિ મ. સા. ઉમેરે છે કે - “આ કૃતિ (દ્રવ્યાલોક – ટીકા) ઉપાધ્યાયજીની જ છે. એનો પુરાવો મળ્યો છે. ઉપાધ્યાયજીના જીવનકવન ઉપર હું કંઈક લખવા ધારું છું ત્યારે તે પુરાવો રજૂ થશે” ત્રિસૂટ્યાલોક જેમાં તત્ત્વાર્થના ત્રણ સૂત્રો પર વિવેચન હશે તે પણ અનુપલબ્ધ છે.
એટલે ઉપાધ્યાયજીએ દ્રવ્યલોક નામની કદાચ સ્વપજ્ઞ ટીકા સહિતની રચના કરી હોય તો પણ એ વિષે અત્યારે અમને કશી જાણકારી નથી.
મોહનલાલ દ. દેસાઈ લખે છે કે – “ઉપાધ્યાય યશોવિજયે મલ્લવાદીના નયચક્રને બરાબર ગોઠવી કરેલ. સં. ૧૭૧૪ નો લખેલો પાટણના હાલાભાઈ ભંડાર દા. ૫૯ માં વિદ્યમાન છે.” (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પૃ.૪૩૩, પારા ૯૭૦) ગણિવર યશોવિજયજીને વિનંતી કરીએ કે ઉપાધ્યાયજી મ.ના આ ગ્રંથને સરસ રીતે સજાવી સંઘને અર્પણ કરે.
તત્ત્વાર્થસૂત્ર ઉપર એક બાલાવબોધ મળે છે. પં.સુખલાલજીના મતે આના કર્તા અન્ય યશોવિજયજી છે. જ્યારે હીરાલાલ કાપડિયાના મતે આ બાલાવબોધ ઉપાધ્યાય શ્રીયશોવિજય કૃત છે. (યશોદોહન પૃ.૧૭૭-૮)
મહોપાધ્યાયજીએ દિગંબર જૈન સાહિત્યનું પણ ઊંડુ પરિશીલન કર્યું છે. એમની દષ્ટિ હંમેશા સારગ્રાહી રહી છે. દિગંબરોમાં પણ સારું હોય તો એનાથી આભડછેટ શા માટે રાખવી ? એનો સ્વીકાર કેમ ન કરવો ? આ તેઓશ્રીનું વલણ છે. એટલે જ નયના ઉપભેદોનું વર્ણન દિગંબરગ્રંથોમાંથી રાસમાં લીધું છે. અષ્ટસહસ્ત્રી જેવા દિગંબર ગ્રંથ ઉપર વિવરણ લખવાનું કાર્ય પણ ઉપાધ્યાયજી જેવા જ કરી શકે.
તત્ત્વાર્થસૂત્ર શ્વેતાંબર-દિગંબર બન્ને પરંપરાને માન્ય ગ્રંથ છે. થોડાક સૂત્રોમાં ફરક આવે છે. ઉપાધ્યાયજીએ દિગંબર પરંપરા માન્ય સૂત્રનો પાઠ સ્વીકારીને એનો અર્થ શ્વેતાંબર પરંપરામાં પ્રચલિત પદ્ધતિ મુજબનો તત્ત્વાર્થ ઉપરના બાલાવબોધમાં કર્યો છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
• रासना विविध प्रशनो . યશોમંગલ પ્રશસ્તિ સંગ્રહ' નું આ. યશોદેવસૂરિજીએ સંપાદન કર્યું છે. યશોભારતી જૈન પ્રકાશન સમિતિ (પાલીતાણા) દ્વારા પ્રકાશિત આ ગ્રંથમાં પ્રસ્તુત રાસનો પરિચય અને પ્રકાશનોની વિગત આ પ્રમાણે આપી છે.
“द्रव्य-गुण-पर्यायनो रास · स्वोपज्ञ टबार्थ सह
(अपरनाम - द्रव्यअनुयोग विचार) मूलग्रन्थ
टबार्थग्रन्थ भाषा - गुजराती
भाषा - गुजराती पद्यसंख्या - २८४, ढाल - १७
श्लोकमान - १२०० रचनासमय - १७११
रचनासमय - १७११ धर्मसाम्राज्य - विजयदेवसूरि अने
धर्मसाम्राज्य - विजयदेवसूरि अने विजयसिंहसूरि (?)
विजयसिंहसूरि (?) विषय : तत्त्वज्ञान प्रकाशित : (१) प्रकरणरत्नाकर भा.१, श्रावक भीमसिंह माणेक, मुंबई, ई.स.१८७६ (मूल तथा टबार्थ)।
(२) द्रव्य, गुण ने पर्यायनो रास, प्रका. श्री जैन विजय प्रेस, सं.१९६४ (सारांश)। (३) प्राचीन स्तवनादि संग्रह, प्रका. जैन ग्रंथ प्रकाशक सभा, अमदावाद, वि.सं.१९९६ (मूलमात्र)।
(४) गुर्जर साहित्य संग्रह भा.२, संशो. श्री जैन श्रेयस्कर मंडल, महेसाणा, प्रका. उपाध्याय श्रीयशोविजयजी गुर्जर साहित्य संग्रह समिति, मुंबई, ई.स. १९३८ (मूल तथा टबार्थ)।
(५) द्रव्य-गुण-पर्यायनो रास, विजयधर्मधुरंधरसूरिना विवेचन सहित, प्रका. जैन साहित्य वर्धक सभा, अमदावाद सं.२०२० (मूल, स्वोपज्ञ तथा धुरंधरविजयगणीना विवरण सहित)।
(६) द्रव्य-गुण-पर्यायनो रास, प्रका. तथा विवेचनकार पं.शांतिलाल केशवलाल, अमदावाद, ई.स.१९८९ (मूल तथा टबार्थ)।"
આ પછી પણ કેટલાક પ્રકાશનો થયા છે. તેમાં આ. અભયશેખરસૂરિ મ.સા. ના વિવેચન સાથે દિવ્યદર્શન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત રાસનો પ્રથમ ભાગ અને પં. ધીરુભાઈના વિવેચનપૂર્વકનું પ્રકાશન (मा.१-२ | य.
• प्रस्तुत प्राशन . રાસ અને એના વિવેચનના અનેક પ્રકાશનો થયા હોવા છતાં પ્રસ્તુત પ્રકાશન એ બધામાં વિશેષ ભાતવાળું કહી શકાય.
મહોપાધ્યાય યશોવિજયજી ગણિવરની આ કૃતિના રૂપાંતરકાર, ટીકાકાર, વિવેચક મુનિ યશોવિજયજી ગણિવર છે. નામના સામ્ય ઉપરાંત ગણિવરનો ગહન અભ્યાસ અને ઊંડું ચિંતન તેમને આવા કાર્યના અધિકારી બનાવે છે. આ પૂર્વે ગણીશ્રીએ ષોડશક, ધાત્રિશત્ કાત્રિશિકા વગેરે ગ્રંથો ઉપર અતિવિસ્તારવાળી
Page #19
--------------------------------------------------------------------------
________________
• પ્રસ્તાવના ૦
15
અને સેંકડો ગ્રંથસંદર્ભોથી ખચિત ટીકા રચીને અભ્યાસી વિદ્વાનોને એક સ્થળે અનેક ગ્રંથોનો અર્ક પ્રાપ્ત કરાવી પ્રસન્ન કર્યા છે. એના ગુજરાતી વિવેચનોએ સામાન્ય અભ્યાસીઓને પણ ગ્રંથના હાર્દને સમજવામાં ઘણી સહાય કરી છે. આ ઉપરાંત “ભાષારહસ્ય”, “સ્યાદ્વાદરહસ્ય” (ભાગ ૧-૨-૩), “વાદમાલા',
ન્યાયાલોક' જેવા ગ્રંથ ઉપર નવ્યન્યાયની છાંટથી ભરપૂર ટીકા રચવા દ્વારા ટીકાકારશ્રીનું નવ્યન્યાયનું ગહન અધ્યયન પણ જાણીતું બન્યું જ છે.
પ્રસ્તુત પ્રકાશનમાં રાસની પ્રત્યેક કડીનું સંસ્કૃત-રૂપાંતર પદ્યમાં અપાયું છે. એક કડી ઉપર વિવેચન કરવું અપેક્ષાએ સરળ છે. પણ એક પદ્યમાં કડીના હાર્દને પૂરેપૂરું સમાવવું એ કઠિન કાર્ય છે. લેખકશ્રી માટે પણ આવું કાર્ય કરવાનું પ્રાયઃ પ્રથમવાર આવ્યું હશે. છતાં આપણે કડી અને પદ્યને વાંચીએ ત્યારે “રચનાકાર અહીં સફળ થયા છે' - એવી ખાતરી થાય છે.
સંસ્કૃત ટીકા રચતી વખતે ટીકાકારશ્રી વાચકોને તે તે વિષયની ગહનતામાં લઈ જવા માટે વિષયસંબંધિત અનેક ગ્રન્થસંદર્ભો રજૂ કરી રાસ અને ટબાના હાર્દ સુધી પહોંચાડે છે.
મહોપાધ્યાયજીએ જે જે ગ્રંથોનો ઉલ્લેખ કરીને કે જે જે સંદર્ભોને નજર સામે રાખીને વિષયની રજૂઆત કરી છે, ખંડન-મંડન કર્યા છે તે તે સંદર્ભો અને એની ચર્ચા આમાં થઈ હોવાના કારણે વિષયના એક-એક તાણાવાણાને સ્પષ્ટ રીતે સમજવામાં ઘણી સહાય મળે છે. - રાસ અને ટબાના પાઠનિર્ણય માટે ગણીશ્રીએ ૩૬ હસ્તલિખિત પ્રતિઓનો અને અન્ય મુદ્રિત રાસના ત્રણ પુસ્તકોનો ઉપયોગ કર્યો છે. ગણીશ્રીએ કરેલી પાઠશુદ્ધિનો લાભ આ અભયશેખરસૂરિજીને પણ મળ્યો છે.
ગણિવરશ્રી ગુજરાતી વિવેચન દ્વારા રાસ અને ટબાના અર્થને સરસ ખોલી આપે છે. ટીકાનો સરળ ભાવવાહી અનુવાદ પૂર્વપક્ષ-ઉત્તરપક્ષની સ્પષ્ટ સમજ તો આપે જ છે અને છેલ્લે ચર્ચાના અંતે આધ્યાત્મિક ઉપનય આપી સરસ ઉપસંહાર કરે છે. જે વાંચતાં આવી લાંબી ચર્ચા દ્વારા જે તારણ નીકળ્યું તે કેટલું મહત્ત્વનું અને લાભદાયી છે ? એ સમજાઈ જાય છે.
મુનિ યશોવિજયજીએ ભગવતીસૂત્રના જોગ કર્યા છે. પદસ્થ બન્યા છે. વર્ષોથી તેઓ મોટા ક્ષેત્રોમાં ચાતુર્માસ-વ્યાખ્યાન આદિ જવાબદારીઓ સંભાળે જ છે. શિષ્યાદિને અધ્યાપનાદિ કરાવે છે. વર્ધમાનતપની ૯૪ ઓળીઓ કરી છે અને સાથે સાથે ઉત્કૃષ્ટ પ્રકારની સાહિત્યિક પ્રવૃત્તિ, સંશોધન, સંપાદન, ટીકા રચના, અનુવાદાદિ દ્વારા અભ્યાસીઓ ઉપર ખૂબ ખૂબ ઉપકાર કરેલ છે. ગણિવરશ્રીને લાખ લાખ અભિનંદન. એમના આ સાહિત્યનો અભ્યાસીઓ ખૂબ ઉપયોગ કરી સ્વ-પરનું કલ્યાણ કરે એજ મંગળકામના.
મૌન અગિયારસ, સિદ્ધપુર, વિ.સં. ૨૦૬૩, ભાભર-તારંગા છરીપાલિતસંઘનો પડાવ.
આ. વિજય ભદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન મુનિરાજ શ્રીજિનચન્દ્ર વિજય મ.ના શિષ્ય
આ. વિજય મુનિચન્દ્રસૂરિ
Page #20
--------------------------------------------------------------------------
________________
વિષયમાર્ગદર્શિકા
६८७
ဖ
......
........... ६७८
"A
.....
વિષય | પૃષ્ઠ | વિષય
પૃષ્ઠ शाखा-६
| ઉદેશ્યતાઅવચ્છેદકભેદ નિરવકાશ ............... दिगम्बरसम्मतनयनिरूपणम्.........६७५-८१४ रत्नप्रभानित्यतामीमांसा
............ ૬૮૭
પુદ્ગલવૃદ્ધિનહાનિથી કૃતત્વ અપ્રસક્ત .......... ટૂંકસાર (શાખા - દ) ...................
शशि-सूर्यादिनित्यताविमर्शः . ........................... ૬૮૮ અનલિનિત્યપર્યાયાર્થિવનનિરૂપણમ્ ....... ६७७ ચંદ્ર-સૂર્યની નિત્યતા અંગે વિચારણા.
. ૬૮૮ અવસર સંગતિની ઓળખાણ ......... ....... ૬૭૭ વિશેષાવશ્યકવૃત્તિમાં પ્રથમપર્યાયાર્થિક દષ્ટિગોચર .... ૬૮૮ પર્યાયાર્થિકનયનું નિરૂપણ ........ ..... ૬૭૭ પ્રથમપર્યાયાર્થિવનામવિમર્શ ............ ६८९ पर्यायार्थिकव्याख्या
અભવ્યનો અસિદ્ધત્વ પર્યાય નિત્ય ................ ૬૮૬ પર્યાયાર્થિકનયના પ્રથમ ભેદને સમજીએ............
६७८ પાઠભેદ વિચારણા ......
••••••••••••••..૬૮૧ मेरुपर्वतादिः अनादिः .
મનુષ્યતાવિવિનશ્વરપર્યાયીતઃ રિહાર્થતા ........... ૬૧૦ મેરુપર્વતની અનાદિ-નિત્યતા વિશે શંકા-સમાધાન ...
નિત્ય પર્યાયને નિહાળીએ ... પુદ્ગલસ્થિતિ અસંખ્યકાળ . .......... ૬૭૧ | રેવનશમેરે પરીવવનેષુ દેવઃ જ કાર્ય .......... ૬૧૭ સંસ્થાનનિત્યતાવિમર્શ .................... ............ ૬૮૦ | અર્થધર પ્રમાણભૂત : નિશીથ ભાષ્ય ............... ? પગલસ્થિતિ અનિત્ય, આકાર નિત્ય ........ દષ્ટિસંમોહ દોષથી બચીએ .... ............ ?? અનાવિનિત્યપર્યાયી પારમાર્થિવતી ................... ૬૮૬ परकीयसद्वचनसमन्वयः कार्यः..
..........................
.... ૬૨૨ અનાદિનિત્યપર્યાય પારમાર્થિક ................... ૬૮૬ બીજાની સાચી વાત આદરણીય ....... ६९२ રત્નપ્રભા પૃથ્વીની નિત્યતા અંગે વિચારણા ........
વીનપલોસન્ન થુત કર્યસમ .......... રત્નપ્રભા દ્રવ્યાર્થથી નિત્ય, પર્યાયાર્થથી
બીજાની સાચી વાતના ખંડનમાં જિનમતનું ખંડન .... ૬૨૨ અનિત્ય : પૂર્વપક્ષ . .................. ૬૮૬ અર્થ એટલે ગણધર ભગવંત : ધવલા ............... ૬૧૩ રત્નમાનિત્યતામીમાંસા ............................ ६८२ સામ્રાવિતાવિ ત્યાગ”................................... ૬૬૪ વિરોધપરિહાર અંગે શંકા | સમાધાન – પૂર્વપક્ષ ચાલુ ૬૮૨ | સાંપ્રદાયિક ઝનૂનને દેશવટો આપીએ .............. ૬૬૪ વીવાનીવાઈમામસૂત્રાવિવિરોધવિમર્શ ................ ૬૮૩ સિદ્ધપર્યાયઃ સત્તા ...
......... ૬૬૬ ઉદેશ્યતાઅવચ્છેદકભેદનું આપાદન ................ ૬૮૩ પર્યાયાર્થિકનયનો દ્વિતીય ભેદ જાણીએ ..... ૬૨૬ अनादिनित्यपर्यायपरामर्शः ................................. ૬૮૪ राजपर्यायद्वयोपदर्शनम् ..
*........... . ૬૬૬ રત્નપ્રભા દ્રવ્ય - સંસ્થાનથી નિત્ય,
સિદ્ધપર્યાય પર્યાયોમાં રાજા .......
- ૬૨૬ વર્ણાદિથી અનિત્ય : ઉત્તરપક્ષ ......... ૬૮૪] દ્રવ્ય-ભાવકર્મ વિકૃતિજનક ........... .६९६ નિત્યત્વ પણ અનેક અપેક્ષાએ સંભવે ...
સિદ્ધમાં ઉત્તર કોટિ સાપેક્ષ નિત્યત્વ ................. ૬૬૬ अनादिनित्यपर्यायविरोधपरिहार
.......... ૬૮૬ |
દ્વિતીયપર્યાયાર્થિહનામવિમર્શ ........... નિત્ય પર્યાયનું સમર્થન.. ................
.......
.. ૬૮૫ સિદ્ધ ભગવંતો શાશ્વત શ્યામાચાર્યજી ............ ૬૧૭ સંસ્થાનાપેક્ષા રત્નમાનિત્યત .......
કેવલિપર્યાય પર્યાયોમાં રાજા ....................... ૬૧૭ સંસ્થાનસાપેક્ષ નિત્યતા......... . ૬૮૬ | પાઠભેદ વિચારણા .......
......... ૬૬૭
६९३
.........
S.
'
* MA
બનવાબ સબબ ..............
(
૪
......
६९७
Page #21
--------------------------------------------------------------------------
________________
છ
છ
ક ૦
بسم
الي
છે ૦
.....
કે ૦
الله
૭૨g
• વિષયમાર્ગદર્શિકા -
17 વિષય
વિષય
પૃષ્ઠ સિદ્ધત્વપર્યાયવેટરળમેવ પરમઝોનનમ્ ...... ૬૧૮ વર્મા નિત્યાગશુદ્ધપર્યાયાર્થિવ ................... પર્યાયાર્થિકનયના ત્રીજા ભેદને સમજીએ ............ ૬૬૮ પર્યાયાર્થિકના છઠ્ઠા ભેદનું વિવરણ ................. અવિનશ્વર પર્યાયને પ્રગટાવીએ ................... મોક્ષતિપસ્થિપયા નાથ્થા ............................ નિત્યશુદ્ધપર્યાયાર્થિવનનિર્ણનમ્ ................ ૬૬૬ | દેહ સાથે આત્માના પણ જન્મ-મરણ ............... ૭૭૨ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સમકાલીન .................. ६९९ જન્મ-મરાય માત્માનોઃશુદ્ધાનિત્યપર્યાયા...... ૭૬૩
નિત્યાગદ્ધપર્યાર્થિવનયપ્રતિપાદ્ધનમ્ ............... ૭૦૦ ..તો અજન્મા થવાની સાધના પ્રાણવંતી બને........ ૭૨૩ પર્યાયાર્થિકનયના ચોથા ભેદનું પ્રતિપાદન. ૭૦૦ नैगमस्य नानाप्रमाणग्राहकता ........................ चतुर्थपर्यायार्थिकनये सत्तायाः शब्दतो
નૈગમનયનું નિરૂપણ ......... .......... ૭૬૪ ગૌમાન પ્રદામ્ .
અમ-નિયામનિરૂપણમ્ ........... ............... ૭૬૬ ત્રીજા-ચોથા પર્યાયાર્થિકની ભેદરેખા જાણીએ ........ ૭૦ ? સામાન્ય-વિશેષગ્રાહી નૈગમ ...................... ૭૬૫ ધ્રૌવ્ય યાવન ........................... ૭૦૨ નૈગમ પાસે વિવિધ પદાર્થપ્રકાશપંથ ................ ૭૨૯ સપ્તભંગીનયપ્રદીપનો સંવાદ ......................૭૦ ૨ नानासम्प्रदायानुसारेण नैगमनयस्वरूपवैविध्यम ..... ७१६ નયાના વિવાદ– નયાતમશુદ્ધત્વમ્ .............
નૈગમનયના ત્રણ વિષય ......... ..........૭૬૬ ચોથા પર્યાયાર્થિકનું નવું ઉદાહરણ
| जयधवलादिमतप्रकाशनम्
....... ૭૨૭ પાઠભેદ વિચારણા
નૈગમનયના ત્રણ ભેદ, જ્ઞાનાતિમલા ચાન્ય ........... .............. ૭૦૪ અન્ય રીતે નૈગમના ત્રણ ભેદ............... ७१७ તૃતીય પર્યાયાર્થિકનય વૈરાગ્યજનક ........ નાનાસઋાયાનુસારેજ તૈયામનયવિષ્યમ્ ..... તતીય પર્યાયાર્થિકનય સહાયક ....... ...... ૭૦૪ | દેવસેનમતદર્શન
................. ૭૨૮ હતોત્સાહતા ત્યાખ્યા .............. ............. ૭૦૬ | અનેક પ્રકારે નૈગમનયના ત્રણ ભેદ .............. શુદ્ધપયાનાં નિત્યતા ...................... ............. ૭૦૬ નૈગમના બે ભેદ : હરિભદ્રસૂરિજી ............... પર્યાયાર્થિકનો પાંચમો ભેદ ઓળખીએ ... ........... પમÇવૃત્ત: વરિટાર્યતા .....................
................ ૭૨૬ संसारिणः सिद्धसदृशाः
| દેશ-સર્વપરિક્ષેપી નૈગમ : ઉમાસ્વાતિજી ........... ઉપાધિ કર્મજન્ય
...તો સમન્વયદૃષ્ટિ અને સમત્વદૃષ્ટિ પ્રગટે પાંચમા પર્યાયાર્થિકના નામ અંગે વિવાદ .
अतीते वर्तमानताऽऽरोपणम्
............................... વિષયધર્મસ્થ વિધિ ૩પનારા .......
७०८ | ભૂતનૈગમનયની ઓળખાણ .................... દિગંબર - શ્વેતાંબર કથનભેદનું સમાધાન ........... ૭૦૮ પ્રથમ પ્રકારે આરોપઃ ભૂતનૈગમનાય .......... શુદ્ધ પર્યાયો નિત્ય ............... ........... ૭૦૮ | વર્તમાને અતીતાડનારોપણમ્ ............................. વિમિત્રનામરજીસમર્થનમ્ ................................ | બીજા પ્રકારે આરોપ : ભૂતનૈગમનય ............... મહોપાધ્યાયજીની કલમની કમાલ .................. ત્રીજા પ્રકારે આરોપ : ભૂતનૈગમનય............ ७२१ શિષ્ટકર્તવ્યનું પાલન .......
વાને વત્તાન્તરીયાધુવાર................. ७२२ નયશુદ્ધિ સ્વરૂપસાપેક્ષ અને વિષયસાપેક્ષ
........ ૭૦૧
નિમિત્ત અને પ્રયોજન હોય તો લક્ષણા માન્ય........ ૭૨૨ मलिनपर्यायोपसर्जनम्
लक्षणामूलकव्यञ्जनावर्णनम्
.............
............ ૭૨૩ કર્મજન્ય પર્યાય પ્રત્યે મધ્યસ્થતા કેળવીએ ................. ૭૬૦ | લક્ષણામૂલક શાબ્દી વ્યંજનાની વિચારણા ..... ૭૨૨
છ
છ
•........
9
છ
છ
છ
9
9
9
...... ૭૨ ૦
Page #22
--------------------------------------------------------------------------
________________
• વિષયમાર્ગદર્શિકા ૦
વિષય
પૃષ્ઠ
વિષય
પૃષ્ઠ
الله
الله
છ
سه
له
૦
له
.............................
૭ર૮
•.....
७२९
આલંકારિકમતનું તાત્પર્ય ............. ...૭૨૨ | નૈગમનયના ત્રીજા ભેદનું ઉદાહરણ ................. ૭૩૭ સાઘને મિઝોનનપવર્ણનમ ............................. ૭૨૪ | ભૂત-ભાવી પણ વર્તમાન.........
...................... ૭૩૭ ભક્તિ માટે શાબ્દી વ્યંજના આવશ્યક
વર્તમાનને નમનયતતિર્યપ્રવેશનમ્ ...................... ૭૩૮ વર્તમાન દિવાળીમાં વીરમુક્તિગમનની પ્રતીતિ ...... ૭૨૪) પર્વ-પક્ષ્યમાળાના પ્રવક્લેન પમાનત્વમ્............. ૭૩૧ પબ્લીશ સંવાલોપર્શનમ્ .................................. ૭ર૬ | દેશ-સાકલ્યથી પાકવિચાર ........................ ૭૨૬ ઉપચારની સફળતાને સમજીએ.. ............. ૭ર૧ | ‘પતિ” ના સ્થાને “અપક્ષી” પ્રયોગ વિચાર ..... ૭૩૧ સર્વગુણપ્રસાધક તપની વિચારણા .. ............ ૭૨૬ | Fચમને પચમત્વમસંમત ....................... ૭૪૦ द्रव्य-क्षेत्राद्यनुवेधेन आरोपविचारः
७२६ આરોપસામગ્રી મુજબ આરોપ થાય ................ ૭૪૦ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના અનુવેધથી વિવિધ ઉપચાર... ૭૨૬ क्रियमाणत्वस्वरूपविद्योतनम् .. આરોપના ચાર નિમિત્ત : પતંજલિ .....
............ .७२६ અંશભેદથી ત્રણ કાળનો સંસ્પર્શ માન્ય ............. ૭૪૧ તૈયારીમહામાર્થપ્રકૃતિસંવાદ .......... ............. ७२७ સ્થૂલ-સૂક્ષ્મ કાળ મુજબ સૈકાલ્યસ્પર્શ માન્ય .......... ૭૪ ચાયસૂત્રાતિસંવાદ ..............
७२८ वर्तमानक्रियायां त्रैकाल्यस्पर्शः. .............. ૭૪૨ ઉપચારના પાંચ નિમિત્ત નાગેશભટ્ટ ............. પાકક્રિયામાં પાંચ પ્રકારની વિરક્ષા
.૭૪૨ આરોપના દશ નિમિત્ત : અક્ષપાદ ७२८ निश्चयनयमतप्रकाशनम् ............................
७४३ વાસ્થાનમાથસંવાદ્વિઃ... ..........
વર્તમાનકાલીન વસ્તુ પણ કથંચિત અતીત .......... ૭૪રૂ ૩૫વારસાચવીનવિવાર ...........
૭૩ ૦ ભગવતીસૂત્રપ્રબંધનો પરામર્શ .........
.......... ૭૪રૂ ભૂત નૈગમનયનો ઉપયોગ.
ક્રિયાભેદ અસિદ્ધ ........
..... ૭૪૩ તીર્થ sfપ સિદ્ધ ........................
................
वर्तमानेऽतीतत्वादिकं सम्मतम् નૈગમનયના બીજા ભેદને સમજીએ ....
કાલભેદ અસિદ્ધ ........
૭૪૪ વિશેષાવથમાધ્યમનધારવૃત્ત્વનુસરણ ...............
આશ્રયભેદ અસિદ્ધ .........
.૭૪૪ પ્રસ્થક ઉદાહરણ ભાવી નૈગમનો વિષય ............
નવમેન વાચકોમેવિવાર .................... ૭૪૬ ભાવિને રિપિતપર્યાયવિમર્શ .........................
પમાન અને પૂર્વ ધાન્યાંશમાં ભેદ અસિદ્ધ ........ ૭૪૬ ભાવિનૈગમમાં અનેક પ્રકારે આરોપ
...........
કાલાન્તરનો વ્યવચ્છેદ બાધિત................... ૭૪૬ આજે સીમંધરસ્વામીનું નિર્વાણ કલ્યાણક!.
પૂનવાન વ્યાનિ અતીતાતિવ્યવછેવાડ્યો ........ ૭૪૬ वर्तमानेऽनागताऽऽरोपः .
અતીતવાદિ અંગે નૈયાયિકમત. ................. ૭૪૬ સાધુ પણ આચાર્ય ! ..........
સામુહિત્યવિમર્શ ........... ............ ૭૪૭ નૈગમના ત્રીજા ભેદનું પ્રતિપાદન.................
નિયાયિકમતમાં સ્કૂલ વ્યવહારનો એકાંત ............ ૭૪૭ સંશ-વતિચંખ્ય સમારોપદા .................... નિંગમના ત્રણેય ભેદની ભેદરેખા સમજીએ ........
એકીસાથે સૈકાલ્યસંબંધ સંમત ..................... ૭૪૭
पच्यमानेषु पक्वत्वस्वीकारः . શુભચંદ્રમતની સમાલોચના ....................... ૭ ૩૬
.. ૭૪૮ માવિનામરોપિતયઃ સાંસ્કૃતિ નાસ્તિ ...............
| ‘વિશ્વિત પર્વ, વિશ્વ પ્રીતે પ્રયોગ વિચાર ... ૭૪૮ ભાવિનૈગમ હતાશાને દૂર કરે .. ................. ૭રૂદ્ર
કરજોરેજ તૈમનસ્ય ત્રિવિધત્વમ્............. ૭૪૬ નામતૃતીયમેદ્રનિરૂપણમ ........
હરૂ૭ | સિદ્ધ-અસિદ્ધસાધારણ વર્તમાનતા ............... ૭૪૬
•••......... ૭
છ
છ
૭૪૪
છ જ
છ જ
છ જે
છ જ
જ
છ
જ
છ જ
છ જ
.....
છ
છ
છ
છ
છ
Page #23
--------------------------------------------------------------------------
________________
19
+
७५२
• विषयमाहा. વિષય
પૃષ્ઠ વિષય
પૃષ્ઠ नैगमन सारी५-श-सं४८५२५३५ २९ मे .......७४९ | षडुलूकतन्त्रपरामर्शः
....७६४ कालारोपनैगमस्य
............
.............. ७५० वैशेषितन्त्र भु४५ त्रिविधसामान्यविमर्श..........७६४ समारो५ नैगमना ७ मे........................७५० विविधसामान्यविमर्शः ......... ............. ७६५ नैगमस्य त्रयोदश अवान्तरभेदाः ..........
जी शत त्रिवि५ सामान्यन विय२९॥ ...........७६५ नययसा२नो संवाह ......... .........७५१ | हिनरभते विविध सत्ता ........... .............७६५ चतुर्विधनैगमस्वरूपविचारः .............................. ७५२ महासत्ता-अवान्तरसता मंगे प्रभानमत ..........७६५ यार 1रे भारीपनाम ......................... सङ्ग्रहनयस्य 'वसुधैव कुटुम्बकमि'ति नैगमनयना नवमे.. ...................... ७५२
भावनाप्रापकत्वम् नैगमनयस्य नवविधत्वम् ........
७५३ सांध्य संयनयानुयायी : श्रीशीदistयार्थ ..........७६६ नैगममेह अंगे वाहिवसरिभतप्रशन ............७५३ સંગ્રહનય સમત્વભાવને પ્રગટાવે वर्तमान राम सापनाने आता बनावे......... सङ्ग्रहनयसम्मतसिद्धसुखसन्दर्शनम् ................ साधनासाफल्यसुनिश्चायकः तृतीयनैगमः ............. ७५४ सङ्ग्रहार्थभेदको व्यवहारः
............७६८ साधनासाइत्यनो सुनिश्चय ....
७५४ व्यवहार नयनी व्याध्या...... .........७६८ सङ्ग्रहनयपरामर्शः ................
.............
७५५ व्यवहारे विधिपूर्वं विभजनम् ...................... संडनयनी सम४९। ........ ...७५५ વ્યવહારનયના ચાર સ્વરૂપ
..........७६९ सगृहीत-पिण्डितार्थविचार, .... ७५६ વ્યવહારનય વિધિપૂર્વક વિભાજન કરે
७६९ સંગ્રહનયના બે ભેદ
स्थानाङ्गवृत्तिसंवादः. विशेषसङ्ग्रहोपदर्शनम् .......................
..............७५७ विशेष ४ ५।२मार्थ : व्यवहा२नय.............. अपरसङ्ग्रहनयस्य व्यवहारत्वापत्तिनिवारणम् ....... भगवतीसूत्रसंवादोपदर्शनम् ............................ विशेषधर्म ५९॥ संसा......... ...............७५८ | व्यवहारनयना प्रा२नी ७९॥42 ...............७७१ व्यवछे मनिसायसापेक्ष .......................
७५८ पूर्वापरविवक्षया सामान्य-विशेषात्मकता
वक्षया सामान्य-विशषात्मकता..............७७२ सत्त्वं न द्रव्यत्वम् ............................ ७५९ सामान्य-विशेष३५ता विवक्षाश : व्यवहारनय.....७७२ Gत्या गुम ५ साबित .............. व्यवहारनयम सामान्य-विशेष३५ता सापेक्ष ........७७२ देवसेनमतानुसारेण सङ्ग्रहोपदर्शनम् .................. ७६० । व्यवहारगतशुद्धत्वादिबीजोपदर्शनम् ................... ७७३ શુદ્ધસંગ્રહનયવચન પ્રદર્શન .....७६० सालापद्धति अंथनो संवाह.........
७७३ वादिदेवसूरिमतप्रकाशनम् ................................ ७६१ व्यवहारनयनी मावश्यता......... ..........७७३ द्विवि५ संAs sो साम्पसूरिनु भंतव्य........... सूत्रकृताङ्गवृत्तिसंवादः ................................... ५२-५२संहमतवियार ......
व्यवहा२नय विशे. शाखisयार्थभत .................७७४ सङ्ग्रहवैविध्योपदर्शनम् ................................ ७६२ वस्तुगत-साधनशुद्धव्यवहारनयविचारः ................. ७७५ संनय श्रीदेवयन्द्रनीष्टिमे ....... .......... विविध शुद्ध व्यवहारनय : श्रीवयन्द्र ............७७५ नयचक्रसारसंवादः ................................... विवि५ अशुद्ध व्यवहार नय : श्रीवियन्द्र ..........७७५ भूखसामान्य अवषिशनायि .................. ७६३ | विभजन-प्रवृत्तिव्यवहारनयविमर्शः ...................... ७७६ સંગ્રહનયના ચાર ભેદ શ્રીદેવચન્દ્રજી
| अन्य प्र॥२ व्यवहा२नयविमा सममे ..........७७६
999999999999999
.७५६
७५८
........
9999 99999
७७४
9
9
३
Page #24
--------------------------------------------------------------------------
________________
વિષયમાર્ગદર્શિકા :
વિષય
પૃષ્ઠ
વિષય
.........
७९२
•••••. ૭૭૮
اس
اس
७८१
ભજીએ લોકોત્તર સાધનપ્રવૃત્તિ વ્યવહારને ..... ૭૭૬ | પ્રકૃતિપ્રસિદ્ધશદ્ર શબ્દની ..... બીમારીનુસારેક પૂવિધવદારવિમનન ....... ૭૭૭| શબ્દ-સમભિરૂઢ નયનું પ્રતિપાદન .................... અન્ય પ્રકારે છ વ્યવહાર .............
૭૭૭ | અર્થભેદક પાંચ તત્ત્વની પ્રરૂપણાં ................. ૭૬ ૦ વ્યવહાર વિષયવિમા/પૂર્વપ્રતિપાવનમુવતમ્........ ૭૭૮ | | लिङ्ग-वचनादिभेदेन अर्थभेदः
......... ७९१ દેવસેનમતસમીક્ષા ૭૭૮ શબ્દનયની ત્રણ વિશેષતા .
७९१ સ્પષ્ટ વક્તા બનો .......
त्रिविधवैशिष्ट्यशाली शब्दनयः . વસ્તુમતિવત્રત્વચાથાનમ્ ................................. ૭૭૬ ઋજુસૂત્ર-શબ્દનય-પ્રમાણના વિષયની વિચારણા..... ૭૬૨ ઋજુસૂત્રનયની ઓળખાણ ........... .......... ૭૭૬ શદ્રનવિષયવિદ્યોતન”....
............ ૭૬૩ નિયનનમસત્ ........... .............. ૭૮૦ સ્થાનાંગવૃત્તિકારનું વક્તવ્ય .......
७९३ અતીત-અનાગત-પરકીય વસ્તુ અસત્ ઋજુસૂત્ર.... ૭૮૦ શબ્દનયનો ઋજુસૂત્રને ઠપકો ...... .......... ૭૬૩ તવીર્થસ્નોવાતિમતાવતનમ ...................... ૭૮૬ | યાદૃશ દ્વાન: તાદૃશTSથ: ...........
................ ૭૬૪ દિગંબરમત મુજબ ઋજુસૂત્રનયનો પરિચય......... વિશેષાવશ્યકભાષ્યનો સંવાદ .......... મનુષ્યત્વપર્યાયાબિeત્વવિમર્શ .........
| ઉપસર્ગાદિભેદથી અર્થભેદ શબ્દનયસંમત : ઋજુસૂત્રનયના બે ભેદનું નિરૂપણ
७८२
| શ્રીલબ્ધિસૂરિજી .......... ........... ૭૬૪ અસ્તિત્વ નશ્વરતાનું નિમિત્ત ....... .......... ७८२ ઉપગ્રહાદિભેદથી અર્થભેદ શબ્દનયસંમત : ધૃતવર્તમાનાર્થવિવાર ........... ............. ७८३
શ્રીશીલાંકાચાર્યજી .
લાલજી ••••••••••••••...... ૭૧૪ સ્થૂલ ઋજુસૂત્રનયનું નિરૂપણ ..................... ૭૮૩ ધવના-ધવનાથનુસારેખ શદ્રનપ્રજ્ઞાપના ......... ૭૨૬ સ્થિરાઈિિરપનિરૂપણમ ...........
७८४
દિગંબરમત મુજબ શબ્દનયની પ્રજ્ઞાપના ............ ૭૨૬ સ્થૂલ ઋજુસૂત્ર અને વ્યવહારનય અસંકીર્ણ ......... હિત્યવિશદ્ર વ્યવહા૨TSભાવ: ....................... પર્યાય પણ સ્થિર હોય છે – શાંતિસૂરિજી ........ ૭૮૪] શબ્દનય અંગે બે મંતવ્ય........ ......... ૭૨૬ ત્રાનુસૂત્રે બ્રોવ્યા ત્વમીમાંસા ................. શબ્દનય મિથ્યાષ્ટિ ......... ........ ૭૬૬ શૂલપર્યાય દીર્ઘકાલીન..
૭૮૬ | સમઢચ સંસાત્તરવિમુલત્વમ્...................... દ્વિવિધ ઋજુસૂત્રનયમાં શુદ્ધિ-અશુદ્ધિ .
સમભિરૂઢનયનું પ્રકાશન ..
......... ૭૬૭ ऋजुसूत्रनये ध्रुवत्वमपि क्षणिकम् . . ૭૮૬ શદ્વારૂઢ: અર્થ, અરૂઢક્શ શ .................. .७९८ ઋજુસૂત્રમાં અસવિષયકત્વ આપત્તિનો પરિહાર.....૭૮૬ સમભિરૂઢ : અર્વાચીન દિગંબરસમ્પ્રદાયની દૃષ્ટિએ ... ૭૬૮ વ્યંજનપર્યાય - અર્થપર્યાયનો વિચાર ............... ૭૮૬ સમભિરૂઢનયની બે વિશેષતા ..................... ૭૬૮ નયધવનારતે ત્રગુસૂત્રસૂત્રમ્..................... ૭૮૭
યુરિમેકે વાચમે ........ .............. ૭૬૬ ‘પમાન: પવવ:' - ઋજુસૂત્રનય ................. ૭૮૭ સમભિરૂઢનય : પ્રાચીન દિગંબરસંપ્રદાયની દૃષ્ટિએ ... ૭૧૨ ત્રાનુસૂત્રનો રહ્યમાનત્વ વછેફેન ધત્વમ્ ........ ૭૮૮ નિયસંવાવ ....
.................. ૮૦૦ વદ્યમાન ધમ્ ઋજુસૂત્રસ્પષ્ટીકરણ .. ........ ૭૮૮
સમભિરૂઢનો શબ્દનયને ઉપાલંભ .................૮૦૦ ઋજુસૂત્રને અનુકૂળ ઉક્તિઓ .................... ૭૮૮
પર્યાયવાચી શબ્દ ગેરહાજર સમભિરૂઢ ............૮૦૦ માત્મકેન્દ્રિતવિવારધારા મમ્મસનીયા .. ........... ૭૮૧ ધ્વનિમેટેડમેર સમfમદન ...................... ૮૦૨ ઋજુસૂત્રનયનો આધ્યાત્મિક ઉપયોગ ................. ૭૮૧
મિથ્યાસંસ્કારવશ એનાર્થક શબ્દની પ્રસિદ્ધિ ..........૮૦૧
5
७८५
- ૭૮૦
6
6
o
Page #25
--------------------------------------------------------------------------
________________
• विषयमाहा.
21
વિષય
પૃષ્ઠ
વિષય
પૃષ્ઠ
.....८१८
०
०
८०२
०
.८२०
०
V
V
.......
V
V
V
સમભિરૂઢ મિથ્યાદષ્ટિ : શ્રીશીલાંકાચાર્ય
उपनयस्य नयशाखा-प्रशाखात्मकता ...................८१८ क्षमाश्रमण-मुनि-दान्तादिपदार्थ
દિગંબરસંપ્રદાયમાં ઉપનયનો ઉદ્દભવ परिणमनोद्यम आवश्यकः ........... ८०२ ज्ञानचौर्यदोषोपदर्शनम्
८१९ सममि३नयनो माध्यात्मिहेश.....
निवेदनमा प्रमelsdu जाये ..................८१९ शब्दवाच्यक्रियायुक्तमेव वस्तु सत् ...................... ८०३ सद्भूतव्यवहारोपनयः द्विविधः ........................ मेवभूतनयन प्रतिपाइन ... ........८०३ सहभूत व्यवहार्नु नि३५९ .....
.......... चरमनयाऽनङ्गीकारे संशय-विपर्ययादिप्रसङ्गः .....
८०४
शुद्ध सहभूत व्यवहार उपनयने मे ...........८२० मेवभूतमतमा यार होषनी त्या.................८०४ आलापपद्धतिसंवादप्रदर्शनम् .
८२१ भावनिक्षेप एव एवम्भूतनयसम्मतः ..................
८०५
| अशुद्ध समूत व्यवहार उपनयने समझे ........८२१ એવંભૂતનું મંતવ્ય
.८०५ सहभूत व्यवहारनामे .......... .८२१ એવંભૂતનય : દિગંબરમતની દષ્ટિમાં. ............ .८०५ अशुद्धकथन-मननादित्यागोपदेशः ..................... .८२२ चान्तरपराङ्मु ख एवम्भूतः ...........................
८०६
सहभूत व्यवहार 64नयन प्रयोशन ............. ८२२ ४५वता--सवार्थसिद्धि योरेभा मेवभूतनय..८०६ શુદ્ધ ગુણ-પર્યાયોનો પરિચય કરીએ
८२२ सर्व शहा यावाय : मेवभूत ................
८०६ आत्म-केवलज्ञानयोः भेदप्ररूपणा ......................
८२३ नवनयनिरूपणोपसंहारः ..................
८०७ शुद्ध-अशुद्ध सहभूत व्यवहान ४२५। ..........८२३ अभूतनय मिथ्याइष्टि : शासistयार्य .............८०७ आत्म-मतिज्ञानादीनां भेदः ......... ........... ८२४ सधीयस्त्रय संवाह ........ ............ गु-गुनो मे वास्तविs ......................८२४ भुध्य ९ नय, भवान्त२. २८ नय : हिन२ ....... सहभूत व्यवहार की मेहनी मोगम..........८२४ नवनयानाम् अष्टाविंशतिः अवान्तरभेदाः .
तरमदाः ............८०८
व्यवहारमा सहभूतपयन बी४ मे ...........८२४ २९ नयाभे : अन्य विक्षuथी.........
चा....................८०८ 'आत्मनो ज्ञानम्' इति वाक्यविमर्शः ............... ८२५ विरतिधरादिपदार्थरूपेण परिणमनमावश्यकम् ......८०९ | 'शान मात्मानो नए' पश्यवियार........ मेवभूतनयनो माध्यात्मिा पहेश .... ८०९ शुद्धसदभूतव्यवहारे पार्थसारथिमिश्रोक्तिसमावेशः ... ८२६ श्रुतार्थपरीक्षणोपदेशः .......................
भीमांस.भंतव्य विशे विया२९॥ ...................
.८२६ दिगम्बरसम्मतनयावान्तरभेदकोष्ठकम् ................. ८११
११ | गुणशोधनविमर्शः ....................... ............. ८२७ દિગંબર સંમત મૂળનય અને અવાન્તર
सहभूतव्य१९८२ उपनयन प्रयो४न ................ ८२७ નયોનું કોષ્ટક
८११
भेददृष्टिः गुणलाभप्रेरिका ............................. ८२८ परोक्तं समीचीनं ग्राह्यम् ..........
.. ८१२ | शुद्ध-अशुद्ध शुभ साध्य-साधनमा शाप - ६ अनुप्रेक्षा.....
८१३ गुण-गुण्यादिभेदः सद्भूतव्यवहारविषयः ............ ८२९
सत्भूत व्यवहारन विषयो ......................८२९ शाखा - ७ : उपनयपरामर्शः ......८१५
नानाकारकोपदर्शनम् ..................................... ढूंसा२. (- ७)
तद्रव्य-अतद्रव्य ॥२९॥ ३ ॥२.४५.४२] .........८३० उपनयविभागप्रदर्शनम
८१७
६ मे तत्पनु नि३५९........................८३० ઉપનયમીમાંસા
८१७ | गुण-गुण्यादिभेदसिद्धिः ................................... ८३१
V
V
७
V
V
V
V
८१०
Y
Y
Y
V Y
९०४
T
V
८३०
८१६
V Y
V
Page #26
--------------------------------------------------------------------------
________________
AL
ل
ل
س
•.૮૪૮
•.૮૪૮
૪૬
८३५
...............
८५१
૪૦
... ૮૨
• વિષયમાર્ગદર્શિકા - ' વિષય
પૃષ્ઠ વિષય
પૃષ્ઠ દ્રવ્ય-કુળમેનિમિત્તવિષ્યમ્ .............................. ૮૩ર | ગમેતોપવારતઃ પરપીડ પરારાવિયત્ન ... ૮૪૭ સંભૂત શુદ્ધ વ્યવહારના ઉદાહરણ
અભેદ ઉપચારનું પ્રયોજન.......................... ૮૪૭ भेदनयस्य आध्यात्मिकोद्यमप्रेरकत्वम्
| મુળાપવાસ: ............................ ............... ૮૪૮ સદ્દભૂત વ્યવહારનો ઉપયોગ........
અસદ્ભુત વ્યવહારનો બીજો ભેદ ............... દ્વિતીયપનોપર્શનમ..................
ભાવલેશ્યા અરૂપી. અસદ્ભુત વ્યવહારનું પ્રતિપાદન .............. આત્મપરિણામ લેશ્યા.
૮૪૮ સમૂતવ્યવહારવીનઝર્શનમ્ ...........
असद्भूतव्यवहारोक्तिप्रयोजनोपदर्शनम અન્યત્ર ઉપચાર અસભૂત વ્યવહાર ..............
આત્મગુણમાં પુગલગુણનો ઉપચાર . ‘ઉપચાર” શબ્દના ૪૦ અર્થ ............... “કૃષ્ણ લેશ્યા' - અસદ્ભુત વ્યવહાર.......... નાનાશાસ્ત્રાનુસારણ ઉપવારવિઝનમ્ ... ૮૩૬
ગમ્મદસારસમીક્ષા ....... ......................૮૬ ૦ નિપુરા રિસંવાવેન ૩૫વારવિષ્યવર્ણનમ્ .......... ૮૩૭ ગુણશબ્દ પરમાર્થથી પર્યાયવાચક ............ ૩૫વારી એપ્રતીતિતિરોદત્વમ્ ................... ૮૩૮
યોગાન્તર્ગતદ્રવ્યાત્મક લેશ્યા ઔદાયિકભાવ છે....... ૮૬૦ માવતીસૂત્ર રિસંવાન ૩૫વાવિષ્યવન ......... ૮૩૨
આત્મવિશ્વનું ત્યાગમ્ ..................... ............. ૮૬ स्वमते उपचारपदार्थप्रदर्शनम् .
લેશ્યાનો વર્ણ દેખાડવાનું પ્રયોજન ........... ગ્રંથકારસંમત ‘ઉપચાર’ પદાર્થ .......
પર્યાયે પર્યાયોપવાર ........... ૩પવારસ્ય ભવિસત્યસાધતા ...........
અસભૂત વ્યવહારનો ત્રીજો ભેદ........... ..... ૮૧૨ દ્રવ્ય-અસત્યત્વ પણ ભાવસત્યસાધક ...
अनुयोगद्वारसूत्रविर्मशः દ્રવ્ય દ્રવ્યો વાર?...........
સચિત્ત દ્રવ્યસ્કંધની વિચારણા ................ અસભૂત વ્યવહારનો પ્રથમ ભેદ .............. પરિપૂર્ણ દ્રવ્યસ્કંધની સમજણ ......................૮૫૩ જીવમાં શરીરનો ઉપચાર ...........
સમૂતવ્યવહારવાસના ત્યાખ્યા ............... द्रव्ये विजातीयद्रव्योपचारः
ઉન્માર્ગનિવારણનો આશય ••••••••• ....... ૮૬૪ જીવને પુદ્ગલ કહેવાય : ભગવતીસૂત્ર
દ્રવ્ય ગુણોપવારઃ ............ .................... ૮૬૬ શરીરમાં જીવનો ઉપચાર .........
| અસભૂત વ્યવહારનો ચોથો-પાંચમો ભેદ ..... શરીરમાં ચૈતન્ય નથી .................
દ્રવ્ય પર્યાયારો .............. મેલાતીત સત્યમ એલોપવાર: .......
આત્મા મૂર્ત છે !. શરીરમાં જીવનો અસભૂત વ્યવહાર...........
જીવ “કામ”સ્વરૂપ - ભગવતીસૂત્ર .................. ૮૬૬ લોકવ્યવહાર બળવાન .........
અસદ્ભુત વ્યવહારના પાંચમા ભેદનું દૃષ્ટાન્ત .........૮૧૬ प्रभाकरमिश्रमतद्योतनम्
હત્યિોપારી ચામોદરુત્વમ્... ........... ૮૬૭ ભિન્નમાં અભેદબુદ્ધિ .. ........................
| અસદ્ભુત વ્યવહારમાં સાવધાની ................ આત્મા વિભુ નથી.
મુને દ્રવ્યો વાર: ............ ..................... ૮૫૮ યો યત્ર કુદગુણ: સ તત્રેવ......................... | અસદ્ભુત વ્યવહારનો છઠ્ઠો-સાતમો ભેદ ...........૮૧૮ દેહમાત્રવ્યાપી આત્મા .... .૮૪૬ शब्दभेदसमाधानम् ...
............. ૮ ૬ કર્મને છોડી આત્માને પકડીએ ..................... ૮૪૬ | ‘ગોરો હું - ઉપચારવિચાર ....................... ૮૬૬
જ
ક
કર
................
.૮૬૭
.....................
Page #27
--------------------------------------------------------------------------
________________
• વિષયમાર્ગદર્શિકા •
વિષય
વિષય
...........*
.....૮૭૬
....... ૮૭૪
*,,,,,,, ૮૬૨
ઉદેશ્ય-વિધેયભાવમાં ફેરફાર .........
૮૬૨ | વિભાવ પર્યાયમાં સજાતીય દ્રવ્યનો આરોપ ......... ૮૭૦ ઉદેશ્ય-વિધેયભાવ સ્વૈચ્છિક ............ .........
| ‘ઉત્તમ રૂપમ્' ન્યુવારવિવાર: ................ 'ज्ञानम् आत्मा' इति वाक्यविमर्शः
પર્યાયમાં સજાતીય ગુણનો આરોપ................. ભગવતીસૂત્ર સંદર્ભની વિચારણા
.૮૬ ૦ | સ્વજાતીય-વિજાતીય ઉદાહરણોમાં ભેદ .....૮૭૨ સિંહાવલોકન ન્યાયથી વિચારણા ...... ૮૬૦ અસભૂત વ્યવહારનું ઉમદા પ્રયોજન.
........... पर्याये द्रव्योपचारः
उपचारप्रयोजनविमर्शः
....... ૮૭૬ આરોપ નૈગમ ભલો ........
...... ૮૬૨ | વિનાતીયાડસમૂતવ્યવહારવિવાર .. .......... ૮૭રૂ અસદ્દભૂત વ્યવહારના સાતમા ભેદનું ઉદાહરણ ... અસદ્દભૂત વ્યવહારનો બીજો ભેદ
.............
..........૮૭રૂ પાંચમો અને સાતમો પ્રકાર વિલક્ષણ ...............૮૬૨
સ્થામૃત્ત વ્યાપાતતા ........................... સમૂતવ્યવદારપ્રયોગનપ્રાશન ...... ............ ૮દર મતિજ્ઞાન મૂર્તિ છે............ લોકવ્યવહારમાં સાવધાન બનો .......
સાધુગુણ કથંચિત્ મૂર્ત ઃ વિશેષાવશ્યકવૃત્તિ......... અને યારોપ: ............................
મતિજ્ઞાનોત્સર્ષમઃ ચા ............................. અસદ્ભુત વ્યવહારનો આઠમો-નવમો ભેદ
કર્મ વેદના છે ! .... મતિજ્ઞાન શરીર જ છે.
.............. ૮૬૩ મતિજ્ઞાન ઉપર મુસ્તાક ન બનો .. ......૮૭૬ અસભૂત વ્યવહારના નવમા ભેદનું ઉદાહરણ ..... ૮૬૩ AિTSભૂતવ્યવહાર પ્રતિપાવનમ્ .............. पर्याये गुणारोपः
........ ૮૬૪ અસભૂત વ્યવહાર ઉપનયનો ત્રીજો ભેદ.......... આઠમા-નવમો વ્યવહાર વિલક્ષણ ................. જીવાજીવાત્મક જ્ઞાન ..... ભેદવિજ્ઞાનને ભૂલીએ નહિ ........
••••••••••
८६४ નીવાની જ્ઞાન' રૂત્યુપરવિમર્શ .............. પ્રવIRાન્તરેખ સમૂતવ્યવહારોપવનમ્.............. ૮૬૬ વિષયતાસભ્યસ્થ વૃનિયામવત્વમ્..........
............ ૮૭૮ અસભૂત વ્યવહારના ત્રણ ભેદ................ ८६५ વિષયતાસંબંધ ઉપચરિત ...... તથા વ્યવહા૨TSભૂતત્વોપયોગશાવતા ......... ૮૬૬ ઉપચરિત સંબંધનો વિચાર ... ............ અભૂતપણું ખ્યાલમાં રાખીએ . ...........૮૬૬
વિષયતાસભ્યોપાનિયામeત્વ ................. ૮૭૬ સ્વગાતીય સમૂતવ્યવહારવર્ણનમ્ ........... .......
જીવાજીવાત્મક દર્શન : સજાતીય-વિજાતીય આરોપ ..૮૭૬ અસભૂત વ્યવહારનો પ્રથમ ભેદ .................૮૬૭ શેયમાં જ્ઞાનનો ઉપચાર સપ્રયોજન .................૮૭૬ અસંખ્યકાળમાં પરમાણુ અવશ્ય સ્કંધ બને .......... ૮૬૭ વિષયતાસંબંધથી જ્ઞાનનો ઉપચાર ................ ૮૭૬ વિભાવપર્યાયવવાર ....... ......... ૮૬૮
વીતરા જ્ઞાને વીતરા પરિણતિઃ ........................ ૮૮૦ પરમાણુ બહુપ્રદેશી ! ..........
શેય-જ્ઞાન-જ્ઞાતાનો સંબંધ સમજીએ ............... સ્વજાતીય પર્યાયમાં સ્વજાતીય પર્યાયનો આરોપ .... ૩૫રિતSHભૂતવ્યવદારવનમ્ ...................... ૮૮૨ प्रतिबिम्बे मुखारोपा.
ઉપચરિત અસભૂત વ્યવહાર ત્રીજો ઉપનય ....... ૮૮ પ્રતિબિંબ પુદ્ગલસજાતીયપર્યાય. ............ .૮૬૨ આરોપ પરંપરા ન વધારીએ ......................૮૮૨ ગુણમાં દ્રવ્યનો ઉપચાર ........
મમતા સમારોવા ન વા ........................... ૮૮૨ વધ ઘટાવર' રૂત્યુવારવિવાર: ....... .......... ૩૫રિતISHભૂતવ્યવહાર મેદ્રપ્રજ્ઞાપનમ્ ............. ૮૮રૂ ગુણમાં પર્યાયનો ઉપચાર ....... ૭૦ | ત્રીજા ઉપનયના ત્રણ ભેદ ....
.૮૮રૂ
८६४
.........૮
૭૮
.........૮૬૮
*
• ૮૬૬
૮૭૦
Page #28
--------------------------------------------------------------------------
________________
• વિષયમાર્ગદર્શિકા •
વિષય
પૃષ્ઠ
વિષય
પૃષ્ઠ
.........
જ
"
૦
અન્ય પ્રકારે ત્રીજા ઉપનયના ત્રણ ભેદ ............૮૮ | શું માલિકીને ઓળખીએ છીએ ખરા? ............ सत्याऽसत्य-मिश्रारोपविमर्शः ..
| मिश्रोपचरिताऽसद्भूतव्यवहारोपयोगः ત્રીજા ઉપનયનો પ્રથમ ભેદ સમજીએ
સાવધાન તથા વા ......
...... ૮૬૮ મરીયા પુત્ર ' ત્યાર વિમર્શ .......
| ફોતરા છોડો, ધાન્ય સ્વીકારો.................... એક ઉપચાર પછી બીજો ઉપચાર .................
વ્યવહાર સત્યત્વતિ વિનમ્........................... 'पुत्रः अहम्' इत्युपचारमीमांसा
| પરીક્ષા કરવામાં મધ્યસ્થતા જરૂરી.
......૮૬૬ પિતા પુત્ર વચ્ચે ભેદ-અભેદ ઔપચારિક.
વિશેષ દૃષ્ટિકોણથી દરેક ઉપચાર સત્ય. ............૮ पुत्रादिपर्यायाः कल्पिताः
नवविधनयपरिभाषायाः परीक्षणीयता
............. ૬૦૦ નિત્ય આત્મામાં પુત્રત્વ કાલ્પનિક ..... .......... ૮ પરીક્ષા કરવાની ત્રણ શરતને ઓળખીએ
સ્વશરીરજન્યત્વ પુત્ર–નિયામક નથી .............. प्रवचनप्रभावनाकामिकर्तव्योपदेशः રાગાદિ પરિણામોને તજીએ...........
....તો યશ અને વિજય મળે ....... ........૧૦ કક્ષાન્તરાવસ્થ ત્યાગંતા ...............
...............
શાખા - ૭ - અનુપ્રેક્ષા....... ............. ૧૦૨ विजातीयोपचरिताऽसद्भूतव्यवहारप्रज्ञापनम्
शाखा - ८ आध्यात्मिकनयनिरूपणं ત્રીજા ઉપનયના બીજા ભેદને સમજીએ ...... આત્મા સ્વગુણ-પર્યાયનો જ સ્વામી
સેવનના ૬ સમીક્ષા ....૨૦૧-૭૧૦૪ मिथ्यात्वदायविचारः
ટૂંકસાર (શાખા - ૮) .........................૧૦૬ વસ્ત્ર કેવલ પગલપર્યાયસ્વરૂપ નથી.
શુદ્ધ શુદ્ધ મેન્ટેન નિશ્વયવિષ્યમ્......................... ૧૦૭ વસ્ત્રનિક્ષેપવિમર્શ ....
આધ્યાત્મિક પરિભાષા મુજબ ન વિચાર ...........૧૦ ૭ નામ-સ્થાપનાદિ વસ્ત્રો પ્રસ્તુતમાં અનુપયોગી ... અમેદ્ર-એવિષયત્વેન નવમે નિરૂપણમ્ ............. ૧૦૮ વસ્ત્રાઃ ત્નિત્વમ્..........
આત્મલક્ષી વિચારણા કરીએ .......... ९०८ શરીરઆચ્છાદકને પણ વસ્ત્ર ન કહેવાય........... આધ્યાત્મિJડ્ય-ચય અવનવનીયો .................૨૦૨ નિક્ષેપતુષ્ટયસ્વરૂપ પ્રજ્ઞાપના ...........
............. વનજ્ઞાનાત્મનોદ તાલાસ્થિસ્થાપના .......... ચાર નિક્ષેપનો પરિચય..
આધ્યાત્મિક નિશ્ચયના બે ભેદ ....................૧૬૦ ત્રીજા ઉપનયના ત્રીજા ભેદને સમજીએ .
| आध्यात्मिकनिश्चयनये गुण-गुण्यभेदविधायकता .... ९११ राजगृहस्वरूपविमर्शः ••••••••••••••••••
વિશેષાવશ્યકભાષ્યની સ્પષ્ટતા .... ..........??? રાજગહ નગર સજીવ-નિર્જીવઉભયસ્વરૂપ...........૮૬૪ | અન્વયદ્રવ્યાર્થિક અને શદ્ધ-અશદ્ધનિશ્ચય વચ્ચે ભેદ...??? થાના સૂત્રાતિશ: .................................... ૮૨૬ | જ્ઞાનના િતથન્કિ નીવાડનાશ: .................. ૧૬૨ સ્વજાતિ-વિજાતિ ઉપચરિત અસભૂત
એક પર્યાયરૂપે નાશ છતાં અન્યપર્યાયરૂપે વ્યવહારનો મત .....................૮૨૬
ધ્રૌવ્યાદિ અવ્યાહત . ........૧૨ ૩૫ારપ્રસન સન્યવૈવિષ્યવિમર્શ .................
શુદ્ધ-અશુદ્ધ નિશ્ચય વિચારણા ................... ઉપચારનિયામક અનેકવિધ સંબંધ
નિપાધિવાળ-ગુખ્યમે ......................... સ્વામિત્વવ્યામોહ ત્યાખ્યા ................................ ૮૬૭ | મતિજ્ઞાનાદિ શુદ્ધ છતાં અશુદ્ધ . ..................
.. ૨૬૩ મારું ગામ-નગર' - આવી બુદ્ધિ એ મૂઢતા .........૮૬૭ | ભગવતીસૂત્ર આદિના સંદર્ભનો વિમર્શ...........૧૨
..... ૧૬૦
८९४
જ
1 tબ૬.....
જ
Page #29
--------------------------------------------------------------------------
________________
• विषयमाहा.
25
| વિષય
વિષય
પૃષ્ઠ
९१७
m
m
m
........९१९ ।
....९२०
س
ज्ञानोपयोगकाले ज्ञानाऽभिन्नः ज्ञानी ...... ............. ९१४ | संश्लेषशून्यमा ७५यरित असाभूत व्यवहार .......९२७ निरुपाधि-सोपपि गुरानी सम%९ .......... ....९१४ सो व्यवहारमा नबनीमे................९२७ विकृतज्ञानदशा विभावगुणपर्यायः ................. विपरीतभावनानाश्यत्वमुपचरितभावस्य ............... ९२८ विभागुपयायने ओगाजी ............... असहभूत व्यवहाना बी मेहने सभमे .......९२८ विभावगु तु५७-नश्वर ....................... अनुपचरिताऽसद्भूतव्यवहारस्य शुद्धज्ञाने आत्मास्तित्वानुसन्धानम् ......................
संश्लिष्टगोचरताविमर्शः ..... ... ९२९ સ્વભાવગુણપર્યાયની વિચારણા ........... ....९१६ | देहात्मसंबंध वास्तविछ......... .....९२९ वल्ययोतिस्प३५ मामाने मोगजाये ...........९१६ | निमत समर्थन ..............
.........९२९ व्यवहारस्य भेदग्राहित्वम् ...
नयय माता५पद्धतिन Gaas....... आध्यात्मि, व्यवहारनयनामेनु प्रतिपादन ....९१७ | अनुपचरिताऽसद्भूतव्यवहारप्रवृत्ती सद्भूताऽसद्भूतव्यवहारनयोपयोगातिदेशः ............
सावधानतया भाव्यम् ..................... ९३० गुए!-गुमा मेशननुं प्रयो४न .............. हे संश्लेषनटे तो ५९ हेडाध्यासने तो छोडो ४.९३० 'जीवस्य मतिज्ञानमिति व्यवहारविचार ............. ९१९ | परिभाषाविपर्यासविमर्शः. .......... ...............९३१ सत्भूत व्यवहान प्रथम मेनु नि३५९ ...
દિગંબરમત સમાલોચના 'खलु' शहना विविध अर्थो .........
असमञ्जसदर्शनतः सज्जनचित्तसन्तापः ............ सोपाधिकगुण-गुणिभेदोपदर्शनप्रयोजनम् ............ | अनुथित प्रवृत्ति मेहन ......... ....... સોપાધિક ગુણ ઉપર મદાર ન બાંધવો .
उत्सूत्रभाषणादेः दारुणविपाकः ......................... उपाधिराहित्यं निरुपचारत्वम् ...................... श्रुतनी भाशातना सत्यंत २५॥ ........... .......९३३ सहभूत व्यवहार नाली मेनुं प्रतिपान ...... परदोषदर्शने सज्जनानां करुणाविर्भावः ............... ९३४ गुण-गुणिभेदव्यवहारप्रयोजनोपदर्शनम् ........
हुडीत ख-शख स्वनाश : ५२संहिता.........९३४ मेह 6५यारर्नु प्रयो४न ..........
होषशन रावानु तात्पर्य सभमे .............९३४ અનંત ગુણપિંડસ્વરૂપ આત્મા
मूलनयविभागद्वैविध्यप्रदर्शनम् ........................... आधाराधेयभावः पारमार्थिकः .........
...९२३ सात मने पांय नयना विभाग ने सभमे ..... भापाराधेयामा वास्तवि छ : स्याद्वाseued ... २३ | स्थानाङ्गवृत्तिस्पष्टीकरणम् . .............९३६ ક્ષાયોપથમિક ગુણનો ભરોસો ન કરવો
९२३ शनयनात्र मेह......... निरुपाधिकगुणोपलब्धये यतितव्यम् .................... ९२४ नयना 900, 500, 400 वगैरे हो ...........९३६ सभ्य धमथी मोक्षप्राति ..................... ९२४ मलधारव्याख्योपदर्शनम् ........... ........... ९३७ असंश्लिष्टगोचरोऽसद्भूतोपचरितव्यवहारः ........ ९२५ विवक्षामेथी नयमेह ........ ........९३७ असहभूत व्यवहान प्रथम मेनुं प्राशन ....... .९२५ एकधर्मपर्यवसिताभिप्रायस्य नयरूपता ................९३८ 'देवदत्तस्य धनमिति व्यवहारविचारः ................ ९२६ નયના ૫૦૦ ભેદનું સમર્થન
९३८ દેવદત્ત-ધન વચ્ચે ઔપચારિક સંબંધ
મધ્યમવિવક્ષાથી નવિભાગપ્રદર્શન वित्त-धन वय्ये मेसिद्धि .......... ९२६ વિસ્તાર વિવક્ષાથી નયો અનન્તા છે .............. निश्चयदृष्ट्या व्यवहारपालनम् ..... ९२७ | गोम्मटसारादिसंवादः ........
....... ९३९
س
९२२
२२
०
०
९२६
Page #30
--------------------------------------------------------------------------
________________
........
..... ९४१
नम्............
.... ९५६
26
• विषयमाहा. વિષય
પૃષ્ઠ
વિષય अनन्तनयतुं समर्थन ............. .........९३९ आध्यात्मिनयविभागमा ५९ न्यूनता होष ........९५१ वयनपद्धतितुल्य नयसंध्या ........ .........९३९ પ્રમાણથી દૂર ન જઈએ
..........९५१ मतिविशेषाणां श्रुतरूपता ........................ ९४० | विमृश्यकारित्वं श्रेयः ............................. ९५२ श्रुतानुसारी नयवाह श्रुतशनिस्प३५...
नयसप्तके द्रव्यार्थिकादिसमावेशौचित्यम् ............. ९५३ પ્રાચીન આગમિક શૈલી ન છોડીએ. .....९४० मर्पित-अनर्षितनयना अंतर्भावनाविया२९॥.......९५३ नवनयनिरूपणमन्याय्यम्
सप्तविधनयविभागसमर्थनम्
............९५४ ५पान १६२ ने व्यतिरी ............९४१ | हबरमत प्रतिजस्ति ........................९५४ अर्पितानर्पितनयापादनम्
............९४२ | २२मि ५२५रानो दो५ न रीझे ...............९५४ हवसेनमत घोषस्त ............................९४२ |
द्रव्यार्थादिनयान्तर्भावप्रक्रियाप्रदर्शनम् ..................९५५ द्रव्यार्थि:-पर्यायार्थि नयनी सभ०४९। ..............९४२ द्रव्यार्थि:-पर्यायार्थिनी सात नयम मंत ......९५५ अर्पितादिनयप्रदर्शनम् ...........
..............९४३ |
| ऋजसत्रे द्रव्यार्थिकत्वसमर्थनम् ..........................९५६ भर्पिता नयन भाषाहन निराधार : Epi4२ ......९४३ | सूत्र द्रव्यार्थि छ - अनुयोगद्वार ......... अर्पिताऽनर्पितनययोः उभयसम्प्रदायसम्मतता ........ ९४४ સિદ્ધાન્તમતે ઋજુસૂત્ર દ્રવ્યાર્થિક मर्पित नयन सापान शाखसापेक्ष : श्वेतांबर ...९४४ | श्रीनिमद्राभिते सूत्र. द्रव्यार्थि ...........९५६ सर्पित-अनर्पितनयनी स्पष्टता ......
.........९४४ परिमित-पथ्य-पवित्रपदानि प्रयोक्तव्यानि ............. ९५७ अर्पितत्वादेर्शेयगत्वसाधनम् ........................... ९४५ श्रीविचंद्रमतानुसार नयविम४न..................९५७ ...तो भूवनय सात ४ थशे, न ना .............९४५ मांधात थी भागमष्टिनो ५२मव नथाय ......९५७ अर्पितत्वाहि वास्तविछ ............... ..........९४५ व्यर्थ विस्तार जीमे........
९५७ देवसेनस्य चतुर्दशमूलनयापत्तिः .................... ९४६ | ऋजुसूत्रे पर्यायार्थत्वनिरूपणम् ................... ९५८ हिन२मत भु४ मर्पित-अनर्पितवियार ..........९४६ | *सूत्र पायनिय छ : ६ मत .......... यौह नयनी मापत्ति ..
............९४६
ऋजुसूत्रे पर्यायार्थिकत्वसमर्थनम् ....................... ९५९ अर्थ-व्यञ्जन-शुद्धाऽशुद्धनयविचारणम् ................ ९४७ આગમિક ટીકાકારાદિના મતે પણ अर्थनय त मते , सिद्धांतमते या२ ..........९४७
___ *सूत्र ५यायार्थि नय.............. ९५९ हेवसेन ने सोच भूलनयनी आपत्ति ..............९४७ | आगमटीकाकृताम् ऋजुसूत्रः पर्यायार्थिकतया नाम-स्थापनादिनयविमर्शः ............................... ९४८
सम्मतः......
....... ९६० शुद्ध-अशुद्धनयनी अन्य विया२५॥ ....
.......९४८ | सूत्र विशे. शांतिसूरिनु भंतव्य ...............९६० २० भूजनय थवानी मापत्ति .....................९४८ | सूत्र मंगे उभयंद्रसूरिनो अभिप्राय..........९६० नानाप्रकारेण मूलनयद्वैविध्यद्योतनम् ................ ९४९ द्रव्यार्थिकलक्षणम् ........
............९६१ २७ भूगनयनी पत्ति ....
............ ९४९ |
सूत्रनय ५यायार्थि छ : ६५२ मत ..........९६१ देवसेनस्य चतुश्चत्वारिंशन्मूलनयापत्तिः .............. ९५० द्रव्यार्थिनयनुं भंतव्य............................९६१ અતીતાદિનય અવશ્ય સ્વીકાર્ય ...........९५०
ऋजुसूत्रस्य शुद्धाऽर्थपर्यायग्राहकत्वम् ................ ९६२ ઢગલાબંધ મૂળનયોની આપત્તિ . ................९५० પર્યાયાર્થિકનયનું મંતવ્ય. विमर्शपूर्वा योगसाधना सफला .................... ९५१ | [६१।७२
| हि॥४२॥ आशयनी स्पष्टता ..................
माशयना स्पष्टता ..
०६२
............९६२
Page #31
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
६४
९६७
•विषयमा વિષય
विषय अनुयोगद्वारसूत्रविरोधमीमांसा ... ९६३ | ऋजुसूत्रः पर्यायार्थिकलक्षणान्वितः
.९७७ हिवारमत असंगत : निभद्री ...............९६३
सूत्रमा पर्यायार्थिनयन दक्ष विद्यमान .......९७७ नयेषु निक्षेपचतुष्टयग्राहकत्वविमर्शः ................. ९६४ चूर्णिकारादिमते ऋजुसूत्रः पर्यायार्थिकः .............. ९७८
सिद्धान्तथी त भतनी समीक्षा.............९ આગમચૂર્ણિ-ટીકાકારના મતે પણ सैद्धान्तिमतथी भितनी समालोयना..........
सूत्र पर्यायाथि...................९७८ ऋजुसूत्रमतेऽतिरिक्ताधारस्य कल्पितत्वम् .............. ९६५
ऋजुसूत्रे अन्वयद्रव्यार्थिकस्थानीयत्वविमर्शः ........... ९७९ त्रिविषद्रव्यांशनीविया२९॥ ........
श्रीनिमद्राना मतनुं समर्थन .................९७९ श्रीजिनभद्रगणिमतद्योतनम्
द्रव्यावश्य: मे-अने: सूत्रनय..............९७९ પર્યાયાર્થિકનયમાં દ્રવ્યાંશ અસ્વીકાર્ય
कर्तृभेदे कार्यभेदः ऋजुसूत्रसम्मतः ..................... ९८० अनुपयोगलक्षणद्रव्यांशप्रतिपादनम् ...............९६७ व्यवहार- सूत्र पथ्ये मे.......................९८० सूत्रव्यायाम परियार ........
यथास्वमावश्यकभजनापरामर्शः ......................... ९८१ योथा द्रव्यांशनुनि३५९। ............
..........९६७
ઋજુસૂત્રમાન્ય દ્રવ્યનિપપૃથકત્વ - દ્રોણાચાર્ય. ......९८१ ऋजुसूत्रे द्रव्यनिक्षेपग्राहकत्वसमर्थनम् ................ ઋજુસૂત્રમાન્ય એક દ્રવ્યાવશ્યકની સંગતિ. सैद्धान्तिमतनुं समर्थन ........ .........९६८
ऋजुसूत्र उभयात्मकनयः ................................. ९८२ नयोपदेशवृत्तिसंवादप्रदर्शनम् ............................९६९
सूत्र-संAs qथ्य में प्रदर्शन..................९८२ dulमतनु नि२॥४२५५ : नयोपदेशवृत्ति ........... सूत्र द्रव्यार्थि:-५यायार्थि: मयस्१३५ ......... ९८२ तार्किकमते उद्देश्य-विधेयभावसमर्थनम् ............... ९७०
सर्वथाशुद्धद्रव्यार्थिकादिः नास्ति ....................... ९८३ તાર્કિકમતનું સમર્થન : નયોપદેશવૃત્તિ
15 ५९ नय १८ द्रव्यार्थि : पर्यायार्थि नथी ....९८३ ઉદેશ્ય-વિધેયભાવની વિચારણા.
९७०
सूत्र मात्र द्रव्यार्थि: नथी .....................९८३ नयोपदेशवृत्तिकल्पान्तरविमर्शः .........
भाव अनुठानना सात प्राशने सममे ...........९८३ 'विव२९'नी सम४५। ...........
भावानुष्ठानोपलब्धये यतितव्यम् ....................... ९८४ सभ्य क्षयोपशमन विविधता ........ .........
સિદ્ધિસુખને સમજીને અનુભવીએ .................९८४ अनेकविधप्ररूपणाबीजप्रकाशनम् ..............
नवनयनिरूपणं निष्प्रयोजनम् ........................... ९८५ शुद्धाऽशुद्धभेदेन ऋजुसूत्रद्वैविध्यद्योतनम् ...........
सात नयथा द्रव्यार्थि:-५यायार्थि भिन्न नथी........९८५ द्रव्या१२५६ २) श्रीमदयगरिसूरिनो मभिप्राय .. ९७३
साम्प्रतादिनयेऽतिरिक्तार्थग्राहकता ...................... ९८६ पर्यायनये गुणसमूहात्मकद्रव्यग्राहकत्वम् ...
द्रव्यार्थिहस्वतन्त्र नय:हिन२ ...............९८६ सूत्रसंमत द्रव्यावश्य अंगे नवा विया२९॥ .....९७४
सात नयथा भिन्न विषय द्रव्यार्थिहम असंभव ...९८६ शब्दनये तदव्यतिरिक्तद्रव्यनिक्षेपस्वीकारस .............९
अतिरिक्तार्थग्राहकता द्रव्यार्थिकादौ नास्ति ........... ९८७ પર્યાયાર્થિકનયમાં દ્રનિલેપ માન્ય -
५७८ ५। नयम मेह-सभेन सिद्धि ...........९८७ અનુયોગદ્વારચૂર્ણિ ..................
.९७५
द्रव्यार्थिमा विषयमे छ : पूर्व५६ .............९८७ पर्यायार्थनये द्रव्यनिक्षेपग्राहकत्वं धवलाकारसम्मतम् ९७६
द्रव्यार्थिकभेदानां सङ्ग्रहादिनये समावेशः ............ ९८८ द्रव्यावश्य: पर्याय१३५......... .........९७६ | द्रव्यार्थिहिमा विषयमेहनथी: उत्तरपक्ष ..........९८८ घqaव्याया२नु भंतव्य........................९७६ व्यावृत्तिपरद्रव्यार्थस्य व्यवहारे निवेशः ................ ९८९
०
९
r
९७०
०
.................
९७१
०
०
०
०
Page #32
--------------------------------------------------------------------------
________________
28
વિષય
पर्ययार्थिकभेदानाम् ऋजुसूत्रादौ समावेशः દેવસેનદર્શિત પર્યાયાર્થિકવિભાગ પણ અનુચિત .
તેર પર્યાયાર્થિકનયની આપત્તિ
षट्पर्यायार्थिककल्पनाऽनुचिता.
સર્વ પર્યાયોનો ચાર પર્યાયમાં સમાવેશ
देवसेनस्य न्यूनतादोषः .
પર્યાયાર્થિકના સત્તર ભેદની સમસ્યા
નિક્ષેપ પણ વસ્તુપર્યાય છે षड्विधपर्यायार्थिकेऽतिरिक्तविषयग्राहकत्वाऽभावः
સત્તર પર્યાયાર્થિકનયનો નિર્દેશ
पर्यायार्थिकाणाम् ऋजुसूत्रादौ समवतारः
પર્યાયાર્થિકનયના છ ભેદ પણ સ્વતંત્ર નથી
नवधा मूलनयविभागोऽनुचितः
નવનયકલ્પના અયોગ્ય
देवसेनमते कोटिभङ्गीप्रसङ्गः
‘ગો-બલિવર્દ’ ન્યાયની સ્પષ્ટતા
દિગંબરમતમાં સપ્તમૂલનયપ્રક્રિયાભંગનો પ્રસંગ
गो-बलिवर्दन्यायेन नानाभङ्गाऽऽपादनम् દ્રવ્યસાપેક્ષ અસ્તિત્વ કરતાં ક્ષેત્રાદિસાપેક્ષ
• विषयभार्गदृर्शिा •
પૃષ્ઠ
અસ્તિત્વ પૃથક્ પ્રથમ ભંગના સ્થાનમાં અનેક ભંગની આપત્તિ आगमानुसारतः तत्त्वं विचारणीयम् ગો-બલિવર્દન્યાય કોટિભંગીઆપાદક દેશનાપદ્ધતિ અંગે કાંઈક સૂચન व्यामोहकारिणी देशनापद्धतिः त्याज्या સિદ્ધસ્વરૂપની નિકટ પહોંચીએ
नैगमनयस्वातन्त्र्यमीमांसा
નૈગમનયનો સંગ્રહ-વ્યવહારમાં અંતર્ભાવ विशेषावश्यकभाष्यादिसंवादः
છ નયમતદર્શનનું રહસ્ય
સંગ્રહાદિમાં નૈગમનયનો સમાવેશ प्रस्थकाद्युदाहरणेषु नैगमाभिप्रायभेदः
९९०
९९०
९९०
९९१
९९१
९९२
९९२
९९२
९९३
९९३
९९४
९९४
९९५
९९५
९९६
९९६
९९६
વિષય
પ્રદેશ ઉદાહરણમાં નૈગમ-સંગ્રહનયનું
મંતવ્ય વિભિન્ન
प्रदेश दृष्टांतमां व्यवहारनयनुं प्रतिपाधन.... प्रदेशदृष्टान्तविमर्शः.
પ્રાચીન શાસ્ત્રસંદર્ભની સ્પષ્ટતા
देश - देशिभेद: समभिरूढाऽसम्मतः
प्रस्थकोदाहरणविचारः
પ્રસ્થક દેષ્ટાંતમાં મૈગમનયનું મંતવ્ય सङग्रहनये कार्योपचारानङ्गीकारः
પ્રસ્થક દૃષ્ટાંતમાં વ્યવહારનયનો અભિપ્રાય
'वसति' दृष्टांतथी सात नयनो वियार
वसतिदृष्टान्तविमर्शः
તર-તમભાવથી શુદ્ધિ-અશુદ્ધિવિચાર સંગ્રહનયમાં ઉપચાર અમાન્ય
'स्वात्मनि वसामि' नैगमसम्मतविकल्पः
વસતિ દૃષ્ટાંતમાં મૈગમમંતવ્ય :
વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યા
વસતિદૃષ્ટાન્તમાં शुद्ध नय ९९७ नैगमनयनी संग्रह-व्यवहारथी अहिर्भाव
वादिदेवसूरिमतप्रकाशनम् .
સંગ્રહ-વ્યવહાર કરતાં નૈગમ સ્વતંત્રનય :
શ્રીવાદિદેવસૂરિ
९९७
९९७
९९८
ત્રિવિધ નરકપ્રતિષ્ઠાન વિચાર
९९८ |सामायिकाधिकरणादौ नैगम
९९८
सङ्ग्रहाद्यभिप्रायभेदविद्योतनम् ९९९ | सामायिना अधिकराने विशे नयमतलेह ९९९ | सामायिककरणकाले नयमतभेदनिरूपणम् .
१००० सामायिाणमां नयमतलेह.
१००० नैगमनी स्वतंत्रता अजाधित
१००१ नैगमद्वितीयभेदस्वातन्त्र्यविचारः. १००१ |सामान्य-विशेषग्राही नैगमनय स्वतंत्र. १००१ हिगंज रमते पण नैगमनय स्वतंत्र .... १००२ द्रव्यार्थिकादौ नैगमादिसमावेशः
પૃષ્ઠ
१००२
१००२
१००३
१००३
१००४
१००५
१००५
१००६
१००६
१००६
१००७
१००७
१००७
१००८
१००८
१००८
१००८
१००९
१००९
१००९
१०१०
१०१०
१०११
१०११
१०११
१०१२
१०१२
१०१२
१०१३
Page #33
--------------------------------------------------------------------------
________________
29
س
•विषयमार्गदर्शिst. વિષય
વિષય
પૃષ્ઠ सात नयथा. द्रव्यार्थि पृथ६ नथी ............. १०१३ | २3 3 ४४ भूण नयनी आपत्ति ................. १०२६ निश्चयादिनयेषु नैगमादिसमवतारः .................१०१४
देवसेनस्य बाधाऽसिद्धिप्रसङ्गः ........................१०२७ शान-ध्यानयम सात नयनो समवतार..........१०१४ | ६वसेनमतमा माय, स्व३५मसिद्धिभने जयधवलासंवादेन देवसेनमतसमीक्षा ................१०१५
सत्प्रतिपक्ष ....... ........ १०२७ द्रव्यार्थि:-पर्यायार्थिzथी नैरामहि स्वतंत्र नथी .... १०१५
देवसेनमतसमीक्षा ............. ..............१०२८ हेवसेनमतमा विरोपाहिहोष ........ .........१०१५
असंही धर्म विमान्यतामछे बने .........१०२८ सात नयोनो समवतार : शासistयार्थ ...........१०१५ तत्त्वविभागवैविध्यं सप्रयोजनम् ....................... १०२९ स्वमतिकल्पना-मतावेशादेः त्याज्यता .................१०१
तत्वविभागवैविध्य सप्रयो४नछे................ १०२९ नित्याए। रीने ५२४त्या। उर्तव्य नथी ......१०१६ | तत्त्वविभागविचारः
..................१०३० स्वाऽकल्याणतः परकल्याणम् अकर्तव्यम् ............१०१७
स्व सहित भो भाटे ४३री तत्त्वीय .......... १०३० सिद्धसुजनो भडिमा प्रगटावी........ ......... १०१७
नवतत्वनि३५। .......
........ १०३० नवनयनिरूपणं निष्प्रयोजनम् ......... ...........१०१८
नवतत्त्वप्रकाशः..........
...............१०३१ हेवसेनमतभा विमतविभागोष..... ........१०१८
भगवतीसूत्रम नव तत्त्वना निर्देश ........... एकादशधा नयविभागाऽऽपादनम ..... ..........१०१९
नवतत्त्वप्रकाशक ग्रन्थप्रकाशनम् ...... ...........१०३२ नवनय विभागमा पनी स्पष्टता ...... ........१०१९
નવતત્ત્વપ્રદર્શક ગ્રંથોની ઝલક .. .....१०३२ विभागप्रमियप्रहशन .......... .........१०१९
જયધવલામાં આઠ તત્ત્વનો નિર્દેશ ............१०३२ जीव-नयविभागप्रदर्शनसाम्यम् ............ .............१०२०
अष्टधा तत्त्वविभागकल्पना निष्प्रयोजना ...........१०३३ हेवसेनने पर- ४ साथे विरोध ........१०२० અષ્ટતત્ત્વનિર્દેશ નિષ્પયોજન
.......१०३३ नयबाहुल्यविचारः ............. .............१०२१
६श तत्त्वविभाग......... ....... १०३३ वीरसेनायार्यसंमत नविभाग....... ........ १०२१
नव नयन नि३५९। निरर्थ....... ........ १०३३ શુદ્ધિ-અશુદ્ધિ દ્વારા નયબાહુલ્ય ........१०२१
सूत्राऽऽशातनायाः त्याज्यता ...........१०३४ नवनयविभागव्यवच्छेदः .
..........१०२२
मागममाशातनानेाणी....... ........१०३४ नवनयसमर्थन : पूर्व५६ .................
........१०२२
ॐठोरताने छोडा........... .......१०३४ नवनयनि२।७२९ : उत्त२५क्ष......... ........... १०२२
कठोरपरिणामत्यागः ..........
......१०३५ तत्त्वविभागनानात्वप्रयोजनाऽऽवेदनम् ................ १०
સંસારસુખ બિંદુ, સિદ્ધસુખ સિંધુ. ............... १०३५ भूगनयविमान पद्धतिने सभासे......
नवनयविभागमीमांसा
......१०३६ विभाज्यतावच्छेदकव्याप्यधर्माणाम
भूण नय सात : मनुयोगदार ...................१०३६ ___असमानाधिकरणत्वम् आवश्यकम् .... १०२४
देवसेनस्योत्सूत्रभाषिता ........... ..............१०३७ सतनयविभागनुं समर्थन .......
१०२४
निरसंहायम ५९ सात नय मान्य छे........१०३७ देवसेनमते व्याप्यत्वासिद्धिः .......... ........१०२५
उत्सत्रभाषणस्य महानर्थकारिता .....................१०३८ ....तो विभागवाध्य निरर्थ बने ..............१०२५
उत्सूत्र३५९॥ मोटोघोष .........
..........१०३८ व्यविशेषाघटित तुथी निस्थान मापत्ति .... १०२५ पोतान शास्त्र-शस्त्र पोताना १५ भाटे ............. त्रयोविंशतिनयविभागापादनम् ........................ १०२६
| બોલતા પૂર્વે સાવધાની
............
.......१०३८
............
०
०
Page #34
--------------------------------------------------------------------------
________________
30
•विषयमार्गदर्शिst.
વિષય
પૃષ્ઠ
વિષય
....
..........१०५८
विमृश्य भाषणं श्रेयः..........
........१०३९ | प्रमाणलक्षणपरामर्शः ...................................१०५५ द्रव्यार्थिकदशभेदादीनामुपलक्षणत्वम् .............१०४० | मूलनयमार्गच्छिद्रकरणम् अनुचितम् .................१०५६ प्रार्थनय विया२९॥ ...................... १०४० उपनयोनी विविध व्यवहारनयोभा समावेश ...... १०५६ प्रदेशार्थनयविमर्शः .................
१०४१ भूलनय सात °४ व्यापीछे .................... १०५६ नवनयविभागमा ५९ न्यूनता....
१०४१ | निष्प्रयोजनाङ्गीकारो निरर्थकः ..................... १०५७ सोमित तव्यतावियार... १०४१ | बिनमपित येष्टा छोमे ..
.. १०५७ सोमिलवक्तव्यताविमर्शः.
.......१०४२ | निश्चयस्योपचारग्राहकता પ્રદેશાર્થનયવિચાર.
.....१०४२ निश्चय-व्यवहार भन्नेमा ७५या२ संमत छ ........ १०५८ अपरमभावग्राहकादिद्रव्यार्थिकापादनम् ..............१०४३ | ऋजुसूत्र-शब्दादिनयेषु अपि उपचारावलम्बनम् ...१०५९ हवसेनीय नविभागमा न्यूनता................१०४३ | मावश्य नियुक्तिवयन स्पष्टी२९॥ .............. १०५९ देवसेनमते नैगमभेदाऽसङ्ग्रहः ...........
| सर्व नयोमा ७५या२ भान्य .... .......... १०५९ પ્રસ્થક ઉદાહરણમાં નૈગમનયના વિવિધ અભિપ્રાયો ૨૦૪૪ अर्धजरतीयन्यायापादनम् ............ ..............१०६० रणप्रदर्शनम् ................................१०४५ | बन्ने नय गौए। बनेछ ..........
........१०६० 'सी' दृष्टांतथी नैगमनयनु नि३५९ ........... १०४५
निश्चयनयम पयारनी सापत्ति ................१०६० अनुयोगद्वारसूत्रानुसारेण वसतिदृष्टान्तोपदर्शनम् .. १०४६ स्याद्वादरत्नाकरातिदेशः ........... .......१०६१ वसतिदृष्टान्ते सङ्ग्रहादिमतोपदर्शनम् ...............१०४७ नयवाध्य ५९ सदाश स्व३५................. १०६१ वसति दृष्टiतथा संग्रहानियन प्रतिपाइन......... १०४७ निश्चयनयम ५५ ५यार भान्य................१०६१ प्रदेश दृष्टांतथा नैगमाहिनयनुं प्रतिपाइन........१०४७ / निश्चयेऽपि लक्षणा सम्मता ...... ..............१०६२ प्रदेशोदाहरणे अनुयोगद्वारसंवादः ................. १०४८ | निश्चयनयमा समेहगोयर ७५यारवृत्ति ..........१०६२ प्रदेशोदाहरणे ऋजुसूत्रादिनयमतद्योतनम् .......... १०४९ નિશ્ચયનયમાં પણ લક્ષણા માન્ય. ..........१०६२ प्रदेश दृष्टांतथी सूत्रनयन नि३५५ ........... १०४९ सर्वनयेषु स्वार्थसत्यत्वाभिमानसाम्यम् ............... १०६३ प्रदेश दृष्टांतथी २०६नयनु नि३५५ .............. १०४९
हबरमत प्रतिमहाअस्त ...................... १०६३ प्रदेशोदाहरणे शब्दनयाभिप्रायप्रकाशनम् ...........१०५० | सर्वनयभास्वविषय सत्यत्वन अभिमान........१०६३ 'नो' शब्दप्रयोगना तात्पर्यनी स्पष्टता. .......१०५०
अन्यनयोत्खनने नयानां मिथ्यात्वम् .................१०६४ रोहगुप्तमतप्रवेशपरिहारः राहगुप्तमतप्रवंशपरिहार..............................१०५१ स्वविषयभुज्यता मिथ्यात्वप्रयो४ नथी .......... १०६४ नैगमाहिना हो उपनयनाल, नयछ ..........१०५१ हुनयन शाखसंमत .........................१०६४ स्वात्मवासः कर्तव्यः .....................................१०५२ | सर्व नयो मिथ्या : प्रवाहविशेष ................. १०६४ निस्वभावमा सवाट श..................१०५२ फलतः नयवादानां सत्यत्वमीमांसा ..................१०६५ अतिरिक्तोपनयनिराकरणम् ............ ............१०५३ |
सभ्य र्शन द्वारा नयवाह प्रमा। ................१०६५ नैरामा िनयम ७५या२ विया२ ................ १०५३
असत्ये वर्त्मनि स्थित्वा ततः सत्यं समीहते.......१०६६ अतिरिक्तोपप्रमाणापादनम्
| मिथ्यानय ५९ अवस्थाविशेषमा उपयोगी ........१०६६ વ્યવહારનયમાં ઉપચાર વૈવિધ્ય. ..........१०५४ | शिष्यतिवि६१२५भाटेनयवाहावार्थ.......१०६६ उपनयनी म ७५प्रमा९॥ ५९॥ स्वीर्य जनशे ..... १०५४ | नयवादप्रवृत्तिः आपवादिकी ...................... १०६७
..........
.........१०५४ । मिथ्यान्य पडामपत्यारा
Page #35
--------------------------------------------------------------------------
________________
વિષય
પૃષ્ઠ
१०६८ ०६९
• વિષયમાર્ગદર્શિકા -
31 વિષય
પૃષ્ઠ ઉત્સર્ગથી સ્યાદ્વાદદેશના, અપવાદથી નયદેશના .... ૨૦૬૭ | લોકાતિક્રાંત તત્ત્વ દ્વારા લોકોત્તરસ્વતંત્ર નિશ્ચય-વ્યવહારપ્રદર્શન અનુચિત ........ ૨૦૬૭
ભાવના પ્રગટે
१०७९ सम्यक्त्वयोग-क्षेमाद्यभिप्रायेण द्रव्यानुयोगः
નિશ્ચયનયવિષયના આઠ પ્રકાર
१०७९ રીતનીય .............................૨૦૬૮
લૌકિક-લોકોત્તર ગુણસૌંદર્ય પ્રગટાવીએ........... ૨૦૭૨ સ્યાદ્વાદ અને નયવાદ વચ્ચે વિશેષતા. ........૨૦ ૬૮
શુદ્ધMાત્મતામવિમર્શ ................................. ૧૦૮૦ ગ્રંથિભેદનો માર્ગ અપનાવીએ ................ વ્યવહારો નાના–નિરૂપ પ્રવUTE ........................ ૧૦૮૬ નિશ્ચય-વ્યવહારતક્ષાઘાતનમ્ ........................ વ્યવહારનયના વિષયને ઓળખીએ . ...... ૨૦૮ નિશ્ચય-વ્યવહાર નયને ઓળખીએ.......
નિશ્ચય-વ્યવહારથી ભમરાનું નિરૂપણ ............ ૨૦૮૬ બિ••••••••••••... ૬૦૬૧ | સ્વરૂપૌવ નિશ્ચય-વ્યવહારવિચિતમે .......... ૨૦૭૦
ચમૂતી અનુપસ્થિ ... ........... ? ૦૮૨ પ્રમાણ અને નિશ્ચયનય વચ્ચે તફાવત ............ ૨૦૭૦ અનુપલબ્ધિના ૨૧ કારણો ..
१०८२ નિશ્ચય-વ્યવહારની બોધશૈલી વિલક્ષણ ........... १०७०
અનુપસ્થિર પરામર્શ ..... ........... ૧૦૮૩ निश्चय-व्यवहारस्वरूपादिवैलक्षण्यम
.......... ૬૦૭૬
રાવદારનવે તો નિશ્વયાનુસારિતા................... ૨૦૮૪ વિષયતાભેદ વિષયિતાભેદને સાપેક્ષ
૨ ૦૭
વ્યવહારનય ઉત્કટગુણગ્રાહી .............. १०८४ मणिप्रभा-मणिबुद्धिन्यायविमर्शः . ...........૨૦ ૭૨ વિવક્ષિત યુવાસેતાત્પર્યમ્.................... ૨૦૮૬ તાત્ત્વિક-અતાત્ત્વિક ગોચર વ્યવહાર .............. ? '
ભમરા વિશે દ્ધિવિધનય : ભગવતીસૂત્ર ...... ૨૦૮૬ મુમુક્ષુપ્રવૃત્તિ-રતિપ્રશાશનમ્....................... ૧ ૦ ૭૩
વ્યવહારનય અનુભૂત વર્ણાદિનો અનિષેધક ..... ૧૦૮૫ જ્ઞાનની વિવિધ વિષયિતા વિલક્ષણ છે ............ ૨૦ કૃષ્ણપદ ઉત્કટકૃષ્ણરૂપપરક ........ ......... ૧૦૮૬ મુમુક્ષુ બાહ્ય વ્યવહારમાં ઉદાસીન,
વ્યવહારનયતૃતીયમેવોપર્શનમ્ ........................ ૨૦૮૬ નિશ્ચયમાં સુલીન ..........
•••••••• ૨૦૭૩ એક જ વાક્ય પ્રમાણ - અપ્રમાણ ................ ? ૦૮૬ નિયસ્થ વધતત્તરવરપર્શવત્વમ્ ......... ૨૦૭૪ કાર્ય-કારણમાં ઐક્ય વ્યવહારગમ્ય.... ...... ૧૦૮૬ નિશ્ચય નયના ત્રણ વિષયનો પરિચય ............ ૨૦૭૪ | પારિયો નિર્દેશઃ ......................
•••••••••••••••••••..... ? ૦૮૭ सूत्रकृताङ्गसूत्रविशेषविभावना..
અભેદઉપચાર અન્યદર્શનસંમત. ..... ૧૦૮૭ સમતાનો પરિચય
१०७५ વિવિધ ઔપચારિક પ્રયોગોનો નિર્દેશ ............ ૧૦૮૭ પુંડરીક અધ્યયનનું તાત્પર્ય.
........૨૦૭૫ વિનયરિવ્યવહાર: મિથ્ય ......... ...........૨ ૦૮૮ 'एगे आया' सूत्रपरामर्शः
* ૧૦૭૬
વ્યાવહારિક અભેદ નૈૠયિક ભેદનો અવિરોધી .... ૧૦૮૮ અનેકમાં એકતા નિશ્ચયનયગમ્ય ......... ..........૨૦ ૭૬ | નિશ્ચય-વ્યવહારની વિલક્ષણ વ્યાખ્યા............. ૨૦૮૮ આત્મા, દંડ, ક્રિયા એક છે : સમ્મતિતર્ક.......... ૬૦ ૭૬ સત્તનથBદિત્વેન નિગ્નથી પ્રભાત્વિનું ......... ૨૦૮૬ શુદ્ધસદન: નિશ્વયાત્મ: .....
વ્યવહાર દુર્નય, નિશ્ચય પ્રમાણાત્મક ............. ૨૦૮૬ વેદાંતદર્શન નિશ્ચયનયાનુગામી ........ ....... ૬૦ ૭૭. સકલનયગ્રાહક પ્રમાણ : શ્રીદેવચન્દ્રજી ........... ૨૦૮૬ निर्मलपरिणतिः निश्चयनयार्थः ..........? ૦૭૮ વ્યવહારોડભૂતાર્થ પર્યાયાશ્રિતગ્ન .................... ૨૦૧૦ આત્મા જ સામાયિક : નિશ્ચયનય. ........ ૨૦ ૭૮ ભૂતાર્થ નિશ્ચય, અસભૃતાર્થ વ્યવહાર ........... ૨૦૧૦ નોત્તરાર્થભાવના નવિનીયા....... ...........? ૦૭૬ દ્રવ્યાશ્રિત નિશ્ચય, પર્યાયાશ્રિત નિર્મળ પરિણતિ : નિશ્ચયવિષય ......
વ્યવહાર હર્ષવર્ધનજી .......... ૨૦૧૦
નિશ્ચય
••••••.... ?
Page #36
--------------------------------------------------------------------------
________________
32
•विषयमाहा.
વિષય
५७
વિષય
પૃષ્ઠ
अष्टविधव्यवहारविचारः ............. ..१०९१ | निन्दा निन्द्यं निन्दितुं न प्रयुज्यते ................ १०९७ निश्चय-व्यवहार को श्रीवहिवसरिभत ........१०९१ | शुद्धनयार्थ श्वेतपरसंहायगभ्य ..........१०९७ देवसेनमतसमीक्षा ..
१०९२ निं ५ प्रशंसा भाटे !!!! ...... ........१०९७ દેવસેનમતમાં અન્ય બે દોષ .
...तो मौन वधु श्रेय२४२ ..
१०९७ सङ्ग्रहविषयभेदे व्यवहारशुद्धिप्रकर्षः ................१०९३ | मौनं सर्वार्थसाधनम् ............ ...........१०९८ व्यवहा२नयशुद्धिना बना दिया२५॥ ...........१०९३ बहुश्रुतने आधीन डीजे ......................१०९८ विसेनमतमा न्यूनता होष दुपार.................१०९३ गर्हाविरहविद्योतनम् ................................ १०९९ निश्चय-व्यवहारनी मागवी मोग.............१०९३ | मध्यस्थमावसभावोयना निर्दोष................१०९९ द्रव्यदृष्टिः स्वसमयः, पर्यायदृष्टिश्च परसमयः ....१०९४ | वस्तुनः त्रैविध्यसमर्थनम् ..... .............११०० मौ५यार प्रयोगोनो आध्यात्मिहेश.........१०९४ | पोड द्वारा तत्त्वमवधा२९॥ ........ ११०० व्यवहारनयोपयोगोपदर्शनम् ............ .............१०९५ | माध्यात्मि: तृतिनी मोजपाए ....... ........११०० विशुद्ध पुश्यनो संयय मा६२५॥य................१०९५ તામસિક આનંદ છોડીએ
.....११०० देवसेनमतसमीक्षणम् . .................................१०९६ आध्यात्मिकाऽऽनन्द आविर्भावनीयः ................. ११०१ विसेनमत संयोपयस्त ..................... १०९६ | शाणा - ८ - अनुप्रेक्षा ..
....११०२
Gre
Page #37
--------------------------------------------------------------------------
________________
Prograh-Tale-healy
!
f
ઢાછળ
*
એ મત
પછી
આ
દિગંબર સંમત |
નયનું બસ
પા
જ નિરૂપણ યનું
પા
નિરૂપાનરૂપણ.
1 દિગંબરસંમત નયનું નિરૂપણ
द्रव्यासापरामखा -६ नयनगलबारसम्मनियनिस्त्र्यणम्
Page #38
--------------------------------------------------------------------------
Page #39
--------------------------------------------------------------------------
________________
-ગુણ-૫ર્યાયનો રાસ
20-9
द्रव्यानुयोगपरामर्श: शाखा-६ दिगम्बरसम्मतनयनिस्पणम्
Page #40
--------------------------------------------------------------------------
Page #41
--------------------------------------------------------------------------
________________
शाखा - ६ : दिगम्बरसम्मत नयनिरूपणम्
षड्विधपर्यायार्थिकनयनिरूपणम् (६/१-६)
(i)
अनादिनित्यग्राहकः पर्यायार्थिकनयः (६/१) नित्यत्वस्वरूपविचार (६/२)
(ii)
सादिनित्यपर्यायार्थिकनयः (६/३)
(iii) अनित्यशुद्धपर्यायार्थिकनयः (६/४) (iv) अनित्याऽशुद्धपर्यायार्थिकनयः (६/४) (v) कर्मोपाधिनिरपेक्षनित्यशुद्धनयः (६/५) (vi) कर्मोपाधिसापेक्षानित्याऽशुद्धपर्यायार्थिकः (६/६)
नैगमनयभेददर्शनम् (६/७-१०)
(i) भूतकालीनार्थे वर्तमानाऽऽरोपः (६/७)
उपचारस्य चत्वारि दश वा निमित्तानि (छाट) भाविपदार्थे भूतकालाऽऽरोपः (६/९) (ii) वर्तमाननैगमनयः (६/१० )
(ii)
सङ्ग्रहनयनिरूपणम् (६/११)
व्यवहारनयस्य व्याख्या प्रकारादिदर्शनम् (६/१२) स्थूल सूक्ष्मत्वेन द्विधा ऋजुसूत्रनयः (६/१३ ) शब्द- समभिरूढनयोपदर्शनम् (६/१४) एवम्भूतनयप्रदर्शनम् (६/१५) अष्टाविंशतिनयनिगमनम् (६/१५) नवमूलनयनिरूपणोपसंहारः (६/१६)
Page #42
--------------------------------------------------------------------------
________________
– ટૂંકસાર -
: શાખા - ૬ : અહીં પર્યાયાર્થિકનયનું નિરૂપણ કરેલ છે.
પહેલો પર્યાયાર્થિકનય “અનાદિનિત્ય સ્વરૂપે વસ્તુને સ્વીકારે છે. આત્મત્વ પર્યાય અનાદિનિત્ય છે. તેથી મનુષ્યત્વ, શ્રીમન્તત્વ વગેરેથી આપણને બહાર કાઢવાનું તે કામ કરે છે. (૬/૧-૨)
બીજો પર્યાયાર્થિકનય સિદ્ધત્વ સ્વરૂપ સાદિ-નિત્ય-શુદ્ધ પર્યાયને સ્વીકારે છે. તે નય ભવસાગરમાં દીવાદાંડી સમાન છે. ત્રીજો પર્યાયાર્થિકનય સત્તાને ગૌણ કરી ઉત્પાદ-વ્યયને મુખ્યરૂપે ગ્રહણ કરે છે. તે જીવને પુણ્યોદય, ક્ષાયોપથમિક જ્ઞાન વગેરેમાં મુસ્તાક ન બનવા ચેતવણી આપે છે. (૬૩)
ચોથો પર્યાયાર્થિકનય વસ્તુના ધ્રુવસ્વરૂપને ગ્રહણ કરે છે. “સત્તા દ્રવ્યનું શુદ્ધ સ્વરૂપ છે, નહિ કે પર્યાયો'- આ તેનું મન્તવ્ય છે. તે પર્યાયવિરક્તિની અને સ્વરૂપતિની દિશા બતાવે છે. (૬૪)
પાંચમો શુદ્ધ નિત્ય પર્યાયાર્થિકનય કર્મોપાધિથી નિરપેક્ષ છે. તે સંસારી જીવમાં સિદ્ધપર્યાયને દેખાડે છે અને દુર્ગણીના દોષોને જોઈ તેનો તિરસ્કાર કરતા બચાવે છે. (૬/૫) - છઠ્ઠો કર્મોપાધિસાપેક્ષ અનિત્ય-અશુદ્ધ પર્યાયાર્થિકનય સંસારી જીવના જન્મ, વ્યાધિ, મરણ વગેરે પર્યાયોને સ્વીકારે છે. તે અશુદ્ધ પર્યાયોથી છૂટવાની પ્રેરણા આપે છે. (૬/૬)
મૂલ નવ નયમાં ત્રીજો નૈગમનય ત્રણ પ્રકારે છે. તેમાં પહેલો નૈગમ ભૂતકાળને વર્તમાન સ્વરૂપે જણાવે છે. તેનાથી સુકૃતોની અનુમોદના વગેરેની પ્રેરણા મળે છે. (૬/૭-૮)
બીજો નૈગમન ભવિષ્યકાળને વર્તમાનરૂપે જણાવે છે. આ નય હતાશા છોડાવે છે. (૯)
ત્રીજો નૈગમનય ચાલુ ક્રિયામાં પૂર્ણક્રિયાનો ઉપચાર કરે છે. આ નય આધ્યાત્મિક સાધનાની સફળતા માટે અબ્રાન્ત વિશ્વાસ પ્રગટાવે છે. (૬/૧૦)
સંગ્રહનાં વિવિધ વસ્તુને સમાનસ્વરૂપે સ્વીકારે છે. મનુષ્ય, પશુ, પંખી વગેરેમાં જીવતરૂપે સમાનતાને તે જુવે છે. તે જીવમાત્ર પ્રત્યે વાત્સલ્ય અને જડમાત્રનો વૈરાગ્ય રાખવાનું કહે છે. (૬/૧૧)
વ્યવહારનય દરેક જીવ અને જડ પદાર્થને તેના નામથી અને રૂપથી ઓળખે છે. તે દોષોનું અને ગુણોનું વિભાજન કરીને દોષમુક્ત બનવાની દિશા દેખાડે છે. (૬/૧૨)
વર્તમાન કાળમાં પોતાની પાસે જે હોય તેને જ વાસ્તવિક માનતો ઋજુસૂત્રનય “હું કાલે ધર્મ કરીશ' - આવા વિચારો દ્વારા જીવને આત્મવંચના કરતો અટકાવે છે. (૬/૧૩)
શબ્દનય પર્યાયવાચી શબ્દોને સ્વીકારે છે. સમભિરૂઢનય દરેક શબ્દના અર્થ જુદા માને છે. જે મૌન હોય તે મુનિ. જે ઈન્દ્રિયોને કાબુમાં રાખે તે સંયમી. આથી આપણને મળતા બિરૂદો કેટલા સંગત છે ? તે આ નયથી વિચારવું. (દ/૧૪)
એવંભૂતનય વિદ્યમાન ક્રિયાને સાપેક્ષ રહી વસ્તુને વાચ્યાર્થરૂપે સ્વીકારે છે. માટે જ્યારે ધર્મના પરિણામ અને ધર્મની પ્રવૃત્તિ હોય ત્યારે આપણે ધર્મે છીએ - આવું તે જણાવે છે. (૬/૧૫)
આ રીતે નવ નયની વાત પૂર્ણ થાય છે. ત્રણ ઉપનય આગળ કહેવાશે. (૬/૧૬)
Page #43
--------------------------------------------------------------------------
________________
• अनादिनित्यपर्यायार्थिकनयनिरूपणम् 0
६७७ ઢાળ - ૬
(તંગિયા ગિરિ સિહર સોહે - એ દેશી....) હવે આગલિ ઢાલ - છ ભેદ જે પર્યાયાર્થિકના, તે દેખાડઈ છઈ -
ષ ભેદ નય પર્યાયઅર્થો, ઉપહિલો અનાદિક નિત્ય રે; પુગલતણો પર્યાય કહિઈ, જિમ મેરુગિરિમુખ નિત્ય રે ૬/૧ (૭૪).
• દ્રવ્યાનુયોકાપરામર્શ: •
शाखा -६ देवसेनमतानुसारेण द्रव्यार्थिकनयो दशधा व्याख्यातः। अधुनाऽवसरसङ्गतिप्राप्तं पर्यायार्थनयं નિરૂપતિ – પાર્થ તા.
पर्यायार्थो हि षड्भेद आदिमोऽनादिनित्यगः। यथा पुद्गलपर्यायः मेरुरनादिनित्यकः।।६/१॥
# દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસ રું અવતરણિકા :- દિગંબર દેવસેનજીના મત અનુસાર પાંચમી શાખામાં દશ દ્રવ્યાર્થિકનયની વ્યાખ્યા કરવામાં આવી. હવે અવસર સંગતિથી પ્રાપ્ત પર્યાયાર્થિકનયનું નિરૂપણ ગ્રંથકારશ્રી કરે છે કે -
5 અવસર સંગતિની ઓળખાણ , સ્પષ્ટતા - દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક, નૈગમ વગેરે નયના નવ ભેદ છે. આવું જણાવ્યા પછી સૌપ્રથમ જો પર્યાયાર્થિકનયનું નિરૂપણ કરવામાં આવે તો શિષ્ય કે શ્રોતા તરત જ પોતાની જિજ્ઞાસાને પ્રગટ કરે કે “દ્રવ્યાર્થિકનયનું સ્વરૂપ, તેના ભેદ, ઉદાહરણ વગેરે કેવા પ્રકારે છે ? – આ વાત તો અમને . સમજાવો. પછી પર્યાયાર્થિકનયને સમજાવજો.” આવી જિજ્ઞાસા દ્રવ્યાર્થિકનયનું નિરૂપણ કર્યા વિના પર્યાયાર્થિકનયનું નિરૂપણ કરવામાં પ્રતિબંધક બને છે. તેથી ગુરુ કે વક્તા સૌપ્રથમ દ્રવ્યાર્થિકનયને સમજાવે છે તે જરૂરી છે. તેનાથી ઉપરોક્ત જિજ્ઞાસા રવાના થાય છે. તથા ત્યાર બાદ ક્રમ પ્રાપ્ત પર્યાયાર્થિકનયનું 53 પ્રતિપાદન કરવું આવશ્યક બની જાય છે. કારણ કે પ્રતિબંધક ભૂત જિજ્ઞાસા રવાના થવાથી પર્યાયાર્થિકનયને કહેવાનો સુયોગ્ય અવસર ઉપસ્થિત થવાથી પર્યાયાર્થિકનય અવશ્ય વક્તવ્ય બને છે. તેથી પ્રતિવન્ચીમૂશનજ્ઞાનિવૃત્ત અવશ્યtવ્યત્વે અવસરસંગતત્વમ્ (= અવસરસંતિપ્રાપ્તિત્વ)' - આ પ્રમાણે અવસર સંગતિનું લક્ષણ અહીં પર્યાયાર્થિકનયમાં સંગત થાય છે. કારણ કે પાંચમી શાખામાં દ્રવ્યાર્થિકનયનું નિરૂપણ થઈ ચૂકેલું છે.
છે પચચાર્જિકનાચનું નિરૂપણ છે શ્લોકાર્થ - પર્યાયાર્થિકનય છ પ્રકારનો છે. પહેલો પર્યાયાર્થિક અનાદિનિત્યગ્રાહક છે. જેમ કે * “એકવાર દર્શન આપી ગુરુજી. એ દેશી' પાલિ૦ માં પાઠ. 8. મ.માં “અરથો પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.
પુસ્તકોમાં “પહલો પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે. જેમ.માં ‘તણા' પાઠ. કો.(૬++૮+૯+૧૨+૧૩) + આ.(૧) + સિ.નો પાઠ લીધો છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
६७८
० पर्यायार्थिकव्याख्या 0 બહુભાંતિ ફઈલી જેને શઈલી, સાચલું મનિ ધારિ રે;
ખોટડું જે કાંઈ જાણઈ, તિહાં ચિત્ત નિવારિ રે દ/રા (૭૫) બહુ. (યુ...) પર્યાયાર્થિનય છ ભેદ જાણવો. તિહાં પહિલો અનાદિ નિત્ય શુદ્ધપર્યાયાર્થિક કહિછે.
जैनी गीर्बहुधा व्याप्ता, सत्यं मनसि धार्यताम्। જ્ઞાય યg મિથ્યવ, તત્તિ નિવાર્યતા દ/રા (યુએન)
• દ્રવ્યાનુયોરાપરમાિ • ग प्रकृते दण्डान्वयस्त्वेवम् - पर्यायार्थः षड्भेदः हि । आदिमोऽनादिनित्यगः। यथा ‘पुद्गलपर्यायः म मेरुरनादिनित्यकः' (इति वचनम्) ।।६/१।। जैनी गीर्बहुधा व्याप्ता। सत्यं मनसि धार्यताम् । यत्तु ( મિથ્યવ જ્ઞાયતે તશ્ચિત્ત નિવાર્યતા ૬/૨T (યુમમ)
Hશન્ડરતે થાળે નય: પર્મવઃ દિ=ાવ જોયઃ | “દિ દેતાવવધાર” (સ.H.પરિશિષ્ટ-૨૩) ૧ રૂત્તિ પૂર્વો (૨/9 + રૂ/૮ + ૧/૧) અનેઈસક્કદવઘનાતા “વહ્યું વક્તવન પન્નાખો” (વિ.. णि भा.३५८८) इति विशेषावश्यकभाष्यवचनम्, “पर्याया एव वस्तुतः सन्ति, न द्रव्यमित्यभ्युपगमपरः पर्यायास्तिकः” का (अनु.सू. ९७/पृ.७१) इति अनुयोगद्वारसूत्रमलधारवृत्तिवचनम्, “पर्यायनयस्य तु पर्याया एव वस्तु, न द्रव्यम्” (ऋ.प.४० वृ.) इति ऋषभपञ्चाशिकावृत्तौ प्रभानन्दसूरिवचनम्, “पर्याय एवार्थः = प्रयोजनमस्येति પર્યાયાર્થિવ:” (ઇ.પુસ્ત-9/9/9/ 9.૮૪ + ૩.૫.પૂ.૭૮) રૂતિ વ ઘવાગડના"પદ્ધતિવવનમત્ર મૂર્તવ્ય | ‘પુદ્ગલપર્યાયસ્વરૂપ મેરુ અનાદિ નિત્ય છે' - આ પ્રમાણેનું વચન. (૬/૧)
શ્લોકાથી - આ પ્રમાણે જૈન વાણી અનેક પ્રકારે ફેલાયેલી છે. તેમાંથી સારું હોય તે મનમાં ધારવું. જે કાંઈ ખોટું જ જણાય, તેનાથી આપણા ચિત્તને દૂર કરવું. (દાર) (યુમ).
જ પર્યંચાથિકનયના પ્રથમ ભેદને સમજીએ છે. વ્યાખ્યાર્થ :- દિગંબરમતે પર્યાયાર્થિકનય છે પ્રકારનો જ જાણવો. “હેતુ, અવધારણ અર્થમાં ‘દિ' Gી વપરાય - આમ પૂર્વે (૨/૧, ૩/૮, ૫૯) અનેકાર્થસંગ્રહના સંદર્ભ દ્વારા જણાવેલ છે. તે મુજબ
અહીં દિ’ નો “જ” અર્થ કર્યો છે. “પર્યાયાર્થિકનયના મતે પર્યાય જ વસ્તુ છે” – આ વિશેષાવશ્યકભાષ્યનું એ વચન અહીં યાદ કરવા યોગ્ય છે. તેમજ “વાસ્તવમાં પર્યાયો જ વિદ્યમાન છે, દ્રવ્ય નહિ - આવો
સ્વીકાર કરવામાં તત્પર પર્યાયાસ્તિક છે” - આ અનુયોગદ્વારસૂત્રમલધારવૃત્તિવચન પણ આર્તવ્ય છે. આ અંગે ઋષભપંચાશિકાવૃત્તિમાં પ્રભાનંદસૂરિજીનો પણ આ જ અભિપ્રાય છે. પ્રસ્તુતમાં પર્યાયાર્થિકનયનું લક્ષણ બતાવનાર ષખંડાગમની ધવલા વ્યાખ્યાનું તથા આલાપપદ્ધતિનું વચન પણ સ્મરણ કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “પર્યાય જ જેનું પ્રયોજન હોય, તે પર્યાયાર્થિકનય કહેવાય.” • (લી) ફઈલી = ફેલાઈ. આધારગ્રંથ- નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ. પ્રકા. સાહિત્યસંશોધન પ્રકાશન, અમદાવાદ.
મ.માં નડન પાઠ. આ.(૧)+ કો.(૨+૧૨)નો પાઠ અહીં લીધો છે. - કો.(પ)માં “ધાર... નિવાર' પાઠ. 0 ધ.માં ખોડટૂં' અશુદ્ધ પાઠ. 8 પુસ્તકોમાં “પહલો' પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે. 1. વસ્તુ પર્વવનયચ પર્યાયઃ |
Page #45
--------------------------------------------------------------------------
________________
૬/૨
• मेरुपर्वतादिः अनादिः ।
६७९ જિમ પુગલનો પર્યાય મેરુ(ગિરિ)પ્રમુખ, પ્રવાહથી અનાદિ, નઈ નિત્ય છઈ. અસંખ્યાત કાલઈ અચાન્યપુદ્ગલ સંક્રમઇ પણિ સંસ્થાન તેહ જ છઈ.
तत्र आदिमः अनादिनित्यगः = अनाद्यनन्तपदार्थग्राहकः शुद्धपर्यायार्थिकः । “अनादिनित्यपर्याय एव अर्थः = प्रयोजनम् अस्य इति अनादिनित्यपर्यायार्थिकः” (आ.प.पृ.१८) इति आलापपद्धतौ देवसेनः । यथा 'पुद्गलपर्यायः मेरुः अनादिनित्यकः' इति वचनम् । तदुक्तम् आलापपद्धतौ कार्तिकेयानुप्रेक्षावृत्तौ ।
“નાનિત્યપર્યાર્થ:, યથા પુતપર્યાયો નિત્યઃ મેડિ” (સા.પ.પૂ.૭ + . ..૨૭૦/-9.9૬૪) રૂતિા
न च पर्यायार्थिकस्य क्षणिकपर्यायमात्रप्रेक्षित्वे मेरोः अनादिनित्यता कथम्? इति शङ्कनीयम्, .
मेरुपर्वतपर्यायस्य प्रातिस्विकस्वरूपतोऽनित्यत्वेऽपि लौकिकप्रमाणापेक्षया सदृशपर्यायप्रवाहतोऽनादिनित्यता जैनाऽऽम्नायप्रसिद्धेत्यवधेयम् ।
यद्यपि पुद्गलस्थितेरुत्कृष्टतोऽसङ्ख्यातकालमानता भगवत्यां प्रदर्शिता, तदुक्तं भगवतीवृत्तौ का
(તત્ર.) છ પ્રકારના પર્યાયાર્થિકનયમાં સૌ પ્રથમ પ્રકાર અનાદિનિત્ય-પદાર્થગ્રાહક શુદ્ધ પર્યાયાર્થિકનય છે. દેવસેનજીએ આલાપપદ્ધતિમાં પર્યાયાર્થિકનયના પ્રથમ ભેદની વ્યુત્પત્તિને દર્શાવતા કહેલ છે કે “અનાદિનિત્ય પર્યાય એ જ જેનું પ્રયોજન છે તે અનાદિનિત્યપર્યાયાર્થિકનય કહેવાય.” જેમ કે પુદ્ગલપર્યાયસ્વરૂપ મેરુ પર્વત અનાદિ નિત્ય છે' - આ પ્રમાણેનું વચન પર્યાયાર્થિકનયનો પ્રથમ પ્રકાર છે. આલાપપદ્ધતિ ગ્રંથમાં તથા કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિમાં જણાવેલ છે કે “અનાદિનિત્ય પર્યાયાર્થિક પ્રથમ ભેદ છે. જેમ કે “પુદ્ગલપર્યાયસ્વરૂપ મેરુ પર્વત વગેરે નિત્ય છે' - આ વચન.”
સ્પષ્ટતા:- પુદ્ગલ દ્રવ્ય છે. ઘટ, કપડું, પર્વત વગેરે તેની અવસ્થા = પર્યાય કહેવાય છે. એ તેથી મેરુ પર્વત પુદ્ગલદ્રવ્યના પર્યાયસ્વરૂપે જણાવેલ છે. આમ મેરુ પર્વત પર્યાયરૂપ હોવાથી પર્યાયાર્થિકનયનો | વિષય બને છે. મેરુ પર્વત પર્યાય અનાદિઅનંતકાલીન છે. આ પ્રમાણે પ્રથમ શુદ્ધ પર્યાયાર્થિકનય જણાવે ! છે. તેથી તે અનાદિનિત્યપદાર્થગ્રાહક બને છે.
# મેરુપર્વતની અનાદિ-નિત્યતા વિશે શંકા-સમાધાન * શંક :- (ન .) પર્યાયાર્થિકનય તો ક્ષણિક પર્યાયો ઉપર જ પોતાની દૃષ્ટિને કેન્દ્રિત કરે છે. તો તેની દૃષ્ટિએ મેરુપર્વત નામનો પર્યાય અનાદિ નિત્ય કઈ રીતે સંભવે ?
સમાધાન :- (૧) વાત સાચી છે. મેરુ પર્વત પર્યાય વ્યક્તિગત સ્વરૂપથી અનિત્ય હોવા છતાં લૌકિક ચાક્ષુષાદિ પ્રમાણની અપેક્ષાએ એકસરખા પર્યાય પ્રવાહની દષ્ટિએ મેરુ પર્વત અનાદિનિત્ય છે. આજે મેરુ પર્વત જેવો દેખાય છે તેવો જ ભૂતકાળમાં દેખાતો હતો અને ભવિષ્યકાળમાં દેખાવાનો છે. જૈન આમ્નાયમાં સમાન પર્યાયપ્રવાહને આશ્રયીને મેરુ પર્વત અનાદિનિત્ય છે. એમ ખ્યાલમાં રાખવું.
નહિ પુગલસ્થિતિ અસંખ્યકાળ છે (વિ.) જો કે કોઈ પણ પુદ્ગલ દ્રવ્યની સ્થિતિ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ પ્રમાણ જ છે. આ પ્રમાણે ભગવતીસૂત્રમાં બતાવેલ છે. ભગવતીસૂત્રની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિ મહારાજે જણાવેલ છે કે “કોઈ
Page #46
--------------------------------------------------------------------------
________________
૬૮૦
. संस्थाननित्यताविमर्श: 0 श्रीअभयदेवसूरिभिः “स्थितिसमयानां च पुद्गलानाश्रित्याऽनन्तानामभावाद” (भ.सू.१४/७/५२३ वृ.) इति ।
ततः परतः पुद्गलानां परमाण्वादीनाम् अन्याऽन्यपुद्गलेषु सङ्क्रमो भवत्येवेति मेरुगिरि-देवविमानादि'पुद्गलानां नाऽनाद्यनन्तकालस्थितिः सम्भवति तथापि तत्संस्थानस्याऽनाद्यनन्तकालं यावदपरावृत्तेः - मेरुगिरिप्रमुखानामनाद्यनन्तत्वं सङ्गच्छत एव । इदमेवाऽभिप्रेत्य जीवसमासमलधारवृत्तौ “मेर्वादिस्कन्धानां
तु अनादिकालात् तेन तेन स्वभावेन परिणामाद्” (जी.स.२७० वृ.पृ.२८९) इत्युक्तम् । પણ પુગલની સ્થિતિસમય અનંત નથી.” આનાથી ફલિત થાય છે કે કોઈ પણ પુદ્ગલ દ્રવ્ય એકની એક અવસ્થામાં વધુમાં વધુ અસંખ્ય કાળચક્ર સુધી જ રહી શકે છે. ત્યાર બાદ તે સ્કંધમાં રહેલા તમામ પરમાણુ વગેરે પુદ્ગલ દ્રવ્યનો અન્ય અન્ય પુદ્ગલ દ્રવ્યમાં સંક્રમ થાય જ છે. તેથી મેરુ પર્વત, દેવવિમાન વગેરે અવસ્થામાં રહેલા પુદ્ગલ દ્રવ્યોની અનાદિ અનંત કાળ સુધીની સ્થિતિ સંભવી શકતી નથી. તેમ છતાં પણ પ્રથમ શુદ્ધ પર્યાયાર્થિકનયને પ્રસ્તુતમાં મેરુ પર્વત વગેરે પુદ્ગલપર્યાયને અનાદિ નિત્ય તરીકે માન્ય છે. એનું કારણ એ છે કે વર્તમાનમાં જે મેરુ પર્વત વગેરે દેખાય છે, તેમાં રહેલા પરમાણુઓનું અનંતકાળ પૂર્વે કે અનંતકાળ પછી મેરુપર્વતરૂપે અસ્તિત્વ ન હોવા છતાં પણ વર્તમાનમાં મેરુ પર્વત જે આકારે રહેલો છે તે આકાર = સંસ્થાન અનાદિકાલીન છે અને અનંતકાળ સુધી તે આકાર બદલાવાનો નથી. તેથી “સંસ્થાનની અપેક્ષાએ મેરુ પર્વત વગેરે પર્યાય અનાદિ નિત્ય છે' - આવું શુદ્ધ પર્યાયાર્થિકનયનું તાત્પર્ય હોવાથી “મેરુ. પર્વત અનાદિ નિત્ય છે' - આ પ્રમાણે શુદ્ધ પર્યાયાર્થિકનયની વાત સંગત જ છે. આ જ અભિપ્રાયથી G, જીવસમાસવૃત્તિમાં માલધારી શ્રી હેમચન્દ્રસૂરિજીએ જણાવેલ છે કે “મેરુ વગેરે સ્કંધો તો અનાદિ કાળથી તે તે (સંસ્થાનાદિ) સ્વભાવરૂપે પરિણમે છે.”
જ પુદ્ગલસ્થિતિ અનિત્ય, આકાર નિત્ય છે સ્પષ્ટતા - પુગલસ્વરૂપે પુદ્ગલ દ્રવ્ય નિત્ય છે. પરંતુ કોઈ પણ પુદ્ગલ દ્રવ્ય એકની એક અવસ્થામાં અનંતકાળ સુધી રહી શકતું નથી. અસંખ્ય કાળચક્ર પસાર થાય એટલે તમામ પુદ્ગલોએ પોતાની અવસ્થા છોડવી જ પડે. અસંખ્ય કાળચક્ર પૂરા થાય એટલે મેરુ પર્વત વગેરે અવસ્થામાં રહેલા પુદ્ગલસ્કંધે પણ જુદા-જુદા પરમાણુ વગેરે રૂપે બનવું જ પડે. અનંત કાળ પસાર થાય તેની પૂર્વે દરેક પુગલસ્કંધદ્રવ્ય અવશ્ય સ્વતંત્ર પરમાણુ બને. અર્થાત મેરુ પર્વતમાં રહેલા તમામ પુદ્ગલોએ અસંખ્ય કાળચક્ર પછી અવશ્ય સ્વતંત્ર પરમાણુ અવસ્થાને ધારણ કરવી જ પડે. તેથી અનંત કાળચક્ર પૂર્વે મેરુપર્વતમાં જે પરમાણુ વગેરે મુદ્દગલ દ્રવ્યો હતા, તે તમામ વર્તમાનકાલીન મેરુ પર્વતમાં હોય જ – તેવું તો ન જ બને. તેમ છતાં લાખ યોજનનો મેરુ પર્વત જે આકારે અનંત કાળ પૂર્વે હતો, તે જ આકારમાં વર્તમાન કાળે છે અને અનંત કાળ પછી પણ તે જ આકારે રહેવાનો છે. મેરુ પર્વતમાં રહેલા પુદ્ગલો કાળક્રમે રવાના થતા જાય તથા મેરુ પર્વતનો જે આકાર છે તે આકારરૂપે નવા-નવા પરમાણુ વગેરે પુદ્ગલદ્રવ્યો પરિણમતા જાય. આમ મેરુ પર્વતમાં રહેલા પરમાણુ વગેરે પુગલ દ્રવ્યો બદલાય છે પણ આકાર બદલાતો નથી. તેથી આકારની દૃષ્ટિએ મેરુપર્વત અનાદિ-અનંત છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
* अनादिनित्यपर्यायस्य पारमार्थिकता
६८१
इदञ्चात्राऽवधेयम् – अनादिनित्यपर्यायार्थिकनयेन पर्याये नित्यत्वं न विधीयते किन्तु यथा पु द्रव्यार्थिकनयो नित्यद्रव्यं सत्स्वरूपेण अभ्युपगच्छति प्रतिपादयति च तथैव पर्यायार्थिकप्रथमभेदो अनादिनित्यपर्यायं सत्स्वरूपेण अभ्युपैति, प्ररूपयति च । ततश्चाऽयं मेरुगिरि - देवविमानादिलक्षणस्य पुद्गलपर्यायस्य अनादिनित्यतया परमार्थसद्रूपतामभ्युपैति प्रतिपादयति च ।
रा
म
एतेन रत्नप्रभादिपृथिवीलक्षणाः पुद्गलपर्याया अपि व्याख्याताः, पुद्गलस्थित्यपेक्षयाऽनित्यत्वेऽपि शु तथाविधसंस्थानापेक्षया नित्यत्वेन एतन्नये परमार्थसद्रूपत्वात् ।
क
'ननु रत्नप्रभापृथिव्या द्रव्यार्थिकनयेनैव नित्यत्वमुक्तम्, न तु पर्यायार्थिकनयेन । तदुक्तं जीवा - અનાદિનિત્યપર્યાય પારમાર્થિક જી
(વ.) પ્રસ્તુતમાં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. તે એ છે કે અનાદિનિત્યપર્યાયાર્થિકનય પર્યાયમાં નિત્યત્વનું વિધાન નથી કરતો. પરંતુ જેમ દ્રવ્યાર્થિકનય નિત્યદ્રવ્યને સત્ સ્વરૂપે વાસ્તવિકરૂપે અનુપચરિતરૂપે સ્વીકારે છે તથા અનાદિનિત્યત્વરૂપે તેની પ્રરૂપણા પણ કરે છે તેમ પર્યાયાર્થિકનયનો પ્રથમ ભેદ = પ્રકાર અનાદિનિત્ય એવા પર્યાયને સત્સ્વરૂપે સ્વીકારે છે તથા અનાદિનિત્યત્વરૂપે તેનું પ્રતિપાદન પણ કરે છે. તેથી મેરુ પર્વત, દેવવિમાન વગેરે સ્વરૂપ પૌદગલિક પર્યાય અનાદિનિત્ય હોવાથી પ્રસ્તુત અનાદિનિત્યપર્યાયાર્થિકનય તેને પરમાર્થથી સત્ સ્વરૂપે સ્વીકારે છે, સમજાવે છે. ‘મેરુ પર્વત વગેરે પર્યાયો ૫રમાર્થતઃ અનાદિનિત્યસ્વરૂપે સત્ છે’ આ પ્રમાણે પર્યાયાર્થિકનયનો પ્રથમ ભેદ પ્રરૂપણા પણ કરે છે. * રત્નપ્રભા પૃથ્વીની નિત્યતા અંગે વિચારણા
(તેન.) ‘મેરુ પર્વત વગેરે પુદ્ગલપર્યાયો અનાદિ અનંત છે’ આ બાબતની છણાવટ કરી તેનાથી રત્નપ્રભા વગેરે પૃથ્વી સ્વરૂપ પુદ્ગલપર્યાયોની પણ છણાવટ થઈ ગઈ તેમ સમજી લેવું. કારણ કે રત્નપ્રભા વગેરે પૃથ્વીઓ પુદ્ગલસ્થિતિની અપેક્ષાએ અનિત્ય હોવા છતાં તથાવિધ સંસ્થાનની અપેક્ષાએ તો નિત્ય જ છે. તેથી રત્નપ્રભાપૃથ્વી વગેરે પર્યાયો પર્યાયાર્થિકના પ્રથમ ભેદની દૃષ્ટિએ પરમાર્થસત્ છે. સ્પષ્ટતા :- રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા વગેરે સાત પૃથ્વીઓ શાસ્ત્રમાં નિત્ય કહેવાયેલ છે. હકીકત એ છે કે સાતે પૃથ્વીમાં ગોઠવાયેલા પુદ્ગલ દ્રવ્યો અસંખ્ય કાળચક્ર પછી બદલાઈ જાય છે. કારણ કે દરેક પુદ્ગલ દ્રવ્યો એકની એક અવસ્થામાં અસંખ્ય કાળચક્રો સુધી જ ઉત્કૃષ્ટથી રહી શકે છે. તેથી સાતે ય પૃથ્વીમાં રહેલા પુદ્ગલ દ્રવ્યો અનાદિ અનંત કાળ સુધી તેના તે જ હોય તેવું શક્ય નથી. પરંતુ સાતે ય પૃથ્વીમાં રહેલા તમામ પુદ્ગલ દ્રવ્યો પોતાનો નિવૃત્ત થવાનો સમય આવતા તેમાંથી નિવૃત્ત થાય છે અને નવા પુદ્ગલ દ્રવ્યો તે જ આકારે સાતેય પૃથ્વીમાં પરિણમે છે. તેથી રત્નપ્રભા વગેરે પૃથ્વીનો આકાર બદલાતો નથી. આમ ‘સાતેય પૃથ્વી પોતપોતાના સંસ્થાનની અપેક્ષાએ અનાદિ -અનંત છે’ - તેમ સમજવું. આ પ્રમાણે અનાદિ-અનંત પદાર્થને ગ્રહણ કરનાર શુદ્ધપર્યાયાર્થિકનય કહે છે. છે રત્નપ્રભા દ્રવ્યાર્થથી નિત્ય, પર્ચાયાર્થથી અનિત્ય : પૂર્વપક્ષ છ દીર્ઘપૂર્વપક્ષ
(નનુ.) ‘રત્નપ્રભા પૃથ્વી નિત્ય છે’ આ વાત આગમમાં દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી
1. ‘ननु' इत्यनेन आरब्धस्य पूर्वपक्षस्य समाधानं 'मैवम्' इत्यनेन अग्रे ६८४ तमे पृष्ठे बोध्यम् ।
૬/
:
-
-
=
=
=
णि
Page #48
--------------------------------------------------------------------------
________________
६८२
० रत्नप्रभानित्यतामीमांसा 0 ર ઇમ રત્નપ્રભાદિક પૃથ્વીપર્યાય પણિ જાણવા. ૬/૧૫ प जीवाभिगमे “इमा णं भंते ! रयणप्पभा पुढवी किं सासया असासया ? गोयमा ! सिय सासया सिय - असासया। से केणटेणं भंते ! एवं वुच्चइ - सिय सासया सिय असासया ? गोयमा ! दव्वट्ठयाए सासता,
वण्णपज्जवेहिं, गंधपज्जवेहिं, रसपज्जवेहिं, फासपज्जवेहिं असासता। से तेणटेणं गोयमा ! एवं वुच्चति - सिय सासता सिय असासता” (जीवा. प्रति. ३/१/७८) इति । अत्र तु पर्यायार्थिकनयेन रत्नप्रभापृथिव्या नित्यत्वमुच्यत इति कथं न विरोधः ? ___अथैकस्यैव घटस्य मृद्रव्यापेक्षया पर्यायत्वं रक्तत्वादिगुणापेक्षया च द्रव्यत्वमिव एकस्या एव रत्नप्रभापृथिव्या द्रव्यार्थिकनयापेक्षया द्रव्यत्वं पर्यायार्थिकनयापेक्षया च पर्यायत्वमित्यभ्युपगमे तु न
कोऽप्यत्र विरोधः प्रतिभासते, जीवाभिगमे द्रव्यलक्षणाया रत्नप्रभापृथिव्या नित्यत्वोक्तेः इह च का पर्यायार्थिकप्रथमभेदेन पर्यायलक्षणायाः तस्या एव नित्यत्वोक्तेः । एवञ्च जीवाभिगमे रत्नप्रभापृथिवी
જ જણાવેલ છે, પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી નહિ. જ્યારે તમે તો પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી રત્નપ્રભા પૃથ્વીને નિત્ય કહો છો. તેથી તમારી વાતને આગમની સાથે વિરોધ આવશે. આગમના પાઠો આ પ્રમાણે છે. જીવાજીવાભિગમ નામના આગમમાં પ્રશ્નોત્તરી સ્વરૂપે નીચે મુજબ જણાવેલ છે કે –
પ્રશ્ન :- “હે ભગવંત ! આ રત્નપ્રભા પૃથ્વી શાશ્વત છે કે અશાશ્વત ?' ઉત્તર :- “હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વી કથંચિત્ શાશ્વત છે અને કથંચિત્ અશાશ્વત છે.”
પ્રશ્ન :- હે ભગવંત ! કઈ અપેક્ષાએ આવું કહેવામાં આવે છે કે “રત્નપ્રભા પૃથ્વી કથંચિત્ શાશ્વત રસ છે અને કથંચિત્ અશાશ્વત છે ?”
ઉત્તર :- “હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વી દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ શાશ્વત છે. તથા વર્ણપર્યાયથી, Gી ગંધ પર્યાયથી, રસપર્યાયથી અને સ્પર્શપર્યાયથી અશાશ્વત છે. તે અપેક્ષાએ, હે ગૌતમ ! એવું કહેવાય
છે કે “રત્નપ્રભા પૃથ્વી કથંચિત્ શાશ્વત છે અને કથંચિત્ અશાશ્વત છે.” ર આ પ્રમાણે જીવાજીવાભિગમસૂત્રમાં રત્નપ્રભા પૃથ્વીને દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી નિત્ય તરીકે જણાવેલ
છે, પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી નહિ. જ્યારે તમે તો પર્યાયાર્થિકનયની દષ્ટિથી રત્નપ્રભા પૃથ્વીને નિત્ય કહો છો. તેથી તમારી વાતનો આગમ સાથે વિરોધ કેમ ન આવે?
છે વિરોધપરિહાર અંગે શંકા | સમાધાન - પૂર્વપક્ષ ચાલુ છે શંકા :- (અર્થ.) અમને તો અહીં વિરોધ જેવું લાગતું જ નથી. કારણ કે જેમ એક જ ઘડો માટીદ્રવ્યની અપેક્ષાએ પર્યાય છે તથા લાલ વર્ણ વગેરે ગુણની અપેક્ષાએ દ્રવ્ય છે; તેમ એક જ રત્નપ્રભા પૃથ્વી દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ દ્રવ્ય છે તથા પર્યાયાર્થિકનયની અપેક્ષાએ પર્યાય છે – આવું સ્વીકારીએ તો પ્રસ્તુતમાં કોઈ પણ પ્રકારના વિરોધને અવકાશ જ રહેતો નથી. જુઓ, જીવાજીવાભિગમ વગેરે શાસ્ત્રોમાં 1. इयं णं भदन्त ! रत्नप्रभा पृथ्वी किं शाश्वती अशाश्वती ? गौतम ! स्यात् शाश्वती, स्याद् अशाश्वती। अथ केनार्थेन મિત્ત ! વં ચતે - ચાત શાશ્વતી, હું અશાશ્વતી ? ગૌતમ ! થાર્થતા શાશ્વતી; વપર્ય, ન્યપર્વઃ, રસપર્યઃ, स्पर्शपर्यवैः अशाश्वती। अथ तेनार्थेन गौतम ! एवम् उच्यते - स्यात् शाश्वती, स्याद् अशाश्वती।
Page #49
--------------------------------------------------------------------------
________________
૬/૨ ० जीवाजीवाभिगमसूत्रादिविरोधविमर्शः ।
६८३ लक्षणद्रव्यस्य नित्यत्वं प्रतिपादितं तद् द्रव्यार्थिकनयापेक्षया बोध्यम्, तन्नये द्रव्यस्य नित्यत्वात् । य प्रकृतपर्यायार्थिकनयस्तु रत्नप्रभापृथिवीलक्षणपर्यायस्य नित्यत्वमाचष्टे । इत्थञ्च द्रव्यार्थिकनयेन यद् द्रव्यं तस्यैव पर्यायार्थिकनयेन पर्यायत्वम्, उभयनयतश्च तन्नित्यत्वमेव । रत्नप्रभा पृथिवी तु वर्णादिपर्यायैरनित्येत्यत्र को विरोध इति चेत् ? ।
न, उद्देश्यतावच्छेदकभेदापत्तेः। तथाहि – 'रत्नप्रभापृथिवीलक्षणं द्रव्यं द्रव्यार्थिकनयतो नित्यम्, श रत्नप्रभापृथिवीलक्षणश्च पुद्गलपर्यायः पर्यायार्थिकनयतो नित्यः, रत्नप्रभा तु वर्णादिपर्यायतोऽनित्या' क इत्येवमभ्युपगमे पर्यनुयोग-प्रत्युत्तरयोः उद्देश्यतावच्छेदकभेदो दुरपह्नवः । न हि यस्मिन्नेव नित्यत्वमनित्यत्वञ्चाऽऽशक्येते तस्मिन्नेव तौ विधीयते भवता किन्तु एकस्मिन् नित्यत्वं विधीयतेऽन्यत्र चाऽनित्यत्वमिति उद्देश्यतावच्छेदकभेदापत्तिः दुर्निवारैव भवन्मते । तत्परिहाराय च जीवाऽजीवाभिगमाદ્રવ્યસ્વરૂપ રત્નપ્રભાપૃથ્વીને નિત્ય જણાવેલ છે. તથા અહીં પર્યાયાર્થિકનયના પ્રથમ ભેદની દૃષ્ટિએ તે જ રત્નપ્રભા પૃથ્વીને પર્યાયસ્વરૂપે નિત્ય બતાવેલ છે. મતલબ કે જીવાભિગમ વગેરેમાં જે રત્નપ્રભા પૃથ્વીની નિત્યતા અંગે વાત છે તે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ રત્નપ્રભાપૃથ્વીસ્વરૂપ દ્રવ્યની વાત જાણવી. કેમ કે દ્રવ્યાર્થિકનયથી દ્રવ્ય નિત્ય છે. તથા રત્નપ્રભાપૃથ્વી જ પુદ્ગલનો પર્યાય પણ છે, જેને અહીં પર્યાયાર્થિકના પ્રથમ ભેદથી નિત્ય જણાવેલ છે. આમ દ્રવ્યાર્થિકનયથી દ્રવ્ય કહો કે પર્યાયાર્થિકનયથી પુદ્ગલનો પર્યાય કહો - બન્ને અહીં એક જ વસ્તુ છે. તથા તેને જ અહીં ઉપરોક્ત બન્ને નયથી નિત્ય બતાવેલ છે. તથા રત્નપ્રભા પૃથ્વી તો વર્ણાદિપર્યાયથી અનિત્ય છે. તેથી અહીં પર્યાયાર્થિકનયનો પ્રથમ ભેદ જે કહે છે તેને જીવાજીવાભિગમ વગેરે આગમસૂત્રો સાથે લેશ પણ વિરોધ જણાતો નથી.
ક ઉદેશ્યતાઅવચ્છેદકભેદનું આપાદન અને સમાધાન :- (ર, ત) ના, તમારી દલીલ વ્યાજબી નથી. કારણ કે તે મુજબ માનવામાં તો ઉદેશ્યતાઅવચ્છેદક ધર્મમાં ભેદ આવી પડશે. તે આ રીતે સમજવું. તમે કહો છો તે મુજબ અર્થ એવો d! ફલિત થશે કે “રત્નપ્રભાપૃથ્વીસ્વરૂપ દ્રવ્ય દ્રવ્યાર્થિકનયથી નિત્ય છે. તથા રત્નપ્રભાપૃથ્વીસ્વરૂપ પુદ્ગલપર્યાય પર્યાયાર્થિકનયથી નિત્ય છે. જ્યારે રત્નપ્રભા પૃથ્વી તો વર્ણાદિ પર્યાયથી અનિત્ય છે.” જીવાજીવાભિગમ- હા સૂત્રસંદર્ભનું અને આલાપપદ્ધતિ સંદર્ભનું ઉપરોક્ત રીતે અર્થઘટન તમારા કથન મુજબ કરવામાં આવે તો - ઉદેશ્યતાઅવચ્છેદકભેદ દોષને તમે છુપાવી નહિ શકો. કારણ કે “રત્નપ્રભા પૃથ્વી શાશ્વત છે કે અશાશ્વત ?' આ પ્રમાણે જીવાજીવાભિગમમાં જેને ઉદ્દેશીને નિત્યત્વની અને અનિત્યત્વની શંકા પ્રશ્નાર્થરૂપે કરવામાં આવેલ છે, તેને જ ઉદ્દેશીને તે બન્નેનું વિધાન તમારા દ્વારા કરવામાં નથી આવતું. પણ એકને ઉદેશીને નિત્યત્વનું વિધાન થાય છે તથા બીજાને ઉદ્દેશીને અનિત્યત્વનું વિધાન થાય છે. “રત્નપ્રભા પૃથ્વીસ્વરૂપ દ્રવ્ય દ્રવ્યાર્થિકનયથી નિત્ય છે તથા રત્નપ્રભા પૃથ્વી તો વર્ણાદિપર્યાયથી અનિત્ય છે આ રીતે જવાબ આપવામાં પ્રશ્નમાં અને પ્રત્યુત્તરમાં ઉદેશ્યતાઅવચ્છેદક બદલાઈ જાય છે. આ વાત એકદમ સ્પષ્ટ છે. ઉદેશ્યતાઅવચ્છેદકભેદની આપત્તિના નિવારણ માટે જીવાજીવાભિગમ વગેરેનો સંદર્ભ આ પ્રમાણે યોજવો જોઈએ કે - “રત્નપ્રભાપૃથ્વી” એવા શબ્દથી પ્રતિપાદ્ય વસ્તુ દ્રવ્યાર્થિકનયથી નિત્ય છે
Page #50
--------------------------------------------------------------------------
________________
૬૮૪ • अनादिनित्यपर्यायपरामर्श
૬/૧ दिसन्दर्भ इत्थं योज्य: यदुत रत्नप्रभापृथिवीशब्दवाच्यं वस्तु द्रव्यार्थिकतो नित्यं पर्यायार्थिकनयतश्चाऽनित्यम् । इह तु अनादिनित्यपर्यायार्थिकनयतो रत्नप्रभापृथिवीशब्दवाच्यं वस्तु नित्यमुच्यते इति कथं न जीवाऽजीवाभिगमादिना साकं विरोधः ? इति चेत् ? । ___मैवम्, जीवाजीवाभिगमादौ द्रव्यार्थतासापेक्षनित्यत्वविशिष्टायाः रत्नप्रभापृथिव्याः वर्ण-गन्ध-रस म -स्पर्शपर्यायैरेवाऽशाश्वतत्वमुक्तं न तु संस्थानपर्यायापेक्षयाऽपि न वा सर्वपर्यायापेक्षया। इह तु
रत्नप्रभापृथिव्याः पर्यायार्थादेशात् संस्थानपर्यायापेक्षयैव नित्यत्वमुक्तं न तु वर्ण-गन्धादिपर्यायापेक्षयेति __न विरोधावकाशः । न ह्येकपर्यायापेक्षयाऽनित्यत्वशालिनः पर्यायान्तरापेक्षया नित्यत्वे विरोधं प्रति
यन्ति विद्वांसः, अपेक्षाभेदेन विरोधपरिहारात् । 'रत्नप्रभा द्रव्यार्थिकनयेन अनित्या' यद्वा ‘वर्ण ण -गन्धादिपर्यायैः नित्या' इत्येवं प्रतिपादन एव आगमविरोधः सम्भवेत् । न तु ‘संस्थानापेक्षया का रत्नप्रभा नित्या' इत्येवं प्रतिपादने विरोधावकाशः।
एकस्याऽपि पदार्थस्य नानाविधापेक्षया नित्यत्वं सम्भवत्येव । आत्मनः स्वप्रदेशार्थापेक्षया તથા પર્યાયાર્થિકનયથી અનિત્ય છે. તથા આ ગ્રંથમાં તો “અનાદિનિત્યપર્યાયાર્થિકનયથી “રત્નપ્રભાપૃથ્વી શબ્દથી પ્રતિપાદ્ય વસ્તુ નિત્ય છે” - આવું જણાવેલ છે. આ રીતે માનવામાં આવે તો આ ગ્રંથની વાતનો જીવાજીવાભિગમ વગેરે સાથે વિરોધ કેમ ન આવે ? કારણ કે જીવાજીવાભિગમસૂત્ર જેને વર્ણાદિપર્યાયથી અનિત્ય કહે છે, તેને તમે આ ગ્રંથમાં પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ નિત્ય કહો છો. તેથી વિરોધ દુર્વાર બનશે.
ક રત્નપ્રભા દ્રવ્ય - સંસ્થાનાથી નિત્ય, વણદિથી અનિત્ય : ઉત્તરપક્ષ , | ઉત્તરપક્ષ :- (મ.) તમારી વાત વ્યાજબી નથી. કારણ કે જીવાજીવાભિગમ વગેરેમાં દ્રવ્યાર્થતાની આ અપેક્ષાએ નિત્યતાને ધારણ કરનારી રત્નપ્રભા પૃથ્વીને પર્યાયાર્થિકનયના અભિપ્રાયથી વર્ણ, ગંધ, રસ
અને સ્પર્શ પર્યાયની અપેક્ષાએ જ અનિત્યસ્વરૂપે જણાવેલ છે. સંસ્થાન પર્યાયની અપેક્ષાએ કે સર્વ પર્યાયની અપેક્ષાએ રત્નપ્રભા પૃથ્વી અનિત્ય છે' - એવું ત્યાં જણાવેલ નથી. આ ગ્રંથમાં તો રત્નપ્રભા છે. પૃથ્વીને પર્યાયાર્થિકનયના અભિપ્રાયથી સંસ્થાન પર્યાયની અપેક્ષાએ જ નિત્ય જણાવેલ છે, નહિ કે વર્ણ
ગંધ વગેરે પર્યાયની અપેક્ષાએ. વર્ણાદિ અમુક પર્યાયની અપેક્ષાએ અનિત્યતાને ધારણ કરનાર રત્નપ્રભા પૃથ્વીમાં સંસ્થાનાત્મક અન્ય પર્યાયની અપેક્ષાએ નિત્યતાનું વિધાન કરવામાં આવે તો વિદ્વાનો વિરોધનું ઉદુભાવન કરતા નથી. અપેક્ષાભેદથી વિરોધનો પરિહાર થઈ જાય છે. તેથી અમારી વાતને આગમની સાથે વિરોધ આવવાનો અવકાશ નથી. “રત્નપ્રભા દ્રવ્યાર્થિકનયથી અનિત્ય છે અથવા “રત્નપ્રભા વર્ણ આદિ પર્યાયની અપેક્ષાએ નિત્ય છે' - આ પ્રમાણે કહેવામાં આવે તો આગમવિરોધ દોષ અવશ્ય લાગુ પડે. પરંતુ પ્રથમ પર્યાયાર્થિકનય તેમ જણાવતો નથી. તે તો એમ કહે છે કે “સંસ્થાન પર્યાયની અપેક્ષાએ રત્નપ્રભા નિત્ય છે. તેથી આગમવિરોધને અહીં અવકાશ રહેતો નથી.
જ નિત્યત્વ પણ અનેક અપેક્ષાએ સંભવે છે (.) કોઈ એક વસ્તુ એક જ અપેક્ષાથી નિત્ય હોય તેવો નિયમ નથી. અનેક અપેક્ષાએ પણ
Page #51
--------------------------------------------------------------------------
________________
६८५
૬/
• अनादिनित्यपर्यायविरोधपरिहार: 0 द्रव्यत्वाऽऽत्मत्व-चैतन्याऽऽद्यपेक्षया च नित्यत्वं सम्मतमेव । ततश्च नाऽत्राऽऽगमविरोधलेशोऽपि। प
न च सर्वपर्यायापेक्षया रत्नप्रभापृथिव्या अनित्यत्वमागमसम्मतम्, अन्यथा 'रयणप्पभा पुढवी ग पज्जयट्ठयाए असासता' इत्युक्तं स्यात्, न तु “वण्णपज्जवेहिं, गंधपज्जवेहिं, रसपज्जवेहिं, फासपज्जवेहिं असासता” (जीवा.प्रतिपत्ति - ३/१/७८) इत्युक्तं भवेत् । ततश्च पर्यायत्वावच्छिन्नापेक्षया रत्नप्रभापृथिव्या । नाऽशाश्वतत्वं किन्तु वर्णादिकतिपयपर्यायापेक्षयैवेति सिद्धम् । द्रव्यार्थिकनयतः द्रव्यापेक्षयेव । पर्यायार्थिकनयतः संस्थानापेक्षया रत्नप्रभापृथिवीपदवाच्यार्थस्य नित्यत्वे नैवाऽऽगमविरोधः ।
न वा बाधः, संस्थानविशेषसापेक्षनित्यत्वस्य रत्नप्रभायां सत्त्वात् । न हि व्यवहारतः रत्नએક જ પદાર્થમાં નિત્યત્વ સંભવી શકે છે. જેમ કે “આત્મા સ્વપ્રદેશાર્થની અપેક્ષાએ નિત્ય છે. દ્રવ્યત્વ, આત્મત્વ વગેરે જાતિની અપેક્ષાએ નિત્ય છે. ચૈતન્ય વગેરે ગુણોની અપેક્ષાએ પણ નિત્ય છે' - આ વાત આગમસંમત જ છે. આત્માના અસંખ્ય પ્રદેશોમાંથી એક પણ પ્રદેશ ક્યારેય ઓછો થતો નથી. તેથી આત્મા આત્મપ્રદેશની અપેક્ષાએ નિત્ય છે. દ્રવ્યત્વ જાતિ, આત્મત્વ જાતિ વગેરેની અપેક્ષાએ પણ આત્મા નિત્ય છે. કારણ કે દ્રવ્યત્વરૂપે કે આત્મસ્વરૂપે આત્માનો ક્યારેય નાશ થતો નથી. તે જ રીતે ચૈતન્ય વગેરે ગુણની અપેક્ષાએ પણ આત્મા નિત્ય છે. કારણ કે ચૈતન્યનો આત્મામાંથી ક્યારેય ઉચ્છેદ થતો નથી. તેથી જેમ આત્માને અનેક અપેક્ષાએ નિત્ય કહી શકાય છે, તેમ રત્નપ્રભા પૃથ્વીને પણ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ અને સંસ્થાનવિશેષની અપેક્ષાએ નિત્ય કહેવામાં કોઈ આગમવિરોધ આવતો નથી.
મ નિત્ય પર્યાનું સમર્થન & (ન .) “પર્યાયાર્થિનયથી સર્વ પર્યાયની અપેક્ષાએ રત્નપ્રભા પૃથ્વીમાં અનિત્યત્વ માન્ય છે' - રે આ વાત આગમસંમત નથી. કેમ કે પર્યાયાર્થિકનયના આદેશથી રત્નપ્રભા પૃથ્વીમાં સર્વ પર્યાયોની દૃષ્ટિએ જો અનિત્યત્વ આગમમાન્ય હોત તો “રત્નપ્રભા પૃથ્વી પર્યાયાર્થથી અશાશ્વત છે' - આમ જીવાજીવાભિગમસૂત્ર વગેરે આગમોમાં સામાન્ય વિધાન જણાવેલ હોત. પરંતુ એવું તો જણાવેલ નથી. ત્યાં તો “રત્નપ્રભા પૃથ્વી વર્ણપર્યાય, ગંધપર્યાય, રસપર્યાય, સ્પર્શપર્યાય - આ ચાર પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે' - આમ વિશેષવિધાન જ કરેલ છે. જો સર્વ પર્યાયની અપેક્ષાએ રત્નપ્રભા પૃથ્વીમાં અનિયત્વ આગમસંમત હોત તો પર્યાય સામાન્ય સાપેક્ષ અનિત્યતાનું વિધાન કર્યું હોત, વર્ણાદિપર્યાયવિશેષસાપેક્ષ અનિત્યતાનું વિધાન કર્યું ન હોત. પરંતુ હકીકત એ છે કે આગમની અંદર રત્નપ્રભાદિ પૃથ્વીમાં પર્યાયવિશેષ સાપેક્ષ અનિત્યતાનું વિધાન કરવામાં આવેલ છે. તેથી સિદ્ધ થાય છે કે રત્નપ્રભા પૃથ્વીમાં સર્વ પર્યાયની અપેક્ષાએ અશાશ્વતત્વ માન્ય નથી. પરંતુ વર્ણાદિ અમુક વિશેષ પર્યાયની દૃષ્ટિએ જ અનિત્યતા આગમસંમત છે. “રત્નપ્રભાપૃથ્વી શબ્દથી પ્રતિપાદન કરવા યોગ્ય પદાર્થ જેમ દ્રવ્યાર્થિકનયથી દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે, તેમ પર્યાયાર્થિકનયથી સંસ્થાનની અપેક્ષાએ પણ નિત્ય છે – આવું પ્રતિપાદન કરવામાં કોઈ આગમવિરોધ આવતો નથી.
(વા.) વળી, વ્યવહારથી રત્નપ્રભા પૃથ્વી વગેરેનું સંસ્થાન ક્યારેય પણ બદલાતું નથી. તેથી સંસ્થાનની અપેક્ષાએ રત્નપ્રભા પૃથ્વીને નિત્ય માનવાની વાતમાં કોઈ બાધ આવતો નથી. આમ 1. રનઅમ કૃથિવી વાર્થતા અશ્વત 2. વર્ષર્થવૈ, ન્યપર્વ, રસ, સ્પર્વ માન્યતા
Page #52
--------------------------------------------------------------------------
________________
६८६
० संस्थानापेक्षया रत्नप्रभानित्यता 0 य प्रभापृथिव्यादेः संस्थानं कदाचिदनीदृशं भवेत् ।
एतेन असङ्ख्येयकालात् परतो रत्नप्रभापृथिव्याः परमाणूनां भेदात् कथं द्रव्यार्थतया शाश्व- तत्वम् ? इत्यपि समाहितम्, । म रत्नप्रभापृथिव्यवयवानां पुद्गलत्वापेक्षया ध्वंसाऽप्रतियोगित्वेन द्रव्यार्थादेशतः तन्नित्यत्वोपपत्तेः, र्श परमाणुभेदेऽपि संस्थानाऽभेदेन अनादिनित्यपर्यायार्थादेशतः तदपेक्षया तन्नित्यत्वोपपत्तेश्च ।
इत्थञ्च 'रत्नप्रभापृथिवीपदवाच्यार्थः द्रव्यार्थिकनयतः द्रव्यापेक्षया पर्यायार्थिकनयतश्च संस्थाना- ऽपेक्षया नित्यः, पर्यायार्थिकनयतो वर्णाद्यपेक्षया तु अनित्य' इत्यभ्युपगमे उद्देश्यतावच्छेदकभेदापत्तिः * પ મનુસ્થાનવરહિતી દ્રષ્ટા का प्रकृते “तदाकारमात्रतयैव हि तेऽवतिष्ठमानाः शाश्वता उच्यन्ते । पुद्गलास्तु असङ्ख्येयकालाद् ऊर्ध्वं
આગમવિરોધ ન હોવાથી તથા સંસ્થાનસાપેક્ષ નિત્યત્વ રત્નપ્રભા પૃથ્વીમાં વિદ્યમાન હોવાથી પર્યાયાર્થિકનયની ઉપરોક્ત વાત વ્યાજબી છે - તેમ સિદ્ધ થાય છે.
પ્રશ્ન :- (ર્તિન.) શાસ્ત્રનો એક નિયમ છે કે અસંખ્ય કાળચક્ર પછી તમામ બાદર-સૂક્ષ્મ સ્કંધોના તમામ પરમાણુઓ અવશ્ય બદલાય છે. રત્નપ્રભા પૃથ્વી પણ પૌગલિક બાદર ઢંધદ્રવ્યસ્વરૂપ છે. તેથી અસંખ્ય કાળચક્ર પછી રત્નપ્રભા પૃથ્વીના તમામ પરમાણુઓ બદલાઈ જવાના છે. રત્નપ્રભા પૃથ્વીમાં રહેલા અનંતકાળ પૂર્વેના તમામ પરમાણુઓ આજે રત્નપ્રભા પૃથ્વીમાં હોતા નથી. તો પછી રત્નપ્રભા પૃથ્વીને દ્રવ્યાર્થઆદેશથી કઈ રીતે શાશ્વત કહેવામાં આવે છે? સર્વ અવયવો બદલાય પછી દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ એ અવયવીને નિત્યસ્થાયી કઈ રીતે કહી શકાય ?
સંસ્થાનાસાપેક્ષ નિત્યતા ૪ વ પ્રત્યુત્તર :- (રત્ન) ભાગ્યશાળી ! તમારી વાત સાચી છે. અસંખ્ય કાળચક્ર પૂર્વે રત્નપ્રભા પૃથ્વીમાં
જે પરમાણુઓ હતા તે બધા આજે રત્નપ્રભા પૃથ્વીમાં નથી. આ વાત આગમસંમત જ છે. પરંતુ Dી રત્નપ્રભા પૃથ્વીના અવયવોનો પુગલત્વસ્વરૂપે તો કદાપિ નાશ નથી જ થવાનો. આ અપેક્ષાએ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ રત્નપ્રભા પૃથ્વીમાં નિયત સંગત થઈ શકે છે. તદુપરાંત, રત્નપ્રભા પૃથ્વીના પરમાણુઓ અસંખ્યકાળે બદલાવા છતાં તેનું સંસ્થાન = આકાર બદલાતો નથી. તેથી અનાદિનિત્યપર્યાયાર્થિકનયની દૃષ્ટિથી સંસ્થાનની અપેક્ષાએ રત્નપ્રભા પૃથ્વીને શાશ્વત કહેવાની વાત સંગત છે.
આ ઉદેશ્યતાઅવચ્છેદકભેદ નિરવકાશ છે (લ્ય.) આ રીતે “રત્નપ્રભાપૃથ્વી' શબ્દથી પ્રતિપાદન કરવા યોગ્ય પદાર્થ દ્રવ્યાર્થિકનયથી દ્રવ્યની અપેક્ષાએ તથા પર્યાયાર્થિકનયથી સંસ્થાનની અપેક્ષાએ નિત્ય છે. તથા તે જ પદાર્થ પર્યાયાર્થિકનયથી વર્ણ, ગંધ વગેરેની અપેક્ષાએ તો અનિત્ય છે – આ મુજબ સ્વીકારવામાં આવે તો પૂર્વે જણાવેલી ઉદ્દેશ્યતાઅવચ્છેદકભેદની આપત્તિ અનુત્થાનપરાહત જ બને છે. કારણ કે વિધ નિત્યતાનું અને અનિત્યતાનું ઉદેશ્યતાઅવચ્છેદક રત્નપ્રભાપૃથ્વીશબ્દવાચ્યત્વ જ છે. અહીં જુદા-જુદા ઉદેશ્યતાઅવચ્છેદક નથી.
(પ્ર.) અનુયોગદ્વારસૂત્રવૃત્તિમાં માલધારી શ્રી હેમચન્દ્રસૂરિજીએ જણાવેલ એક સંદર્ભ અહીં અનુસંધાન
Page #53
--------------------------------------------------------------------------
________________
• रत्नप्रभानित्यतामीमांसा 0
६८७ न तेषु त एव अवतिष्ठन्ते किन्तु अपराऽपरे तद्भावेन परिणमन्ति” (अनु.द्वा.सू.२४९/पृ.२९८ हे.वृ.) इति । अनुयोगद्वारसूत्रमलधारवृत्तिसन्दर्भोऽनुसन्धेयः । ‘ते = रत्नप्रभादयः'। शिष्टं स्पष्टम् ।
न च रत्नप्रभापृथिवीगतपर्वतादिषु चयापचयभावेन संस्थानापेक्षयाऽपि रत्नप्रभाया अनित्यत्वमेव । पर्यायार्थनयादेशात् स्यादिति शङ्कनीयम्,
तथाविधचयाऽपचयसद्भावेऽपि अशीतिसहस्राधिकयोजनलक्षपरिमाणबाहल्यैकरज्जुपरिमाणवर्तु- र्श लाकारलक्षणसंस्थानभेदविरहात्, तदीयवर्णादिषु तु षट्स्थानपतितवृद्धि-हानिभावेन वर्णाद्यपेक्षयैव रत्नप्रभाया अनित्यत्वं पर्यायार्थनयादेशाद् युज्यते, न तु संस्थानापेक्षया।
पुद्गलचयापचयमात्रेण कृतकत्वापत्त्या रत्नप्रभादौ अनित्यत्वापत्तिस्तु अनुद्घोषणीयैव, ण कृतकत्वलक्षणस्य तत्र विरहात् । तदुक्तं न्यायबिन्दौ धर्मकीर्तिना दिङ्नागप्रणीतन्यायप्रवेशकशास्त्रस्य च का કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “તે રત્નપ્રભા પૃથ્વી વગેરે (તેના તે જ પુદ્ગલરૂપે નહિ, પણ ફક્ત તેના) તે જ આકાર સ્વરૂપે રહે છે. તેથી તે શાશ્વત કહેવાય છે. તેના પુદ્ગલો તો અસંખ્યકાળ પછી તેમાં તેના તે જ રહેતા નથી. પરંતુ નવા-નવા પુદ્ગલો રત્નપ્રભાદિ સ્વરૂપે પરિણમે છે.”
શક:- (ન ૨) રત્નપ્રભા પૃથ્વીમાં તો શત્રુંજય, ગિરનાર, હિમાલય વગેરે અનેક પર્વતો આવેલા છે. તથા તે પર્વતો તો નાના-મોટા થયા જ કરે છે. તેથી રત્નપ્રભા પૃથ્વીનો આકાર પણ કાળક્રમે બદલાયા જ કરશે. એટલે પર્યાયાર્થિનયના આદેશથી, સંસ્થાનની અપેક્ષાએ પણ, રત્નપ્રભા પૃથ્વી અનિત્ય જ બનશે.
સમાધાન :- (તળાવ) પુણ્યશાળી ! રત્નપ્રભા પૃથ્વી ઉપર આવેલા પર્વતોની ઊંચાઈમાં વધુ -ઘટ થવાથી રત્નપ્રભા પૃથ્વીના આકારમાં સામાન્ય ફેરફાર થાય. એ વાત સાચી છે. તેમ છતાં પણ આ શાસ્ત્રમાં રત્નપ્રભા પૃથ્વીનો જે આકાર બતાવેલ છે તે આકારમાં લંબાઈ-પહોળાઈ-જાડાઈમાં તો ફેરફાર નથી જ થતો. ઠાણાંગ-સમવાયાંગ વગેરે આગમોમાં જણાવેલ છે કે રત્નપ્રભા પૃથ્વી ૧ રાજલોક લાંબી છે. -પહોળી વર્તુળાકાર છે. તથા મધ્યમાં તેની જાડાઈ ૧ લાખ, એંશી હજાર યોજન છે. રત્નપ્રભાપૃથ્વીના પર્વતોની ઊંચાઈમાં સામાન્ય ફેરફાર થવા છતાં પણ ઉપર મુજબનું રત્નપ્રભાપૃથ્વીનું આગમોક્ત સંસ્થાન છે. બદલાતું નથી જ. હિમાલય પર્વત વગેરેની ઊંચાઈમાં ફેરફાર થવાથી રત્નપ્રભાના આકારમાં જે ફેરફાર થાય છે, તે શાસ્ત્રીય દૃષ્ટિએ તદન નગણ્ય છે. જ્યારે રત્નપ્રભાપૃથ્વીના વર્ણ-ગંધ વગેરેમાં તો અનંતગુણ -અસંખ્યગુણ-સંખ્યાતગુણ વગેરે રૂપે ષસ્થાનપતિત હાનિ-વૃદ્ધિ થતી રહે છે. તેથી રત્નપ્રભા વર્ણ-ગંધ વગેરે પર્યાયની અપેક્ષાએ જ અનિત્ય છે, સંસ્થાનની દૃષ્ટિએ નહિ.
પુદ્ગલવૃદ્ધિ-હાનિથી કૃતકત્વ અપ્રસક્ત છે (પુ) “પુદ્ગલની વધ-ઘટ થવા માત્રથી રત્નપ્રભા વગેરેમાં કૃતકત્વ આવી પડે. તેમજ તેના લીધે રત્નપ્રભા વગેરેમાં અનિત્યતાની આપત્તિ આવશે” – આવી ઉદ્ઘોષણા તો ન જ કરવી. કારણ કે રત્નપ્રભા વગેરેમાં કૃતત્વનું લક્ષણ જ રહેતું નથી. આપાદક જ ન હોય તો આપાદન કઈ રીતે થઈ શકે? કૃતકત્વનું લક્ષણ બતાવતા ધર્મકીર્તિ નામના બૌદ્ધ વિદ્વાને ન્યાયબિંદુ ગ્રંથમાં તથા દિન્નાગરચિત ન્યાયપ્રવેશકશાસ્ત્રની શિષ્યહિતા વ્યાખ્યામાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “જે પદાર્થ પોતાના
Page #54
--------------------------------------------------------------------------
________________
६८८
० शशि-सूर्यादिनित्यताविमर्श: 0 शिष्यहितायां वृत्तौ श्रीहरिभद्रसूरिभिः “अपेक्षितपरव्यापारो हि भावः स्वभावनिष्पत्तौ कृतक" (न्या.बि.३/१४ प + न्या.प्र.शा.सू.४ वृ.पृ.२४) इति। अत्र व्यापारपदेन प्रयत्नजन्यचेष्टा बोध्या। इदमेवाभिप्रेत्य रा पार्श्वदेवगणिना न्यायप्रवेशकवृत्तिपञ्जिकायां “अपेक्षितः परेषां कुलालादीनां व्यापारो येन घटादिना स तथा" (ચા.પ્ર.પ.પૂ.૭૪) રૂત્યુન્
एतेन शशि-सूर्यादिविमानलक्षणाः पर्याया अपि व्याख्याताः। तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे श च “अक्किट्टिया अणिहणा ससि-सूराईय पज्जया गाही। जो सो अणाइणिच्चो जिणभणिओ पज्जयत्थिणओ ।।" . (ન.વ.ર૭, દ્ર..પ્ર.૨૦૦) તા गि यदपि विशेषावश्यकभाष्यमलधारवृत्तौ “यद् अनादिकालसिद्धं तद् नित्यं दृष्टम्, यथा चन्द्रार्कविमानादयः"
(वि.आ.भा.२८१८ वृ.) इत्युक्तं तदपीह प्रथमपर्यायार्थिकनयानुपाति द्रष्टव्यम्, चन्द्रविमानादीनाम् अनादिनित्यपर्यायरूपत्वात् । प्रवचनसारे “पज्जाएण दु केणवि अट्ठो खलु होदि सब्भूदो” (प्र.सा.१८) इति कुन्दकुन्दोक्तिरत्र स्मर्तव्या। तत्र ‘सद्भूतः = सत्ताभूतः = शाश्वत' इत्यर्थः वृत्तिकृतोः सम्मतः । સ્વરૂપની નિષ્પત્તિ માટે અન્ય કારણોના વ્યાપારની અપેક્ષા રાખે તે પદાર્થ કૃતક કહેવાય.” અહીં “વ્યાપાર શબ્દનો અર્થ પ્રયત્નજન્ય ચેષ્ટા સમજવો. આ જ આશયથી શ્રીપાર્શ્વદેવગણીએ ન્યાયપ્રવેશકવૃત્તિપંજિકામાં જણાવેલ છે કે “કુંભાર વગેરે અન્ય કર્તાની પ્રવૃત્તિની અપેક્ષા રાખનાર ઘટાદિ પરવ્યાપારસાપેક્ષ કહેવાય.”
- ચંદ્ર-સૂર્યની નિત્યતા અંગે વિચારણા અલ-. (ર્તિન.) “મેરુ પર્વત અને રત્નપ્રભા પૃથ્વી પર્યાય સંસ્થાનની અપેક્ષાએ નિત્ય છે' - એવી છણાવટ કરવા દ્વારા “ચંદ્ર-સૂર્ય વગેરે વિમાન સ્વરૂપ પર્યાય પણ સંસ્થાનની અપેક્ષાએ નિત્ય છે' - આવી છણાવટ છે પણ થઈ ગઈ તેમ સમજી લેવું. નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં આ બાબતને જણાવતા કહેલ
છે કે “ચંદ્ર અને સૂર્ય સ્વરૂપ પર્યાયો અકૃત્રિમ = અનાદિ અને અનંત છે. આ પ્રમાણે જે નય ગ્રહણ Cી કરે છે તે પર્યાયાર્થિકનય અનાદિ નિત્ય છે. આ પ્રમાણે જિનેશ્વર ભગવંતે કહેલ છે.”
સ્પષ્ટતા - ચંદ્ર, સૂર્ય, ચૌદ રાજલોક વગેરે પર્યાયો અનાદિ નિત્ય છે. તેને કોઈએ બનાવેલ નથી. અનાદિ કાળથી તે વિદ્યમાન છે. તથા ભવિષ્યમાં સદા માટે તે વિદ્યમાન રહેવાના છે. આવા અનાદિ નિત્ય પર્યાયને ગ્રહણ કરનાર નય અનાદિ-નિત્ય પર્યાયાર્થિકનય કહેવાય છે.
વિશેષાવશ્યકવૃત્તિમાં પ્રથમપર્યાયાર્થિક દૃષ્ટિગોચર થી (ચઢ.) વિશેષાવશ્યકભાષ્યવૃત્તિમાં માલધારી શ્રી હેમચંદ્રસૂરિજીએ જે જણાવેલ છે કે “જે અનાદિકાળથી સિદ્ધ = હાજર હોય તે નિત્ય દેખાય છે. જેમ કે ચંદ્ર, સૂર્યના વિમાન વગેરે’ - તે કથન પણ અનાદિનિત્યપર્યાયને ગ્રહણ કરનાર પ્રસ્તુત પ્રથમ પર્યાયાર્થિકનયમાં અંતર્ભાવ પામે છે - તેમ સમજવું. કેમ કે ચંદ્રવિમાન વગેરે અનાદિ-નિત્ય પર્યાય છે. કોઈક પર્યાયથી પણ પદાર્થ ખરેખર સભૂત થાય છે' - આ મુજબ પ્રવચનસારમાં કુંદકુંદસ્વામીનું વચન પણ અહીં યાદ કરવા યોગ્ય છે. ત્યાં “સદ્ભુત 1. अकृत्रिमान अनिधनान शशि-सूर्यादीनां पर्यायान् गृह्णाति। यः सोऽनादिनित्यो जिनभणितः पर्यायार्थिकनयः।। 2. ચેન તુ નાર્થ ભવતિ સમૂત ||
Page #55
--------------------------------------------------------------------------
________________
☼ प्रथमपर्यायार्थिकनामविमर्शः
६८९
उपलक्षणाद् अभव्यानामसिद्धत्वपर्यायोऽपि अनादिनित्यशुद्धपर्यायार्थविषयतया ज्ञेयः । प्रकृते 1 “कम्माण विप्पमुक्को जाव न तावदु असिद्धत्तं” (भा. त्रि. १८) इति भावत्रिभङ्ग्युक्तिः, “कर्ममात्रोदयादेवाऽ सिद्धत्वं प्रणिगद्यते” (त. श्लो. वा. २/१/१०) इति तत्त्वार्थ श्लोकवार्त्तिकोक्तिश्च स्मर्तव्या ।
अथ नित्यपर्यायग्राहकत्वे पर्यायार्थिकस्याऽशुद्धत्वं प्रसज्येत, नयान्तरविषयग्राहकत्वात्। अतः न 'शुद्धे 'ति विशेषणं न सङ्गच्छते । किञ्च दिगम्बरमतानुसारेणाऽत्र नया निरूप्यन्ते । आलापपद्धति - नयचक्रादौ 'शुद्धे 'ति विशेषणं नोपलभ्यत इत्यनुपदमेव दर्शितम् । किञ्च श्वेताम्बरशिरोमणिमहोपाध्यायश्रीयशोविजयगणिवरैरपि अनेकान्तव्यवस्थाप्रकरणे सप्तभङ्गी - नयप्रदीपप्रकरणे च दिगम्बरप्रक्रियया पर्यायार्थिकनयनिरूपणे “अनादिनित्यपर्यायार्थिकः, यथा पुद्गलपर्यायो मेर्वादिर्नित्यः” (अ.व्य.भा.२/पृ.२८६ + સ.ન.પ્ર.પૃ.૪૬) ફત્યાઘુત્તમ્। તતશ્ચાત્ર મમઃ ‘શુદ્ધેતિ વિશેષાં સ્માવુત્તમ્ ? તિ શ્વેતુ ? [ = સત્તાભૂત = શાશ્વત' આવો અર્થ પ્રવચનસારવૃત્તિકાર અમૃતચન્દ્રને અને જયસેનને સંમત છે. ૐ અભવ્યનો અસિદ્ધત્વ પર્યાય નિત્ય છેં
(ઉપન્નક્ષા.) હમણાં ચંદ્ર, સૂર્ય વગેરેની જે વાત કરી તે ઉપલક્ષણ છે. અર્થાત્ તે સિવાયના અન્ય પર્યાયો પણ અનાદિ નિત્ય સંભવી શકે છે. જેમ કે અભવ્યનો અસિદ્ધત્વ પર્યાય. અભવ્ય જીવ ક્યારેય પણ સિદ્ધ થવાનો નથી. તેથી અભવ્યનો અસિદ્ધત્વ પર્યાય પણ અનાદિ નિત્ય શુદ્ધપર્યાયાર્થિકનયના વિષય તરીકે જાણવો. પ્રસ્તુત બાબતમાં ભાવત્રિભંગી ગ્રંથનું વચન સ્મરણ કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “જીવ જ્યાં સુધી કર્મોથી પૂરેપૂરો મુક્ત થાય નહિ ત્યાં સુધી જીવમાં અસિદ્ધત્વ રહે છે.” તત્ત્વાર્થસ્લોકવાર્નિક ગ્રંથમાં દિગંબર વિદ્યાનંદસ્વામીએ જે વાત કરી છે તે પણ અહીં યાદ કરવા યોગ્ય છે. ત્યાં તેમણે જણાવેલ છે કે “કોઈ પણ કર્મનો જ્યાં સુધી ઉદય હોય ત્યાં સુધી તે કર્મોદયના કારણે જ જીવમાં અસિદ્ધત્વ કહેવાય છે.”
'].
૬/
” પાઠભેદ વિચારણા
જિજ્ઞાસા :- (થ.) પ્રસ્તુત પ્રથમ પર્યાયાર્થિકનય જો મેરુ પર્વત વગેરેને નિત્યપર્યાય તરીકે માનતો હોય તો તે અશુદ્ધ પર્યાયાર્થિક બની જશે. કારણ કે નિત્યત્વ એ તો દ્રવ્યાર્થિકનયનો વિષય છે. અન્ય નયના વિષયને ગ્રહણ કરવું એ તો નયની અશુદ્ધિ કહેવાય. તેથી પ્રથમ પર્યાયાર્થિકનયમાં ‘શુદ્ધ’ એવું વિશેષણ સંગત થતું નથી. વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે દિગંબરમત મુજબ અહીં નયનું નિરૂપણ ચાલી રહ્યું છે. આલાપપદ્ધતિ, નયચક્ર વગેરે દિગંબરીય ગ્રંથોમાં તો ‘શુદ્ધ’ એવું વિશેષણ પ્રથમ પર્યાયાર્થિક નયને લગાડવામાં નથી આવ્યું. આ બાબત તો હમણાં જ આલાપપદ્ધતિ વગેરેના સંવાદ જણાવ્યા તેમાં દર્શાવેલ જ છે. જો તમે બધું જ નિરૂપણ દિગંબરપ્રક્રિયા પ્રમાણે કરી રહ્યા હો તો આવો ફેરફાર અહીં કેમ કરી શકાય ? વળી, શ્વેતાંબરશિરોમણિ મહોપાધ્યાયશ્રી શ્રીયશોવિજયજી ગણિવરે પણ અનેકાન્તવ્યવસ્થા તથા સપ્તભંગી-નયપ્રદીપ પ્રકરણમાં દિગંબરપ્રક્રિયા મુજબ પર્યાયાર્થિકનયનું નિરૂપણ કરવાના અવસરે જણાવેલ છે કે ‘પ્રથમ પર્યાયાર્થિક અનાદિનિત્યપર્યાયાર્થિકનય છે, જેમ કે પુદ્ગલપર્યાય મેરુ પર્વત વગેરે 1. વર્મનાં વિપ્રમુ: યાવન્ ન, તાવવું અસિદ્ધત્વમ્॥
प
> v]
Page #56
--------------------------------------------------------------------------
________________
पता:
६९०
• मनुष्यत्वादिविनश्वरपर्यायप्रीते: परिहार्यता: 0 प सत्यम्, तथापि महोपाध्यायश्रीयशोविजयगणिवरविरचितस्य 'द्रव्य-गुण-पर्यायरासे'त्यभिधानस्य रा अपभ्रंशभाषानिबद्धग्रन्थस्य स्वोपज्ञस्तबकविभूषितस्य षट्त्रिंशत्प्राचीनहस्तादर्शेषु अर्वाचीनमुद्रितपुस्तकेषु - च प्रथमपर्यायार्थिकनयविशेषणविधया 'शुद्ध'ति पदं दृश्यत इति तदनुसारिणि अस्मिन् ग्रन्थेऽस्माभिः । तथैवोक्तम् । तत्त्वनिर्णयप्रासादेऽप्यत्र 'शुद्धे'ति विशेषणमुपलभ्यते । यद्वा महोपाध्यायश्रीयशोविजयकारिते " द्रव्य-गुण-पर्यायरासस्तबकमूलहस्तादर्श लिपिकृत्प्रमादात् 'शुद्ध'ति पाठनिवेशेन तदुत्तरकालीनहस्तप्रतिषु क तदनुवृत्त्या भाव्यम् । तत्त्वं तु बहुश्रुता विदन्ति। णि प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - ‘मनुष्यत्व-धनिकत्वादिविनश्वरपर्यायप्रीतिं विमुच्य आत्मत्व का -चैतन्य-शुद्धसत्त्वाद्यविनश्वरपर्यायेषु प्रीत्या निजदृष्टिः स्थाप्या' इत्युपदेशं नयोऽयं ददाति । तद्बलेनाનિત્ય છે. તમે પણ દિગંબરપ્રક્રિયા મુજબ અહીં નયનું નિરૂપણ કરો છો. તો પછી “શુદ્ધ એવું વિશેષણ પ્રથમ પર્યાયાર્થિકનયમાં શા માટે જણાવેલ છે? એ અમને સમજાતું નથી.
સમાધાન :- (સત્ય) એક દૃષ્ટિએ તમારી વાત સાચી છે. છતાં અમે “શુદ્ધ' વિશેષણ પ્રથમપર્યાયાર્થિકમાં લગાડેલ છે. તેનું કારણ એ છે કે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ’ અને તેનો સ્વોપજ્ઞ દબો - આ બન્નેને અનુસરીને દ્રવ્યાનુયોગપરામર્શ અને પરામર્શકર્ણિકા ગ્રંથ રચવામાં આવેલ છે. તથા મહોપાધ્યાય શ્રીયશોવિજયગણિવરે રચેલ ઉપરોક્ત રાસ અને દબો - બન્ને ગ્રંથની પ્રાચીન ૩૬ હસ્તપ્રતોમાં પ્રથમ પર્યાયાર્થિકનયના વિશેષણ તરીકે “શુદ્ધ’ એવું પદ જોડવામાં આવેલ છે. લહિયાની ભૂલ હોય તો એકાદ » હસ્તપ્રતમાં ભૂલ હોય. પરંતુ ખંભાત, ધાંગધ્રા, સુરત, લિંબડી, આગ્રા, અમદાવાદ, રાધનપુર, પાલી, છે માંડલ વગેરે જુદા-જુદા સ્થળે, જુદા-જુદા સમયે લખાયેલી અમારી પાસે રહેલી બધી જ હસ્તપ્રતોની વા અંદર જુદા-જુદા લહિયાઓ એકસરખી ભૂલ કરે તેવું માનવા દિલ તૈયાર નથી. તેથી પ્રાચીન ૩૫
હસ્તપ્રતોમાં અને મુદ્રિત પુસ્તકોમાં ઉપલબ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ સ્તબક ગ્રંથમાં પ્રથમ પર્યાયાર્થિકનું “શુદ્ધ સ વિશેષણ હોવાથી અમે તદનુસારી પ્રસ્તુત ગ્રંથમાં તે મુજબ ઉલ્લેખ કરેલો છે. તત્ત્વનિર્ણયપ્રાસાદમાં પણ પ્રસ્તુતમાં “શુદ્ધ' વિશેષણ જોવા મળે છે. અહીં ઘણા પ્રશ્નો ઉદ્દભવે છે કે મહોપાધ્યાયજી પાસે દ્રવ્ય -ગુણ-પર્યાયનો રાસ રચતી વખતે નયચક્ર વગેરેની જે પ્રત હશે તેમાં શું તેવો પાઠ હશે ? તથા અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણ વગેરે રચતી વખતે મહોપાધ્યાયજી મહારાજ પાસે નયચક્ર વગેરે ગ્રંથની જે પ્રત હશે તેમાં શું “શુદ્ધ' વિશેષણ નહિ હોય ? કે બીજું કોઈ કારણ હશે? અથવા મહોપાધ્યાયશ્રી યશોવિજય મહારાજે લહિયા પાસે લખાવેલ દ્રવ્ય-ગુણ-પર્યાય રાસના ટબાની મૂળ હસ્તપ્રતમાં લહિયાની ભૂલથી “શુદ્ધ આવો પાઠ નોંધાયો હોય અને તેની જ નકલ ઉત્તરકાલીન હસ્તપ્રતોમાં બધે થઈ હોવાથી તેમાં પણ તેવો જ પાઠ આવ્યો હોય તેવી પણ શક્યતા જણાય છે. પરંતુ અહીં રહસ્યભૂત તત્ત્વ શું છે ? તે તો બહુશ્રુત પુરુષો જાણે. આધુનિક ઈતિહાસવિદ્ વિદ્વાનો માટે આ સંશોધનનો વિષય છે.
જ નિત્ય પર્યાયને નિહાળીએ . આધ્યાત્મિક ઉપનય - આત્મત્વ વગેરે પર્યાય પણ અનાદિ અનંત છે. મનુષ્યત્વ, શ્રીમંતત્વ વગેરે પર્યાયો ક્યારેક તો નાશ પામવાના જ છે. તેથી વિનશ્વર પર્યાયોની પ્રીતિ છોડીને આત્મત્વ, ચૈતન્ય,
Page #57
--------------------------------------------------------------------------
________________
૬/૨+૨ ० केवलशब्दभेदे परकीयवचनेषु द्वेषः न कार्यः ।
६९१ ઘણઈ પ્રકારઈ (= બહુભાંતિ) જૈનશૈલી ફઇલી છઇ. દિગમ્બરમત પણિ જૈનદર્શન નામ ધરાવી, ) એહવી નયની અનેક શૈલી પ્રવર્તાવઈ છઈ. તેહમાંહિ વિચારતાં જે સાચું હોઈ, તેહિ મનમાંહિ ધારિઇ.
તિહાં જેહ કાંઈ ખોટડુ* જાણઈ, તેહિઓ જ ચિત્તમાંહિ (નિવારીe) ન ધરઈ. પણિ શબ્દફેરમાત્રઈ ऽऽत्मार्थी “निर्वाणं परमानन्दं” (प्र.सारो.४५६ वृ.) प्रवचनसारोद्धारवृत्तिदर्शितं लभते ।।६/१।।।
जैनी गीः नयादिविषयिणी क्षीर-नीरन्यायेन बहुधा = नानाप्रकारैः शास्त्रेषु व्याप्ता वर्तते, यतः दिगम्बरमतमपि जैनदर्शननाम्ना स्वप्रसिद्धिं कृत्वा ‘अतिपरिचयादवज्ञा' इति न्यायेन एतादृशीं नयादिसम्बन्धिनी नानापद्धतिं प्रवर्तयति। तत्र च घुणाक्षरन्यायेन सत्यं वचनं क्वचिद् वर्तते । म ततश्च गुणग्राहितया हंसक्षीरन्यायेन जैनसिद्धान्तानुसारेण विचारविमर्श कृत्वा यत् पूर्वापरानुसन्धानेन 0 सत्यं विज्ञायते तद् मनसि धार्यताम्; सत्यवचनस्वीकारेण श्रुतज्ञानाऽभिवृद्धेः, कदाग्रहविमुक्तेश्च । -
यत्तु तत्र मिथ्यैव = जिनोक्तराद्धान्तविरुद्धमेव ज्ञायते = मध्यस्थदृष्ट्या निश्चीयते ततः = । जिनमतविरुद्धवचनात् स्वकीयं चित्तं निवार्यताम्, किन्तु शब्दमात्रभेदे लेशतोऽपि द्वेषो न कर्तव्यः, ण શુદ્ધ સત્ત્વ આદિ અવિનાશી પર્યાયો ઉપર દૃષ્ટિને રુચિપૂર્વક સ્થાપિત કરવાની પ્રેરણા આ નય કરે છે. તેના બળથી પ્રવચનસારોદ્ધારવૃત્તિમાં દર્શાવેલ પરમાનંદરૂપ નિર્વાણને આત્માર્થી મેળવે છે. (૬૧)
નોંધ-:- પ્રસ્તુત છઠ્ઠી શાખાના પ્રથમ અને દ્વિતીય શ્લોક યુગ્મરૂપે છે. તેથી તે બન્ને સ્લોકના અર્થ પૂર્વે એકીસાથે જણાવેલ છે. આથી અહીં બીજા શ્લોકની વ્યાખ્યાનો અર્થ જણાવવામાં આવે છે.
- અર્થઘર પ્રમાણભૂત : નિશીથ ભાષ્ય : વ્યાખ્યાર્થી :- (ગેની.) નય વગેરે સંબંધી જૈન વાણી અનેક પ્રકારે શાસ્ત્રોમાં ફ્લાયેલી છે. કારણ કે દિગંબર મત પણ જૈનદર્શન નામને ધારણ કરે છે. આ રીતે પોતાની પ્રસિદ્ધિ “જૈનદર્શન' નામથી કરીને 25 પહેલેથી જ મળેલ શ્વેતાંબર જૈનદર્શનના સિદ્ધાન્તની “અતિપરિચયથી અવજ્ઞા થાય' - આ કહેવત મુજબ અવહેલના કરે છે. તથા ઉપરોક્ત રીતે નય વગેરે સંબંધી અનેક પ્રકારની પદ્ધતિને તેઓ પ્રવર્તાવે છે. જેમ કે દૂધમાં પાણી ભળી જાય, તેમ જૈનદર્શનમાં દિગંબરશાસ્ત્રો ભળી ગયા છે. આથી નય વગેરે બાબતમાં જૈન શૈલી અનેક પ્રકારે વ્યાપેલી છે. જેમ લાકડાના કીડા લાકડાને ખાતા-ખાતાં સાચા અક્ષર બનાવી બેસે. તેમ છે, દિગંબરમતમાં ક્યાંક સત્ય વચન પણ મળે છે. તેથી ગુણગ્રાહિતાથી જેમ જલમિશ્રિત દૂધમાંથી હંસ પાણી છોડીને દૂધને ગ્રહણ કરે છે, તેમ દિગંબરકથિત નયપદ્ધતિમાં જૈન સિદ્ધાંત અનુસારે વિચાર-વિમર્શ કરીને, મિથ્થા બાબત છોડી, પૂર્વાપર અનુસંધાનથી જે વાત સત્ય લાગે તેને મનમાં ધારણ કરવી જોઈએ. કારણ કે સત્ય વાતને સ્વીકારવાથી શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થાય છે. તથા કદાગ્રહમાંથી આપણો છૂટકારો પણ થાય છે.
- દુષ્ટિસંમોહ દોષથી બચીએ જ (યg) પરંતુ મધ્યસ્થદષ્ટિથી વિચારતાં તેમાં જે વાત જિનકથિત સિદ્ધાંતથી વિરુદ્ધ જ છે - તેવો નિશ્ચય થઈ જાય તો જિનમતથી વિરુદ્ધ એવી વાતથી આપણા ચિત્તને દૂર રાખવું. પરંતુ જે બાબતમાં * કો.(૭)માં “ધરાવે છે. પાઠ. * પુસ્તકોમાં “ખોટું પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે. પુસ્તકોમાં તે પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
६९२
/ દ્વેષ ન કરવો, અર્થ જ પ્રમાણ છઈ. ॥૬/૨ા
म
☼ परकीयसद्वचनसमन्वयः कार्यः
प अर्थस्यैव तीर्थङ्करमुखोद्गतत्वेन प्राधान्येन प्रमाणत्वात् । अत एव निशीथभाष्ये “ अत्थधरो पमाणं, तित्थगरमुहुग्गतो तु सो जम्हा” (नि.भा. २२) इत्युक्तम् । अत एव शब्दमात्रतो भिन्नेऽप्यर्थतो जिनवचनाऽभिन्ने परकीयवचने प्रद्वेषो दृष्टिसम्मोहलक्षणो हि तीर्थकराऽऽशातनायां तत्सम्मतद्वादशाङ्ग्याशातनायां च पर्यवस्यतीति समाम्नातम् ।
एतेन 2“जं अत्थओ अभिन्नं अण्णत्था सद्दओ वि तह चेव । तम्मि पओसो मोहो विसेसओ जिणमयठियाणं ।।” (उ.प. ६९३) इति उपदेशपदवचनम्, “गुणतः तुल्ये तत्त्वे संज्ञाभेदागमान्यथादृष्टिः । भवति यतोऽसावधमो दोषः खलु दृष्टिसम्मोहः । । ” ( षोड. ४/११ ) इति षोडशकवचनम्,
र्णि
cast list
સ
૬/ર
માત્ર શબ્દનો જ ભેદ હોય અને અર્થમાં કશોયે ફરક પડતો ન હોય તેવી બાબતમાં બિલકુલ દ્વેષ ન કરવો. કારણ કે તીર્થંકર ભગવંતના મુખારવિંદમાંથી અર્થ જ પ્રગટ થયેલ છે. તેથી જિનપ્રરૂપિત અર્થ જ મુખ્યતયા પ્રમાણભૂત છે. તેથી જ નિશીથભાષ્યમાં જણાવેલ છે કે “અર્થને ધારણ કરનાર વ્યક્તિ પ્રમાણભૂત છે. કારણ કે અર્થ તીર્થંકર ભગવાનના મુખેથી નીકળેલ છે.” આનાથી નિશ્ચિત થાય છે કે શબ્દ અલગ હોવા છતાં જો અર્થની ષ્ટિએ દિગંબરની વાતમાં જિનોક્ત સિદ્ધાંતનો વિરોધ ન આવતો હોય તો તે વાત પ્રમાણભૂત જ છે. પરમાર્થથી તે વાત ભગવાનની વાતથી જુદી પડતી નથી. આ જ કારણસર માત્ર શબ્દથી ભેદ ધરાવવા છતાં પણ અર્થની અપેક્ષાએ તીર્થંકર ભગવાનના વચનથી અન્ય દર્શનકારોનું વચન ભિન્ન ન હોય તો તેના ઉપર દ્વેષ કરવો યોગ્ય નથી. તેમ છતાં જો તેના ઉપર દ્વેષ કરવામાં આવે તો તે દૃષ્ટિસંમોહ નામનો દોષ જાણવો. તથા આ દૃષ્ટિસંમોહ દોષ તીર્થંકર ભગવંતની આશાતનામાં અને તીર્થંકરસંમત દ્વાદશાંગીની આશાતનામાં પરિણમે છે. આ પ્રમાણે પૂર્વાચાર્યોને માન્ય છે. બીજાની સાચી વાત આદરણીય
(તેન.) ઉપરોક્ત બાબતમાં સંવાદ આપનારા શાસ્ત્રવચનો પણ ઉપલબ્ધ થાય છે. ઉપદેશપદ ગ્રંથમાં હરિભદ્રસૂરિજી મહારાજે પ્રસ્તુત બાબત અંગે બહુ સુંદર વાત કરેલી છે. ત્યાં તેમણે જણાવેલ છે કે “અન્ય દર્શનની જે વાત ભગવાને બતાવેલા અર્થથી ભિન્ન ન હોય તથા તેમની બીજી જે વાતો શબ્દથી પણ ભગવાનની વાતથી જુદી પડતી ન હોય તેના ઉપર દ્વેષ કરવો તે મૂઢતા છે. જિનમતમાં રહેલા જીવો માટે તો તેવો દ્વેષ વિશેષ પ્રકારની મૂઢતારૂપ સમજવો.” શ્રીહરિભદ્રસૂરિ મહારાજે ષોડશક ગ્રંથમાં જણાવેલ છે કે “પરદર્શનમાં જણાવેલ જે તત્ત્વ = પરમાર્થ ગુણની અપેક્ષાએ જિનમતતુલ્ય હોય તેમ છતાં તે તત્ત્વને દર્શાવનારા શબ્દ જિનાગમપ્રસિદ્ધ શબ્દ કરતાં જુદા હોય અથવા તો તે શબ્દ અન્યદર્શનના શાસ્ત્રનો હોય એટલા માત્રથી તેના પ્રત્યે અણગમાની દૃષ્ટિ જે દોષના લીધે થાય છે, તે દોષ દૃષ્ટિસંમોહ દોષ કહેવાય છે. આ દોષ ખરેખર, અત્યંત અધમ દોષ છે.”
~ કો.(૧૩)માં ‘છઈ' ના બદલે ‘જાણવઓ' પાઠ.
1. ગર્વધરસ્તુ પ્રમાળમ્, તીર્થમુહોત: તુસ ચસ્માત્
2. यद् अर्थतोऽभिन्नम् अन्यत्र शब्दतोऽपि तथा चैव । तस्मिन् प्रद्वेषो मोहो विशेषतो जिनमतस्थितानाम् ।।
Page #59
--------------------------------------------------------------------------
________________
૬/૨
___• बीजपदोत्पन्नं श्रुतम् अर्थसमम् 0 ___“अविसंवादिनः अर्थस्य दृष्टिवादमूलकत्वात् तन्निराकरणे दृष्टिवादस्यैव तत्त्वतो निराकरणम्” (द्वा.द्वा.२/ प १४ वृ.) इति द्वात्रिंशिकावृत्तिवचनं च व्याख्यातम्, 'राग-द्वेषौ न कार्यो, कस्याऽपीर्ष्यादिकं न .. कार्यम्' इत्यादिः अर्थः जिनेश्वरसम्मतः घुणाक्षरन्यायेन अन्यदर्शनकारैरुच्यते तदा परोक्तत्वमात्रेण तत्खण्डने जिनेश्वर-गणधर-द्वादशाङ्ग्याद्याशातना मूढता च प्रसज्येतामिति भावनीयम्।
प्रकृते “अत्थो = गणहरदेवो, आगमसुत्तेण विणा सयलसुदणाणपज्जाएण परिणदत्तातो। तेण समं श सुदणाणं अत्थसमं । अथवा अत्थो बीजपदं, तत्तो उप्पण्णं सयलसुदणाणं अत्थसमं” (ध.१४/५, ध.११/८/८) + इति धवलावचनमपि अनुसन्धेयम् ।
– Tu ) બીજાની સાચી વાતના ખંડનમાં જિનમતનું ખંડન ) (“વિ.) દ્વાત્રિશદ્ધાત્રિશિકા નામના ગ્રંથની સ્વોપલ્લવૃત્તિમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે જણાવેલ છે કે “અન્યદર્શનમાં જણાવેલા જે અર્થનો જિનવચન સાથે વિસંવાદ ન આવતો હોય તે અર્થ દૃષ્ટિવાદમાંથી ઉત્પન્ન થયેલો છે - તેમ જાણવું. તેથી જિનવચનની સાથે વિસંવાદ ન ધરાવતા અન્યદર્શનના પદાર્થનું નિરાકરણ કરવામાં આવે તો પરમાર્થથી તે નિરાકરણ દષ્ટિવાદનું = જિનાગમનું જ નિરાકરણ = ખંડન બની જાય છે. કેમ કે તે અર્થ જિનાગમમૂલક જ છે.” અમે ઉપર જે બાબત જણાવેલ છે તેના દ્વારા પ્રસ્તુત ઉપદેશપદ વગેરે ત્રણે ગ્રંથની વાતોની છણાવટ થઈ જાય છે - તેમ સમજવું. પ્રસ્તુતમાં “રાગ-દ્વેષ ન કરવા.” “કોઈની ઈર્ષ્યા કે નિંદા ન કરવી' - આ અર્થ કહેવાય. આ અર્થ જિનેશ્વર ભગવાનને સંમત છે. આ જ અર્થને ઘુણાક્ષરન્યાયથી અન્યદર્શનકાર જુદા શબ્દ દ્વારા જણાવે એટલા માત્રથી તેની વાતનું ખંડન કરવા બેસી જવું તે જિનેશ્વર ભગવંતની જ આશાતના 2 છે, ગણધર ભગવંતની પણ આશાતના છે, જિનસંમત દ્વાદશાંગીની પણ આશાતના છે. તથા આ ખંડન છે કરવાનું વલણ જીવની મૂઢ મનોદશાને સૂચવે છે. માટે તેવું ન કરવાની અહીં સૂચના મળે છે. વા
અ અર્થ એટલે ગણધર ભગવંત : ધવલા જ (પ્રવૃત્ત) પ્રસ્તુત બાબતમાં ધવલા ગ્રંથનું વચન પણ અનુસંધાન કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે, છે કે “અર્થ તો ગણધર ભગવાન છે. કારણ કે આગમશાસ્ત્ર વિના જ ગણધર ભગવંત સમસ્ત શ્રુતજ્ઞાનના પર્યાયથી પરિણમેલા હોય છે. તેના સમાન જે શ્રુતજ્ઞાન હોય તે અર્થસમાન શ્રુતજ્ઞાન જાણવું. અથવા બીજપદને અર્થ કહેવાય. તેનાથી જે સમસ્ત શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય તે અર્થસમાન શ્રુતજ્ઞાન જાણવું.”
સ્પષ્ટતા :- ગણધર ભગવંતને શબ્દાત્મક દ્વાદશાંગીનો અભ્યાસ કરવો પડતો નથી. આગમશાસ્ત્ર વિના જ ગણધર ભગવંત સમસ્ત શ્રુતજ્ઞાનના પર્યાયથી પરિણમે છે. આ વાત અર્થમાં પણ લાગુ પડે છે. “કોઈની ઈર્ષ્યા કે નિંદા ન કરવી” આવો અર્થ આગમશાસ્ત્ર વિના પણ શ્રુતજ્ઞાનના પર્યાયથી પરિણમે છે. મતલબ કે શબ્દાત્મક આગમશાસ્ત્ર વિના શ્રુતજ્ઞાનના પર્યાયથી પરિણમેલા ગણધર દેવો જેમ ભાવશ્રુત સ્વરૂપ છે, તેમ ઉપરોક્ત અર્થ પણ શબ્દાત્મક આગમશાસ્ત્ર વિના શ્રુતજ્ઞાનના પર્યાયથી પરિણત થયેલ હોવાથી ભાવશ્રુત સ્વરૂપ છે. આ અર્થ એટલે સાધકની તેવા પ્રકારની અંતરંગ શ્રુતજ્ઞાનીય પરિણતિ. 1. अर्थः = गणधरदेवः, आगमसूत्रेण विना सकलश्रुतज्ञानपर्यायेण परिणतत्वात्। तेन समं श्रुतज्ञानम् अर्थसमम्। अथवा अर्थः बीजपदम्। तत उत्पन्नं सकलश्रुतज्ञानम् अर्थसमम्।
Page #60
--------------------------------------------------------------------------
________________
६९४
• साम्प्रदायिकतादिकं त्याज्यम् । प प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'सत्यं मनसि धार्यताम्' इत्यनेनेदं बोध्यं यदुत रा तीर्थङ्करसम्मतवस्तुनः तीर्थान्तरीयप्रतिपादितत्वेऽपि अभ्युपगम एव श्रेयान्, न तु अपलापः ।
अविमृश्य दृष्टिरागादिना तत्खण्डनं न तीर्थङ्करसम्मतम् । 'अस्मदुक्तमेव सत्यम्, न तु परोक्तम्' इत्यभ्युपगमो मताग्रहं कदाग्रहं हठाग्रहञ्च दर्शयति । एतादृशोऽभ्युपगमः तीर्थङ्कराऽऽशातनात्वेन
परिणम्य अनन्तकालं यावद् भवभ्रमणहे तुः भवति। एतद् विज्ञाय आत्मार्थिना र साम्प्रदायिकाऽऽवेशाऽभिनिवेशादिकं दूरतः परिहृत्य यत्र यत् तीर्थङ्करसम्मतं वस्तु दृश्यते ततः ण तत् समादृत्य यथोचितन्यायेन समन्वयगोचरतामापादनीयम् । एतादृशौदार्यमवश्यमेवोररीकर्तव्यम् । ततश्च का “तत्र महानन्दं सुखमद्वैतमव्ययम् । रूपञ्च शाश्वतं ज्योतिः केवलालोकभास्करम् ।।” (त्रि.श.पु.१/३/५७६)
इति त्रिषष्टिशलाकापुरुषचरित्रदर्शितम् उदारं सिद्धसुखं प्रादुर्भवेत् ।।६/२।। તેને સૂચવનારા અન્યદર્શનના વચનનું ખંડન કરવામાં આવે તો તે પ્રવૃત્તિ ગણધર ભગવંતની આશાતનારૂપ જ બને છે. કારણ કે તે અર્થ તો ગણધર ભગવંતની જેમ ભાવશ્રુત સ્વરૂપ જ છે.
ક સાંપ્રદાયિક ઝનૂનને દેશવટો આપીએ . આધ્યાત્મિક ઉપનય - “સાચું હોય તે મનમાં ધારવું – આ કથનનું તાત્પર્ય ત્યાં સુધી સમજવું કે તીર્થકર ભગવાનને માન્ય એવી જે બાબત અન્યદર્શનકારો કહે તો પણ તેનો આદરથી સ્વીકાર
કરવો એ જ કલ્યાણકર છે, તેનો તિરસ્કાર નહિ. વગર વિચાર્યે દૃષ્ટિરાગથી કે દૃષ્ટિષથી આડેધડ ખંડન તલ કરવાની પ્રવૃત્તિ તારક તીર્થંકર પરમાત્માને માન્ય નથી. “અમે કહેલ છે તે જ સત્ય, બીજાએ કહેલ
છે તે મિથ્યા'; “મારી વાડીમાં ઉગે તે જ ગુલાબ, બીજાની વાડીમાં ઉગે તે ધતૂરો'- આવી નાદીરશાહી તો મતાગ્રહને, કદાગ્રહને અને હઠાગ્રહને સૂચવે છે. આવું વલણ તારક તીર્થકર ભગવંતની આશાતનામાં પરિણમીને જીવને અનંત કાળ સુધી સંસારમાં રખડાવે છે. આવું જાણીને આત્માર્થી સાધકે સાંપ્રદાયિક ઝનૂન, અભિનિવેશ વગેરેથી સદા દૂર રહી, જ્યાં જ્યાં તીર્થકરસંમત જે જે બાબત જોવા મળે તેનો આદર કરી તેને યથોચિત ન્યાય આપવાની અને તેનો સમન્વય કરવાની ઉદારતા કેળવવી જ રહી. તેનાથી ઉદાર એવું સિદ્ધસુખ પ્રગટે. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં સિદ્ધસુખને જણાવતા કહેલ છે કે સિદ્ધગતિમાં મહાઆનંદયુક્ત અવિનાશી અનુપમ સુખ છે. તથા શાશ્વતજ્યોતિ સ્વરૂપ કેવલજ્ઞાનસ્વરૂપ સૂર્ય ત્યાં ઝળહળે છે.” (દાર)
લિખી રાખો ડાયરીમાં...)
• બાલકક્ષાવાળા જીવોને કેવળ સાધનાનું આકર્ષણ રહે છે.
ઉત્તમકક્ષાવાળા જીવોને ઉપાસનાનું આકર્ષણ રહે છે. • બુદ્ધિ એક જાતનો માનસિક ભાર-બોજ છે.
શ્રદ્ધા ભારવિહીન હળવાશ છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
सिद्धपर्याय: साद्यनन्तः
સાદિ-નિત્યપર્યાયઅરથો, જિમ સિદ્ધનો પર્યાય રે;
ગહઈ શુદ્ધ અનિત્ય સત્તા, ગૌણ વ્યય-ઉપ્પાય રે ।।૬/૩ા (૭૬) બહુ.
સાદિ નિત્ય શુદ્ધપર્યાયાર્થનય બીજો ભેદ ૨, જિમ સિદ્ધનો પર્યાય. તેહની આદિ છઇ, સર્વ કર્મક્ષય થયો તિવારઇ સિદ્ધપર્યાય ઉપનો, તે વતી. પણિ તેહનો અંત નથી, જે માટઇં સિદ્ધભાવ સદા કાલ છઈ.
૬/
पर्यायार्थद्वितीय-तृतीयभेदावावेदयति - 'सादिरिति ।
=
सादिर्नित्यो द्वितीये सन् पर्याय: सिद्धता यथा । गृह्णाति सदनित्योऽस्तिगौणत्वेनोदय-व्ययौ ।।६/३ ।।
रा
प्रकृते दण्डान्वयस्त्वेवम् – द्वितीये ( नये) सादिर्नित्यः सन् पर्याय: (गृह्यते), यथा सिद्धता म् (પર્યાયઃ) । (તૃતીયઃ) સનિત્યઃ (નયઃ) સ્તિોળત્વેન ૩વય-વ્યયૌ મૃતિ।।૬/રૂ।।
द्वितीये पर्यायार्थिकनये सादिर्नित्यः सन् = शुद्धः पर्यायः गृह्यते, “सादिनित्यपर्याय एव अर्थः प्रयोजनम् अस्य इति सादिनित्यपर्यायार्थिकः” (आ.प. पृ.१८) इति आलापपद्धतिवचनात् । यथा 'सिद्धता क
14
पर्यायः सादिः नित्यः' इति वचनं सादि-नित्यपर्यायार्थिकनय उच्यते । सर्वकर्मक्षये सिद्धपर्यायः णि उत्पन्नः परं तस्यान्तो नास्ति, उत्पादानन्तरं सार्वदिकत्वात् । तदुक्तं भगवतीसूत्रे “सिद्धा गतिं पडुच्च साइया अपज्जवसिया” (भ.सू.६/३/२३४) इति । सिद्धपर्यायस्य प्रागभावप्रतियोगित्वे सति ध्वंसाऽप्रतियोगित्वात् तद्ग्राहकः पर्यायार्थिको नयः सादिनित्यपर्यायगोचर उच्यते ।
का
६९५
અવતરણિકા :- પર્યાયાર્થિકનયના પ્રથમ ભેદનું નિરૂપણ કર્યા બાદ પર્યાયાર્થિકનયના બીજા અને ત્રીજા ભેદને ગ્રંથકારશ્રી જણાવે છે :
=
પર્યાયાર્થિકનયનો દ્વિતીય ભેદ જાણીએ
શ્લોકાર્થ :- બીજા પર્યાયાર્થિકનયમાં સાદિ નિત્ય શુદ્ધ પર્યાય વિષય બને છે. જેમ કે સિદ્ધ પર્યાય. સુ સઅનિત્ય પર્યાયાર્થિકનય અસ્તિત્વને ગૌણ કરી ઉત્પાદ-વ્યયને ગ્રહણ કરે છે. (૯/૩)
al
વ્યાખ્યાર્થ :- બીજા પર્યાયાર્થિકનયમાં સાદિ નિત્ય શુદ્ધ પર્યાયને ગ્રહણ કરવામાં આવે છે. આ અંગે આલાપપદ્ધતિ ગ્રંથમાં જણાવેલ છે કે ‘સાદિ-નિત્ય અવિનાશી પર્યાય એ જ જેનું પ્રયોજન છે. તે સાદિ-નિત્ય પર્યાયાર્થિકનય કહેવાય.' જેમ કે ‘સિદ્ધતા પર્યાય નિત્ય છે’ - આવું વચન સાદિનિત્ય પર્યાયાર્થિકનય કહેવાય. સર્વ કર્મોનો ક્ષય થાય ત્યારે સિદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે. પરંતુ તેનો અંત થતો નથી. કારણ કે ઉત્પત્તિ પછી તે સર્વકાલીન છે. તેથી સિદ્ધ પર્યાય સાદિ અનંત કહેવાય છે. ભગવતીસૂત્રમાં જણાવેલ છે કે ‘ગતિની અપેક્ષાએ સિદ્ધો સાદિ અપર્યવસિત અનંત છે.’ નવ્યન્યાયની પરિભાષામાં આ બાબતને જણાવવી હોય તો કહી શકાય કે સિદ્ધ પર્યાય પ્રાગભાવનો પ્રતિયોગી છે. ♦ પુસ્તકોમાં ‘નિતિ’ પાઠ.કો.(૪+૧૩)માં ‘નિત્ય’ પાઠ. I B (૧)માં ‘સત્તા પર્યાય’ પાઠ. ♦ મ.+શાં.માં ‘પજ્જાઉં’ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. ♦ મ.+શાં.માં ‘ઉપ્પાઉ’ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. છ કો.(૯)માં ‘કર્મક્ષય સર્વથા' પાઠ. 1. સિદ્ધા ગતિં પ્રતીત્ય સાવિા અર્થવસિા:/
=
st
Page #62
--------------------------------------------------------------------------
________________
६९६
० राजपर्यायद्वयोपदर्शनम् । | એ રાજપર્યાય સરખો સિદ્ધ દ્રવ્યપર્યાય ભાવવો.
સત્તાગૌણત્વઈ ઉત્પાદ-વ્યય(ગહઈ=)ગ્રાહક અનિત્ય શુદ્ધપર્યાયાર્થિક કહિયઇ. I૬/all सिद्धपर्यायस्य राजपर्यायतुल्यता भावनीया। राजदन्तवद् राजपर्यायशब्दस्य साधुत्वं बोध्यम् ।
तदुक्तम् आलापपद्धतौ “सादिनित्यपर्यायार्थिकः, यथा सिद्धपर्यायो नित्यः” (आ.प.पृ.७) इति । तदुक्तं स नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “कम्मखयादु पत्तो अविणासी जो हु कारणाभावे । इदमेवमुच्चरंतो भण्णइ सो म साइणिच्चणओ ।।" (न.च.२८, द्र.स्व.प्र.२०१) इति । ज्ञानावरणादिबहिरङ्गद्रव्यकर्म-रागाद्यन्तरङ्गभाव- कर्मविरहेण पुनर्विकृत्युत्पादाऽसम्भवात् सिद्धत्वपर्यायस्य सादित्वेऽपि अनन्तत्वलक्षणं नित्यत्वमवसेयम् ।
यत्तु नेमिचन्द्राचार्येण गोम्मटसारे जीवकाण्डे “अट्ठविहकम्मवियला सीदीभूदा णिरंजणा णिच्चा । કટ્ટુગુ ફિવિષ્ય નોય નિવાસો સિદ્ધાંતા” (.સા.ની.વા.૬૮) રૂત્યુત્યા સિદ્ધાનાં નિત્યસ્વમુમ્, | तत्तु उत्तरकोट्यपेक्षया बोध्यम्, न तु पूर्वोत्तरोभयकोट्यपेक्षया, सर्वथा नित्यमुक्तात्मनः अनभ्युपगमात्,
પરંતુ ધ્વસનો પ્રતિયોગી નથી. માટે સિદ્ધ પર્યાયને ગ્રહણ કરનાર પર્યાયાર્થિકનય સાદિનિત્યપર્યાયવિષયક કહેવાય છે.
આ સિદ્ધપર્યાય પર્યાયોમાં રાજા જ (સિદ્ધપ.) સિદ્ધ પર્યાય રાજપર્યાય = પર્યાયોના રાજા સમાન છે - આ પ્રમાણે વિચારવું. જેમ રાજદંત' શબ્દ દાંતોના રાજાને જણાવે છે, તેમ “રાજપર્યાય' શબ્દ પર્યાયોના રાજાને જણાવે છે. માટે રાજદંત' શબ્દની જેમ “રાજપર્યાય' શબ્દ પણ સમ્યફ છે - તેમ સમજવું.
દ્રવ્ય-ભાવકર્મ વિકૃતિજનક (aq) આલાપપદ્ધતિ ગ્રંથમાં જણાવેલ છે કે “સાદિનિત્ય પર્યાયાર્થિકનય બીજો ભેદ છે. જેમ કે - “સિદ્ધ પર્યાય નિત્ય છે' - આવું વચન.” નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “જે A પર્યાય કર્મના ક્ષયથી ઉત્પન્ન થવાથી સાદિ છે તથા વિનાશનું કારણ ન હોવાથી અવિનાશી છે, તેવા
સાદિ નિત્ય પર્યાયને ગ્રહણ કરનાર સાદિનિત્ય પર્યાયાર્થિકનય છે.” જ્ઞાનાવરણાદિ બહિરંગ દ્રવ્યકર્મ 2 તથા રાગ-દ્વેષાદિ અંતરંગ ભાવકર્મ ન હોવાથી સિદ્ધ ભગવંતમાં ફરીથી કોઈ વિકૃતિ ઉત્પન્ન થવાની સંભાવના રહેતી નથી. આથી સિદ્ધત્વપર્યાય સાદિ હોવા છતાં નિત્ય છે - એમ જાણવું.
છે સિદ્ધમાં ઉત્તર કોટિ સાપેક્ષ નિત્યત્વ છે () દિગંબરાચાર્ય નેમિચન્દ્રજીએ ગોમ્મદસાર ગ્રંથના જીવકાંડમાં “આઠ પ્રકારના કર્મથી રહિત, શાંતિમય, નિરંજન, નિત્ય, આઠ ગુણવાળા, કૃતકૃત્ય સિદ્ધ ભગવંતો લોકાગ્રભાગમાં વસનારા છે” - આવું કહેવા દ્વારા સિદ્ધોમાં જે નિત્યત્વનું વિધાન કરેલું છે, તે ઉત્તર કોટિની અપેક્ષાએ સમજવું, પૂર્વોત્તરઉભયકોટિની અપેક્ષાએ નહિ. મતલબ કે સિદ્ધો સાદિ-અનંતસ્વરૂપે નિત્ય છે, નહિ કે અનાદિ
છે લા.(૨)માં “રાજપર્યાય'ના બદલે “પર્યાય' પાઠ. 1. નૈક્ષત્રિાનોવિનાશી થી દિ રામા મેવમુરનું મુખ્યત્વે स सादिनित्यनयः।। 2. अष्टविधकर्मविकलाः शीतीभूता निरजनाः नित्याः। अष्टगुणाः कृतकृत्या लोकाग्रनिवासिनः सिद्धाः।।
Page #63
--------------------------------------------------------------------------
________________
. द्वितीयपर्यायार्थिकनामविमर्शः । असम्भवाच्च । यथा चैतत् तथा व्यावर्णितमस्माभिः द्वात्रिंशिकावृत्तौ नयलतायां (द्वा.द्वा. ४/७-८-९) . विस्तरतः। जिज्ञासुभिः अधिकं ततो विज्ञेयम् ।
इदमेवाऽभिप्रेत्य प्रज्ञापनायां '“तत्थ सिद्धा..... सासयमणागयद्धं कालं चिट्ठति” (प्र.पद ३६/सू.३४९/ रा पृ.६०८) इत्युक्तम् । प्रवाहाऽपेक्षया उभयकोटिनित्यत्वेऽपि प्रतिस्वमुत्तरकोटिनित्यत्वं सिद्धेषु विज्ञेयम् । म
सिद्धपर्यायस्योपलक्षणत्वात् केवलिपर्यायस्याऽपि राजपर्यायतुल्यता दृश्या। तदुक्तं सम्मतितकें । “रायसरिसो उ केवलिपज्जाओ” (स.त. २/४१/पृ.६२४) इति । सदेहदशायां केवलिपर्यायस्य विदेहदशायां च सिद्धपर्यायस्य राजपर्यायतुल्यता भावनीयेत्यभिप्रायः। ___ यद्यपि आलापपद्धति-नयचक्र-कार्तिकेयानुप्रेक्षावृत्ति-द्रव्यस्वभावप्रकाशाऽनेकान्तव्यवस्था-सप्तभङ्गी-णि नयप्रदीपप्रकरणेषु द्वितीयपर्यायार्थिके 'शुद्धे'ति विशेषणं नास्ति तथापि द्रव्य-गुण-पर्यायरासस्तबकसत्क- का षट्त्रिंशत्प्राचीनहस्तादर्शादौ तत्त्वनिर्णयप्रासादे च तदुपलब्धेः तथैवेहोक्तमस्माभिः। शुद्धक्षायिकभाव-અનંતસ્વરૂપે નિત્ય. કારણ કે અનાદિ-અનંતકાળની સ્થિતિ મુક્તાત્મામાં તો જ સંભવે જો આત્મા સર્વથા નિત્ય મુક્ત હોય. પરંતુ સર્વથા નિત્ય મુક્ત આત્માનો તો જૈનદર્શનમાં સ્વીકાર જ કરવામાં નથી આવ્યો. તથા તેવું સંભવિત પણ નથી. આ બાબતનું વિસ્તારથી વર્ણન અમે દ્વાર્નાિશિકાપ્રકરણની નયલતા નામની વ્યાખ્યામાં કરેલ છે. જિજ્ઞાસુવર્ગે આ બાબતમાં અધિક જાણકારી ત્યાંથી મેળવી લેવી.
સિદ્ધ ભગવંતો શાશ્વત ઃ શ્યામાચાર્યજી જ (.) આ જ અભિપ્રાયથી શ્યામાચાર્યજીએ પન્નવણાસૂત્રમાં જણાવેલ છે કે “લોકાન્ત રહેલા સિદ્ધ ભગવંતો.... શાશ્વત કાળ સુધી સમસ્તભવિષ્યકાળપર્યન્ત સ્થિર રહે છે.” પ્રવાહની અપેક્ષાએ સિદ્ધોમાં ઉભયકોટિસાપેક્ષ (= ભૂત-ભાવી ઉભય કાળની અપેક્ષાએ) નિત્યતા હોવા છતાં પણ વ્યક્તિગત એક -એક સિદ્ધોમાં ઉત્તરકોટિસાપેક્ષ (= કેવળ ભાવી કાળની અપેક્ષાએ) નિત્યતા જાણવી.
૪ કેવલિપર્યાય પર્યાયોમાં રાજા ૪ (સિદ્ધ) “સિદ્ધપર્યાય પર્યાયોના રાજા સમાન છે' - આ પ્રમાણે જે કહેલ છે તે ઉપલક્ષણ છે. તેથી કેવલિપર્યાય પણ પર્યાયોના રાજા સમાન સમજી લેવો. સમ્મતિતર્કમાં આ અંગે જણાવેલ છે કે શું કેવલિપર્યાય રાજપર્યાય જેવો છે. મતલબ કે સદેહદશામાં મુખ્ય પર્યાય તરીકે કેવલિપર્યાય આદરણીય છે અને વિદેહદશામાં સિદ્ધપર્યાય રાજપર્યાય તરીકે માન્ય છે, ગ્રાહ્ય છે, આદરણીય છે.
1 / પાઠભેદ વિચારણા / (૧) જો કે આલાપપદ્ધતિ, નયચક્ર, કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિ, દ્રવ્યસ્વભાવપ્રકાશ, અનેકાંતવ્યવસ્થા અને સપ્તભંગીનયપ્રદીપ પ્રકરણ ગ્રંથમાં પ્રસ્તુત બીજા પર્યાયાર્થિકનયના વિશેષણ તરીકે “શુદ્ધ' એવું પદ નથી, છતાં પણ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અને તેના ટબાની પ્રાચીન ૩૬ હસ્તપ્રતોમાં તથા અર્વાચીન મુદ્રિત પુસ્તકોમાં તેમજ તત્ત્વનિર્ણયપ્રાસાદમાં (પૃ.૭૧૯) બીજા પર્યાયાર્થિકનયના વિશેષણ તરીકે “શુદ્ધ એવું પદ ઉપલબ્ધ થાય છે. તથા પ્રસ્તુત દ્રવ્યાનુયોગપરામર્શ ગ્રંથ તેને અનુસરનારો હોવાથી બીજા 1. તત્ર સિદ્ધા..... શાશ્વતમ મનાતાદ્ધ નિં તિષ્ઠત્તિો 2. રનિશ તુ ફેવત્રિપર્યાય
Page #64
--------------------------------------------------------------------------
________________
६९८
• सिद्धत्वपर्यायप्रकटीकरणमेव परमप्रयोजनम् । विषयकत्वेनात्र शुद्धिरवसेया मनीषिभिः ।
तृतीयं पर्यायार्थिकनयभेदमाह - ‘गृह्णातीति। अस्तिगौणत्वेन = सत्तोपसर्जनभावेन उदय रा -व्ययौ = उत्पाद-विनाशौ गृह्णाति यः स सदनित्यः = शुद्धोऽनित्यः, अनित्यशुद्धपर्यायार्थिक इति
म यावत् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - सिद्धपर्यायस्य साधनन्ततया तदुत्पत्तिकृते बाह्याऽभ्यन्तर- सत्पुरुषकारस्याऽतीवाऽऽवश्यकता। उपलब्ध्युत्तरं यन्न व्येति अपैति वा तदेव प्राप्तव्यम् । सिद्ध
सुखमपि साद्यनन्तं सर्वातिशायि च । यदाहुः शिवार्यकृता भगवती आराधना, वीरभद्रसूरिकृता आराधनापताका, जिनचन्द्रसूरिकृता च संवेगरङ्गशाला “परमिड्ढिं पत्ताणं मणुसाणं णत्थि तं सुहं लोए। अव्वाबाधमणोવન-પરમપુરં ત સિદ્ધાસTI” (પ..૨૦૪૭//-ર/.9૮૪ર + .૫.૨૧૭ + સં. શા.૧૭૮૩) અતઃ सिद्धत्वपर्यायप्रकटीकरणमेव अस्मदीयं परमप्रयोजनमिति न विस्मर्तव्यम् ।।६/३ ।। પર્યાયાર્થિકનયના વિશેષણ તરીકે અહીં “શુદ્ધ’ એવું પદ અમે જણાવેલું છે. બીજા પર્યાયાર્થિકનયનું “શુદ્ધ એવું વિશેષણ સાર્થક પણ છે. કારણ કે તેનો વિષય શુદ્ધ ક્ષાયિકભાવસ્વરૂપ સિદ્ધ અવસ્થા છે. આ રીતે બીજા પર્યાયાર્થિકનયમાં શુદ્ધિ રહેલી છે - તેમ પંડિતોએ વિચારવું.
અ પર્યાયાર્થિકનયના ત્રીજા ભેદને સમજીએ જ તૃતીય) પર્યાયાર્થિકનયના ત્રીજા ભેદને ગ્રંથકારશ્રી શ્લોકના ઉત્તરાર્ધ દ્વારા જણાવે છે. સત્તાને = અસ્તિત્વને ગૌણ કરીને ઉત્પાદ-વ્યયને મુખ્યરૂપે ગ્રહણ કરે, તે નય શુદ્ધ અનિત્ય = અનિત્યશુદ્ધપર્યાયાર્થિકનય કહેવાય. (આનું ઉદાહરણ આગળના શ્લોકમાં બતાવવામાં આવશે.)
જ અવિનશ્વર પર્યાયને પ્રગટાવીએ છે આધ્યાત્મિક ઉપનય - સિદ્ધપર્યાય સાદિ-અનંત છે. માટે તેને ઉત્પન્ન કરવા માટે બાહ્ય-આંતરિક સમ્યફ પુરુષાર્થ કરવાની અત્યંત આવશ્યક્તા રહે છે. જે આવે પછી કદાપિ નાશ ન પામે કે ન જાય તે જ વસ્તુ મેળવવા યોગ્ય કહેવાય. સિદ્ધ ભગવંતનું સુખ પણ સાદિ-અનન્ત અને બધા સુખ કરતાં ચઢિયાતું છે. આ અંગે દિગંબરીય શિવાર્યકૃત ભગવતી આરાધના તથા શ્વેતાંબરીય વીરભદ્રસૂરિકૃત આરાધનાપતાકા અને જિનચંદ્રસૂરિકૃત સંવેગરંગશાલા ગ્રંથ જણાવે છે કે “પરમ ઋદ્ધિઓને પ્રાપ્ત કરનારા મનુષ્યો પાસે દુનિયામાં જે સુખ નથી તેવું પીડારહિત અનુપમ પરમસુખ તે સિદ્ધ ભગવંતને હોય છે.” તેથી સિદ્ધત્વપર્યાયનું પ્રગટીકરણ એ જ આપણું પરમ પ્રયોજન બને. આ લક્ષ્ય કદાપિ ચૂકાવું ન જોઈએ.(દારૂ)
(લખી રાખો ડાયરીમાં &F • બુદ્ધિ બાહ્ય લાભ જુએ છે.
શ્રદ્ધા આંતરિક સ્થાયી લાભોને જુએ છે.
1. परमर्द्धि प्राप्तानां मनुष्याणां नास्ति तत् सुखं लोके। अव्याबाधमनुपम-परमसुखं तस्य सिद्धस्य ।।
Page #65
--------------------------------------------------------------------------
________________
૬/૪ ___. अनित्यशुद्धपर्यायार्थिकनयनिदर्शनम् .
६९९ જિમ સમયમઈ પર્યાય નાશી, છતિ ગહત અનિત્ય અશુદ્ધ રે;
એક સમયઈ યથા પર્યાય, ત્રિતયરૂપ રુદ્ધ રે ૬/જ (૭૭) બહુ. - જિમ એક (સમયમઈ=) સમયમધ્ય પર્યાય વિનાશી છઈ, ઈમ કહિયઇ.ઈહાં નાશ કહતાં ઉત્પાદઈ આવ્યો, પણિ ધ્રુવતા તે ગૌણ કરી, દેખાડીઈ નહીં. तृतीयपर्यायार्थनयोदाहरणमुपदर्शयति - 'समय' इति ।
समये पर्ययध्वंसोऽनित्योऽशुद्धोऽस्तिबोधतः।
एकदा त्रितयाऽऽक्रान्तः स्वपर्यायो यथोच्यते।।६/४।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – समये पर्ययध्वंसः (सदनित्यनये उदाहृतः)। अस्तिबोधतः अनित्योऽशुद्धः (चतुर्थः ज्ञेयः)। यथा एकदा स्वपर्यायः त्रितयाऽऽक्रान्त उच्यते।।६/४ ।।
यथा समये = एकसमयमध्ये पर्ययध्वंसः = पर्यायत्वावच्छिन्नस्य ध्वंसो भवति । 'ध्वंस' इति र उत्पादस्योपलक्षकमवसेयम् । तथा च ‘प्रतिक्षणं पर्यायमात्रस्य विनाशोत्पादौ' इति अनित्यशुद्धपर्यायार्थिक- कु नयो वक्ति। एतन्नये प्रतीतौ पदप्रयोगे वा न सत्तावाचकपदस्योल्लेखो भवति । इत्थञ्च अत्र णि तृतीयभेदे सत्ताया अनुल्लेखेन उपसर्जनीभावात् पर्यायस्य चानुपसर्जनीभावात् शुद्धत्वं ज्ञेयम् । तदुक्तं ... नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “सत्ताअमुक्खरूवे उप्पाद-वयं हि गिण्हए जो हु। सो हु सहावाऽणिच्चो
અવતરણિકા - ત્રીજા શ્લોકના ઉત્તરાર્ધમાં ત્રીજા પર્યાયાર્થિકનયનું લક્ષણ બતાવ્યું. હવે ચોથા શ્લોકમાં ગ્રંથકારશ્રી તેના ઉદાહરણને દેખાડે છે :
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સમકાલીન : શ્લોકાથી - એક સમયમાં પર્યાયનો ધ્વંસ થાય છે. સત્તાને ગ્રહણ કરવાથી અનિત્ય અશુદ્ધપર્યાયાર્થિક જાણવો. જેમ કે “એકીસાથે સ્વપર્યાય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી વ્યાપ્ત હોય છે' આવું કથન. (૬૪) સી.
વ્યાખ્યાર્થ:- ત્રીજા પર્યાયાર્થિકનયનું ઉદાહરણ આ મુજબ જાણવું. જેમ કે એક સમયની અંદર પર્યાયવાવચ્છિન્નનો = સર્વ પર્યાયનો નાશ થાય છે. ધ્વસ' શબ્દ ઉત્પાદનું ઉપલક્ષક = સૂચક છે તો - તેમ સમજવું. તેથી અર્થ એવો ફલિત થશે કે “પ્રતિસમય પર્યાયમાત્રનો = સર્વ પર્યાયનો વિનાશ અને ઉત્પાદ થાય છે' - આ પ્રમાણે અનિત્યશુદ્ધપર્યાયાર્થિકનય કહે છે. પ્રસ્તુત તૃતીય પર્યાયાર્થિકનયના રા મતે પ્રતીતિમાં કે શબ્દપ્રયોગમાં = વ્યવહારમાં સત્તાવાચક પદનો ઉલ્લેખ થતો નથી. આ રીતે પ્રસ્તુત અનિત્યત્વગ્રાહી શુદ્ધપર્યાયાર્થિકનયસ્વરૂપ પર્યાયાર્થિકના ત્રીજા ભેદમાં સત્તાનો ઉલ્લેખ ન થવાથી સત્તા ગૌણ બને છે અને ઉત્પાદ-વ્યયસ્વરૂપ પર્યાય મુખ્ય બને છે. તેથી પર્યાયાર્થિકનયના ત્રીજા ભેદને શુદ્ધ જાણવો. આ બાબતને જણાવતા નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં કહેલ છે કે “સત્તાને ગૌણ
M(૧)માં “સમયનઈ પાઠ. 7 પ્રસ્તુતમાં પુસ્તકોમાં તથા અનેક હસ્મતોમાં નિત્ય’ પાઠ. ફક્ત મો.(૧) + પાલ.માં અનિત્ય પાઠ. આ પુસ્તકોમાં “સમઈ પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે. # કો.(૧)માં ‘વિરુદ્ધ પાઠ. 1. સત્તામુર્થરૂપેણ उत्पाद-व्ययौ हि गृह्णाति यः तु। स तु स्वभावानित्यः ग्राही खलु शुद्धपर्यायः।।
Page #66
--------------------------------------------------------------------------
________________
૭ ૦ ૦
० अनित्याऽशुद्धपर्यायार्थिकनयप्रतिपादनम् । છતિ કહતાં સત્તા, તે ગ્રહતો નિત્ય*અશુદ્ધપર્યાયાર્થિક કહિયઈ. જિમ (= યથા) એક (સમયઈ=) સમયમધ્ય પર્યાય ત્રિતયરૂપઈ = ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય લક્ષણ છે જરુદ્ધ છઈ, એહવું બોલિયઈ. गाही खलु सुद्धपज्जाओ ।।” (न.च. २९, द्र.स्व.प्र.२०१) इति । यथोक्तम् आलापपद्धतौ अपि म् “सत्तागौणत्वेनोत्पाद-व्ययग्राहकस्वभावोऽनित्यशुद्धपर्यायार्थिकः, यथा समयं समयं प्रति पर्याया विनाशिनः” IT (બા.૫.પૃ.૭) તિા “શુદ્ધપર્યાય પર્વ અર્થ = પ્રયોગનમ્ ચ રૂતિ શુદ્ધ પર્યાર્થિ ” (સા.પ.પૂ.૭૮) રૂતિ
आलापपद्धतिवचनमप्यत्राऽनुसन्धेयम् । उत्पाद-व्ययवत् सत्ताया अपि मुख्यत्वेन ग्रहणे तु प्रमाणत्वमेव स्यात्, न नयत्वम् । अतः ‘सत्तागौणत्वेन' इत्युक्तम् । सत्तावाचकपदानुल्लेखेन न प्रमाणत्वापत्तिरित्याशयः । श केवलम् उत्पाद-व्यययोरनुपसर्जनभावेन ग्रहणादस्य पर्यायार्थिकत्वं भवति। यावतामेव पर्यायाणां कु क्षणभङ्गुरत्वप्रतिपादनादस्य अनित्यशुद्धपर्यायार्थिकत्वमपि सङ्गच्छते इत्यादिकं स्वधियोहनीयम् । एतन्नयोपयोगः त्रयोदशशाखायां द्वितीयश्लोके (१३/२) वक्ष्यत इत्यवधेयम् ।
उक्तः तृतीयः पर्यायार्थिकः । अधुना तस्य चतुर्थं प्रकारं निरूपयति – ‘अनित्य' इति । वस्तुनि अस्तिबोधतः = सत्ताग्रहणाद् अनित्योऽशुद्धः = अनित्याऽशुद्धपर्यायार्थिकनयः चतुर्थः ज्ञेयः । यथा एकदा = एकस्मिन् समये स्वपर्यायः = स्वविषयीभूतपर्यायः त्रितयाऽऽक्रान्तः = उत्पाद-व्यय કરીને ઉત્પાદ-વ્યયને જે નય મુખ્યરૂપે ગ્રહણ કરે છે તેને અનિત્યસ્વભાવગ્રાહી શુદ્ધ પર્યાયાર્થિકનય કહેવાય છે.” આલાપપદ્ધતિ ગ્રંથમાં પણ જણાવેલ છે કે “સત્તાને ગૌણ કરીને ઉત્પાદ-વ્યયને ગ્રહણ કરવાના સ્વભાવવાળો નય અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક કહેવાય છે. જેમ કે પ્રત્યેક સમયે પર્યાયો નાશ પામે છે” – આવું વચન.” “શુદ્ધ પર્યાય એ જ જેનું પ્રયોજન હોય તે શુદ્ધપર્યાયાર્થિકનય કહેવાય - આ પ્રમાણે આલાપપદ્ધતિ ગ્રંથનું વચન પણ પ્રસ્તુતમાં યાદ કરવા લાયક છે. ઉત્પાદ-વ્યયની જેમ
સત્તાને = ધ્રૌવ્યને પણ મુખ્યરૂપે ગ્રહણ કરવામાં આવે તો આ નય નયસ્વરૂપે રહેવાના બદલે પ્રમાણ સ્વરૂપ Rી બની જાય. તેથી સત્તાને ગૌણ કરવાની વાત અહીં જણાવેલ છે. મતલબ કે સત્તાવાચક પદનો ઉલ્લેખ
ન કરવાથી આ નયમાં પ્રમાણત્વની આપત્તિને અવકાશ નથી. ફક્ત ઉત્પાદ-વ્યયને મુખ્યરૂપે ગ્રહણ Cી કરવાના લીધે આ નય પર્યાયાર્થિક કહેવાય છે. બધા જ પર્યાયને ક્ષણભંગુરરૂપે જણાવવાના લીધે ત્રીજો
પર્યાયાર્થિકનય શુદ્ધ બને છે. અનિત્યરૂપે પર્યાયને ગ્રહણ કરવાથી આ નય અનિત્યત્વગ્રાહક પણ બને લે છે. આમ પ્રસ્તુત નયમાં અનિત્યશુદ્ધપર્યાયાર્થિકપણું સંગત થાય છે. ઈત્યાદિ બાબત વાચકવર્ગે પોતાની બુદ્ધિથી વિચારવી. પ્રસ્તુત તૃતીય પર્યાયાર્થિકનયનો ઉપયોગ તેરમી શાખાના બીજા શ્લોકમાં આવશે.
E પર્યાયાર્થિકનયના ચોથા ભેદનું પ્રતિપાદન : (S:) ત્રીજા પર્યાયાર્થિકનયનું પ્રતિપાદન કર્યું. હવે પર્યાયાર્થિક નયના ચોથા ભેદને ગ્રંથકારશ્રી બતાવે છે. વસ્તુમાં રહેલા અસ્તિત્વને = સત્તાને = પ્રૌવ્યને ગ્રહણ કરવાથી અનિત્યઅશુદ્ધ પર્યાયાર્થિક નય જાણવો. જેમ કે પ્રસ્તુત ચોથો પર્યાયાર્થિકનય સ્વવિષયભૂત પર્યાયને એક સમયમાં ઉત્પાદ-વ્યય 1 પ્રસ્તુતમાં ‘અનિત્ય પાઠ જોઈએ. ન લા.(૨)માં નિત્યશુદ્ધ પાઠ. મ.માં ‘રૂદ્ધ પાઠ. કો.(૭) + કો.(૯) + સિ.+આ.(૧)નો પાઠ લીધો છે. 8 મ.માં “બોલિઈ પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે
Page #67
--------------------------------------------------------------------------
________________
६/४ चतुर्थपर्यायार्थिकनये सत्तायाः शब्दतो गौणभावेन ग्रहणम् ० ७०१
પર્યાયનું શુદ્ધ રૂપ, તે જે સત્તા ન દેખાડવી. ઇહાં સત્તા દેખાવી તે માટઈ અશુદ્ધ ભેદ થયો. ll/૪ -ध्रौव्यव्याप्तः उच्यते अनेन नयेन । ध्रौव्यलक्षणा सत्ता हि द्रव्यस्य शुद्धस्वरूपम्, न तु पर्यायस्य । इह स्वगोचरीभूतपर्याये शब्दोल्लेखपूर्वं सत्ताया ग्रहणादशुद्धत्वं विज्ञेयम्, शब्दोल्लेखतो नयान्तर-प विषयग्राहकत्वस्यैव तल्लक्षणत्वात् । तृतीयपर्यायार्थिकनयेन सत्ताया उल्लेखो न क्रियत इति सा शुद्धः अयञ्च सत्तोल्लेखकारीत्यशुद्धः। सत्तायाश्च शब्दाद् उल्लेखेऽपि न मुख्यता किन्तु उत्पाद -व्यययोरेव सेति अयम् अनित्याऽशुद्धपर्यायार्थिकनय उच्यते ।
नन्वेवं तृतीय-चतुर्थयोरभेदः, सत्तोपसर्जनभावस्योभयत्र तुल्यत्वाद् इति चेत् ?
न, उभयत्रैव सत्ताया गौणत्वाऽविशेषेऽपि तृतीयपर्यायार्थिकनये सत्तायाः शब्दतोऽनुल्लेखः क इह चोल्लेख इति विशेषात् । गौणरूपेण सत्ताया ग्रहणेऽपि शब्दतः तदनुल्लेखादेव तृतीयस्य है। शुद्धत्वम्, अस्य च शब्दतो गौणभावेन सत्ताग्रहणादशुद्धत्वमित्याशयः । इह सत्ताया उत्पाद-व्ययवत् शब्दोल्लिखितत्वेन मुख्यत्वेऽभ्युपगम्यमानेऽस्य प्रमाणत्वापत्त्या नयत्वमुच्छिद्येतेति । -ધ્રૌવ્યથી વ્યાસરૂપે જણાવે છે. સત્તા = ધ્રૌવ્ય તો દ્રવ્યનું શુદ્ધ સ્વરૂપ છે. તે પર્યાયનું શુદ્ધ સ્વરૂપ નથી. તેમ છતાં પ્રસ્તુત ચોથો પર્યાયાર્થિકનય સ્વવિષયભૂત પર્યાયમાં શબ્દોલ્લેખપૂર્વક સત્તાનું ગ્રહણ કરે છે. તેથી આ પર્યાયાર્થિકનય અશુદ્ધ જાણવો. કારણ કે નયાન્તરવિષયને શબ્દોલ્લેખપૂર્વક ગ્રહણ કરવો તે જ નયનિષ્ઠ અશુદ્ધિનું લક્ષણ છે. ત્રીજો પર્યાયાર્થિકનય શબ્દથી સત્તાનો ઉલ્લેખ કરતો નથી. આથી તે શુદ્ધ છે. પ્રસ્તુત ચોથો પર્યાયાર્થિકનય સત્તાનો ઉલ્લેખ કરે છે. તેથી તે અશુદ્ધ પર્યાયાર્થિક છે. ચોથો પર્યાયાર્થિકન શબ્દથી સત્તાનો ઉલ્લેખ કરે છે. તેમ છતાં તેની દૃષ્ટિએ વસ્તુમાં મુખ્યતા સત્તાની = ધ્રૌવ્યની નથી પણ ઉત્પાદ-વ્યયની જ છે. તેથી આ નય દ્રવ્યાર્થિક નહિ પણ પર્યાયાર્થિક કહેવાય છે. આમ ‘અનિત્યઅશુદ્ધ પર્યાયાર્થિકનય' નામ સાર્થક સમજવું.
શંકા :- (નન્ય.) આ રીતે માનવામાં આવશે તો ત્રીજો અને ચોથો પર્યાયાર્થિકનય એક થઈ જવાની ! આપત્તિ આવશે. કારણ કે તે બન્ને નયમાં સત્તાનું ગૌણભાવે ગ્રહણ થવાની વાત તો એકસરખી જ છે.
ક ત્રીજા-ચોથા પર્યાયાર્દિકની ભેદરેખા જાણીએ . સમાધાન :- (ર, રૂમ) તમારી આ શંકા વ્યાજબી નથી. કારણ કે ત્રીજા અને ચોથા પર્યાયાર્થિક નયમાં સત્તાનું = ધ્રૌવ્ય ગૌણરૂપે ગ્રહણ થવા છતાં પણ ત્રીજા પર્યાયાર્થિકનયમાં સત્તાનો શબ્દથી ઉલ્લેખ થતો નથી. જ્યારે ચોથા પર્યાયાર્થિકનયમાં સત્તાનો શબ્દથી ઉલ્લેખ થાય છે. આટલો તે બન્નેમાં તફાવત છે. ગૌણરૂપે સત્તાને ગ્રહણ કરવા છતાં પણ પ્રતીતિમાં કે શબ્દપ્રયોગમાં = વ્યવહારમાં શબ્દથી સત્તાનો ઉલ્લેખ ન કરવાના લીધે જ ત્રીજો પર્યાયાર્થિકનય શુદ્ધ કહેવાય છે. તથા ચોથો પર્યાયાર્થિક નય સત્તાનો શબ્દથી ઉલ્લેખ કરીને સત્તાને ગૌણરૂપે પોતાનો વિષય બનાવે છે. તેથી ચોથો પર્યાયાર્થિક નય અશુદ્ધ કહેવાય છે. આ પ્રમાણે પ્રસ્તુતમાં તાત્પર્ય છે. ચોથો પર્યાયાર્થિકનય સત્તાનો શબ્દથી ઉલ્લેખ કરે છે. પરંતુ ઉત્પાદ-વ્યયની જેમ સત્તાને તે મુખ્યરૂપે ગ્રહણ કરતો નથી. બાકી તો તે પ્રમાણ થવાની આપત્તિ આવે અને તેમાંથી નયપણું ઉચ્છેદ પામી જાય.
Page #68
--------------------------------------------------------------------------
________________
७०२
• ध्रौव्यरूपेण पर्यायावलोकनम् । अत एव देवसेनेन आलापपद्धतौ “सत्तासापेक्षस्वभावोऽनित्याऽशुद्धपर्यायार्थिकः, यथा एकस्मिन् समये त्रयात्मकः पर्यायः” (आ.प.पृ.७) इत्युक्तम् । अत्र च स्वभावपदस्य ‘स्वविषय' इत्यर्थः । सत्तासापेक्षः
स्वभावः = स्वविषयः = स्वार्थः उत्पाद-व्ययलक्षणो यस्य नयस्य स सत्तासापेक्षस्वभाव इति " व्युत्पत्त्या व्ययोत्पादयोरेव मुख्यविषयताऽत्राऽभिप्रेता।
एतेन “सत्तासापेक्षस्वभावोऽनित्याऽशुद्धपर्यायार्थिकः, यथा - एकस्मिन् समये उत्पाद-व्यय-ध्रौव्यात्मकः र्श पर्यायः” (स.न.प्र.पृ.५०) इति सप्तभङ्गीनयप्रदीपप्रकरणे महोपाध्याययशोविजयगणिवचनं व्याख्यातम्, एक
समयावच्छिन्नः पर्यायः उत्तरपर्यायोत्पादेन उत्पादात्मकः, पूर्वपर्यायनाशेन व्ययात्मकः अन्वयिरूपेण - ध्रुवात्मकश्चेत्येवं ध्रौव्यसापेक्षस्वविषयदर्शकोऽयमनित्याऽशुद्धपर्यायार्थिकः। एकसमयावच्छिन्नध्रौव्य" पर्यायग्रहणान्नाऽस्य प्रमाणत्वापत्तिरिति तदाशयात । का अनेनैव अभिप्रायेण नयचक्रे द्रव्यस्वभावप्रकाशे चापि '“जो गहेइ एगसमये उप्पाद-व्वय-धुवत्तसंजुत्तं ।
सो सब्भावाऽणिच्चो असुद्ध पज्जयत्थिओ णेओ।।” (न.च.३०, द्र.स्व.प्र.२०२) इत्युक्तम् । उत्पाद-व्ययवद् - (મ.) તેથી જ દેવસેનજીએ આલાપપદ્ધતિ ગ્રંથમાં જણાવેલ છે કે “સત્તાસાપેક્ષસ્વભાવવાળો અનિત્યઅશુદ્ધ પર્યાયાર્થિકનય ચોથો જાણવો. જેમ કે “એક જ સમયે પર્યાય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ છે' - આવું વચન.” પ્રસ્તુતમાં દેવસેનજીએ “સત્તાસાપેક્ષમાવ:' આ પ્રમાણે જે ઉલ્લેખ કરેલ છે તેમાં સ્વભાવ' શબ્દ “સ્વવિષય' અર્થમાં પ્રયોજાયેલ છે. તેથી અર્થ એવો થશે કે સત્તા સાપેક્ષ છે સ્વભાવ = સ્વવિષય જેનો તે નય સત્તાસાપેક્ષસ્વભાવવાળો કહેવાય. પ્રસ્તુત પર્યાયાર્થિકનયનો વિષય છે ઉત્પાદ અને વ્યય. આમ સત્તાસાપેક્ષ ઉત્પાદ-વ્યયવિષયક ચોથો અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય સમજવો. ઉપરોક્ત વ્યુત્પત્તિ મુજબ પ્રસ્તુત નયમાં ઉત્પાદ અને વ્યય જ મુખ્ય વિષયરૂપે અભિપ્રેત છે.
6 સપ્તભંગીનયપ્રદીપનો સંવાદ છે (ત્તેર) હમણા અહીં જે વાત જણાવી તેનાથી સપ્તભંગીનયપ્રદીપ પ્રકરણના એક સંદર્ભની પણ ના સ્પષ્ટતા થઈ જાય છે. ત્યાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે જણાવેલ છે કે “સત્તાસાપેક્ષ સ્વભાવ 2 અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક જાણવો. જેમ કે “એક સમયમાં પર્યાય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે' - આવું
વચન.” આનું અર્થઘટન આ પ્રમાણે સમજવું કે “એકસમયવિશિષ્ટ પર્યાય એ ઉત્તરપર્યાયના ઉત્પાદસ્વરૂપ છે, પૂર્વપર્યાયના નાશથી વ્યયસ્વરૂપ છે તથા અન્વયસ્વરૂપે પ્રૌવ્યાત્મક છે” - આ પ્રમાણે ધ્રૌવ્યસાપેક્ષ પોતાના વિષયનું પ્રદર્શન કરનાર પર્યાયાર્થિકનય એ અનિત્ય-અશુદ્ધ પર્યાયાર્થિકનય છે. તથા એકસમયવિશિષ્ટ = એકસમયવર્તી ધ્રૌવ્યપર્યાયનું ગ્રહણ કરવાના લીધે આ પર્યાયાર્થિકનયમ પ્રમાણરૂપતાની આપત્તિને અવકાશ નથી. આ મુજબ મહોપાધ્યાયજી મહારાજનો આશય સમજવો.
(ને) આવા જ આશયથી નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “એક સમયમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી યુક્ત પર્યાયને જે નય ગ્રહણ કરે છે, તે સ્વભાવઅનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય જાણવો.” અહીં ઉત્પાદ-વ્યય જ મુખ્ય વિષય છે - આ વાત ખાસ ખ્યાલમાં રાખવી. ચોથો પર્યાયાર્થિકનય 1. यो गृह्णाति एकसमये उत्पाद-व्यय-ध्रुवत्वसंयुक्तम्। स स्वभावाऽनित्योऽशुद्धः पर्यायार्थिको ज्ञेयः।।
Page #69
--------------------------------------------------------------------------
________________
• नयान्तरविषयग्राहकत्वं नयगतमशुद्धत्वम् ०
७०३ ध्रौव्यरूपेणाऽपि पर्यायाऽवलोकनादस्य पर्यायार्थिकस्याऽशुद्धत्वमवसेयम् । शब्दोल्लेखपूर्वं नयान्तरविषयग्राहकत्वलक्षणा अशुद्धिरिहाऽपरिहार्येति भावनीयम् ।
___ 'ध्रुवमपि ज्ञायमानं वस्तु उत्पाद-व्ययात्मकम्' इति वाक्यमपि अनित्याऽशुद्धपर्यायार्थिकनयविधया प बोध्यम्, ध्रौव्यस्य उद्देश्यतावच्छेदकतया गौणत्वाद् उत्पाद-व्यययोश्च विधेयतया मुख्यत्वात् । 'वस्तु गा उत्पाद-व्यय-ध्रौव्यात्मकम्' इति वाक्यन्तु प्रमाणमेव, त्रितयस्य विधेयतया भानादिति भावनीयम्। ...
यद्यपि महोपाध्यायश्रीयशोविजयगणिविरचितस्य 'द्रव्य-गुण-पर्यायरासे'त्यभिधानस्य अपभ्रंशभाषानिबद्धग्रन्थस्य स्वोपज्ञस्तबकविभूषितस्य पञ्चत्रिंशत्प्राचीनहस्तप्रतिषु अर्वाचीनमुद्रितपुस्तकेषु श तत्त्वनिर्णयप्रासादे (पृ.७१९) च चतुर्थपर्यायार्थिकनयस्य 'नित्याऽशुद्धपर्यायार्थिकनय' इत्यभिधानमेव क दृश्यते तथापि अमृतविजयजैनज्ञानकोश-मोरबीसत्कद्रव्य-गुण-पर्यायरासहस्तप्रतौ आलापपद्धति-नयचक्र -द्रव्यस्वभावप्रकाशाऽभिधानेषु दिगम्बरग्रन्थेषु, अर्वाचीननयचक्रविवरणादिषु सप्तभङ्गीनयप्रदीपप्रकरणे च . “अनित्याऽशुद्धपर्यायार्थिकनय” इत्यभिधानोपलब्धेः अस्माभिः तथैवेहोल्लेखः कृतः, क्षणिकोत्पादादिपर्यायप्राधान्यार्पणेन ‘अनित्याऽशुद्धपर्यायार्थिके'त्यभिधानस्य सार्थकत्वाच्च । પર્યાયને ઉત્પાદ-વ્યયની જેમ પ્રીવ્યરૂપે પણ જુએ છે. તેથી આ પર્યાયાર્થિક અશુદ્ધ બની જાય. શબ્દોલ્લેખપૂર્વક નયાન્તરવિષયગ્રાહકત્વસ્વરૂપ અશુદ્ધિ અહીં અપરિહાર્ય છે - આ પ્રમાણે વિચારવું.
૨ ચોથા પર્યાયાર્થિકનું નવું ઉદાહરણ છે (‘ધ્રુવ.) ધ્રુવ એવી પણ જણાતી વસ્તુ ઉત્પાદ-વ્યયસ્વરૂપ છે' આ વાક્ય પણ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય તરીકે સમજવું. કેમ કે અહીં ધ્રૌવ્ય ઉદેશ્યતાઅવચ્છેદક હોવાથી ગૌણ છે. તથા ઉત્પાદ -વ્યય વિધેય હોવાથી મુખ્ય છે. “વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે.” આ વાક્ય તો પ્રમાણ જ છે. કારણ કે ઉત્પાદાદિ ત્રણેયનું વિધેય તરીકે ત્યાં ભાન થાય છે. ત્રણેય મુખ્ય બનવાથી તેને પ્રમાણ વાક્ય જ સ. માનવું પડે. આ પ્રમાણે અહીં વિભાવના કરવી.
પાઠભેદ વિચારણા (ચ) મહોપાધ્યાય યશોવિજયજી ગણિવરશ્રીએ અપભ્રંશ ભાષામાં ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ રચેલો છે. તેમજ સ્વોપજ્ઞ ટબાથી તેને વિભૂષિત કરેલ છે. જો કે તે ગ્રંથની પ્રાચીન ૩૫ હસ્તપ્રતોમાં, વર્તમાનકાલીન પુસ્તકોમાં અને તત્ત્વનિર્ણયપ્રાસાદમાં પ્રસ્તુત ચોથા પર્યાયાર્થિકનયનું “નિત્યઅશુદ્ધ પર્યાયાર્થિકનય' એવું જ નામ દેખાય છે. છતાં અમૃતવિજયજી જૈન જ્ઞાનભંડાર મોરબીમાં રહેલી દ્રવ્ય -ગુણ-પર્યાયરાસની (ક્રમાંક-૩૮૬) હસ્તપ્રતમાં, આલાપપદ્ધતિ, નયચક્ર, દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથોમાં, નયચક્રના આધુનિક વિવરણોમાં તથા સપ્તભંગીનયપ્રદીપ પ્રકરણમાં “અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય' આ મુજબ જ ચોથા પર્યાયાર્થિકનું નામ મળે છે. તેથી અમે દ્રવ્યાનુયોગપરામર્શ અને દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા ગ્રંથમાં “અનિત્ય અશુદ્ધ' એવું ચોથા પર્યાયાર્થિકનું નામ દર્શાવેલ છે. વળી, ચોથા પર્યાયાર્થિકમાં ક્ષણિક ઉત્પાદ વગેરે પર્યાયોની જ મુખ્યતા રહેલી છે. ક્ષણિકપર્યાયવિષયક હોવાથી પ્રસ્તુત નયનું “અનિત્યઅશુદ્ધ
Page #70
--------------------------------------------------------------------------
________________
* ज्ञानादिमदः त्याज्यः
૬/૪
महोपाध्यायश्रीयशोविजयकारिते द्रव्य-गुण-पर्यायरासस्तबकमूलहस्तादर्शे लिपिकृत्प्रमादाद् ‘नित्ये’ति
पाठनिवेशेन तदुत्तरकालीनहस्तप्रतिषु तदनुवृत्त्या भाव्यम् ।
નિરાલી
७०४
प यद्वा उत्तरकालीनहस्तप्रतिषु अपि अकारप्रश्लेषेण 'अनित्याऽशुद्धे 'त्यभिधानं वाच्यम् । यत्तु कार्त्तिकेयानुप्रेक्षावृत्तौ “सत्तासापेक्षस्वभावनित्यशुद्धपर्यायार्थिकः” (का.अ.२७० वृ.) इति तन्नाम निर्दिष्टं तच्चिन्त्यम्।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - क्षणभङ्गुरपर्यायप्रतिपादकतृतीयपर्यायार्थिकनयं चेतसिकृत्य स्वकीयक्षायोपशमिकज्ञान-पुण्योदयाऽऽरोग्याद्यवलम्बनेन न मदितव्यम्, न वा व्याधि-दुर्भाग्याकु ऽपयशोऽपकीत्र्त्यादित उद्वेजितव्यम्, तेषामपि क्षणभङ्गुरत्वात् । त्रैकालिकसांसारिकसुखपर्यायाणां णि वर्त्तमानसिद्धसुखक्षणात् तुच्छत्वेन सांसारिकसुखतृष्णा त्याज्या । इदमेवाभिप्रेत्याह भगवती आराधना "तीसु वि कालेसु सुहाणि जाणि माणुस - तिरिक्ख देवाणं । सव्वाणि ताणि ण समाणि तस्स खणमित्तसोक्खेण ।।” का (મ.આ.૨૧૧/ભાગ-૨/પૃ.૧૮૪૪) કૃતિ
किञ्च, इष्टसंयोगक्षणिकत्वविचारो वैराग्यं जनयति, अनिष्टसंयोगक्षणिकत्वविमर्शः समाधिं પર્યાયાર્થિક' આવું નામ સાર્થક હોવાથી અમે ઉપરોક્ત નામોલ્લેખ કરેલ છે.
(મો.) અથવા મહોપાધ્યાયજી મહારાજે લહિયા પાસે લખાવેલ દ્રવ્યગુણપર્યાયરાસના ટબાની મૂળ પ્રતમાં લહિયાની ભૂલથી ‘નિત્ય’ આવો પાઠ નોંધાયો હોય અને તેની જ નકલ ઉત્તરકાલીન હસ્તપ્રતોમાં બધે થઈ હોવાથી તેમાં પણ તેવો પાઠ આવ્યો હોય તેવી શક્યતા વધુ જણાય છે. (યદા.) અથવા ઉત્તરકાલીન તે હસ્તપ્રતોમાં પણ અકારનો પ્રશ્લેષ ‘અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય' આ મુજબ નામ કરી શકાય.
ઉમેરો કરીને રાસમાં પણ
(યત્તુ.) કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિમાં ‘સત્તાસાપેક્ષ સ્વભાવ નિત્યશુદ્ધ પર્યાયાર્થિક’ પર્યાયાર્થિકનું નામ જણાવેલ છે, તે વિચારણીય છે.
આ મુજબ ચોથા
ઊ તૃતીય પર્યાયાર્થિકનય વૈરાગ્યજનક ઊ
આધ્યાત્મિક ઉપનય :- પર્યાયની ક્ષણભંગુરતાને દેખાડનાર ત્રીજા પર્યાયાર્થિકનયને લક્ષમાં રાખીને પોતાના ક્ષાયોપશમિક જ્ઞાન, પુણ્યોદય, આરોગ્ય વગેરેના ભરોસે મુસ્તાક બનીને ફરવું ન જોઈએ. તથા રોગ, દુર્ભાગ્ય, અપયશ, અપકીર્તિ વગેરેની ક્ષણભંગુરતા વિચારી તેવા કાળમાં અત્યંત ઉદ્વિગ્ન ન થવું. ત્રણેય કાળના સાંસારિક સુખપર્યાયો વર્તમાન એક સિદ્ધસુખક્ષણ કરતાં અતિનિમ્ન છે. તેથી સાંસારિક સુખની તૃષ્ણા ત્યાજ્ય છે. આ જ અભિપ્રાયથી ભગવતી આરાધના ગ્રંથમાં જણાવેલ છે કે “મનુષ્ય,તિર્યંચ અને દેવો આ ત્રણેયના ત્રણેય કાળમાં જેટલા સુખો છે તે સર્વને ભેગા કરીએ તો પણ સિદ્ધ ભગવંતના માત્ર એક ક્ષણના સુખની તુલનાને ત્રૈકાલિક સાંસારિક સુખો કરી શકતા નથી. * તૃતીય પર્યાયાર્થિકનય સહાયક
(વિઝ્ય.) વળી, ઈષ્ટસંયોગની ક્ષણિકતાનો વિચાર વૈરાગ્યપ્રેરક બને છે. અનિષ્ટસંયોગની ક્ષણિકતાનો
1. त्रिषु अपि कालेषु सुखानि यानि मानुष - तिर्यग् देवानाम् । सर्वाणि तानि न समानि तस्य क्षणमात्रसौख्येन ।।
-
Page #71
--------------------------------------------------------------------------
________________
૬/૪ • हतोत्साहता त्याज्या 0
७०५ सम्पादयति । इत्थं राग-द्वेषादिसङ्क्लेशेभ्य आत्मार्थिनः संरक्षकः तृतीयः पर्यायार्थिकनयः सम्पद्यते । प
'ज्ञाननाशे मे किं भविष्यति?' इत्येवं हतोत्साहं जीवं चतुर्थः पर्यायार्थिकः संरक्षति ।।६/४।। વિચાર સમાધિપ્રેરક બને છે. આ રીતે રાગ-દ્વેષના તોફાનમાંથી બચવા માટે ત્રીજો પર્યાયાર્થિકનય સહાયક 2 બને છે.
(જ્ઞાન.) “હાય ! મારું જ્ઞાન નાશ પામશે તો મારું શું થશે ?' આ રીતે હતાશાના વમળમાં ફસાતા C ! જીવને ગૌણરૂપે પ્રૌવ્યદર્શક ચોથો પર્યાયાર્થિકનય બચાવે છે. (૬૪)
( લખી રાખો ડાયરીમાં..... ૪ - • વાસના ચેતનાને લાગણીહીન અને
સંવેદનશૂન્ય કરી મૂકે છે. ઉપાસના ચેતનાને લાગણીસભર, સંવેદનપૂર્ણ અને
પરમાત્મમય બનાવે છે. • પોતાની ઈચ્છા ઊભી રાખીને સાધના શક્ય છે.
પોતાની તમામ ઈચ્છાના બલિદાન વિના ઉપાસના અઘરી છે. બુદ્ધિને લેવામાં રસ છે.
શ્રદ્ધાને આપવામાં રુચિ હોય છે. સાધના વિનાશી છે.
ઉપાસના અવિનાશી રહેવાને સર્જાયેલી છે. બુદ્ધિ બીજાના સુખને જોઈને સળગે છે.
શ્રદ્ધા બીજાના સુખને જોઈને રાજી થાય છે. • સાધના માર્ગની હોય.
ઉપાસના માર્ગદર્શકની હોય. • બુદ્ધિ હક્ક ભોગવવાનું વલણ ધરાવે છે.
શ્રદ્ધા જ બજાવવા બદ્ધકક્ષ છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
७०६
० शुद्धपर्यायाणां नित्यता : •પર્યાયઅર્થો નિત્ય શુદ્ધ રહિત કર્મોપાધિ રે;
જિમ સિદ્ધના પર્યાય સરખા, ભવજંતુના નિરુપાધિ રે I૬/પા (૭૮) બહુ. કપાધિરહિત નિત્યશુદ્ધપર્યાયાર્થિક પાંચમો ભેદ. पञ्चमं पर्यायार्थिकप्रकारं प्रदर्शयति - ‘कर्मे'ति।
कर्मोपाध्यनपेक्षे तु सन्नित्यः पर्ययार्थिकः।
यथा संसारिपर्याये सिद्धपर्यायतुल्यता।।६/५।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – कर्मोपाध्यनपेक्षे तु पर्ययार्थिकः सन्नित्यः (ज्ञेयः), यथा संसारिपर्याये " સિદ્ધપર્યાયતુલ્યતાવાદ/બી. शे कर्मोपाध्यनपेक्षे = कर्मजन्योपाधिनिरपेक्षतायां तु पर्यायार्थिकः नयः सन्नित्यः = शुद्धो नित्यो ૪ શેય: “તુ એવધારાયોઃ” (વે.કો.૮/૭/૪/.ર9૧) રૂત્તિ વૈનયન્તીકોશાનુસારેન વિશેષાર્થે તુ: સે | - अयं भावः - उपाधीयते = व्यपदिश्यते येनेति उपाधिः = विशेषणमुपलक्षणं वा। स उपाधिः {ર્મા જ્ઞાનાવરણીયરિના નાયતા તદુન્ ગાગાર “મુળ સવારી નાયડુ (બાવા.9/3/9/9૧૦) का इति। नृ-नारकादीन् कर्मजन्योपाधीन् सतोऽप्युपेक्ष्य शुद्धं स्वाभाविकं पर्यायं गृह्णाति यः स शुद्धनित्यपर्यायार्थिकनयः । અવતરણિકા :- હવે પાંચમા પર્યાયાર્થિકનયનું ગ્રંથકારશ્રી નિરૂપણ કરે છે :
# પર્યાયાર્દિકનો પાંચમો ભેદ ઓળખીએ & શ્લોકોથી :- કર્મોપાધિથી નિરપેક્ષ હોય તે પર્યાયાર્થિક શુદ્ધ નિત્ય જાણવો. જેમ કે “સંસારી પર્યાયમાં સિદ્ધપર્યાયતુલ્યતા છે' - આવું વચન. (૬/૫)
વ્યાખ્યાર્થી- કર્મજન્ય ઉપાધિથી નિરપેક્ષતા આવે તો તે પર્યાયાર્થિકનય શુદ્ધ નિત્ય જાણવો. “ભેદ છે = વિશેષ = તફાવત તથા અવધારણ અર્થમાં “તું” વપરાય” – આમ વૈજયંતીકોશમાં કહેલ છે. તે મુજબ “” શબ્દ અહીં ચોથા પર્યાયાર્થિક કરતાં તફાવત દર્શાવવાના અર્થમાં વપરાયેલ છે. આશય એ છે કે “ઉપાથી તે
= વ્યક્તિ નેન રૂતિ ઉપાધિ” – આ વ્યુત્પત્તિ એવું કહે છે કે જેના દ્વારા વ્યવહાર થાય તે ઉપાધિ રસ કહેવાય. વસ્તુનો વ્યવહાર વિશેષણ કે ઉપલક્ષણ દ્વારા થાય. તેથી વિશેષણને અને ઉપલક્ષણને ઉપાધિ તરીકે સમજવા. સ્થાયી ગુણધર્મ હોય તે વિશેષણ કહેવાય. અલ્પકાલીન ગુણધર્મ હોય તે ઉપલક્ષણ કહેવાય. જીવમાં વિશેષણ કે ઉપલક્ષણ સ્વરૂપ ઉપાધિ જ્ઞાનાવરણ વગેરે કર્મ દ્વારા ઉત્પન્ન થાય છે. કારણ કે આચારાંગસૂત્રમાં જણાવેલ છે કે “કર્મથી ઉપાધિ ઉત્પન્ન થાય છે.” આત્માના મનુષ્ય-નરક વગેરે પર્યાયો કર્મજન્ય ઉપાધિ છે. સંસારી જીવમાં કર્મજન્ય ઉપાધિ = ઔપાધિકભાવો હોવા છતાં તેની ઉપેક્ષા કરીને જે શુદ્ધ સ્વાભાવિક પર્યાયને ગ્રહણ કરે તે શુદ્ધ નિત્ય પર્યાયાર્થિકનય કહેવાય છે.
લા.(૨)+મ.માં “અરથો’ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. જે લા.(૨)+મ.માં “સરિખા' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. જે કો.(૩)માં “પર્યાય રે પાઠ. 1. વર્મા ૩પાધિ: નયતા
Page #73
--------------------------------------------------------------------------
________________
દ/૪ . संसारिण: सिद्धसदृशाः ।
૭ ૦૭ જિમ ભવજંતુના = સંસારીજીવના પર્યાય તે સિદ્ધ જીવના સરખા કહિઈ. (નિરુપાધિ=) કર્મોપાધિભાવરી છતા જઈ તેહની વિવક્ષા ન કરી, જ્ઞાન-દર્શન-ચારિત્ર શુદ્ધપર્યાયની જ વિવક્ષા કરી. II૬/પા
उदाहरणमुपदर्शयति - यथा संसारिपर्याये = भवस्थप्राणिपर्याये सिद्धपर्यायतुल्यता = सिद्धपर्यायेण । साकं समानता ‘प्राधान्येन व्यपदेशा भवन्तीति न्यायाद् अनेनाऽभ्युपगम्यते, नृ-नारकादिपर्यायेषु । सतोऽपि कर्मजन्योपाधित्वस्याऽविवक्षणेन स्वाभाविकज्ञान-दर्शन-चारित्रादिलक्षणशुद्धपर्यायाणां विवक्षणात्। । शुद्धपर्यायाणां स्वाभाविकत्वेन नित्यत्वात् तद्ग्राहिणोऽस्य नित्यशुद्धपर्यायार्थिकत्वं सङ्गच्छते। म
ननु देवसेनेन आलापपद्धतौ “कर्मोपाधिनिरपेक्षस्वभावोऽनित्यशुद्धपर्यायार्थिकः, यथा सिद्धपर्यायसदृशाः ॐ शुद्धाः संसारिणां पर्यायाः” (आ.प.पृ.७) इत्येवमस्य अनित्यशुद्धपर्यायार्थिकनाम दर्शितम् । तदुक्तं नयचक्रे ... द्रव्यस्वभावप्रकाशे चाऽपि “देहीणं पज्जाया सुद्धा सिद्धाण भणइ सारित्था। जो इह अणिच्च सुद्धो पज्जयगाही हवे स णओ ।।" (न.च.३१, द्र.स्व.प्र.२०३) इति । अत्र च नयनिरूपणं देवसेनमतानुसारेणैव ण
# ઉપાધિ કર્મજન્ય જ (ઉવાદ) શ્લોકના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રી પાંચમા પર્યાયાર્થિકનયનું ઉદાહરણ બતાવે છે. જેમ કે “સંસારી જીવના પર્યાય સિદ્ધ ભગવંતના પર્યાય જેવા છે' - આવું વચન શુદ્ધ નિત્ય પર્યાયાર્થિકનય છે. સંસારી જીવના મનુષ્ય-નરક વગેરે પર્યાયો કર્મજન્ય ઉપાધિ સ્વરૂપ છે. આ હકીકત છે. તેમ છતાં તે પર્યાયો તુચ્છ, નિમૂલ્ય અને નિર્માલ્ય છે. પરંતુ વ્યવહાર તો મુખ્ય સ્વરૂપને લક્ષમાં રાખીને જ થાય' - આ ન્યાય મુજબ પ્રસ્તુત નય સંસારીપર્યાયોમાં રહેલ કર્મજન્યઉપાધિપણાની ઉપેક્ષા કરે છે. પાધિક ભાવોમાં રહેલ ઔપાલિકપણાની વિરક્ષા કર્યા વિના જીવમાં રહેલ સ્વાભાવિક જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે શુદ્ધ પર્યાયોને જ આ નય જુએ છે. આ રીતે સંસારી જીવમાં સત્તારૂપે રહેલા શુદ્ધ પર્યાયોની વિવક્ષા કરીને પાંચમો પર્યાયાર્થિકનય સંસારી જીવના પર્યાયને સિદ્ધ ભગવંતના પર્યાય જેવા કહે છે. શુદ્ધ પર્યાયો છે સ્વાભાવિક હોવાથી નિત્ય છે. નિત્ય શુદ્ધ પર્યાયોને ગ્રહણ કરવાથી પ્રસ્તુત નય નિત્યશુદ્ધપર્યાયાર્થિક વા છે - આ વાત સંગત થાય છે.
# પાંચમા પર્યાયાર્દિકના નામ અંગે વિવાદ છે શિક :- (ન.) આપની ઉપરોક્ત વાતનો દેવસેનજીની વાત સાથે વિરોધ આવે છે. આનું કારણ એ છે કે આલાપપદ્ધતિ ગ્રંથમાં તેમણે જણાવેલ છે કે “કર્મોપાધિનિરપેક્ષસ્વભાવવાળો અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય પાંચમો છે. જેમ કે “સંસારી જીવના પર્યાયો સિદ્ધપર્યાય જેવા શુદ્ધ છે'- આવું વચન.” આવું કહેવા દ્વારા તેમણે પાંચમા પર્યાયાર્થિકનું “અનિત્ય-શુદ્ધ પર્યાયાર્થિક આ પ્રમાણે નામ દર્શાવેલ છે. નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ નામના ગ્રંથમાં પણ કહેવામાં આવેલ છે કે “દેહધારી જીવોના પર્યાયો સિદ્ધોના પર્યાય જેવા શુદ્ધ છે - આ પ્રમાણે જે નય કહે તે અનિત્ય શુદ્ધ પર્યાયગ્રાહકનય થાય છે. મતલબ નયચક્ર વગેરેમાં પણ પાંચમા પર્યાયાર્થિકનયનું નામ અનિત્યશુદ્ધ પર્યાયાર્થિક છે. તથા 8 લી.(૩)માં “ભાવ જીવ છતા” પાઠ. • કો.(૧૨)માં “કરવી” પાઠ. ૧ કો. (૭)માં “કરવી? પાઠ. 1. देहिनां पर्यायाः शुद्धाः सिद्धानां भणति सदृशाः। य इहाऽनित्यः शुद्धः पर्ययग्राही भवेत् स नयः।।
Page #74
--------------------------------------------------------------------------
________________
૭૦૮
० विषयधर्मस्य विषयिणि उपचारः । क्रियते । ततोऽस्याभिधानं किं ‘नित्यशुद्धपर्यायार्थिकनय' इति सङ्गच्छते ‘अनित्यशुद्धपर्यायार्थिकनय' इति वा ? इति संशय उपतिष्ठते इति चेत् ?
अत्रोच्यते - अस्य पञ्चमस्य पर्यायार्थिकनयस्य शुद्धत्वेन क्षणभिदेलिमपर्यायग्राहकत्वाद् ‘अनित्यशुद्धर पर्यायार्थिकनय' इत्यभिधानमिति देवसेनाभिप्रायः सम्भाव्यते। किन्तु महोपाध्याययशोविजयगणिवरैः म 'द्रव्य-गुण-पर्यायरास'नाम्नि अपभ्रंशभाषानिबद्धे प्रबन्धे पञ्चमस्य पर्यायार्थिकनयस्य 'नित्यशुद्ध
पर्यायार्थिकनय' इत्यभिधानं दर्शितमिति तदनुसारेण रचिते द्रव्यानुयोगपरामर्शप्रकरणेऽस्माभिः ... पञ्चमपर्यायार्थिकप्रतिपादनावसरे ‘सन्नित्यः पर्ययार्थिकः' इत्युक्तं तथैव चेह यथाश्रुतग्रन्थसङ्गतिकृते - द्रव्यानुयोगपरामर्शकर्णिकायां विवृतम् । देवसेनानुयायिना शुभचन्द्रेण रचितायां कार्तिकेयानुप्रेक्षावृत्ती " (गा.२७०/वृ.पृ.१९४) विजयानन्दसूरिकृते च तत्त्वनिर्णयप्रासादे (पृ.७१९) “नित्यशुद्धे”त्युपलभ्यत इत्यवधेयम् । का शुद्धपर्यायाणां ज्ञान-दर्शनादिलक्षणानां सहजतया नित्यत्वाद् विषयगतं नित्यत्वलक्षणं धर्म विषयिणि उपचर्य तस्य नित्यशुद्धपर्यायार्थिकत्वं महोपाध्याययशोविजयैरभिहितम् । देवसेनेन तु તમે અહીં જે પર્યાયાર્થિકનયનું નિરૂપણ કરી રહ્યા છો તે દિગંબર દેવસેનજીના મત મુજબ જ કરી રહ્યા છો. તેથી પાંચમા પર્યાયાર્થિકનું નામ “અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક છે કે “નિત્ય શુદ્ધપર્યાયાર્થિક'? આવા પ્રકારનો સંશય અહીં ઉપસ્થિત થાય છે.
# દિગંબર - શ્વેતાંબર કથનભેદનું સમાધાન 8 સમાધાન :- (ક્ષત્રો.) તમારી વાત સાચી છે. “અનિત્ય-શુદ્ધ પર્યાયાર્થિક' આમ આનું નામ રાખવાની પાછળ દેવસેનજીનો આશય એવો જણાય છે કે – પ્રસ્તુત નય શુદ્ધ પર્યાયાર્થિક છે. તેથી તે ક્ષણભંગુર
પર્યાયનો જ ગ્રાહક છે. આમ અનિત્ય શુદ્ધ પર્યાયનો ગ્રાહક હોવાથી દેવસેનજીને પ્રસ્તુત નયનું “અનિત્ય નું શુદ્ધપર્યાયાર્થિકનય” આવું નામ વ્યાજબી જણાય છે. પરંતુ મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ ‘દ્રવ્ય-ગુણ
-પર્યાયનો રાસ' નામના પ્રબંધ ગ્રંથમાં પ્રસ્તુત પાંચમા નયનું નામ “નિત્યશુદ્ધપર્યાયાર્થિક નય” આ પ્રમાણે Tી જણાવેલ હોવાથી તેને અનુસરીને રચાયેલ પ્રસ્તુત દ્રવ્યાનુયોગપરામર્શ પ્રકરણમાં અમારા દ્વારા (મુનિ
યશોવિજય ગણી દ્વારા) પાંચમા પર્યાયાર્થિકનયનું પ્રતિપાદન કરવાના અવસરે “નિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય' ( આ પ્રમાણે ઉલ્લેખ કરાયેલ છે. તેમ જ પ્રસ્તુતમાં યથાશ્રુત દ્રવ્યાનુયોગપરામર્શ' ગ્રંથની સંગતિ કરવા માટે “દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા વ્યાખ્યામાં તે રીતે જ અમે વિવરણ = નિત્યશુદ્ધપર્યાયાર્થિકન' નામનું સમર્થન કરેલ છે. વળી, દેવસેનના અનુયાયી શુભચન્દ્ર દ્વારા રચાયેલ કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિમાં તથા વિજયાનંદસૂરિ દ્વારા રચાયેલ તત્ત્વનિર્ણયપ્રાસાદમાં પણ ‘નિત્ય શુદ્ધ' આવું વિશેષણ મળે છે – આ ધ્યાનમાં રાખવું.
જ શુદ્ધ પર્યાયો નિત્ય (શુદ્ધ) જ્ઞાન-દર્શન વગેરે પર્યાયો શુદ્ધ છે. તે પર્યાયો સહજ હોવાના લીધે નિત્ય છે. તે પાંચમા પર્યાયાર્થિકનયનો વિષય છે. તેથી વિષયગત નિત્યત્વ નામના ગુણધર્મનો વિષયીમાં = પાંચમાં પર્યાયાર્થિકનયમાં
Page #75
--------------------------------------------------------------------------
________________
• विभिन्ननामकरणसमर्थनम् ।
७०९ नित्यपर्यायग्राहित्वे शुद्धपर्यायार्थिकत्वाऽसम्भवात् शुद्धज्ञानादिपर्यायाणामपि क्षणिकत्वेनैव ग्रहणादस्या- प नित्यशुद्धपर्यायार्थिकत्वं विवक्षितमिति सम्भाव्यते । ____ महोपाध्याययशोविजयैः तु निरुपाधिकपर्यायाणामेव शुद्धपर्यायत्वात् तेषाञ्च नित्यत्वादेव पञ्चमपर्यायार्थिकस्य नित्यपर्यायग्राहित्वेऽपि विषयगतां शुद्धिं विषयिणि उपचर्य तस्य शुद्धत्वं विवक्षि- म तमिति ‘नित्यशुद्धपर्यायार्थिक' इत्यभिधानं सङ्गच्छतेतराम् । इत्थञ्च पञ्चमे पर्यायार्थिके निजशुद्ध- श स्वरूपसापेक्षमनित्यत्वं स्वविषयस्वरूपसापेक्षं तु नित्यत्वमित्यत्राऽपि भगवान् स्याद्वाद एव विजयतेतराम् ।
इत्थमभिधानभेदबीजोपदर्शनेन उभयत्र यथार्थाभिधानता ‘सिद्धस्य गतिः चिन्तनीया' इति न्यायतः । સમ્મર્થિતા . ઉપચાર = આરોપ કરીને “દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ' ગ્રંથમાં પાંચમા પર્યાયાર્થિકનયનું “નિત્યશુદ્ધ પર્યાયાર્થિકનયે આવું નામ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ હોય તેમ જણાય છે. તથા દેવસેનજીએ તો “નિત્ય પર્યાયને ગ્રહણ કરે તો પાંચમો પર્યાયાર્થિક વાસ્તવમાં શુદ્ધપર્યાયાર્થિક ન બની શકે. તેથી પાંચમો પર્યાયાર્થિક જ્ઞાનાદિ શુદ્ધ પર્યાયોને પણ ક્ષણિકત્વરૂપે જ ગ્રહણ કરે’ - આવા આશયથી પાંચમા પર્યાયાર્થિકમાં અનિત્યશુદ્ધપર્યાયાર્થિકત્વની વિવક્ષા કરીને “અનિત્યશુદ્ધપર્યાયાર્થિકન' આવું નામ પ્રસ્તુત નયનું રાખેલ હોય તેવી સંભાવના જણાય છે.
GIR મહોપાધ્યાયજીની કલમની કમાલ છે (મો) મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજનો અભિપ્રાય એવો જણાય છે કે નિરુપાધિક પર્યાયો જ શુદ્ધ પર્યાય કહેવાય. તથા કર્મ વગેરે ઉપાધિથી જન્ય ન હોવાના કારણે નિરુપાધિક પર્યાયોનો ઉચ્છેદ | થવાને કોઈ અવકાશ નથી. આમ આત્માના નિરુપાધિક = સ્વાભાવિક કેવલજ્ઞાનાદિ પર્યાયો નિત્ય છે. તથા પાંચમો પર્યાયાર્થિકનય નિત્યપર્યાયનો ગ્રાહક હોવા છતાં પણ વિષયગત શુદ્ધિનો વિષયમાં 11 = પાંચમા પર્યાયાર્થિકનયમાં ઉપચાર કરીને તેમણે પાંચમા પર્યાયાર્થિકમાં શુદ્ધત્વની વિવક્ષા કરી હોવાથી “નિત્યશુદ્ધપર્યાયાર્થિક આવું નામ સંગત જ છે – આવું જણાય છે. આમ પાંચમાં પર્યાયાર્થિકનયમાં રસ પોતાના શુદ્ધ સ્વરૂપની અપેક્ષાએ અનિત્યત્વ અને પોતાના વિષયના સ્વરૂપની અપેક્ષાએ નિત્યત્વ માની શકાય છે. તેથી સર્વત્ર વિજયી ભગવાન સ્યાદ્વાદ જ પ્રસ્તુતમાં અત્યંત વિજય પામે છે.
હી શિષ્ટકર્તવ્યનું પાલન કરીને (લ્ય.) મહોપાધ્યાયજીએ અને દેવસેનજીએ પાંચમા પર્યાયાર્થિકનયના જે વિભિન્ન નામો દર્શાવેલા છે, તેનું ‘સિદ્ધચ તિઃ વિન્તનીયા' - ન્યાયથી ઉપરોક્ત રીતે સમર્થન અહીં અમે નામભેદનું કારણ દર્શાવવા દ્વારા કરેલ છે. જે બાબત પ્રસિદ્ધ હોય તેનો વિવેકદષ્ટિથી સમન્વય થાય તો તેનું યોગ્ય સમર્થન કરવું એ શિષ્ટ પુરુષનું કર્તવ્ય છે. તે રીતે પ્રસિદ્ધ નામભેદનું અહીં સમર્થન કરેલ છે.
નયશુદ્ધિ સ્વરૂપસાપેક્ષ અને વિષયસાપેક્ષ છે. સ્પષ્ટતા - પર્યાયાર્થિકનય શુદ્ધ તો જ કહેવાય જો તે ક્ષણિક પર્યાયને ગ્રહણ કરે. આમ પર્યાયાર્થિકનયના શુદ્ધ સ્વરૂપની અપેક્ષાએ પાંચમા પર્યાયાર્થિકમાં અનિત્યતા આવે. આમ દેવસેનજીનું
Page #76
--------------------------------------------------------------------------
________________
૭૨ ૦ ० मलिनपर्यायोपसर्जनम् ।
૬/૫ ए “सव्वे सिद्धसहावा सुद्धणया संसिदी जीवा” (नि.सा.४९) इति नियमसारोक्तिः, “संसारिणाञ्च - સિદ્ધાનાં ને શુદ્ધનયતો મિતા(ગ.સા.૧૮/૦૧૪) તિ પૂર્વો. (૫/૧૦) ઉધ્યાત્મસાર9િ:, “સ્વરૂપISવસ્થિતઃ
शुद्धः सिद्धः शिवे भवेऽप्यहो” (अ.गी.२३/२) इति च अर्हद्गीतोक्तिश्च स्मर्तव्याः । म प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'संसारिपर्यायः सिद्धपर्यायसम' इति पञ्चमपर्यायार्थिकनयाभिप्राय र्श चेतसिकृत्य कस्यचित् कर्मजन्यमलिनपर्यायाणां दर्शने तान् उपसर्जनीकृत्य उपेक्ष्य च तदात्मगतशुद्धा- ऽऽवृतपर्यायान् प्रकृतनयदृष्ट्या प्रेक्ष्य जीवद्वेषादिभावाः प्रतिरोध्याः। इत्थञ्चेन्द्रियसुखातिशायि । स्वकीयसिद्धदशासुखं प्रादुर्भवति। सिद्धसुखञ्च भगवती आराधना “अव्वाबाधं च सुहं सिद्धा जं
દવંતિ તો જો તાસ હુ તમારે રૂંઢિયસોઉં તર્યા ટોન્ગ II” (મ.સા.૨૭૪૬/મા-ર/પૃ.9૮૪રૂ) का इत्येवमुपदर्शयति ।।६/५।।
તાત્પર્ય જણાય છે. મહોપાધ્યાયજીનું તાત્પર્ય એવું લાગે છે કે “નિરુપાયિક પર્યાયો જ શુદ્ધ કહેવાય. નિરુપાધિક પર્યાયો તો નિત્ય જ હોય. આમ પ્રસ્તુતનયવિષયીભૂત શુદ્ધપર્યાયના સ્વરૂપની અપેક્ષાએ પ્રસ્તુત નયમાં નિત્યત્વ આવે છે. આથી સ્વવિષયસ્વરૂપની અપેક્ષાએ પાંચમા પર્યાયાર્થિકનયમાં નિત્યત્વ આવે છે. તેથી તેનું ‘નિત્યશુદ્ધપર્યાયાર્થિકનય' નામ વ્યાજબી છે.” આમ સ્વશુદ્ધસ્વરૂપસાપેક્ષ અનિત્યત્વ
અને સ્વવિષયસ્વરૂપસાપેક્ષ નિત્યત્વ - બન્ને ગુણધર્મો તેમાં સંગત થાય છે. R (સ.) “શુદ્ધનયથી સંસારમાં સર્વે જીવો સિદ્ધસ્વભાવી છે' - આવી નિયમસારની ગાથા પણ પ્રસ્તુતમાં
યાદ કરવા યોગ્ય છે. પૂર્વોક્ત (૫/૧૦) અધ્યાત્મસાર શ્લોકમાં તથા અહિંગીતામાં પણ આ પ્રકારની જ વાત કરેલી છે.
ના કર્મજન્ય પર્યાય પ્રત્યે મધ્યસ્થતા કેળવીએ અને આધ્યાત્મિક ઉપનય - “સંસારી પર્યાય સિદ્ધપર્યાય સમાન છે - પાંચમા પર્યાયાર્થિકનયની આ વાત હૃદયગત કરીને કોઈ પણ વ્યક્તિના કર્મજન્ય નબળા પર્યાય જોવા મળે ત્યારે તેને ગૌણ કરી, તેની ઉપેક્ષા કરી, આત્મગત શુદ્ધ આવૃત પર્યાયોને પ્રસ્તુત નયદૃષ્ટિથી નિહાળી તે વ્યક્તિ પ્રત્યે મનમાં ઊભા થતા ધિક્કાર-તિરસ્કાર આદિ ભાવોને અટકાવવા. આમ કરવાથી ઈન્દ્રિયજન્ય સુખો કરતાં ચઢિયાતું પોતાની સિદ્ધદશાનું સુખ પ્રગટ થાય છે. સિદ્ધ ભગવંતના સુખને ભગવતી આરાધના ગ્રંથ આ રીતે જણાવે છે કે “લોકાગ્ર ભાગમાં રહેલા સિદ્ધ ભગવંતો જે અવ્યાબાધ સુખને અનુભવે છે તેનો અનંતમો ભાગ ઇન્દ્રિયજન્ય સુખ બને.’ આ સિદ્ધસુખને પ્રગટ કરવાની હિતશિક્ષા અહીં મળે છે. (૫)
લખી રાખો ડાયરીમાં.......) • બુદ્ધિ એ બંધન તરક્કી આંધળી દોટ છે.
શ્રદ્ધા એ મુક્તિ તર વિરાટ ઉડ્ડયન છે.
1. સર્વે સિદ્ધસ્વમાવી: શુદ્ધના સંસ્કૃત નીવE/ 2. अव्याबाधञ्च सुखं सिद्धा यद् अनुभवन्ति लोकाग्रे। तस्य हि अनन्तभाग इन्द्रियसौख्यं तद भवेत ।।
Page #77
--------------------------------------------------------------------------
________________
७११
• कर्मापेक्षा अनित्याऽशुद्धपर्यायार्थिका 0 પર્યાયઅર્થો, અનિત્યઅશુદ્ધો, સાપેક્ષ કર્મોપાધિ રે;
સંસારવાસી જીવનઈ જિમ, જનમ-મરણહ-વ્યાધિ રે ૬/૬ (૭૯) બહુ. કપાધિસાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક એહ છઠો ભેદ *જાણવો. જિમ “સંસારવાસી જીવનઈ શ જનમ-મરણ-વ્યાધિ છઈ” – ઈમ કહિયઈ. ઈહાં જન્માદિક પર્યાય જીવના કર્મસંયોગજનિત અનિત્ય અશુદ્ધ षष्ठं पर्यायार्थिकभेदं प्रतिपादयति - ‘अनित्येति ।
अनित्याऽशुद्धपर्यायनय उपाध्यपेक्षकः।
સંસારનો યથા બન્મ-મરા-વ્યાધિપર્યાદા ૬/૬ प्रकृते दण्डान्वयस्त्वेवम् – उपाध्यपेक्षकः अनित्याऽशुद्धपर्यायनयः, यथा ‘संसारिणः जन्म -મરા-વ્યાધિપર્યા?'પદ/દા.
___ उपाध्यपेक्षकः = कर्मजन्योपाधिसापेक्षः अनित्याऽशुद्धपर्यायनयः = अनित्याऽशुद्धविषयग्राहकः । पर्यायार्थिको नय उच्यते । यथा 'संसारिणो जीवस्य जन्म-मरण-व्याधिपर्ययाः भवन्ति' इति अनेनोच्यते।। तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “भणइ अणिच्चाऽसुद्धा चउगइजीवाण पज्जया जो हु। होइ विभाव- ण अणिच्चो असुद्धओ पज्जयत्थिणओ ।।” (न.च. ३२, द्र.स्व.प्र. २०४) इति । यथोक्तम् आलापपद्धतौ अपि का “વર્ષોધસાપેક્ષસ્વમવોડનિત્યાગશુદ્ધપર્યાયાર્થિ, કથા સંસારિબાપુત્પત્તિ-કરો તઃ(...૭) તા जन्म-मरणप्रभृतिलक्षणानां कर्मजन्योपाधीनामनित्यत्वादशुद्धत्वाच्चाऽस्य अनित्याऽशुद्धपर्यायार्थिकत्वं માવતરરિાઃ - દેવસેનસંમત પર્યાયાર્થિકનયના છઠ્ઠા ભેદને ગ્રંથકારશ્રી છઠ્ઠા શ્લોકમાં દર્શાવે છે :
પર્યાયાર્થિકના છઠ્ઠા ભેદનું વિવરણ જ શ્લોકાથી - કર્મોપાધિસાપેક્ષ અનિત્યઅશુદ્ધ પર્યાયાર્થિકનય કહેવાય છે. જેમ કે “સંસારી જીવના , જન્મ-મરણ-વ્યાધિ વગેરે પર્યાયો હોય છે' - આવું વાક્ય. (૬/૬)
વ્યાખ્યા) :- કર્મજન્ય ઉપાધિની અપેક્ષાથી પોતાનું મંતવ્ય રજુ કરનાર નય અનિત્ય-અશુદ્ધ 1 વિષયગ્રાહક પર્યાયાર્થિકનય કહેવાય છે. જેમ કે “સંસારી જીવના જન્મ, મરણ, રોગ વગેરે પર્યાયો હોય છે' - આવું કર્મોપાધિસાપેક્ષ અનિત્યઅશુદ્ધ-પર્યાયાર્થિકનય કહે છે. નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ . ગ્રંથમાં જણાવેલ છે કે “ચારેય ગતિમાં રહેલા જીવોના અનિત્ય અને અશુદ્ધ પર્યાયોને જે નય કહે તે વિભાવ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય જાણવો.” આલાપપદ્ધતિ ગ્રંથમાં પણ જણાવેલ છે કે “કર્મોપાધિસાપેક્ષસ્વભાવવાળો અનિત્ય-અશુદ્ધ પર્યાયાર્થિકનય છઠ્ઠો ભેદ છે. જેમ કે “સંસારી જીવોના જન્મ અને મરણ થાય છે' - આવું વચન.” જન્મ, મરણ વગેરે અવસ્થાઓ કર્મજન્ય ઉપાધિસ્વરૂપ • મ.માં “અર્થ પાઠ. શાં.માં “અરથો પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. 8 મો.(૧)માં “નિત્ય’ અશુદ્ધ પાઠ. જે પુસ્તકોમાં અનિતિ' પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે. * પુસ્તકોમાં “જાણવો’ પાઠ નથી. કો.(૧૩)માં છે. જે પુસ્તકોમાં “અનિત્ય' પાઠ નથી. કો.(૭+૧૩)+ લી.(૨+૩)માં છે. 1. મળત્યનિત્યાંશુદ્ધાંગ્ઝતુતિનીવાનાં પાન યો હિ મવતિ विभावाऽनित्योऽशुद्धपर्यायार्थिको नयः ।।
Page #78
--------------------------------------------------------------------------
________________
७१२
मोक्षप्रतिपन्थिपर्यायाः नाश्या: 0 રી છઇ, તે કહિયા. તે જન્માદિક પર્યાય છઈ, તો તેમના નાશનઈ અર્થઈ મોક્ષાર્થઈ જીવ પ્રવર્તઈ છઈ. Dગ ઈત્યાદિક ઈમ એ ભાવાર્થ જાણવો. ઈતિ ૭૯ ગાથાનો અર્થ પૂર્ણ. ૬/૬ - सङ्गच्छत एव । मोक्षप्रतिपन्थिनां जन्माद्यशुद्धाऽनित्यपर्यायाणां तज्जनककर्मणाञ्च नाश्यत्वं ज्ञात्वा
मोक्षार्थी तन्नाशार्थं प्रवर्तते । न हि मोक्षप्रतिपन्थिविगमविरहे शुद्धपर्यायः पञ्चमपर्यायार्थिकनयेनोपदिष्टो " जीवात्मनि प्रादुर्भवति। ततश्च तदुच्छेदे यत्नः श्रेयान् । .. -- म यदपि पौष्करागमे पशुपटले “न देहस्यैव जन्माद्याः, देहाद्यैः सह चात्मनाम्” (पौ.प.प.७९) इत्युक्तम्, शं तदप्यत्रानुयोज्यं यथानयम्।
રૂત્થમત્ર (૧) વિ-નિત્ય: પર્યાયર્થના:, (૨) સાવિ-નિત્ય: પર્યાર્થિનયા, (રૂ) સત્તાત્વેિनोत्पाद-व्ययग्राहकस्वभावोऽनित्यशुद्धपर्यायार्थिकनयः, (४) सत्तासापेक्षोत्पाद-व्ययग्राहकः अनित्याण ऽशुद्धपर्यायार्थिकनयः, (५) कर्मोपाधिनिरपेक्षस्वभावो नित्यशुद्धपर्यायार्थिकनयः (६) कर्मोपाधिसापेक्षो का विभावाऽनित्याऽशुद्धपर्यायार्थिकनयः इति षड्विधः पर्यायार्थिकनयः सोदाहरणं व्याख्यातः ।
છે. માટે જ તે અનિત્ય અને અશુદ્ધ છે. તેને છઠ્ઠો પર્યાયાર્થિકનય પોતાનો વિષય બનાવે છે. તેથી તેનું અનિત્યઅશુદ્ધ પર્યાયાર્થિક નામ સાર્થક જ છે. જન્મ-મરણ વગેરે પર્યાયો અનિત્ય છે, અશુદ્ધ છે. તથા તે મોક્ષના પ્રતિબંધક છે. જન્મ-મરણ વગેરે જ્યાં સુધી થયા કરે ત્યાં સુધી મોક્ષ થવો શક્ય નથી. વળી, તે જન્મ-મરણાદિ ઉપાધિઓનો તથા તેને ઉત્પન્ન કરનાર કર્મોનો નાશ થવો શક્ય છે. તે નાશ કરવા યોગ્ય છે. આ પ્રમાણે જાણીને મોક્ષાર્થી જીવ તેના નાશ માટે પ્રવર્તે છે. આવું થવું વ્યાજબી
જ છે. કારણ કે જ્યાં સુધી મોક્ષના વિરોધી તત્ત્વનો વિચ્છેદ ન થાય ત્યાં સુધી પાંચમા નિત્યશુદ્ધ પર્યાયાર્થિક શ નય દ્વારા દર્શાવાયેલ શુદ્ધ પર્યાય આત્મામાં પ્રગટ થઈ શકતો નથી. તેથી મોક્ષપ્રતિબંધક તત્ત્વોના ઉચ્છેદ
માટે પ્રયત્ન કરવો તે શ્રેયસ્કર છે. Kી.
ઈ દેહ સાથે આત્માના પણ જન્મ-મરણ છે | (ચ) પશુપટલ નામના પૌષ્કરઆગમમાં જે જણાવેલ છે કે “ફક્ત શરીરના જ જન્મ-મરણ રન વગેરે થતા નથી પરંતુ શરીર વગેરેની સાથે આત્માના પણ જન્મ-મરણ વગેરે થાય છે' - તે વાત પણ અહીં છઠ્ઠા પર્યાયાર્થિકનય અનુસાર સંગત કરવી.
સ્પષ્ટતા :- અનિત્યઅશુદ્ધ પર્યાયાર્થિકનય આત્મામાં જન્મ-મરણ વગેરે અનિત્ય-અશુદ્ધ પર્યાયોને સ્વીકારે છે. પશુપટલ ગ્રંથનું ઉપરોક્ત વચન અનિત્ય-અશુદ્ધ પર્યાયાર્થિકનયના અભિપ્રાયને અનુસરનારું છે.
(ત્ય.) આ રીતે પ્રસ્તુત છઠ્ઠી શાખામાં (૧) અનાદિ-નિત્ય પર્યાયાર્થિકનય, (૨) સાદિ-નિત્ય પર્યાયાર્થિકનય, (૩) સત્તાને ગૌણ કરીને ઉત્પાદ-વ્યયગ્રાહકસ્વભાવ અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય, (૪) સત્તાસાપેક્ષ ઉત્પાદ-વ્યયગ્રાહક અનિત્યઅશુદ્ધ પર્યાયાર્થિકનય, (૫) કર્મોપાધિનિરપેક્ષસ્વભાવ નિત્યશુદ્ધ પર્યાયાર્થિકનય, (૬) કર્મોપાધિસાપેક્ષ વિભાવ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય - આમ છ પ્રકારના
છે. ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
☼ जन्म-मरणादय आत्मनोऽशुद्धाऽनित्यपर्यायाः
७१३
देवसेनानुयायिना शुभचन्द्रेण कार्त्तिकेयानुप्रेक्षावृत्ती (गा. २७० ) इत्थमेव सोदाहरणं षड्विधः पर्यायार्थिकः कथञ्चिन्नामभेदेन निरूपितः । देवचन्द्रवाचकेन आगमसारे (पृ. १६) बुद्धिसागरसूरिभिश्च षड्द्रव्यविचारे प (पृ.२१) कथञ्चिन्नामभेदेन क्वचिदर्थभेदेन च षड्विधः पर्यायार्थिक उपदर्शित इत्यवधेयम् ।
रा
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - ( १ ) ' जन्म- जरा - मरण - रोगोपद्रवादयः औपाधिकपर्याया विनश्वरा' इत्यभ्युपगमो निरुत्साहताऽऽवर्तादात्मार्थिनम् उद्धरति, (२) आशामोदकतृप्तिन्यायेन च म स्वजन्ममहोत्सवादिपरायणम् आत्मानं निवारयति । (३) 'औपाधिकपर्यायकारणं कर्म' इति कृत्वा र्शु कर्मोच्छेदेनैव औपाधिकपर्याया उच्छेत्तुमर्हन्ति, नान्यथा तन्मोक्षसम्भवः । इत्थमौपाधिकपर्यायजनककर्मोच्छेदकाऽऽराधनोत्साहः प्रादुर्भवति । तदर्थमादौ अजन्मन आत्मनः जन्म कलङ्कतया प्रत्येतव्यम्। ‘नैकमपि अभिनवं जन्म मया धारणीयम्' इति प्रणिधातव्यम् । इत्थमऽजाऽजराऽ-र्णि मरात्मस्वरूपसाधना वेगवती संवेगवती च सञ्जायते इति षष्ठपर्यायार्थिकनयोपदेशः इह ग्राह्यः । का ततश्च “उपाधिजनिता भावा ये ये जन्म- जरादिकाः । तेषां तेषां निषेधेन सिद्धं रूपं परात्मनः । । ” ( प. प. १८) इत्येवं परमात्मपञ्चविंशतिकाप्रदर्शितं सिद्धस्वरूपमाविर्भवति । । ६/६ ।।
૬/૬
પર્યાયાર્થિકનયની ઉદાહરણસહિત છણાવટ થઈ.
(ટેવ.) દેવસેનના (વિ.સં.૯૯૦) અનુયાયી શુભચન્દ્રજીએ (વિ.સં. ૧૫૭૩ થી ૧૬૧૩) કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યામાં આ જ મુજબ ઉદાહરણસહિત છ પ્રકારના પર્યાયાર્થિકનું આંશિક નામભેદથી નિરૂપણ કરેલ છે. પરંતુ દેવચન્દ્રજી ઉપાધ્યાયે આગમસાર પ્રકરણમાં તથા શ્રીબુદ્ધિસાગરસૂરિજીએ ષદ્ધવ્યવિચાર ગ્રંથમાં આંશિક નામભેદથી તથા ક્યાંક અર્થભેદથી છ પ્રકારના પર્યાયાર્થિકનયનું પ્રતિપાદન કરેલ છે. તેનો ખ્યાલ રાખવો.
છે ...તો અજન્મા થવાની સાધના પ્રાણવંતી બને છ
al
આધ્યાત્મિક ઉપનય :- (૧) જન્મ-મરણ-રોગ-ઉપદ્રવો વગેરે પર્યાયો વિનાશી છે’ - આ સ્વીકાર હતાશાના વમળમાં ફસાતા સાધકને બચાવે છે. (૨) તેમજ કલ્પનાના લાડુ ખાવામાં મશગૂલ શેખચલ્લીની જેમ પોતાના જન્મદિનની ઉજવણી (Birthday Party) વગેરેમાં ગળાડૂબ જીવને તેમાંથી અટકાવવાનું કામ પણ આ સ્વીકાર કરે છે. (૩) તે ઔપાધિક પર્યાયોનું કારણ કર્મ છે. તેથી કર્મને હટાવવા દ્વારા જ જન્મ-મરણ વગેરે પર્યાયોને હટાવી શકાય. અન્યથા તેનાથી આત્માનો છૂટકારો મોક્ષ થઈ ન શકે. આ વાત ઔપાધિક જન્મ-મરણાદિ પર્યાયને ઉત્પન્ન કરનારા કર્મોનો નાશ કરનારી સાધના કરવા માટે ઉત્સાહ પ્રગટાવે છે. આ માટે સૌપ્રથમ અજન્મા આત્મા માટે જન્મ એ કલંક છે આવી પ્રતીતિ થવી જોઈએ. ‘હવે એક પણ નવો જન્મ લેવો મને પોષાય તેમ નથી’ આવો સૂર અંતરમાંથી પ્રગટે તો અજન્મા થવાની, અજર-અમર આત્મસ્વરૂપને પ્રગટ કરવાની સાધના સારી રીતે વેગવંતી અને સંવેગવાળી બને. આવો ઉપદેશ છઠ્ઠા પર્યાયાર્થિકનય દ્વારા મેળવવા જેવો છે. તેનાથી પરમાત્મપંચવિંશતિકામાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ પ્રગટે છે. ત્યાં જણાવેલ છે કે જે જે જન્મ, ઘડપણ વગેરે ઉપાધિજન્ય ભાવો છે તે તમામનો નિષેધ કરવાથી પરમાત્માનું સ્વરૂપ પ્રસિદ્ધ બને છે.' (૬/૬)
-
=
-
Page #80
--------------------------------------------------------------------------
________________
૬/૭
७१४
० नैगमस्य नानाप्रमाणग्राहकता 0 બહુમાનગ્રાહી નઈકવિઓ નઈગમ, ભેદ "તસ છઈ તીન રે; વર્તમાનારોપ કરવા, ભૂત અર્થઈ લીન રે દશા (૮૦) બહુ. બહુમાનગ્રાહી* કહેતાં ઘણાં પ્રમાણ સામાન્ય-વિશેષજ્ઞાનરૂપ તેહનો ગ્રાહી મૈગમનય કહિઈ. अवसरसङ्गतिप्राप्तं तृतीयं नैगमनयं निरूपयति - ‘नाने'ति।
नानामानग्रहादुक्तो नैगमस्तद्विधास्त्रयः।
भूतार्थे साम्प्रताऽऽरोपकरणे लीन आदिमः।।६/७ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - नानामानग्रहाद् नैगम उक्तः। तद्विधाः त्रयः। भूतार्थे साम्प्रताशे ऽरोपकरणे लीन आदिमः ।।६/७ ।।
नानामानग्रहाद् = बहुविधानां सामान्य-विशेषज्ञानरूपाणां प्रमाणानां ग्रहणाद् नयो नैगम उक्तः शास्त्रकृभिः । नैकैर्गमैर्मानर्मिनोति इति नैकगमः। ककारलोपात् नैगम इति व्युत्पत्तिः। तदुक्तम् * સાવચનિ “હિં માર્દિ મિળ ત્તિ નેસ નિરુત્તી” (સા.નિ.૭૧૬) તિા નૈમો દિ નૈઋ: का नैकपरिच्छेदः किन्तु विचित्रपरिच्छेदो भवति, यतः स सामान्य-सामान्यविशेष-विशेषग्राहकज्ञानैः वस्तु
અવતરણિકા :- પૂર્વે “મૂલનય નવ છે' - આ પ્રમાણે દિગંબરમતાનુસાર જણાવેલ હતું. તેમાંથી દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયનું નિરૂપણ થઈ ગયું. હવે ત્રીજા મૂલનયસ્વરૂપ નૈગમનયનું નિરૂપણ કરવાનો અવસર આવ્યો છે. પ્રસ્તુત છઠ્ઠી શાખાના પ્રથમ શ્લોકની અવતરણિકાની સ્પષ્ટતામાં જે અવસરસંગતિનું લક્ષણ બતાવી ગયા છીએ, તે અવસરસંગતિથી પ્રાપ્ત નૈગમનયનું ગ્રંથકારશ્રી નિરૂપણ કરે છે :
6 નૈગમનયનું નિરૂપણ છે સ શ્લોકાથી - અનેક પ્રમાણને ગ્રહણ કરવાથી નૈગમનય કહેવાય છે. તેના ત્રણ ભેદ છે. ભૂતકાલીન
અર્થમાં વર્તમાનકાલીનતાનો આરોપ કરવામાં લીન નય એ નૈગમનયનો પ્રથમ પ્રકાર છે. (૭) Cી વ્યાખ્યાથી - સામાન્યજ્ઞાન, વિશેષજ્ઞાન સ્વરૂપ અનેક પ્રકારના પ્રમાણોને ગ્રહણ કરવાના લીધે
શાસ્ત્રકારોએ તેવા દૃષ્ટિકોણને નૈગમનય કહેલ છે. નૈક = ન એક = અનેક એવા ગમથી = પ્રમાણથી વસ્તુને જાણે તે “નૈકગમ' કહેવાય. વચ્ચે રહેલ “ક” વર્ણનો લોપ કરવાથી “નૈગમ' શબ્દ તૈયાર થયો છે. આ પ્રમાણે “નૈગમ” શબ્દની વ્યુત્પત્તિ છે. આવશ્યક નિર્યુક્તિ ગ્રંથમાં “નૈગમ' શબ્દની વ્યુત્પત્તિ દર્શાવતા જણાવેલ છે કે “નૈક = અનેક એવા માનથી = પ્રમાણથી વસ્તુને જાણે તે નૈગમ - આ પ્રમાણે નૈગમ' શબ્દની નિરુક્તિ = વ્યુત્પત્તિ છે.” નૈગમનય એકગમવાળો = એકનિશ્ચયવાળો નથી. પરંતુ અનેકવિધ નિશ્ચયવાળો છે. વસ્તુના સ્વરૂપ અંગે નૈગમનયનો નિર્ણય = અભિપ્રાય અનેક પ્રકારનો છે. કારણ કે નૈગમનય તો સામાન્ય ગ્રાહક જ્ઞાન, સામાન્ય-વિશેષગ્રાહક જ્ઞાન, વિશેષગ્રાહક જ્ઞાન દ્વારા
0 પુસ્તકોમાં “નઈ? ( નય) પાઠ નથી. કો.(૧૩)માં છે. ૧ લી.(૨) + લા. (૨)માં “તસ'ના બદલે “વસઈ પાઠ. ૪ પુસ્તકોમાં “ગ્રાહી પદ નથી. કો.(૯)+સિ.માં છે. 1. નૈવૈ: મને મિનોતીતિ તૈયામી નિ :
Page #81
--------------------------------------------------------------------------
________________
• गम-निगमनिरूपणम् ।
७१५ "नैकैर्मानैमिनोति इति नैकगमः, ककारलोपात् नैगमः इति व्युत्पत्तिः'। मिनोति, मिमीते वा। तदुक्तं विशेषावश्यकभाष्ये “णेगाइं माणाइं सामन्नोभयविसेसनाणाई। जं तेहिं ફિ તો નમો નમો ને માળો રિા” (વિ.આ.મ.ર૧૮૬) તિા તેને “નૈયું : = નૈ ” (અ.સ. १०/१०४) इति अष्टसहस्यां विद्यानन्दवचनं व्याख्यातम् ।
अत एव श्रीविनयविजयवाचकैः नयकर्णिकायां “नैगमो मन्यते वस्तु तदेतदुभयात्मकम् । निर्विशेषं न सामान्यं विशेषोऽपि न तद् विना ।।” (न.क.५) इत्युक्तम् ।
प्रकृते “नैकेन सामान्य-सामान्यविशेष-विशेषग्राहकत्वात् तस्याऽनेकेन ज्ञानेन मिनोति परिच्छिनत्तीति । नैकमः = नैगमः। अथवा निगमा निश्चितार्थबोधाः। तेषु कुशलो भवो वा नैगमः। अथवा नैको गमः = . अर्थमार्गो यस्य स प्राकृतत्वेन नैगमः” (स्था. ३/३/१९२ वृ.पृ.२५७) इति स्थानाङ्गसूत्रवृत्तिवचनम् अनुसन्धेयम् । ण વસ્તુને માપે છે, પરખે છે, જાણે છે, નિશ્ચિત કરે છે. તેથી જ વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “સામાન્ય વિષયક જ્ઞાન, સામાન્ય-વિશેષવિષયક જ્ઞાન તથા વિશેષવિષયક જ્ઞાન એમ અનેકવિધ માન = પ્રમાણ જાણવા. તેના દ્વારા જે નય વસ્તુનો નિશ્ચય કરે તે નૈગમનય કહેવાય. કારણ કે તે નકગમવાળો અભિપ્રાય છે.” “અનેકગમવાળો નય નૈગમ કહેવાય' - આ પ્રમાણે વિદ્યાનંદસ્વામીએ અષ્ટસહસ્રી ગ્રંથમાં જણાવેલ છે. તેની પણ છણાવટ ઉપરોક્ત વિવરણ દ્વારા થઈ જાય છે.
૨ સામાન્ય-વિશેષગ્રાહી નૈગમ છે (કત વ.) સામાન્ય-વિશેષગ્રાહક જ્ઞાન દ્વારા નૈગમનય વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરે છે. આ કારણે જ શ્રીવિનયવિજયજી ઉપાધ્યાયે નયકર્ણિકા ગ્રંથમાં જણાવેલ છે કે “નૈગમનય વસ્તુને સામાન્ય સ -વિશેષ ઉભયાત્મક માને છે. કારણ કે વિશેષ ધર્મ વિના સામાન્યધર્મ નથી હોતો તથા સામાન્યધર્મ વિના વિશેષધર્મ નથી રહેતો.”
હો નૈગમ પાસે વિવિધ પદાર્થપ્રકાશપંથ (.) પ્રસ્તુતમાં સ્થાનાંગસૂત્રવૃત્તિમાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે જણાવેલી વાત યાદ કરવા યોગ્ય રી છે. ત્યાં તેઓશ્રીએ જણાવેલ છે કે “અનેક માનથી = જ્ઞાનથી વસ્તુનો નિર્ણય કરે તે નૈકમ (નગમ) નય કહેવાય. આ નવ વસ્તુના સામાન્યસ્વરૂપનો, સામાન્ય-વિશેષસ્વરૂપનો અને વિશેષસ્વરૂપનો ગ્રાહક હોવાથી અનેકવિધ જ્ઞાનથી વસ્તુનો નિર્ણય કરે છે. અથવા આ નયની બીજી વ્યુત્પત્તિ આ પ્રમાણે સમજવી. નિગમ = નિશ્ચિત એવો અર્થબોધ. તેને વિશે નિપુણ હોય તે નૈગમ કહેવાય. અથવા નિશ્ચિત અર્થબોધ વિશે જે ઉત્પન્ન થાય તે નૈગમ કહેવાય. અથવા ગમ = અર્થબોધનો માર્ગ. અર્થબોધ કરવા માટેના અનેક માર્ગ = પ્રકાર પ્રસ્તુત નય પાસે હોવાથી તેને નૈગમ કહેવાય છે. “નૈઃ નમ: યસ્ય સ સૈકામ?' આ પ્રમાણે વ્યુત્પત્તિ મુજબ “નૈકગમ નય કહેવાય. પ્રાકૃત ભાષામાં “ક” નો લોપ થવાથી નૈગમ'નય જાણવો.” જ શાં.માં નૈકર્મોનૈ” અશુદ્ધ પાઠ. મ.+કો.(૭)નો પાઠ લીધો છે. 1. नैकानि मानानि सामान्योभय-विशेषज्ञानानि। यत् तैः मिनोति ततो नैगमो नयो नैकमानः।।
Page #82
--------------------------------------------------------------------------
________________
७१६ ० नानासम्प्रदायानुसारेण नैगमनयस्वरूपवैविध्यम् ।
श्रीशीलाङ्काचार्यस्तु सूत्रकृताङ्गसूत्रवृत्तौ “सामान्य-विशेषात्मकस्य वस्तुनः नैकेन प्रकारेण अवगमः = - परिच्छेदः निगमः। तत्र भवः = नैगमः। नैकगमो वा नैगमः = महासामान्याऽपान्तरालसामान्य-विशेषाणां - परिच्छेदकः। तत्र (१) महासामान्यं = सर्वपदार्थानुयायिनी सत्ता, (२) अपान्तरालसामान्यं = द्रव्यत्व ग -जीवत्वाऽजीवत्वादिकम्, (३) विशेषाः = परमाण्वादयः तद्गता वा शुक्लादयो गुणाः। तदेतत्त्रितयम् अपि
સી છતિ” (ભૂ.કૃ.યુ.જી.ર/મ.૭/ધૂ.૮૧ પૃ.૪ર૬) રૂાદેવધેયમ્ . _ “निगमो हि सङ्कल्पः। तत्र भवः तत्प्रयोजनो वा नैगमः।” (प्र.क.मा.पृ.६७६) इति प्रमेयकमलमार्तण्डे
પ્રમાવા પર્તન “મૈથું Tચ્છતીતિ નિમ: નિમ: = વિવસ્વ તત્ર મ = નૈ(ગ્રા.પુ.પૂ.૭૬) તિ + आलापपद्धतौ देवसेनवचनं व्याख्यातम्, वस्तुनोऽनुत्पादेऽपि तत्सङ्कल्पमात्रमपि वस्तुतयाऽभ्युपगच्छन् ण नैगम इत्यर्थः । इदमेवाऽभिप्रेत्य विद्यानन्दस्वामिना तत्त्वार्थश्लोकवार्तिके नयविवरणे “सङ्कल्पो निगमः के तत्र भवोऽयं तत्प्रयोजनः। तथा प्रस्थादिसङ्कल्पः तदभिप्राय इष्यते ।।” (त.श्लो.१/३५/३२) इत्युक्तम् । अयमेव क्रमशो विशुध्यन् वक्ष्यमाणे भाविनैगमे साम्प्रतनैगमे च समाविशतीत्यवधेयम् ।
# નૈગમનચના ત્રણ વિષય # (શ્રીશ.) શ્રીશીલાંકાચાર્યજી તો સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં નૈગમનયનો પરિચય આ રીતે આપે છે. કે “વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયસ્વરૂપ છે. આવી વસ્તુનો અનેક પ્રકારે નિશ્ચય કરવો તે નિગમ કહેવાય. આવા નિશ્ચયને વિશે પ્રવર્તવાથી જે અભિપ્રાય ઉત્પન્ન થાય તે નૈગમ. અથવા અનેક પ્રકારોનો = વસ્તુધર્મોનો ગમ = નિશ્ચય નૈગમ કહેવાય. (૧) મહાસામાન્ય, (૨) અવાન્તર સામાન્ય અને (૩) વિશેષ - આ વસ્તુગત ત્રણ ગુણધર્મોનો નિશ્ચય નૈગમનય કરે છે. આ ત્રણ ગુણધર્મોમાં (૧) સર્વ પદાર્થમાં રહેનારી સત્તા તે મહાસામાન્ય કહેવાય છે. (૨) સત્તાના વ્યાપ્ય દ્રવ્યત્વ, જીવત્વ, અજીવત વગેરે સામાન્યધર્મો અવાન્તરસામાન્ય કહેવાય છે. (૩) તથા પરમાણુ વગેરે દ્રવ્યો કે તેના શુક્લરૂપ
વગેરે ગુણો વિશેષ કહેવાય છે. નૈગમનય વસ્તુગત આ ત્રણેય ગુણધર્મોને માન્ય કરે છે.” તા (“નિ.) પ્રમેયકમલમાર્તડ ગ્રંથમાં પ્રભાચંદ્ર નામના દિગંબર વિદ્વાને જણાવેલ છે કે “નિગમ એટલે
સંકલ્પ. સંકલ્પને ઉદેશીને જે પ્રવર્તે અથવા સંકલ્પ જ જેનું પ્રયોજન હોય તે નૈગમનય કહેવાય. સ આલાપપદ્ધતિ ગ્રંથમાં દેવસેનજીએ જણાવેલ છે કે “જે એકને ન પામે તે નિગમ કહેવાય. નિગમનો
અર્થ છે વિકલ્પ. તેનાથી જે ઉત્પન્ન થાય તે મૈગમ કહેવાય.” મતલબ કે જે વસ્તુ હજુ ઉત્પન્ન ન થઈ હોય તો પણ તેના સંકલ્પમાત્રને જે વસ્તુસ્વરૂપે ગ્રહણ કરે તે નૈગમનય કહેવાય છે. આ જ અભિપ્રાયથી તત્ત્વાર્થોકવાર્તિકમાં નયવિવરણપ્રકરણમાં વિદ્યાનંદસ્વામીએ જણાવેલ છે કે “નિગમનો અર્થ સંકલ્પ છે. સંકલ્પને ઉદ્દેશીને જેની ઉત્પત્તિ થઈ હોય તે નૈગમ કહેવાય. અથવા સંકલ્પ જેનું પ્રયોજન હોય તે નૈગમનય કહેવાય. તેથી “લાકડા વગેરેમાં પ્રસ્થક વગેરેનો સંકલ્પ એ પણ પ્રસ્થક જ છે' - આવો અભિપ્રાય નૈગમનયને માન્ય છે.” પ્રસ્થકના સંકલ્પને પ્રસ્થકસ્વરૂપે સ્વીકારનાર પ્રસ્તુત નૈગમ ક્રમશઃ શુદ્ધ થતો જાય છે. તથા આગળ બતાવવામાં આવશે તે ભાવિનૈગમમાં અને વર્તમાનનૈગમમાં તે શુદ્ધ નૈગમ સમાઈ જાય છે. તે વાતને ખ્યાલમાં રાખવી.
Page #83
--------------------------------------------------------------------------
________________
७१७
• जयधवलादिमतप्रकाशनम् । (તસત્ર) તે નૈગમ નયના ૩ ભેદ છઈ. પ્રથમ નૈગમ ભૂતાર્થી વર્તમાનનો આરોપ કરવાની લીન ) કહતાં તત્પર સાવધાનપણિ છS. II/
तद्विधाः = तस्य नैगमस्य प्रकाराः त्रयो भवन्ति, भूत-भावि-वर्तमानभेदात् । नियमसारवृत्ती (गा.१९) पद्मप्रभेणाऽपि एवं नैगमत्रैविध्यमुक्तम् ।
प्रमाणनयतत्त्वालोके तु “धर्मयोः धर्मिणोः धर्म-धर्मिणोश्च प्रधानोपसर्जनभावेन यद् विवक्षणं स नैकगमो रा नैगमः” (प्र.न.त.७/७) इत्येवं नैगमनयत्रैविध्यं वादिदेवसूरिभिरुपदर्शितम् । तदुक्तं विद्यानन्दस्वामिनाऽपि ... અષ્ટસદસીવૃત્તો “૪ દિ 2ધા પ્રવર્તતી (૭) દ્રવ્યયો, (૨) પર્યાયયો, (૩) દ્રવ્ય-પર્યાયો વા કુળ ' -प्रधानभावेन विवक्षायां नैगमत्वात्, ‘नैकं गमः = नैगम' इति निर्वचनाद्” (आ.मी.परि.१० श्लो.१०४ श ૩.સ.9) રૂતા
વષયપ્રાકૃતી નયધવત્તાવૃિત્ત વીરસેનાધાર્યેળ તુ “(9) દ્રવ્યર્થવર્નામ:, (૨) પર્યાયાર્થિનેરામ:, . (૩) દ્રવ્ય-પર્યાયાર્થિવર્નામશ્વ રૂચેવું 2: નૈયામ (૧) “સર્વમ્ છમ્, સવિશેષાત્ સર્વ તિવિધમ્, जीवाजीवभेदाद्' इत्यादियुक्त्यवष्टम्भबलेन विषयीकृतसङ्ग्रह-व्यवहारनयविषयः द्रव्यार्थिकनैगमः। (२) का ऋजुसूत्रादिनयचतुष्टयविषयं युक्त्यवष्टम्भबलेन प्रतिपन्नः पर्यायार्थिकनयः। (३) द्रव्यार्थिकनयविषयं पर्यायार्थिक
A નૈગમનયના ત્રણ ભેદ છે (તદિધા.) ભૂત, ભાવી અને વર્તમાન કાળના ભેદથી નૈગમનયના ત્રણ પ્રકાર છે. નિયમસારવૃત્તિમાં દિગંબરાચાર્ય પદ્મપ્રભે પણ આ જ રીતે નૈગમના ત્રણ ભેદ કહેલા છે.
(પ્રમા.) પ્રમાણનયતત્ત્વાલકાલંકારમાં વાદિદેવસૂરિજીએ તો નૈગમનયના નીચે પ્રમાણે ત્રણ ભેદ બતાવેલ છે. “(૧) વસ્તુગત બે ગુણધર્મોમાં મુખ્ય-ગૌણભાવથી જે વિવક્ષા થાય તે નૈગમનાય છે. (૨) બે વસ્તુમાં મુખ્ય-ગૌણભાવથી જે વિવક્ષા થાય તે નૈગમ છે. (૩) વસ્તુ અને તેના ગુણધર્મ | વચ્ચે મુખ્ય-ગૌણભાવથી જે વિવક્ષા થાય તે નૈગમ છે. કારણ કે નૈગમનયના વસ્તુને જાણવાના માર્ગ અનેક છે.” વિદ્યાનંદસ્વામીએ પણ અષ્ટસહસ્ત્રીવ્યાખ્યામાં આ મુજબ નૈગમના ત્રણ ભેદ જણાવેલ છે. Cી
પર અન્ય રીતે નૈગમના ત્રણ ભેદ (૪ષા.) કષાયપ્રાભૃતની જયધવલા વ્યાખ્યામાં દિગંબરાચાર્ય વીરસેનજીએ તો જુદી જ રીતે નૈગમનયના છે, ત્રણ ભેદ દર્શાવેલ છે. ત્યાં તેઓશ્રીએ જણાવેલ છે કે “(૧) દ્રવ્યાર્થિકનૈગમ, (૨) પર્યાયાર્થિકનૈગમ અને (૩) દ્રવ્ય-પર્યાયાર્થિકનૈગમ. આમ નૈગમના ત્રણ પ્રકાર છે. આ ત્રણ ભેદોમાં (૧) દ્રવ્યાર્થિકનૈગમ તે છે કે જે (ક) “સર્વ પદાર્થ એક છે. કેમ કે સદ્ગપતાની અપેક્ષાએ તેમાં કોઈ તફાવત નથી” - આ રીતે યુક્તિસ્વરૂપ આધારના બળથી સંગ્રહનયના વિષયને સ્વીકારનાર છે. તથા (ખ) “સર્વ પદાર્થ બે પ્રકારે છે. કારણ કે જીવ અને અજીવ - આમ તેના બે ભેદ પડે છે' - આ રીતે યુક્તિસ્વરૂપ આધારના બળથી વ્યવહારનયના વિષયને માન્ય કરનાર પણ દ્રવ્યાર્થિકનૈગમ છે. (૨) ઋજુસૂત્ર વગેરે ચાર નયના વિષયને યુક્તિસ્વરૂપ આધારના બળથી સ્વીકારનાર પર્યાયાર્થિકનૈગમ જાણવો. (૩) દ્રવ્યાર્થિકનયના • પુસ્તકોમાં તે' નથી. કો.(૧૨+૧૩)માં છે. જે પુસ્તકોમાં “સાવધાનપણિ નથી. ફક્ત લા.(૨)માં છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
७१८ ० नानासम्प्रदायानुसारेण नैगमनयप्रकारवैविध्यम्
६/७ નવિષયષ્ય પ્રતિપન્નો દ્રવ્ય-પર્યાર્થિનૈયામ” (.ગ્રા.પુસ્તક-9/ T.૭૨ ન..પૃ.૨૨) રૂત્યુનત્યવધેયમ્ |
अत्र तु देवसेनमतानुसारेण नैगमनयत्रैविध्यमुक्तमित्यवधेयम् । तत्र आदिमः = भूतनैगमः हि ५ भूतार्थे = अतीतपदार्थे साम्प्रतारोपकरणे = वर्तमानत्वसमारोपविधाने लीनः = तत्परः भवति इति रा भावार्थो ज्ञेयः। म इदञ्चात्रावधेयम् - नैगमनयत्रैविध्यं दिगम्बरसम्प्रदाये अतीतादिकालभेदात्; द्रव्यादिगौण
-मुख्यभावाऽर्पणात्, द्रव्यार्थिकादिविषयाऽभ्युपगमाद् वा बोध्यम् । श्वेताम्बरसम्प्रदाये तु तद् विशेषाव
श्यकभाष्यकाराभिप्रायेण सामान्य-विशेष-तदुभयग्राहकत्वलक्षणविषयभेदात्, श्रीशीलाङ्काचार्यतात्पर्यानुसारेण क महासामान्याऽपान्तरालसामान्य-विशेषलक्षणविषयभेदात्, वादिदेवसूरिमतेन गौणमुख्यारोपविषयभेदात्, र्ण प्रमाणमीमांसायां (२/२/२) हेमचन्द्राचार्यदृष्ट्या द्रव्य-पर्याय-तदुभयप्ररूपणभेदात्, खरतरगच्छीयदेवचन्द्रका वाचकाशयेन च आरोपांश-सङ्कल्पभेदाद् बोद्धव्यम् ।
हरिभद्रीयावश्यकवृत्त्यनुसारेण (आ.नि.गा.८८८) विशेषावश्यकभाष्यमलधारवृत्त्यनुसारेण (वि.आ. મ.૨૮૦૬) ૨ નામ: દ્વિમેવઃ - (૧) સર્વસાહી, (૨) રેશસાદી વા તત્રીSSઘઃ શુદ્ધ, વિષયને તથા પર્યાયાર્થિકનયના વિષયને સ્વીકારનાર દ્રવ્ય-પર્યાયાર્થિકનૈગમ જાણવો.” વીરસેનાચાર્યની આ અલગ શૈલીને પણ વિજ્ઞ વાચકવર્ગ ખ્યાલમાં રાખવી.
| | દેવસેનમતદર્શન દી. (17) પ્રસ્તુત દ્રવ્યાનુયોગપરામર્શ ગ્રંથમાં તો દેવસેનમત મુજબ નૈગમનયના ત્રણ ભેદ બતાવવામાં આવેલ છે. આ વાત ખ્યાલમાં રાખવી. દિગંબરમતપ્રસિદ્ધ ત્રિવિધ નૈગમમાં પ્રથમ નૈગમ નય ભૂતનૈગમ છે. તે અતીત પદાર્થમાં વર્તમાનપણાનો આરોપ કરવામાં તત્પર થાય છે. આ પ્રમાણે શ્લોકનો ભાવાર્થ જાણવો.
અનેક પ્રકારે નૈગમનયના ત્રણ ભેદ જ હા (રૂ.) અહીં એક વાત ખ્યાલમાં રાખવી કે (૧) દિગંબરમતમાં અતીતાદિ કાળભેદથી અથવા દ્રવ્યાદિની * ગૌણ-મુખ્યભાવે વિવક્ષા કરવાથી અથવા દ્રવ્યાર્થિક વગેરેનો વિષય સ્વીકારવાથી નૈગમનયના ત્રણ ભેદ
છે. (૨) શ્વેતાંબરમતમાં વિશેષાવશ્યકભાષ્યકારના અભિપ્રાય મુજબ સામાન્ય-વિશેષતદુભયગ્રાહકત્વલક્ષણ " વિષયભેદથી નૈગમનયના ત્રણ ભેદ પડી શકે છે. (૩) શ્રી શીલાંકાચાર્યના તાત્પર્ય મુજબ મહાસામાન્ય,
અપાન્તરાલસામાન્ય અને વિશેષ સ્વરૂપ વિષયના ભેદથી નૈગમના ત્રણ ભેદ થાય છે. (૪) શ્રીવાદિદેવસૂરિજી મહારાજના આશય મુજબ ગૌણ-મુખ્યભાવે ધર્મ-ધર્મી વિશે આરોપવિષયભેદથી નૈગમનયના ત્રણ ભેદ છે. (૫) પ્રમાણમીમાંસામાં શ્રી હેમચન્દ્રસૂરિજીની દષ્ટિએ દ્રવ્યપ્રરૂપણા, પર્યાયપ્રરૂપણા અને ગૌણ-મુખ્યભાવથી દ્રવ્ય-પર્યાયપ્રરૂપણા - આ રીતે તૈગમના ત્રણ ભેદ છે. તથા (૬) ખરતરગચ્છના શ્રીદેવચંદ્રવાચકના આશય મુજબ આરોપ-અંશ-સંકલ્પભેદથી નૈગમનયના ત્રણ ભેદ છે. આ પ્રમાણે જાણવું.
હા નૈગમના બે ભેદ : હરિભદ્રસૂરિજી , (દરિ) શ્રીહરિભદ્રસૂરિજીએ રચેલ આવશ્યકનિયુક્તિવ્યાખ્યા તથા માલધારી હેમચંદ્રસૂરિજીએ રચેલ વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યા મુજબ નૈગમનયના બે ભેદ છે (૧) સર્વસંગ્રાહી અને (૨) દેશસંગ્રાહી.
Page #85
--------------------------------------------------------------------------
________________
७१९
• कूपमण्डूकवृत्तेः परिहार्यता 0 सत्तामात्रावलम्बित्वात् । द्वितीयश्च शुद्धः, विशेषग्राहित्वात् ।
તત્વાર્થસૂત્રસ્વોપમાણે “સ દ્વિમેવ - (૧) રેશપરિક્ષેવી, (૨) સર્વપરિક્ષેપી વ” (તા.મા.9/રૂબ) રૂત્યુpમ્ | | “देशपरिक्षेपी = विशेषग्राही, सर्वपरिक्षेपी = सामान्यग्राही” (त.सू.भा.१/३५ वृ.) इति तद्वृत्तौ सिद्धसेनगणिवराः । ग
“अन्याऽन्यगुण-प्रधानभूतभेदाऽभेदप्ररूपणो नैगमः” (स्या.भा.पृ.३) इति स्याद्वादभाषायां शुभविजयः। ..
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - नानापद्धत्या विविधदृष्ट्या अनेकालम्बनैश्च वस्तु-व्यक्ति । -सिद्धान्तादिविचारणे व्यापकवस्तुस्वरूपावबोधाद् आत्मार्थी माध्यस्थ्यमाप्नोति, उदाराशयेन सकलवस्तु श -व्यक्ति-सिद्धान्तादीन् न्याय्यतामापादयति, सङ्कुचितकूपमण्डूकवृत्तिं परित्यजति, व्यक्त्यन्तराभि- क प्रायावगमाऽभ्युपगमादितः वैचारिकी सहिष्णुतामाप्नोति, समन्वयदृष्टि-समत्वदृष्टिप्रभृतिकम् चाऽऽविर्भावयति । इत्थं नैगमनयावलम्बनेनाऽऽदौ साधकः मोक्षमार्गेऽभिसर्पति । तत्प्रकर्षे च “सदानन्दमयं. शुद्धं निराकारं निरामयम् । अनन्तसुखसम्पन्नं सर्वसङ्गविवर्जितम् ।।” (प.प.१३) इति परमानन्दपञ्चविंशतिप्रदर्शितं निजपरमात्मतत्त्वमविलम्बेनाऽऽविर्भवति ।।६/७।। તેમાં પ્રથમ સર્વસંગ્રાહી નિગમ અશુદ્ધ છે. કારણ કે તે સત્તા માત્રનું (સામાન્યમાત્રનું) ગ્રહણ કરે છે. જ્યારે દેશસંગ્રાહી નૈગમનય શુદ્ધ છે. કેમ કે તે વસ્તુમાં રહેલા વિશેષગુણધર્મનું ગ્રહણ કરે છે.
! દેશ-સર્વપરિક્ષેપી નૈગમ : ઉમાસ્વાતિજી (તસ્વા.) ઉમાસ્વાતિજી મહારાજે તત્ત્વાર્થસ્વોપલ્લભાષ્યમાં નૈગમનયના દેશપરિક્ષેપી અને સર્વપરિક્ષેપી - આમ બે ભેદ જણાવેલ છે. (૧) દેશપરિક્ષેપી = વિશેષસંગ્રાહક નૈગમ અને (૨) સર્વપરિક્ષેપી = સામાન્યસંગ્રાહક નૈગમનય’ - આ મુજબ તેની વ્યાખ્યામાં શ્રી સિદ્ધસેનગણિવરે જણાવેલ છે.
(“કન્યા.) “અલગ-અલગ રીતે ગૌણ-મુખ્ય બનેલા ભેદ અને અભેદ – આ બન્નેની પ્રરૂપણા કરનાર નૈગમ છે.” આ મુજબ સ્યાદ્વાદભાષ્યમાં શુભવિજયજી જણાવે છે.
..તો સમન્વયષ્ટિ અને સમત્વષ્ટિ પ્રગટે ? માધ્યામિક ઉપનય :- કોઈ પણ વસ્તુને, વ્યક્તિને, સિદ્ધાન્તને કે વાતને ફક્ત એક જ રીતે, ફક્ત એક જ માધ્યમથી, ફક્ત એક જ દષ્ટિકોણથી જોવાના બદલે વિવિધ પદ્ધતિ, અનેક માધ્યમ છે અને વિભિન્ન દૃષ્ટિકોણથી વિચારવાથી વસ્તુ-વ્યક્તિ-સિદ્ધાન્ત વગેરેના બહુમુખી સ્વરૂપનો પરિચય થવાથી મધ્યસ્થભાવ જાગે છે. તથા સર્વ વસ્તુ-વ્યક્તિ-સિદ્ધાન્તને યથાયોગ્ય રીતે ન્યાય આપવાની ઉદારતા આવે છે. વસ્તુ, વ્યક્તિ કે સિદ્ધાન્તના વિવિધ પાસાનો પરિચય થવાથી મનની સંકુચિતતા અને કૂપમંડૂકવૃત્તિ રવાના થાય છે. અન્ય વ્યક્તિના વિચારોને સમજવાથી અને સ્વીકારવાથી વૈચારિક સહિષ્ણુતા પ્રગટે છે. આના માધ્યમથી સમન્વયદષ્ટિનો અને સમત્વદષ્ટિનો પ્રાદુર્ભાવ થાય છે. આ રીતે નૈગમનયના સહારે જીવ પ્રાથમિક તબક્કામાં મોક્ષમાર્ગે આગળ વધે છે. તથા તેનો પ્રકર્ષ થતાં પરમાનંદપંચવિંશતિમાં જણાવેલ નિજપરમાત્મતત્ત્વ વિના વિલંબે પ્રગટ થાય છે. ત્યાં જણાવેલ છે કે “સદા આનંદમય, શુદ્ધ, નિરાકાર, રોગરહિત, અનંતસુખયુક્ત સર્વસંગશૂન્ય પરમાત્મતત્ત્વ હોય છે.' (૬૭)
Page #86
--------------------------------------------------------------------------
________________
७२०
htt
* अतीते वर्तमानताऽऽरोपणम्
તે પ્રથમ ભેદનું ઉદાહરણ દેખાડઈ છઈ -
ભૂત નઈગમ કહિઉ પહિલો, દીવાલી દિન આજ રે;
યથા સ્વામી વીરજિનવર, લહિઆ શિવપુરરાજ રે ॥૬/૮॥ (૮૧) બહુ. (ભૂત નઇગમ પહિલો કહિઉ, યથા=) જિમ કહિઈં – “આજ દીવાલી દિનનઈ વિષઈ શ્રીમહાવીર
भूतनैगमोदाहरणमाह - 'भूते 'ति ।
भूतनैगम आज्ञप्तो दीपावलिदिनेऽद्य रे ।
यथा वीरजिनेशो हि श्रीशिवराज्यमाप रे ।। ६/८ ॥
प्रकृते दण्डान्वयस्त्वेवम् - यथा 'अद्य दीपावलिदिने वीरजिनेशः हि श्रीशिवराज्यम् आप' (અવં) ભૂતનૈનમઃ આજ્ઞપ્તઃ।।૬/૮।।
आरोपकरणेन भूतकालीनार्थप्रतिपादकत्वाद् नैगमस्य आद्यभेदः भूतनैगम इति आज्ञप्तः । तच्च (१) अतीते वर्तमानत्वाऽऽरोपणाद्, (२) वर्तमानेऽतीतत्वारोपणाद्, (३) वर्तमानकालेऽतीतपर्यायारोपणादित्यादिना नानारूपेण सम्भवति । णि अतीतकाले वर्तमानत्वारोपणमुदाहरति यथा ( 9 ) ' अद्य दीपावलिदिने वीरजिनेश: श्रीमहावीरजिनेश्वरो हि श्रीशिवराज्यं श्रीमुक्तिपुरराज्यम् आप = अवाप्तवान् । अतः श्रीवीर - निर्वाणकल्याणकदिनः अद्य' इति येन कथ्यते स भूतनैगमः = आद्यनैगमभेद आज्ञप्तः शास्त्रकृद्भिः । अत्र 'अद्ये 'ति शब्दः वर्तमानदिनवाचकः तथापि मुख्यार्थान्वयबाधेन अतीतकालीनप्रथमदीपोत्सवदिने અવતરણિકા :- નૈગમનયના ત્રણ ભેદમાંથી પ્રથમ ભેદનું ઉદાહરણ ગ્રંથકારશ્રી બતાવે છે કે :* ભૂતનૈગમનયની ઓળખાણ
का
શ્લોકાર્થ :- જેમ કે આજે દીવાળીના દિવસે શ્રીવીર જિનેશ્વર શિવપુરનું રાજ્ય પામ્યા' આવું વચન ભૂતનૈગમ નૈગમનો પહેલો ભેદ કહેવાયેલ છે. (૬/૮)
સુ
વ્યાખ્યાર્થ :- નૈગમનયનો પ્રથમ ભેદ આરોપ કરવા દ્વારા ભૂતકાલીન અર્થનું પ્રતિપાદન કરે છે. તેથી !! તે ભૂતનૈગમનય કહેવાયેલ છે. અતીત પદાર્થનું નિરૂપણ તો અનેક રીતે સંભવે છે. જેમ કે (૧) અતીતકાળમાં વર્તમાનકાલત્વનો આરોપ કરવાથી, (૨) વર્તમાનકાળમાં અતીતકાલત્વનો આરોપ કરવાથી, (૩) વર્તમાન॥ કાળમાં અતીતપર્યાયનો આરોપ કરવાથી.. વગેરે અનેક પ્રકારે ભૂતકાલીન અર્થનું પ્રતિપાદન સંભવે છે. * પ્રથમ પ્રકારે આરોપ : ભૂતનૈગમનય
(તી.) અતીતકાળમાં વર્તમાનત્વનો આરોપ કરવાનું ઉદાહરણ મૂળ ગ્રંથમાં આ મુજબ છે. જેમ કે (૧) ‘આજે દીપાલિકાના દિવસે તીર્થંકર શ્રીમહાવીરસ્વામી ભગવાને શ્રીમોક્ષપુરીનું રાજ્ય મેળવ્યું. તેથી શ્રીવીરનિર્વાણકલ્યાણકદિવસ આજે છે' - આવું જે કહેવાય છે, તે નૈગમનયનો ભૂતનૈગમ સ્વરૂપ પ્રથમ ભેદ છે. આ પ્રમાણે શાસ્ત્રકાર પરમર્ષિઓએ જણાવેલ છે. પ્રસ્તુત ‘અઘ’શબ્દ = ‘આજે’શબ્દ ‘વર્તમાન ♦ કો.(૨)માં ‘કહિંયો' પાઠ. Þ કો.(૪)માં ‘લહ્યા’ પાઠ.
=
६/८
=
=
Page #87
--------------------------------------------------------------------------
________________
६/८
वर्तमाने अतीताऽऽरोपणम्
७२१
(જિનવર) શિવપુરનું રાજ્ય (લહિઆ=) પામ્યા.” ઈહાં અતીત દીવાલી દિનનઈ વિષયઈ વર્તમાન દીવાલી દિનનો આરોપ કરિŪ છઈં.
स सङ्कल्प्यते। अतीते वर्तमानत्वारोपणादस्य नयस्य भूतनैगमत्वं कथ्यते । इदमेवाभिप्रेत्योक्तम् प आलापपद्धतौ “अतीते वर्तमानारोपणं यत्र स भूतनैगमः, यथा - अद्य दीपोत्सवदिने श्रीवर्धमानस्वामी मोक्षं रा गतः” (आ.प. पृ. ८) इति । प्रकृते कार्त्तिकेयानुप्रेक्षावृत्ती (गा. २७१) शुभचन्द्रस्याऽप्यभिप्रायः समानः ।
यथा अतीते वर्तमानोपचारो भवति तथा वर्तमानेऽपि अतीतारोपो भवति भूतनैगमाभिप्रायेण । तथाहि - (२) 'अद्य श्रीवीरनिर्वाणकल्याणकदिनः' इत्यत्र वर्त्तमानदिनेऽतीतवीरनिर्वाणकल्याणकदिनत्वमुपचर्य वर्त्तमानदीपोत्सवदिनः वीरनिर्वाणकल्याणकदिनत्वेन व्यवहियते भूतनैगमनयेन । यथोक्तं नयचक्रे "" णिव्वित्तदव्वकिरिया वट्टणकाले दु जं समाचरणं । तं भूयणइगमणयं जह अज्ज णिव्वुइदिणं वीरे । ।” (न.च. ३३) इति । प्रकृते वर्त्तमानदीपोत्सवदिनेऽतीतदीपावलिदिनत्वं समारोप्यते।
वर्त्तमानकालेऽतीतत्वारोपवद् अतीतकालीनक्रियाद्यारोपोऽपि भूतनैगमसम्मतः, काले कालान्त- का દિવસ’ અર્થનો વાચક છે. પરંતુ વર્તમાન દીવાળીદિવસે તો મહાવીરસ્વામી ભગવાન મોક્ષમાં નથી ગયા. તે પ્રભુ તો ૨૫૩૬ વર્ષ પૂર્વે મોક્ષમાં ગયા છે. તેથી ‘આજ’ શબ્દના મુખ્યાર્થમાં વીરમુક્તિગમનના અન્વયનો બાધ થવાથી તેની લક્ષણા કરવી જરૂરી છે. ૨૫૩૬ વર્ષ પૂર્વે થયેલી પ્રથમ દીવાળીના દિવસમાં ‘આજ’ શબ્દના અર્થનો સંકલ્પ = આરોપ કરીને ‘આજે શ્રીવીરનિર્વાણકલ્યાણકદિવસ છે' - આમ બોલવામાં આવે છે. અતીત દીપાલિકાપર્વમાં વર્તમાનત્વનો આરોપ કરવાના લીધે આ નય ભૂતનૈગમ કહેવાય છે. આ જ અભિપ્રાયથી આલાપપદ્ધતિ ગ્રંથમાં દેવસેનજીએ જણાવેલ છે કે “અતીતકાળમાં વર્તમાનનો આરોપ જે નયમાં કરાય તે ભૂતનૈગમ જાણવો. જેમ કે ‘આજે દીપોત્સવ- દિવસે શ્રીવર્ધમાનસ્વામી મોક્ષમાં ગયા’ – આ પ્રમાણેનું વાક્ય ભૂતનૈગમ કહેવાય.” કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિમાં શુભચન્દ્રજીનો પણ અભિપ્રાય આ અંગે સમાન જ છે. * બીજા પ્રકારે આરોપ : ભૂતનૈગમનય CI (પા.) જેમ અતીતકાળમાં વર્તમાનનો ઉપચાર આરોપ સંકલ્પ = લક્ષણા ભૂતનૈગમના અભિપ્રાય મુજબ થાય છે તેમ વર્તમાનકાળમાં પણ અતીતત્વનો ઉપચાર ભૂતનૈગમનયને અભિપ્રેત છે. તે આ મુજબ - (૨) ‘આજે શ્રીવીરનિર્વાણકલ્યાણકનો દિવસ છે' - આ વાક્યમાં વર્તમાન દિવસમાં અતીતકાલીન વીરનિર્વાણકલ્યાણક દિવસ તરીકેનો ઉપચાર આરોપ કરીને વર્તમાનકાલીન દીવાળીના દિવસનો શ્રીવીરપ્રભુના નિર્વાણકલ્યાણકના દિવસ તરીકે વ્યવહાર થાય છે. ભૂતનૈગમનયને આ વ્યવહાર માન્ય છે. આ અંગે નયચક્ર ગ્રંથમાં જણાવેલ છે કે ‘‘દ્રવ્યની જે ક્રિયા થઈ ચૂકી હોય તેનો વર્તમાન કાળમાં સમ્યગ્ આરોપ કરવો તે ભૂતનૈગમનય છે. જેમ કે આજે શ્રીવીરસ્વામીનો મોક્ષ દિવસ છે’ - આવું વાક્ય.” પ્રસ્તુતમાં વર્તમાન દીપાવલિ દિવસમાં અતીતદીપાવલિદિનત્વ = વીરનિર્વાણકલ્યાણકદિનત્વ નામના ગુણધર્મનો આરોપ થાય છે. આ રીતે બીજા પ્રકારનો આરોપ ભૂતનૈગમનય કરે છે. ૐ ત્રીજા પ્રકારે આરોપ : ભૂતનૈગમનય
=
=
(વર્ત્ત.) જેમ વર્તમાનકાળમાં ભૂતકાળત્વ
અતીતત્વ આરોપિત થાય છે તેમ વર્તમાનકાળમાં 1. निर्वृत्तद्रव्यक्रियाया वर्तनकाले तु यत् समाचरणम् । स भूतनैगमनयो यथा
अद्य निर्वृत्तिदिन: वीरे ।।
=
=
Page #88
--------------------------------------------------------------------------
________________
७२२ 0 काले कालान्तरीयक्रियाद्युपचारः ।
૬/૮ 21 વર્તમાન દિનનઈ વિષયઈ ભૂતદિનનો આરોપ કરિઈ, દેવાગમનાદિ-મહાકલ્યાણભાજન–પ્રતીતિ - પ્રયોજનનઈ અર્થિ. જિમ “નાથાં ઘોષ:” ઈહાં ગંગાતટનઈ વિષયઈ ગંગાનો આરોપ કરિઈ છઈ, આ શૈત્ય-પાવનત્વાદિપ્રત્યાયન પ્રયોજન ભણી. प रोपचारवत् कालान्तरीयक्रियाधुपचारस्यापि प्रयोजनविशेषप्रयुक्तस्य न्याय्यत्वात्। तथाहि - (३) ___ 'अद्य श्रीवीरः निर्वृत्त' इति वाक्यम् । अत्र वर्तमानदीपावलिदिनेऽतीतकालीनश्रीवीरमुक्तिगमनक्रिया
समारोप्यते । प्रकृततृतीयोपचारं दर्शयता माइल्लधवलेन द्रव्यस्वभावप्रकाशे “णिव्वत्तअत्थकिरिया वट्टणकाले तु जं समायरणं । तं भूदणइगमणयं जह अज्जदिणं णिव्वुओ वीरो ।।” (द्र.स्व.प्र.२०६) इत्युक्तम् । 0 इत्थमतीतनैगमे सामान्यतया त्रिविध उपचारो ज्ञेयः। क प्रकृते देवागमनादि-महाकल्याणभाजनत्वादिप्रतीतिप्रयोजनवशाद् भूतनैगमनयेन (१) अतीत
दीपावलिदिने वर्तमानदीपावलिदिनत्वम्, (२) वर्तमानदीपावलिदिनेऽतीतदीपावलिदिनत्वम्, (३) वर्तमानकाले वाऽतीतकालीनक्रियादिकमुपचर्यते, यथा शैत्य-पावनत्वादिप्रत्यायनप्रयोजनवशाद् ‘गङ्गायां घोष' इत्यादौ गङ्गातटे गङ्गात्वमारोप्यते । અતીતકાલીન ક્રિયા વગેરેનો ઉપચાર પણ ભૂતનૈગમનયને માન્ય છે. એક કાળમાં અન્યકાળના ઉપચારની જેમ કાલાન્તરીય ક્રિયા વગેરેનો પ્રયોજનવિશેષથી આરોપ કરવામાં આવે તો તે પણ સમાન યુક્તિથી ન્યાયસંગત જ છે. જેમ કે (૩) “આજે શ્રીવીરસ્વામી મુક્તિગામી થયા' - આવું વચન. અહીં વર્તમાનદીપાવલિ દિવસમાં અતીતકાલીન શ્રીવીરમુક્તિગમન ક્રિયાનો આરોપ કરવામાં આવે છે. પ્રસ્તુત ત્રીજા ઉપચારને દર્શાવતા માઈલધવલે દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “જે કામ થઈ ચૂકેલું હોય તેનો વર્તમાન
કાળે આરોપ કરવો તે ભૂતનૈગમનાય છે. જેમ કે “આજના દિવસે શ્રીમહાવીરસ્વામી ભગવાનનું નિર્વાણ જ થયું હતું - આવું વચન.” આ રીતે સામાન્યથી ત્રણ પ્રકારે ઉપચાર ભૂતનૈગમમાં સમજવા. Cl|
5 નિમિત્ત અને પ્રયોજન હોય તો લક્ષણા માન્ય . (પ્રશ્ન.) “ભૂતકાલીન દીવાળીના દિવસે (૧) સ્વર્ગમાંથી દેવોનું પૃથ્વી ઉપર અવતરણ થયું હતું. DJ (૨) મહાવીર સ્વામી ભગવાન મહાકલ્યાણના ભાગી બન્યા હતા. (૩) પ્રભુ વીરની ભક્તિથી પૌષધ વગેરે કરનારા ૧૮ ગણરાજા વગેરે પણ મહાકલ્યાણના ભાજન બન્યા હતા. (૪) આજે પણ દીવાળીએ છટ્ટ-પૌષધ-જાપ-ભક્તિ વગેરે કરનારા સાધકો મહાકલ્યાણના ભાજન બને છે” - ઈત્યાદિ પ્રતીતિ શ્રોતાને કરાવવાના પ્રયોજનથી (૧) અતીત દીવાળીના દિવસમાં વર્તમાન દીપાવલિદિનત્વ ધર્મનો આરોપ કરીને અથવા (૨) વર્તમાન દીવાળીના દિવસમાં ભૂતકાલીન દીવાળીદિનત્વ ધર્મનો આરોપ કરીને અથવા (૩) વર્તમાન દીપોત્સવ દિનમાં અતીતકાલીન વીરનિર્વાણગમનક્રિયા વગેરેનો વિવિધ પ્રકારે આરોપ કરીને પ્રસ્તુતમાં ભૂતનૈગમનય દ્વારા વિવિધ પ્રકારે એમ કહેવામાં આવે છે કે “આજે દિવાળી દિને પ્રભુ વીર મોક્ષે પધાર્યા ઈત્યાદિ. જેમ ઘોષમાં શીતળતા, પવિત્રતા વગેરે ગુણધર્મોની શ્રોતાને પ્રતીતિ કરાવવાના પ્રયોજનથી ગંગા નદીના કિનારામાં ગંગાપણાનો આરોપ કરીને “riયાં ઘોષ' - આ પ્રમાણે જે પુસ્તકોમાં “કીજઈ પાઠ. કો.(૯)નો પાઠ લીધો છે. 1. निवृत्तार्थक्रियाया वर्तनकाले यत् समाचरणम्। स भूतनैगमनयो यथाऽद्यदिने निवृत्तः वीरः ।।
Page #89
--------------------------------------------------------------------------
________________
૬/૮ • लक्षणामूलकव्यञ्जनावर्णनम् ।
७२३ ___इह लक्षणामूला शाब्दी व्यञ्जना लब्धावसरा, अभिधा-लक्षणयोः प्रकृतार्थप्रत्यायनाऽसमर्थत्वात् । प तदुक्तं साहित्यदर्पणे विश्वनाथकविना “लक्षणोपास्यते यस्य कृते तत्तु प्रयोजनम्। यया प्रत्याय्यते सा स्याद् रा व्यञ्जना लक्षणाऽऽश्रया ।।" (सा.द.२/१५) इति । तद्वृत्तिस्त्वेवम् "गङ्गायां घोषः - इत्यादौ जलमयाद्यर्थबोधनाद् अभिधायां तटाद्यर्थबोधनाच्च लक्षणायां विरतायां यया शीतत्व-पावनत्वाद्यतिशयादिः बोध्यते सा लक्षणमूला શ્નના(તા.૮.૨/૧૬ પૃ.) રૂતિ.
आलङ्कारिकाणामिदमाकूतम् - 'तीरे घोषः' इति प्रयोगे स्वाधीने सम्भवत्यपि 'गङ्गायां क घोषः' इत्यनन्वितप्रयोगकरणं घोषगतशैत्य-पावनत्वादिव्यञ्जनार्थम् । तत्र गङ्गापदेन जहल्लक्षणया : કહેવામાં આવે છે, તેમ ઉપરોક્ત વાત સમજવી.
લક્ષણામૂલક શાદી વ્યંજનાની વિચારણા જ (દ.) અહીં જણાવેલ અર્થને દર્શાવવા માટે પ્રસ્તુતમાં લક્ષણામૂલક શાબ્દી વ્યંજનાને અવસર મળે છે. કારણ કે શબ્દની અભિધાશક્તિ કે લક્ષણાશક્તિ અહીં ઉપરોક્ત અર્થને જણાવવા માટે અસમર્થ છે. વિશ્વનાથકવિરાજે સાહિત્યદર્પણ ગ્રંથમાં આ અંગે જણાવેલ છે કે “જેના માટે લક્ષણાનો આશ્રય કરવામાં આવે છે તે પ્રયોજન શબ્દની જે શક્તિ દ્વારા પ્રતીત થાય તે શબ્દશક્તિ અહીં વ્યંજના = લક્ષણામૂલક વ્યંજના કહેવાય છે.” “પ્રસ્તુત બાંય ઘોષ' ઈત્યાદિ સ્થળોમાં શબ્દની અભિધા નામની પ્રથમ મુખ્ય શક્તિ “ગંગા' પદથી જલમય પ્રવાહવિશેષ સ્વરૂપ મુખાર્થનો બોધ કરાવીને અટકી જાય છે. તથા શબ્દની લક્ષણા નામની દ્વિતીય ગૌણ (ઉપચરિત) શક્તિ “ગંગા' પદથી કિનારા સ્વરૂપ લક્ષ્યાર્થીને જણાવીને શાન્ત થઈ જાય છે. આ અવસરે ગંગાતટવર્તી ઘોષમાં શીતલતા અને પવિત્રતા વગેરે સ્વરૂપ છે અતિશય = આધિક્ય = અધિકાર્થ = અર્થાન્તર જણાવવા માટે શબ્દની વ્યંજના નામની ત્રીજી શક્તિ કામ કરે છે. પ્રસ્તુતમાં શીતલતા વગેરે અધિક અર્થની પ્રતીતિ શબ્દની જે શક્તિ દ્વારા થાય છે તે ! લક્ષણામૂલક વ્યંજના કહેવાય છે.” આ પ્રમાણે સાહિત્યદર્પણવૃત્તિમાં જણાવેલ છે.
0 આલંકારિકમતનું તાત્પર્ય | (.) અલંકારશાસ્ત્રના નિષ્ણાતોનો અહીં એવો અભિપ્રાય છે કે “તીરે ઘોષ' આ પ્રમાણે વાક્યપ્રયોગ કરવો એ વક્તાને આધીન છે. તે મુજબ બોલવા માટે વક્તા સ્વતંત્ર હોવા છતાં તે “ યાં ઘોષ આવો પ્રયોગ કરે છે. વાસ્તવમાં ઘોષ ગંગામાં નથી. પણ તેના કિનારે છે. તેથી ઘોષનો જેમાં અન્વય થાય તેવા પ્રકારનું આ વાક્ય નથી. અન્વિત વાક્યપ્રયોગના બદલે અનન્વિત વાક્યપ્રયોગ કરવાની પાછળ આર્યજનોનું કોઈક પ્રયોજન હોવું જોઈએ. નિષ્ઠયોજન અનન્વિત વાક્યપ્રયોગ શિષ્ટ પુરુષો ન કરે. પ્રસ્તુતમાં “
Tયાં ઘોષ' આવા અનન્વિત વાક્યપ્રયોગને કરવાનું પ્રયોજન છે ગંગાતટવર્તી ઘોષમાં શૈત્ય, પાવનત્વ આદિ અતિશયોની અભિવ્યક્તિ. “ગંગાના કિનારે ઘોષ હોવાથી તેમાં શૈત્ય, પાવનત્વ વગેરે છે' - આ બાબતનું શ્રોતાને ભાન કરાવવા માટે વક્તા “
Tયાં ઘોષ?' આવો વાક્યપ્રયોગ કરે છે. જો કે “ગંગા' શબ્દ જહદ્ લક્ષણા (= મુખ્ય અર્થને છોડીને તાત્પર્યાર્થને જણાવનારી લક્ષણા) દ્વારા કિનારાનો બોધ કરાવી શકે છે. તેમ છતાં પણ ઘોષગત શીતલતા, પવિત્રતા વગેરે ગુણધર્મોની શ્રોતાને
Page #90
--------------------------------------------------------------------------
________________
७२४ • आद्यनैगमप्रयोजनोपदर्शनम् ।
૬/૮ છે તો ઈ ઘટમાન છઈ, જો વીરસિદ્ધિગમનનો અન્વય ભક્તિ ભણી પ્રતીતિક માનિઈ. એ અલંકારના प तीरबोधे सत्यपि शीतत्वादिप्रतीत्यर्थं प्रकृते लक्षणामूला शाब्दी व्यञ्जना अवश्यम् अङ्गीकर्तव्या । ... तद्वत् प्रकृते योज्यमिति भूतनैगमनयाभिप्रायः।
यदि श्रीवीरस्वामिसिद्धिगमनान्वयोऽद्यदिनेऽतीतदीपावलित्वमारोप्य क्रियमाणः तीर्थकरभक्ति-तपः - -पौषधप्रभृतिकृते प्रातीतिक इति मन्यते तर्हि स उपचारो घटमानक एवाऽवगन्तव्यः काव्यानुशासन शे -काव्यप्रकाश-काव्यादर्श-काव्यालङ्कारसूत्र-काव्यविलास-सरस्वतीकण्ठाभरण-कविकण्ठाभरण-चन्द्रालोक-प्रतापरुद्रीय પ્રતીતિ કરાવવા માટે પ્રસ્તુતમાં લક્ષણામૂલક શાબ્દી વ્યંજનાને અવશ્ય સ્વીકારવી જોઈએ. તે રીતે “આજે વીરપ્રભુનો નિર્વાણકલ્યાણક દિવસ છે' - આ સ્થળમાં પણ લક્ષણામૂલક શાબ્દી વ્યંજનાની સંગતિ કરીને ભૂતનૈગમનય દ્વારા અર્થબોધ કરવાની વાચકવર્ગને દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં ભલામણ કરેલ છે.
છે ભક્તિ માટે શાદી વ્યંજના આવશ્યક છે સ્પષ્ટતા :- અલંકારશાસ્ત્રના મતે શબ્દમાં ત્રણ પ્રકારની શક્તિ છે – (૧) અભિધા, (૨) લક્ષણા અને (૩) વ્યંજના. જો “ટે ઘોષ' આટલું જ કહેવામાં આવે તો ઘોષમાં ઠંડક છે, પવિત્રતા છે... વગેરે બાબતનો બોધ ન થાય. તેવો બોધ કરાવવા “જયાં પોષ” આવું બોલવામાં આવે છે. આથી
અહીં કિનારામાં ગંગાપણાનો આરોપ સર્વ લોકોને માન્ય છે. “ગંગા' પદથી અભિધા શક્તિ દ્વારા 3. જલપ્રવાહવિશેષનો બોધ થાય છે. તેની લક્ષણા દ્વારા ગંગાતટનો બોધ થાય છે. તથા ઘોષગત ઠંડક, છે. પવિત્રતા વગેરેનો બોધ વ્યંજના દ્વારા થાય છે. બરાબર આ જ રીતે ૨૫૩૬ વર્ષ પૂર્વેની દીવાળીના વા દિવસે પ્રભુ મહાવીર મોક્ષે પધાર્યા હતા. તે જ દિવસે દેવી સ્વર્ગથી નીચે ઉતર્યા હતા. નિર્વાણ કલ્યાણકની
ઉજવણી કરી હતી. તેથી “પ્રભુ વીર પ્રત્યેના ભક્તિભાવથી આપણે પણ આજે નિર્વાણ કલ્યાણકની ઉજવણી કરવી જોઈએ.” આ બાબતની શ્રોતાને વિશેષરૂપે પ્રતીતિ થાય તે માટે “૨૫૩૬ વર્ષ પૂર્વે શ્રમણ ભગવાન મહાવીર મોક્ષે પધાર્યા હતા' - આવું કહેવાના બદલે લક્ષણાનો આશ્રય કરીને “આજે મહાવીરસ્વામી ભગવાનનો નિર્વાણદિન છે' - આમ કહેવાય છે. આવું સાંભળવાથી લક્ષણામૂલક શાબ્દી વ્યંજના દ્વારા નિર્વાણ કલ્યાણકનો ચિતાર ખડો થતાં શ્રોતાને “ઓહ ! આજે વીરપ્રભુનો નિર્વાણદિવસ છે. હું ભગવદ્ભક્તિ કરું, છઠ્ઠ કરું, પૌષધ કરું, જિનવાણીશ્રવણ કરું....” ઈત્યાદિ મનોરથો જાગે છે. આ પ્રયોજનથી વર્તમાન દિવાળીમાં અતીત દીપાવલિત્વનો આરોપ કરીને “આજે વીરપ્રભુનો નિર્વાણદિન છે' - આવું કહેવામાં આવે છે. આ પ્રમાણે ભૂતનૈગમનયનો અભિપ્રાય છે. શબ્દની અભિધાશક્તિ, લક્ષણા, વ્યંજના, શાબ્દી વ્યંજના, આર્થી વ્યંજના વગેરેનું નિરૂપણ પૂર્વે (૫/૧) કરેલ છે.
છે વર્તમાન દીવાળીમાં વીરમુનિગમનની પ્રતીતિ છે (ર.) તીર્થકર ભગવંતની ભક્તિ, તપશ્ચર્યા, પૌષધ વગેરે આરાધના માટે આજની દીવાળીમાં અતીતદીપાવલિત્વનો આરોપ = ઉપચાર કરીને આજની દિવાળીમાં શ્રીમહાવીરસ્વામી ભગવાનના મોક્ષગમનનો અન્વય આર્યજનોને પ્રતીતિમાં ભાસતો (= પ્રતીતિસિદ્ધ = પ્રાતીતિક) હોય છે - તેવું સ્વીકારવામાં આવે તો અત્યંત પ્રસિદ્ધ અને હૃદયંગમ એવા કાવ્યાનુશાસન, કાવ્યપ્રકાશ, કાવ્યાદર્શ, કાવ્યાલંકારસૂત્ર, કાવ્યવિલાસ, સરસ્વતીકંઠાભરણ, કવિકંઠાભરણ, ચન્દ્રલોક, પ્રતાપરુદ્રીય,
Page #91
--------------------------------------------------------------------------
________________
६/८
☼ पञ्चाशकसंवादोपदर्शनम्
જાણ પંડિત હોઈ, તે વિચારજો. *બહુશ્રુતો શાસ્ત્રોના જાણ સમજ્યો.* ૫૬/૮૫
-रसगङ्गाधर-रसतरङ्गिणी- वृत्तालङ्कार- साहित्यदर्पण-ध्वन्यालोकाद्यलङ्कारशास्त्रज्ञैः पण्डितैः, दीपावलित्व- प भगवद्भक्तिलक्षणयोः उपचारनिमित्त-प्रयोजनयोः सद्भावात् ।
1.
एतावता सर्वगुणप्रसाधकं तपः समर्थितम्, यन्मास - तिथिषु ऋषभस्वाम्यादीनां निष्क्रमण-केवलज्ञान-निर्वाणाख्यानि कल्याणकानि यत्तपसा सम्पन्नानि तन्मास - तिथिषु तन्निष्क्रमणादिस्मरणतः तत्तपःकरणात्, मतान्तरेणेत्थं पञ्चाशके एतत्तपःप्रदर्शनात्। तदुक्तं पञ्चाशके 'अण्णे तम्मास - दिणेसु लिङ्गं इमस्स” (पञ्चा. १९/९) इति । साम्प्रतकालेऽतीतकल्याणकतिथ्युपचारस्य सम्मतत्वादेवैतस्य क રસગંગાધર, રસતરંગિણી, વૃત્તાલંકાર સાહિત્યદર્પણ, ધ્વન્યાલોક વગેરે અલંકારશાસ્ત્રના જાણકાર એવા પંડિતોએ ‘તે ઉપચાર = આરોપ સંગત છે' - તેમ માનવું જ જોઈએ. કારણ કે આરોપ કરવાનું નિમિત્ત અને પ્રયોજન ત્યાં વિદ્યમાન જ છે. નિમિત્ત છે દીપાવલિત્વ અને પ્રયોજન છે ભગવદ્ભક્તિ આદિ. ઉપચારની સફળતાને સમજીએ
સ્પષ્ટતા :- જો કે શ્રમણ ભગવાન મહાવીર તો ૨૫૩૬ વર્ષ પૂર્વે મોક્ષમાં ગયા છે. તેમ છતાં પ્રતિવર્ષ દીવાળીના દિવસે શિષ્ટ પુરુષો કહે છે કે ‘આજે ભગવાન મહાવીરનો નિર્વાણ દિવસ છે.’ આ વ્યવહાર જણાવે છે કે આજની દીવાળીમાં અતીત દીપાવલિત્વનો આરોપ ઉપચાર કરીને (અર્થાત્ આજની દીવાળીને અતીત દીવાળી માનીને) આ દીવાળીનો દિવસ શ્રમણ ભગવાન મહાવીરનો સુ નિર્વાણગમનદિન છે’ - આ પ્રમાણે થતી પ્રતીતિ શિષ્ટ પુરુષોને માન્ય છે. આથી જ અલંકારવેત્તા પંડિતોએ ઉપરોક્ત આરોપને અસંગત કહેવાનું કોઈ કારણ રહેતું નથી. ગમે તે દિવસે ‘આજે વીરનિર્વાણદિન ( છે’ - તેવું બોલાતું નથી. કારણ કે દીપાવલિત્વસ્વરૂપ આરોપનિમિત્ત અન્ય દિવસોમાં નથી હોતું. પણ દીવાળીના દિવસે જ તેવું બોલાય છે. તથા આજે દીવાળીનો છઠ્ઠ, જાપ, પૌષધ, જિનવાણીશ્રવણ વગેરે કરવા દ્વારા ભગવાનની ભક્તિ કરવી તે આ ઉપચારનું પ્રયોજન છે. ભગવદ્ભક્તિના પ્રયોજનથી ઉપચાર થતો હોવાથી તેમજ તેના દ્વારા લોકોને તથાવિધ પ્રતીતિ થતી હોવાથી લક્ષણા યોગ્ય છે, સફળ છે. → સર્વગુણપ્રસાધક તપની વિચારણા >
(તાવતા.) આવું કહેવા દ્વારા સર્વગુણપ્રસાધક તપનું સમર્થન થાય છે. સર્વગુણપ્રસાધક તપ એ રીતે કરવામાં આવે છે કે જે મહિનાની જે તિથિએ ઋષભદેવ ભગવાન વગેરેના દીક્ષા-કેવલજ્ઞાન -નિર્વાણ કલ્યાણકો જે તપથી થયા હોય તે મહિનાની તે તિથિએ તે તે તીર્થંકર ભગવંતોના દીક્ષાકલ્યાણક વગેરેને યાદ કરીને તે તે છટ્ઠ-અઠ્ઠમ વગેરે તપ કરવામાં આવે તે સર્વગુણપ્રસાધક તપ કહેવાય છે.
આ પ્રમાણે પંચાશક ગ્રંથમાં મતાંતરથી સર્વગુણપ્રસાધક તપ બતાવેલ છે. પંચાશકજીમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “અન્ય આચાર્ય ભગવંતો એમ કહે છે કે - તે તે મહિનાની તે તે તિથિએ દીક્ષાદિપ્રસંગે ભગવાને કરેલો તપ કરવો તે સર્વગુણપ્રસાધક તપની સિદ્ધિનું લક્ષણ છે.” આજના દિવસે અતીત I કો.(૧૩)માં ‘તો’ પાઠ. ...* ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે. 1. અન્ય તન્માસ-વિનેષુ વ્રુત્તિ નિામ્ અસ્યા
-
७२५
=
EASIS
Page #92
--------------------------------------------------------------------------
________________
७२६
. द्रव्य-क्षेत्राद्यनुवेधेन आरोपविचारः । शास्त्रविहितत्वमित्याशयः।
इदञ्चात्रावधेयम् - काले कालान्तर-कालान्तरीयपर्यायाऽऽरोपकरणेन या त्रिविध उपचारः अत्रोपदर्शितः तस्य उपलक्षणत्वाद् द्रव्ये अतीतपर्यायोपचारोऽपि भूतनैगमसम्मतः द्रष्टव्यः, काले इव द्रव्येऽपि कालान्तरीयपर्यायारोपस्य शिष्टलोकेऽविगानेनोपलब्धेः। तथाहि - ‘कुत्र मम घटः ?' इति पर्यनुयोगे सति घटान्वेषका लोका घटभङ्गोत्तरकालीनकपालाद्यवस्थापन्नमृत्तिकाद्रव्यं दृष्ट्वा श 'अत्राऽयं भवदीयो घटः' इति प्रत्युत्तरयन्तीति दृश्यत एव । वर्तमानकालीनमृद्रव्येऽतीतघटपर्यायारोक पणेन भूतकालीनार्थप्रतिपादकत्वादस्य व्यवहारस्य भूतनैगमनयेऽन्तर्भावो न्याय्यः। इत्थं द्रव्य-क्षेत्र --काल-भावानुवेधेन अतीतारोपणं भूतनैगमनये यथाशास्त्रं प्रसिद्धलोकव्यवहारानुसारतो भावनीयम् ।
इदमप्यत्राऽवधेयम् - यदुतोपचारः निमित्ते प्रयोजने च सति सम्मतः, नान्यथा । अतः साम्प्रतं प्रसङ्गतो निमित्तानि यथाशास्त्रं दर्शयामः। तथाहि - सक्षेपतः चत्वारि उपचारनिमित्तानि। तदुक्तं वैयाकरणमहाभाष्ये पतञ्जलिना “चतुर्भिः प्रकारैस्तस्मिन् स इत्येतद् भवति - तात्स्थ्यात्, ताद्धात्, કલ્યાણકતિથિનો ઉપચાર માન્ય હોવાથી જ આ તપ શાસ્ત્રવિહિત છે. આ મુજબ અહીં અભિપ્રાય છે.
મક દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના અનુવેધથી વિવિધ ઉપચાર છે (ફડ્યા.) અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે કાલમાં કાલાન્તરનો અને કાલાન્તરીય પર્યાયનો આરોપ કરીને ભૂતનૈગમનમાં ત્રણ પ્રકારે જે ઉપચાર દેખાડેલ છે તે ઉપલક્ષણ છે, તે પ્રકારાન્તરનું સૂચક છે. તેથી દ્રવ્યમાં અતીત પર્યાયનો ઉપચાર = આરોપ પણ ભૂતનૈગમનયને માન્ય છે - તેમ સમજવું. આનું કારણ એ છે કે કાળની જેમ દ્રવ્યમાં પણ કાલાન્તરીય પર્યાયનો આરોપ નિર્વિવાદરૂપે શિષ્ટ લોકોમાં જોવા મળે છે. તે આ રીતે - પોતાનો ઘડો શોધનાર માણસ લોકોને પ્રશ્ન પૂછે છે કે “મારો ઘડો
ક્યાં છે ? તો ઘડાની તપાસ કરનારા લોકો ઘડો ભાંગી ગયા પછી કપાલ અવસ્થામાં રહેલ માટી દ્રવ્યને જોઈને “આ અહીં રહ્યો આપનો ઘડો' - આ પ્રમાણે જવાબ આપે છે. આ મુજબ વ્યવહારમાં તે જોવા મળે જ છે. અહીં વર્તમાનકાલીન માટીદ્રવ્યમાં ભૂતકાલીન ઘટપર્યાયનો આરોપ કરવા દ્વારા
ભૂતકાલીન અર્થનું પ્રતિપાદન થતું હોવાથી આ વ્યવહારનો પ્રસ્તુત ભૂતનૈગમનયમાં સમાવેશ થવો છે ન્યાયસંગત જ છે. આ રીતે પ્રસિદ્ધ લોકવ્યવહારને અનુસરીને શાસ્ત્ર મુજબ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો સંવેધ કરીને અતીતના આરોપની ભૂતનૈગમમાં ઊંડાણથી વિચારણા પ્રાજ્ઞ પુરુષોએ કરવી.
૦ આરોપના ચાર નિમિત્ત ઃ પતંજલિ છે. (ઢમ9) પ્રસ્તુતમાં એક વાત એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે ઉપચારનું નિમિત્ત હોય અને ઉપચાર કરવાનું કોઈ પ્રયોજન હોય તો જ તે ઉપચાર શાસ્ત્રકારોને માન્ય છે. તેથી હવે પ્રાસંગિક રીતે ઉપચારના નિમિત્તોને શાસ્ત્ર મુજબ અમે દેખાડીએ છીએ. તે આ રીતે - સંક્ષેપથી વિચારીએ તો ઉપચાર = આરોપ કરવાના નિમિત્તો ચાર છે. આ બાબતને જણાવતા પતંજલિ ઋષિએ વૈયાકરણમહાભાષ્યમાં કહેલ છે કે “ચાર પ્રકારે એક પદાર્થમાં બીજા પદાર્થનો ઉપચાર થાય છે. તાણ્ય, તાદ્ધર્મ, તત્સામીપ્ય, તત્સાહચર્ય - આ ચાર નિમિત્તથી ઉપચાર થાય છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
६/८
* वैयाकरणमहाभाष्यप्रभृतिसंवादः
७२७
तत्सामीप्यात्, तत्साहचर्यादिति । (१) तात्स्थ्यात् તાવવું ‘મગ્વા હન્તિ', ‘શિરિર્વદ્યુતે’। (૨) તાદ્ધર્થાત્ - जटिनं यान्तं ‘ब्रह्मदत्त' इत्याह । ब्रह्मदत्ते यानि कार्याणि जटिन्यपि तानि क्रियन्त इत्यतो 'जटी ब्रह्मदत्त' રૂત્યુચ્યતે। (૩) તત્લામીપ્યાર્ - ‘ક્યાં ઘોવ:', ‘પે ગર્વનમ્’| (૪) તત્સાહવર્થાત્ – ‘ત્તાનું પ્રવેશય', ‘યલ્ટી: પ્રવેશય’ (વૈ.મ.વા.મૂ.૪/૭/૪૮, વાર્તિ ૪)” કૃતિ
તે આ રીતે સમજવા (૧) સૌપ્રથમ તાત્મ્ય એટલે તેમાં રહેવું. તે સ્થાનમાં રહેવાના લીધે આધેયભૂત પદાર્થમાં આધારનો જે અભેદ આરોપ થાય તે તાન્ત્યનિમિત્તક આરોપ કહેવાય. જેમ કે ‘માંચડાઓ હસે છે’, ‘પર્વત બળે છે' વગેરે ઉપચાર. પ્રસ્તુતમાં માંચડાઓ હસતા નથી. પણ માંચડા ઉપર રહેલા માણસો હસે છે. તેમ છતાં આધારભૂત માંચડાનો આધેયભૂત પુરુષોમાં અભેદ ઉપચાર કરીને માણસોનો માંચડા તરીકે ઉલ્લેખ કરીને ‘માંચડાઓ હસે છે’ - આમ કહેવાય છે. તેનો મતલબ એ છે કે ‘માંચડા ઉ૫૨ રહેલા પુરુષો હસે છે.' તે જ રીતે પર્વત ઉપર રહેલા વૃક્ષ-પર્ણ-તૃણ વગેરે બળતા હોય ત્યારે પર્વત અને વૃક્ષાદિ વચ્ચે અભેદ ઉપચાર કરીને ‘પર્વત બળે છે' - આવું કહેવામાં આવે છે. એનો અર્થ એ છે કે ‘પર્વત ઉપર રહેલ વૃક્ષાદિ બળે છે.' આ રીતે આધેયમાં જે અભેદસંબંધથી આરોપ થાય તે તાન્ત્યનિમિત્તક આરોપ કહેવાય છે.
-
(૨) તાદ્ધર્મ એટલે તેના ગુણધર્મ કાર્ય. એક વ્યક્તિ વિષે બીજી વ્યક્તિના કાર્યો કરાય ત્યારે બીજી વ્યક્તિ તરીકેનો અભેદ આરોપ પ્રથમ વ્યક્તિમાં કરવામાં આવે તે તાદ્ધમ્યૂનિમિત્તક આરોપ કહેવાય. જેમ કે જટી – જટાધારી તાપસ જતો હોય તો તેને જોઈને ‘બ્રહ્મદત્ત' કહેવામાં આવે તો તે તાદ્ધમ્યૂનિમિત્તક આરોપ કહેવાય. આ ઉપચાર થવાનું કારણ એ છે કે જે જે કાર્યો બ્રહ્મદત્તને વિશે કરવાના હોય તે તે કાર્યો (બહુમાન-સત્કાર આદિ) જટીને વિશે કરાય છે. તેથી જટીમાં બ્રહ્મદત્તનો અભેદ ઉપચાર કરીને જટાધર વ્યક્તિને બ્રહ્મદત્ત કહેવાય છે. (અત્યંત ઉદાર માણસને ઉદ્દેશીને આ કર્ણ છે', ‘આ જગડુશા છે' - આવો વ્યવહાર પણ તાદ્ધમ્યૂનિમિત્તક આરોપ સમજવો.)
=
-
(૩) તત્સામીપ્ટ એટલે તેની સમીપમાં વિદ્યમાનતા. બે પદાર્થો નજીક હોય તેવા સ્થળે સામીપ્પના લીધે એક પદાર્થનો બીજા પદાર્થમાં અભેદ ઉપચાર આરોપ = લક્ષણા થાય છે. જેમ કે ‘ગંગામાં ઘોષ', ‘કૂવામાં ગર્ગકુળ' વગેરે. ગંગા અને ગંગાનો કિનારો નજીક હોવાથી ગંગાના કિનારામાં ગંગાનો અભેદ ઉપચાર કરીને ‘ગંગા’ શબ્દથી ગંગાતટને જણાવવામાં આવે છે. તે જ રીતે ગર્ગનું કુળ કૂવાના કાંઠે રહેતું હોવા છતાં કૂવો અને કૂવાનો કાંઠો સમીપ હોવાથી કાંઠામાં કૂવાનો અભેદ ઉપચાર કરીને ‘કૂવામાં ગર્ગનું કુળ રહે છે' આ પ્રમાણે બોલવામાં આવે છે.
(૪) તત્સાહચર્ય એટલે તેની સાથે ફરવું. અમુક પદાર્થને લઈને કોઈ વ્યક્તિ બધે ફરતી હોય ત્યારે તે પદાર્થમાં તે વ્યક્તિનો અભેદ ઉપચાર કરવામાં આવે છે. દા.ત. ‘ભાલાઓને આવવા દો', ‘દંડાઓને આવવા દો’ - આ પ્રમાણે થતો વાક્યપ્રયોગ તત્સાહચર્યનિમિત્તક આરોપ કહેવાય છે. ચોકીદાર વગેરે માણસો કાયમ ભાલા કે દંડ લઈને ફરતા હોય છે. તેથી ભાલાધારીમાં કે દંડધારીમાં ક્રમશઃ ભાલાનો અને દંડનો અભેદ ઉપચાર કરીને ઉપરોક્ત વાક્યપ્રયોગ કરવામાં આવે છે.” આ પ્રમાણે પતંજલિ ઋષિએ સંક્ષેપથી ચાર પ્રકારના ઉપચારની વાત વૈયાકરણ મહાભાષ્ય ગ્રંથમાં જણાવેલ છે.
रा
म
Page #94
--------------------------------------------------------------------------
________________
७२८ ० न्यायसूत्रादिसंवादः ।
૬/૮ नागेशमते पञ्चविधानि लक्षणानिमित्तानि । तदुक्तं तेन परमलघुमञ्जूषायाम् उद्धरणरूपेण “(१) तात्स्थ्यात् तथैव (२) तादात् (३) तत्सामीप्यात् तथैव च। (४) तत्साहचर्यात् (५) तादाद् विज्ञेया लक्षणा बुधैः ।।” (प.ल.म. लक्षणाविचारः पृ.१७) इत्यादिकं पूर्वोक्तं (५/१) प्रकृतेऽनुसन्धेयम् । प्रस्थकार्थं * काष्ठं छिन्दन् ‘प्रस्थकं छिनद्मी'ति यत् प्रयुङ्क्ते तत् पूर्वोक्तं (४/१३ पृष्ठ-४९३) वक्ष्यमाणं of (६/९,८/१८) च नैगमनयवाक्यं प्रकृते तादोपचारविधया विज्ञेयम् ।
____ न्यायसूत्रे तु “संहचरण-स्थान-तादर्थ्य-वृत्त-मान-धारण-सामीप्य-योग-साधना-3ऽधिपत्येभ्यो ब्राह्मण-मञ्च __कट-राज-सक्तु-चन्दन-गङ्गा-शाटक-अन्न-पुरुषेषु अतद्भावेऽपि तदुपचारः” (न्या.सू.२/२/६१) इति विस्तरतः ण दश उपचारनिमित्तानि उक्तानि । का तद्विवरणं तु वात्स्यायनभाष्ये “(१) सहचरणाद् - 'यष्टिकां भोजयेः' इति यष्टिकासहचरितो ब्राह्मणोऽभिधीयत इति ।
ઈ ઉપચારના પાંચ નિમિત્ત : નાગેશભટ્ટ છે (રા.) નાગેશભટ્ટ નામના વૈયાકરણના મતે લક્ષણાના પાંચ નિમિત્તો છે. તેમણે ઉદ્ધરણરૂપે પરમલઘુમંજૂષામાં જણાવેલ છે કે ‘(૧) તાણ્ય, (૨) તાદ્ધર્મ, (૩) તત્સામીપ્ય, (૪) તત્સાહચર્ય તેમજ (૫) તાદર્થ્ય - આ પાંચ નિમિત્તના લીધે લક્ષણા પંડિતોએ જાણવી.' અહીં ચાર ભેદ તો પતંજલિમતમાં ઉપર જણાવ્યા મુજબ સમજવા. તથા પાંચમો ભેદ તાદર્થ્ય એટલે તેના માટે હોવાપણું. પૂર્વે પાંચમી શાખાના પ્રથમ શ્લોકની વ્યાખ્યામાં આ બાબત વિસ્તારથી દર્શાવેલ છે. તેનું અહીં અનુસંધાન
કરવું. પ્રસ્તુતમાં પ્રસ્થક (ધાન્યમાપવિશેષ) બનાવવા માટે લાકડાને કોઈ માણસ છેદી રહ્યો હોય ત્યારે 1. તેને પૂછવામાં આવે કે “તું શું છેદી રહ્યો છે ?” તો તે “હું કાષ્ઠને છેદું છું - આમ બોલવાના બદલે
હું પ્રથકને છેદું છું’ - આમ બોલે છે. પૂર્વે (૪/૧૩) જણાવેલ અને આગળ (૬૯, ૮૧૮) જે | જણાવવામાં આવશે, તે નૈગમમાન્ય ઉપરોક્ત વાક્ય અહીં તાદર્થ્યઉપચાર તરીકે જાણવું.
છે આરોપના દશ નિમિત્ત ઃ અક્ષપાદ છે (ચા.) ન્યાયસૂત્ર ગ્રંથમાં તો અક્ષપાદ ઋષિએ વિસ્તારથી ૧૦ પ્રકારના આરોપનિમિત્તો જણાવેલા છે. તે આ પ્રમાણે “(૧) સહચરણથી (= તત્સાહચર્યથી) બ્રાહ્મણમાં, (૨) સ્થાનથી (= તાણ્યથી) માંચડામાં, (૩) તાદર્થ્યથી કટમાં, (૪) વૃત્તથી (= આચરણથી) રાજામાં, (૫) માપથી સાથવામાં, (૬) ધારણથી ચંદનમાં, (૭) સામીપ્યથી ગંગામાં, (૮) યોગથી શાટકમાં, (૯) સાધનથી અન્નમાં, (૧૦) આધિપત્યથી પુરુષમાં તે તે વસ્તુ ન હોવા છતાં તે તે વસ્તુનો અભેદસંબંધથી ઉપચાર થાય છે.”
(ત) ઉપરોક્ત ન્યાયસૂત્રનું વિવેચન વાત્સ્યાયનભાષ્યમાં (= વાસ્યાયન ઋષિએ રચેલા ન્યાયસૂત્રભાષ્યમાં) નીચે મુજબ ઉપલબ્ધ થાય છે. “(૧) સહચરણથી = તત્સાહચર્યથી આરોપ થાય છે. જેમ કે લાકડીને લઈને કાયમ ફરનારા બ્રાહ્મણને ભોજન કરાવવાનું હોય તેવા અવસરે લાકડી સહચરિત બ્રાહ્મણમાં લાકડીનો ઉપચાર કરીને “લાકડીને જમાડો' - આ પ્રમાણે સાહચર્યનિમિત્તક આરોપ કરવામાં આવે છે. અહીં “લાકડી' શબ્દથી લાકડીના સાહચર્યવાળા બ્રાહ્મણને જણાવવામાં આવે છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
૬/૮
० वात्स्यायनभाष्यसंवादः ।
७२९ (२) स्थानाद् - ‘मञ्चाः क्रोशन्ति' इति मञ्चस्थाः पुरुषा अभिधीयन्ते । (३) तादर्थ्यात् - कटार्थेषु वीरणेषु व्यूह्यमानेषु ‘कटं करोति' इति भवति । (૪) વૃત્ત - “યમો રાના’, ‘વેરો રાના' તિ તદ્ વર્તત તિા (૬) મનાત્ – કાઢન મિતા: સવે ‘સાહઋસવ’ તિા. (૬) ધારVIત્ – ત્યાં ધૃતં વન્દને “તુનાવન્દનમ્' રૂતિ (૭) સાનીધ્યા - “ યાં વિશ્વત્તિ' તિ ફેશsfમથી તે સન્નિષ્ટ: (૮) યોર્ - Mોન રા યુ: શીટેજ: “” રૂત્યમથીયા
(૨) સ્થાનથી = તાણ્યથી “માંચડાઓ ચીસાચીસ કરે છે. માંચડા કોલાહલ કરે છે' - આવા પ્રકારનો આરોપ થાય છે. અહીં માંચડો કોલાહલ નથી કરતો. પરંતુ માંચડા ઉપર ચઢેલા - રહેલા માણસો અવાજ કરે છે. તેથી “માંચડો’ શબ્દથી માંચડા ઉપર રહેલા પુરુષોને જણાવવામાં આવે છે. (વ્યાખ્યાન સમયે ગેલેરીમાં રહેલા માણસો શોર-બકોર મચાવતા હોય ત્યારે “આ ગેલેરી કેમ અવાજ કરે છે ?' આ પ્રમાણે વાક્યપ્રયોગ થાય છે તે પ્રસ્તુત તાચ્યનિમિત્તક આરોપ સમજવો.)
(૩) તાદર્થ્ય એટલે તેના માટે પોતાનું હોવાપણું. કટ = સાદડી (કે ચટાઈ) માટે વરણ (તંતુ કે સળીઓ) વણવામાં આવે ત્યારે “આ માણસ કટને કરે છે' - આ પ્રમાણે બોલવામાં આવે છે. અહીં કટ માટે વીરણ વણાતા હોવાથી વીરણમાં કટનો અભેદ ઉપચાર કરીને આ વાક્યપ્રયોગ થાય છે.
(૪) વૃત્ત એટલે આચરણ. રાજા યમ જેવું ક્રૂર આચરણ કરે ત્યારે રાજાને “યમ” કહેવામાં આવે છે. તથા રાજા જ્યારે કુબેર જેવું ઉદાર આચરણ કરે ત્યારે રાજાને “કુબેર' કહેવામાં આવે છે. આ વૃત્તનિમિત્તક ઉપચાર જાણવો.
(૫) માન એટલે માપ. આઢકથી માપેલા સાથવાને આઢક કહેવાય છે. (આઢક જૂના કાળનું એક માપ છે. જેમ વર્તમાનમાં કીલો, અડધો કીલો, ૧૦૦ ગ્રામ વગેરે માપથી અનાજ મપાય છે. આ તેમ પૂર્વના કાળમાં આઢક, દ્રોણ વગેરે માપથી ધાન્યને માપવાનું કામ થતું હતું.) આઢકપ્રમાણ સાથવામાં આઢકનો અભેદ આરોપ કરીને તે સાથવાને (= ચણાના સેકેલા લોટને) આઢક કહેવાય છે.
(૬) ધારણનિમિત્તક પણ આરોપ થાય છે. જેમ કે તુલામાં = ત્રાજવામાં ધારણ કરાયેલા ચંદનને લાવવું હોય તો ત્રાજવાનો ચંદનમાં આરોપ કરીને “ત્રાજવું લાવ” આ પ્રમાણે જે વ્યવહાર થાય છે. તે ધારણનિમિત્તક આરોપ કહેવાય છે. અહીં “ત્રાજવું' શબ્દથી ‘ત્રાજવામાં ધારણ કરાયેલા ચંદન’ - એવો અર્થ ગ્રહણ કરવો અભિપ્રેત છે.
(૭) સામીપ્યથી “ગંગામાં ગાયો ચરે છે' - આ પ્રમાણે ઉપચાર થાય છે. પ્રસ્તુતમાં ગંગા નદીની અંદર ગાયો ચરતી નથી. પરંતુ ગંગાનદીની બાજુમાં રહેલ મેદાનમાં ગાયો ચરે છે. તેમ છતાં તે મેદાન ગંગાની બાજુમાં હોવાથી તેમાં ગંગાનો ઉપચાર કરીને ઉપરોક્ત વાક્યપ્રયોગ કરવામાં આવે છે. અહીં ગંગા' શબ્દથી ગંગાસમીપવર્તી મેદાન અર્થ અભિપ્રેત છે.
(૮) યોગની અપેક્ષાએ પણ ઉપચાર થાય. જેમ કે કાળા રંગથી રંગેલા કપડાને “શ્યામ' કહેવાય. તે યોગનિમિત્તક ઉપચાર સમજવો. વાસ્તવમાં તો રંગ = વર્ણ કાળો છે, વસ્ત્ર નહિ. છતાં શ્યામરૂપના યોગથી વસ્ત્રને શ્યામ કહેવાય છે. અહીં “શ્યામ” શબ્દની શ્યામરૂપવાન વસ્ત્રમાં લક્ષણા કરવી અભિમત છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
૬/૮
७३०
० उपचारसाफल्यबीजविचारः . (૨) સાધનામ્ - ‘બન્ને પ્રા’ તિા.
(૧૦) ધપાત્ - ‘અર્થ પુરુષ: ૩ત્તમ્', ‘જોત્રમ્ (ચો.ફૂ.ર/ર/૬૭)” રૂત્યેવં વર્તતા । ततश्चोपचारनिमित्तसत्त्वे सति च प्रयोजने उपचारस्य सार्थकत्वं तत्र तत्र बहुश्रुतैः बोध्यम् । म प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - तीर्थङ्करकल्याणकपर्वाराधनया भूतनैगम आत्मानं भगवद्श भक्तिनिर्भरं करोति। ‘अद्य मे दीक्षादिनः' इति स्मृत्वा दशादिचार्षिकसंयमपर्यायवन्तो महात्मान
उपवास-वैयावृत्त्याद्याराधनायाम् उल्लसन्तो दृश्यन्त एव । इत्थं स्वस्य पूर्वमहापुरुषादेः वा अतीतकालीनप्रशस्तोदन्तादिकं तत्तत्तिथिसंलग्नं स्मृत्वा वर्तमानतिथौ तत्तिथ्यभेदमुपचर्य यथावसरं विशिष्टाराधनामार्गे सोत्साहतया गन्तव्यम् । इत्थमतीतनैगमः प्रयोक्तव्यः। ततो “निरञ्जनं निराकारं सहजानन्दनन्दितम्” (कु.प्र.प्र.५३४/पृ.२०७) इति कुमारपालप्रबोधप्रबन्धोक्तं सिद्धस्वरूपं सद्यः सम्पद्येत ।।६/८ ।।
(૯) સાધનની દૃષ્ટિએ આરોપ થાય છે. જેમ કે પ્રાણને ટકાવવાનું સાધન હોવાથી અન્નને પ્રાણ કહેવાય છે. (લોભીયાના ધનને એના પ્રાણ કહેવાય છે. તે પણ સાધનનિમિત્તક ઉપચાર છે.)
(૧૦) આધિપત્યથી પણ આરોપ થાય છે. જેમ કે કોઈ માણસનું કુલમાં કે ગોત્રમાં આધિપત્ય = વર્ચસ્વ હોય તો તે માણસને કુલ કે ગોત્રરૂપે જણાવાય છે. દા.ત. ઠક્કર કુલનો મુખ્ય માણસ લગ્નપ્રસંગમાં આવે ત્યારે ‘ઠક્કર કુલ આવી ગયું” – આ પ્રમાણે જે ઉપચાર થાય તે આધિપત્યનિમિત્તક
આરોપ કહેવાય”- આ પ્રમાણે દશ ઉપચાર ન્યાયસૂત્રભાષ્યમાં વાત્સ્યાયન ઋષિએ સમજાવેલા છે. તેથી | ઉપચારનું નિમિત્ત હાજર હોય તથા ઉપચાર કરવાનું પ્રયોજન વિદ્યમાન હોય ત્યારે ઉપચારને તે તે સ્થળે સાર્થક માનવામાં આવે છે. આ પ્રમાણે સ્વ-પરદર્શનના જાણકાર બહુશ્રુત પુરુષોએ જાણવું.
સ્પષ્ટતા:- ઉપચારનું નિમિત્ત હોય એટલે ઉપચાર કરી દેવો – એટલું પર્યાપ્ત નથી. પરંતુ ઉપચાર કરવાનું કોઈક ઉમદા પ્રયોજન હોય ત્યારે ઉપરોક્તમાંથી કોઈ પણ એક નિમિત્તને શોધીને, પકડીને ઉપચાર કરાય છે. તો જ ઉપચાર શિષ્ટસંમત બને, અન્યથા નહિ.
જે ભૂત નૈગમનયનો ઉપયોગ છે | આધ્યાત્મિક ઉપનય :- કલ્યાણકપર્વની આરાધના દ્વારા ભૂતનૈગમ આત્માને પ્રભુભક્તિમય બનાવે છે. દીક્ષાના ૧૦ વર્ષ પછી પણ “આજે મારો દીક્ષાદિવસ છે' - આવો વ્યવહાર દીક્ષાતિથિના દિવસે થતો જોવા મળે છે. આ ઉપચારથી મહાત્મા પોતાનો ભૂતકાલીન દીક્ષાદિવસ યાદ કરીને ઉપવાસ, વૈયાવચ્ચ આદિ આરાધના કરવા માટે ઉલ્લસિત થતા હોય છે. આ રીતે આપણા કે મહાપુરુષોના જીવનના ભૂતકાલીન સારા પ્રસંગોને તે તે તિથિના દિવસે યાદ કરી, વર્તમાન વિશિષ્ટ તિથિઓમાં જૂની સુંદર ઘટનાવાળા દિવસનો અભેદ ઉપચાર કરી વર્તમાન કાળે પણ વિશિષ્ટ આરાધનાના માર્ગે ઉલ્લાસથી આગેકૂચ કરીએ - આ મુજબ ભૂતનૈગમનો ઉપયોગ કરવો. તેનાથી કુમારપાળપ્રબોધપ્રબંધમાં દર્શાવેલ નિરંજન, નિરાકાર, પરમાનંદથી પ્રમુદિત સિદ્ધસ્વરૂપ ઝડપથી મળે. (૬૮)
Page #97
--------------------------------------------------------------------------
________________
७३१
० तीर्थङ्करोऽपि सिद्धः । ભૂતવત કહઈ ભાવિ નૈગમ, ભાવિ જિમ જિન સિદ્ધ રે; સિદ્ધવત્ છ વર્તમાન કાંઈ સિદ્ધ અસિદ્ધ રે દલા (૮૨) બહુ.
(ભાવિ ભૂતવત કહઈ=) ભાવનિ મૂતવાર એ બીજો (=ભાવિ) નૈગમ. જિમ (ભાવિ સિદ્ધ) ૫ જિનનઈ સિદ્ધ કહિઈ, કેવલીનઈ સિદ્ધપણું અવશ્યભાવી જઈ તે માટઇં. नैगमनयस्य द्वितीयभेदं तृतीयभेदञ्च निरूपयति - ‘भाव्य' इति ।
भाव्ये भूतोपचारोक्तेः द्वितीयः सिद्धवज्जिनः।
सिद्धाऽसिद्धेऽस्त्युपारोपे साम्प्रतो नैगमः स्मृतः।।६/९ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - भाव्ये भूतोपचारोक्तेः द्वितीयः (नैगमः ज्ञेयः)। 'जिनः सिद्धवत्' म् (इति वचनम्)। सिद्धाऽसिद्धे अस्त्युपारोपे (तृतीयः) साम्प्रतः नैगमः स्मृतः ।।६/९।। ___भाव्ये = भाविनि भूतोपचारोक्तेः = सद्भूतत्वाऽऽरोपवचनाद् द्वितीयो = नैगमनयद्वितीयभेदः ।
= भाविनैगमः स्मृतः, आरोपकरणेन भाविपर्यायप्रतिपादकत्वात् । यथा जिनः = भवस्थकेवली २ सिद्धवत् कथ्यते । अत्र हि भवस्थकेवलिनः सिद्धत्वं नियमेन आसन्नानागतकाले इह भवे भविष्यतीति णि कृत्वा भाविनि निष्पन्नवदुपचारः कृतः। तदुक्तम् - आलापपद्धतौ अपि “भाविनि भूतवत्कथनं यत्र स का મવિગ્નામ:, યથા - ઈન્ સિદ્ધ gવ” (સા.પ.પૂ.૮) ક્તિા
અવતરણિકા - નૈગમનયના પ્રથમ ભેદનું નિરૂપણ કર્યા બાદ હવે ગ્રંથકારશ્રી નૈગમનયના બીજા ભેદનું અને ત્રીજા ભેદનું નિરૂપણ કરે છે :
નૈગમનયના બીજા ભેદને સમજીએ છે શ્લોકાર્ચ - ભવિષ્યકાલીન પદાર્થને વિશે સભૂતપણાનો આરોપ કરનાર વાણીની અપેક્ષાએ બીજો નૈગમ સમજવો. જેમ કે “જિનેશ્વર ભગવંતને “સિદ્ધ' તરીકે જણાવનાર વચન.” નિષ્પન્ન અને અનિષ્પન્નમાં વિદ્યમાનતાનો આરોપ કરવામાં આવે તો ત્રીજો = સાંપ્રત નૈગમ કહેવાય છે. (૬૯)
વ્યાખ્યાર્થી :- ભવિષ્યકાલીન પદાર્થને વિશે સદ્દભૂતપણાનો આરોપ કરનાર વાણીની અપેક્ષાએ , નૈગમનો બીજો ભેદ = ભાવી નૈગમ સમજવો. કારણ કે તે નય આરોપ કરવા દ્વારા ભવિષ્યકાલીન પર્યાયનું પ્રતિપાદન કરે છે. જેમ કે ૧૩મા - ૧૪મા ગુણસ્થાનકે રહેલા કેવલજ્ઞાની ભગવંતને “સિદ્ધ | ભગવંત' તરીકે જણાવનાર વચન ભાવી નૈગમનય કહેવાય. પ્રસ્તુતમાં કેવલજ્ઞાની ભવસ્થ છે, મન -વચન-કાયા-અઘાતિકર્મોદય વગેરે સ્વરૂપવાળા સંસારમાં કેવલજ્ઞાની રહેલા છે. હજુ સુધી સિદ્ધશિલાએ પહોંચેલા નથી, સિદ્ધ થયા નથી. તેમ છતાં નજીકના ભવિષ્યકાળમાં આ ભવમાં તેઓ અવશ્ય સિદ્ધ થવાના છે. તેથી ભવિષ્યકાલીન વસ્તુમાં નિષ્પન્ન = હાજર = સભૂત વસ્તુની જેમ ઉપચાર કરવામાં આવે છે. આલાપપદ્ધતિ ગ્રંથમાં પણ જણાવેલ છે કે “ભાવી વસ્તુમાં નિષ્પન્ન = હાજર = સભૂત વસ્તુની જેમ કથન જે નયમાં કરવામાં આવે તે નય ભાવિનંગમ કહેવાય છે. જેમ કે “અરિહંત પરમાત્મા સિદ્ધ જ છે' - આવું વચન.” (અરિહંતદશા પૂર્ણ થયા પછી જ સિદ્ધ દશા આવે છે. અરિહંતદશા
Page #98
--------------------------------------------------------------------------
________________
* विशेषावश्यकभाष्यमलधारवृत्त्यनुसरणम्☼
૬/૧
“भाविनि भूतवदुपचारः” (न्या. स. १ / ९) इति हेमहंसगणिना न्यायसङ्ग्रहे दर्शितः न्यायोऽपि एतदनुकूल ए एवेत्यवधेयम् ।
एवमेव प्रस्थेऽनिष्पन्नेऽपि निष्पन्नमिवाऽयं दर्शयति, अचिरकालभावित्वात् ।
T
यथोक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “निप्पण्णमिव पयंपदि भाविपयत्थं णरो अणिप्पण्णं । अप्पत्थे નહ પત્યું મારૂ તો માવિળામુત્તિ નો।।" (૧.૬.રૂ, ૬.સ્વ.પ્ર.૨૦૬) કૃતિા
प्रस्थकः काष्ठघटितो धान्यमानविशेषः । तद्योग्यं काष्ठमटव्यां छिन्दानस्तक्षा 'किं करोषि ?' इति पृष्टः सन् प्राह ‘પ્રસ્થ છિદ્રિ ।’ માર્ગે ચાડડાચ્છનું પૃષ્ટ: - ‘વિમિત્રંન્થે ત્વયાડડરોપિતમ્' સ બાદ - ‘प्रस्थकः’। एवमप्रस्थकेऽपि नैगमः प्रस्थकव्यपदेशं मन्यत इति विशेषावश्यकभाष्यमलधारवृत्त्यनुसारेण (गा. २१८८ वृ.) इह भाविनैगमाभिप्राये प्रस्थकपर्यायसिद्धिपूर्वं प्रस्थकप्रयोगो का यथासम्भवं बहुश्रुतैः विमृश्य योजनीयः । तदुक्तं प्रमाणमीमांसायामपि “ अनिष्पन्नपर्यायस्य सङ्कल्पमात्रग्राही
Tr
નમઃ” (પ્ર.મી.૨/૨/૩) તિા
જ
७३२
વિદ્યમાન હોય ત્યારે નહિ. છતાં ઉપરોક્ત કથનમાં ભાવી સિદ્ધપર્યાયને નિષ્પન્નસ્વરૂપે બતાવવામાં આવે છે. તેથી તે કથન ભાવી નૈગમનય કહેવાય છે.)
(“વિ.) ન્યાયસંગ્રહ ગ્રંથના પ્રથમ વક્ષસ્કારમાં શ્રીહેમહંસગણીએ ‘ભાવિ કાર્યને નિષ્પન્ન માનીને તેનો ઉપચાર કરવો’ આ અર્થને સૂચવવા માટે ‘વિનિ ભૂતવત્ ઉપચાર' આવો ન્યાય જણાવેલ છે. તે ન્યાય પણ પ્રસ્તુત નૈગમનયના બીજા ભેદને અનુકૂળ જ છે. આ વાત ખ્યાલમાં રાખવી.
(મેવ.) આ જ રીતે પ્રસ્થક નિષ્પન્ન ન થયો હોય તેમ છતાં નિષ્પન્ન થયેલો હોય તે પ્રમાણે ભાવી નૈગમનય બતાવે છે. કારણ કે નજીકના ભવિષ્યકાળમાં પ્રસ્થક ઉત્પન્ન થવાનો છે. (થોń.) નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે નિષ્પન્નવત્ જે નય જણાવે છે તે ભાવી નૈગમનય કહેવાય છે. જેમ કે * પ્રસ્થક ઉદાહરણ ભાવી નૈગમનો વિષય
‘અનિષ્પન્ન ભાવી પદાર્થને
]]
અપ્રસ્થકને પ્રસ્થક કહેવું.’
(પ્રસ્થ.) જૂના કાળમાં કાષ્ઠથી બનાવેલું ધાન્યને માપવાનું સાધન પ્રસ્થક (પાલી) કહેવાતું હતું. જંગલમાં પ્રસ્થક બનાવવાનું લાકડું છોલતા સુથારને કોઈ પૂછે કે ‘શું કરો છો ?' તો તે જવાબ આપે છે કે ‘હું પ્રસ્થકને છોલું છું.' પ્રસ્થકયોગ્ય લાકડાને લઈને આવતા સુથારને કોઈ પૂછે કે ‘તમે ખભે શું ચઢાવેલ છે ?’ તો તે જવાબ આપે છે કે ‘પ્રસ્થક.’ આ રીતે પ્રસ્થકસ્વરૂપે વર્તમાનમાં તૈયાર ન થયેલા કાષ્ઠમાં પણ પ્રસ્થક તરીકેનો વ્યવહાર નૈગમનયને સંમત છે. આ પ્રમાણે વિશેષાવશ્યકભાષ્યની શ્રીમલધારી-હેમચંદ્રસૂરિરચિત વૃત્તિમાં જણાવેલ છે. તે મુજબ બહુશ્રુત પુરુષોએ વિચારીને પ્રસ્થકપર્યાયની ઉત્પત્તિની પૂર્વે ભાવી નૈગમનયના અભિપ્રાયમાં યથાસંભવ રીતે તે પ્રસ્થકવ્યવહારની વાત લાગુ પાડવી. પ્રમાણમીમાંસામાં પણ જણાવેલ છે કે ‘જે પર્યાય નિષ્પન્ન થયેલ ન હોય તેમ છતાં તેને ઉત્પન્ન કરવાનો
1. निष्पन्नमिव प्रजल्पति भाविपदार्थं नरोऽनिष्पन्नम् । अप्रस्थे यथा प्रस्थो भण्यते स भाविनैगम इति नयः ।।
Page #99
--------------------------------------------------------------------------
________________
७३३
० भाविनैगमारोपितपर्यायविमर्श: ० इदञ्चाऽत्रावधेयं यदुत साम्प्रतकाले भाविपर्यायप्ररूपणा द्रव्ये इव कालादावपि अनागतपर्यायारोपणेन सम्भवति। तथाहि - श्रावणशुक्लतृतीयायां तिथौ विहरमानजिनकल्याणकाराधकाः पठन्ति यदुत ‘अद्य सीमन्धरजिनः निर्वाणगामी' इति । प्रकृते ‘अद्ये'तिशब्दवाच्ये इदानीन्तनश्रावणशुक्लतृतीयादिने सीमन्धरजिननिर्वाणगमनाऽर्थान्वयबाधेन अनागतोत्सर्पिणीकालीनोदय-पेढालाऽभिधानयोः सप्तमाऽष्टमतीर्थकरयोः अन्तराले श्रावणशुक्लतृतीयादिनविशेषे ‘अद्ये'तिशब्दः सङ्कल्प्यते । 'मञ्चाः क्रोशन्ती'त्यत्र पुरुषेषु मञ्चारोपवत् प्रकृते अनागते वर्तमानत्वाऽऽरोपणादस्य भाविनैगमत्वं समर्थनीयम् । क ___ एवं वर्तमानेऽपि अनागतारोपो भवति। तथाहि - ‘अद्य सीमन्धरजिननिर्वाणकल्याणकदिनः' इत्यत्र विवक्षाविशेषवशतः ‘अद्य'शब्दवाच्ये वर्तमानकालीनश्रावणशुक्लतृतीयादिने अनागतसीमन्धरजिननिर्वाणकल्याणकदिनत्वमुपचर्य वर्तमानदिनः सीमन्धरजिननिर्वाणकल्याणकदिनत्वेन व्यवह्रियते સંકલ્પ કરવામાં આવે તો તેના માત્ર સંકલ્પને પણ વસ્તુ તરીકે નૈગમનય ગ્રહણ કરે છે.'
આ ભાવિર્નગમમાં અનેક પ્રકારે આરોપ છે. (રૂ.) અહીં આ વાત ધ્યાનમાં રાખવી કે - વર્તમાનકાળે ભાવી પર્યાયની પ્રરૂપણા જેમ અરિહંતદ્રવ્યમાં કે કાષ્ઠદ્રવ્યમાં ભવિષ્યકાલીન સિદ્ધ કે પ્રસ્થક પર્યાયનો આરોપ કરવાથી સંભવે છે, તેમ કાળ વગેરેમાં પણ ભાવી પર્યાયનું આરોપણ કરવાથી ભાવીપર્યાયપ્રરૂપણા સંભવે છે. તે આ રીતે સમજવું - શ્રાવણ સુદ ત્રીજની તિથિ આવે ત્યારે વિહરમાન જિનેશ્વર ભગવંતના કલ્યાણકની આરાધના કરનારાઓ બોલે છે કે “આજે સીમંધર જિન મોક્ષમાં જશે.' પ્રસ્તુતમાં “આજે’ શબ્દનો અર્થ છે વર્તમાનકાલીન શ્રાવણ શુક્લ ત્રીજ દિન. તેમાં તો સીમંધરસ્વામીના મોક્ષગમનનો અન્વય બાધિત થાય છે. સીમંધર જિન કાંઈ હમણાં મોક્ષે જવાના નથી. તેઓ તો આવતી ઉત્સર્પિણીકાલની ચોવીસીમાં થનારા ઉદય નામના સાતમા તીર્થકર અને પેઢાલ નામના આઠમા તીર્થંકરના આંતરામાં મોક્ષે જવાના છે. મુખ્યાર્થનો અન્વય બાધિત થવાથી પ્રસ્તુતમાં લક્ષણા માનવી જરૂરી છે. તેથી ‘આજે' શબ્દનો ભવિષ્યકાલીન શ્રાવણ શુક્લ તૃતીયાદિનવિશેષમાં સંકલ્પ = આરોપ કરવામાં આવે છે. “માંચડાઓ અવાજ કરે છે - આ વાક્ય દ્વારા જેમ પુરુષોમાં માંચડાનો આરોપ કરવામાં આવે છે, તેમ પ્રસ્તુતમાં અનાગતમાં વર્તમાનપણાનો આરોપ કરીને “આજે સીમંધરજિન મોક્ષમાં જશે' - આવું બોલવામાં આવે છે. તેથી આ વ્યવહાર ભાવિનૈગમનયસ્વરૂપ છે - આવું સમર્થન કરવા યોગ્ય છે.
જ આજે સીમંધરસ્વામીનું નિર્વાણ કલ્યાણક ! જ (.) એ જ રીતે વર્તમાન કાળમાં પણ ભવિષ્યકાલત્વનો આરોપ થાય છે. તે આ રીતે - “આજે શ્રી સીમંધરસ્વામી વિહરમાન ભગવાનનો નિર્વાણકલ્યાણકદિવસ છે' - આ વાક્યમાં “આજે' શબ્દનો અર્થ છે વર્તમાનકાલીન શ્રાવણ સુદ ત્રીજનો દિવસ. તેમાં સીમંધરસ્વામીના અનાગતનિર્વાણકલ્યાણકદિનત્વ નામના ગુણધર્મનો વિવક્ષાવિશેષવશ ઉપચાર કરીને પ્રસ્તુત ભાવિનૈગમનય જિનભક્તિ-તપ વગેરે આરાધના માટે આજે જે શ્રાવણ સુદ ત્રીજ છે, તેનો સીમંધરસ્વામી ભગવાનના નિર્વાણકલ્યાણકદિવસ
Page #100
--------------------------------------------------------------------------
________________
७३४
* वर्त्तमानेऽनागताऽऽरोपः
૬/
કાંઇ સિદ્ધ, અનઈં કાંઇ અસિદ્ધનઈ વર્તમાન(ઈ સિદ્ધવત્) કહઈ (છઈ) તેહનઈ વર્તમાનનૈગમ ભાખિઈં. भाविनैगमनयेन जिनभक्त्यादिकृते । अत्र हि वर्त्तमानदिनमुद्दिश्य सीमन्धरजिनस्य अनागतनिर्वाणदिनत्वं विधीयते ।
एवं साधुमुद्दिश्य ‘अयम् आचार्यः', 'अयं देवः' इत्यादयः प्रसिद्धव्यवहारा अपि प्रकृतभाविनैगमनयविधया विज्ञेयाः । भावसाधौ आचार्यादिपर्यायाः यद्यपि शक्तिरूपेणैव तिष्ठन्ति तथापि भाविनैगमनयापेक्षया तु तत्र ते व्यक्तिरूपेण सन्तीति बृहद्रव्यसङ्ग्रहव्याख्यानुसारेण (गा. १४) बोध्यम् । अर्हद्गीतायां “बद्धदेवायुषो देवो वाच्यः सति नृजन्मनि ” ( अ.गी. १०/१८) इति मेघविजयोपाध्यायवचनमपि भाविनैगमसंमतं दृश्यम्। इत्थं भूतनैगमवद् यथाशास्त्रं प्रसिद्धलोकव्यवहारानुसारतो द्रव्य-क्षेत्र-काल -भावानुवेधेन भाविनैगमेऽनागतारोपणं बहुश्रुतैः भावनीयम् ।
र्णि
का
तृतीयं वर्त्तमाननैगमनयं निरूपयति - 'सिद्धे 'ति । सिद्धाऽसिद्धे = कथञ्चिद् निष्पन्ने कथञ्चिच्चाऽनिष्पन्ने अर्थे अस्त्युपारोपे = कार्त्स्न्येन अस्तित्वसमारोपकरणे हि साम्प्रतो नैगमः स्मृतः । कथञ्चिदसिद्धत्वपर्याये सत्यपि तदुपेक्षया कथञ्चिन्निष्पन्नत्वपर्यायमेव वर्तमानं सम्पूर्णे वस्तुनि समारोप्यते તરીકે વ્યવહાર કરે છે. પ્રસ્તુત વાક્ય વર્તમાન દિવસને ઉદ્દેશીને અનાગતનિર્વાણદિનત્વનું વિધાન કરે છે. અર્થાત્ વર્તમાનકાલીન શ્રાવણસુદ ત્રીજનો દિવસ સીમંધરસ્વામીના ભવિષ્યકાલીન મોક્ષકલ્યાણકદિવસ રૂપે જણાવાય છે. આ છે વર્તમાનકાલમાં ભાવિપર્યાયનો કે અનાગત કાળનો આરોપ.
* સાધુ પણ આચાર્ય !
(i.) આ રીતે સાધુને ઉદ્દેશીને થતા ‘આ આચાર્ય છે', ‘આ દેવ છે’ - ઈત્યાદિ શાસ્ત્રપ્રસિદ્ધ વ્યવહારો પણ પ્રસ્તુત ભાવિનૈગમનયરૂપે સમજવા. જો કે ભાવસાધુમાં આચાર્યાદિ પર્યાયો શક્તિસ્વરૂપે જ રહે છે. તો પણ ભાવિનૈગમનયની અપેક્ષાએ તો તેમાં તે પર્યાયો વ્યક્તિસ્વરૂપે = અભિવ્યક્તિસ્વરૂપે રહે છે. આ વાત બૃહદ્રવ્યસંગ્રહવ્યાખ્યા મુજબ સમજવી. અર્હદ્ગીતામાં મેઘવિજયઉપાધ્યાયજીએ ‘મનુષ્ય ભવ હાજર હોય ત્યારે દેવાયુષ્ય બાંધનારને દેવ કહેવો' આમ જણાવેલ છે. તે ભાવી નૈગમનયને સંમત છે. આમ ભૂતનૈગમનયની જેમ શાસ્ત્ર મુજબ, પ્રસિદ્ધ લોકવ્યવહારને અનુસરીને, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ -ભાવનો સંવેધ = અનુવેધ કરીને ભાવી પર્યાયનો કે અનાગત કાળનો આરોપ ભાવિનૈગમની વિચારણામાં બહુશ્રુત પુરુષોએ ઊંડાણથી વિચારવો.
નૈગમના ત્રીજા ભેદનું પ્રતિપાદન
(તૃતીય.) નૈગમનયના ત્રીજા ભેદને ગ્રંથકારશ્રી શ્લોકના ઉત્તરાર્ધ દ્વારા સમજાવે છે. કથંચિત્ તૈયાર થયેલા અને કથંચિત્ તૈયાર ન થયેલા પદાર્થમાં સંપૂર્ણતયા અસ્તિત્વનો આરોપ કરવામાં આવે તો તે વચન સાંપ્રતનૈગમ વર્તમાનનૈગમ નય કહેવાયેલ છે. મતલબ કે કથંચિત્ અનિષ્પન્નત્વ પર્યાય હોવા છતાં પણ તેની ઉપેક્ષા કરીને પદાર્થના અમુક ભાગમાં વિદ્યમાન એવા કથંચિત્ નિષ્પન્નત્વ પર્યાયને જ સંપૂર્ણ પદાર્થમાં આરોપિત કરવાનું કામ જે નય કરે છે તે સાંપ્રતનૈગમનય કહેવાય - ત્યાં સુધીનું
=
Page #101
--------------------------------------------------------------------------
________________
६/९
* अंश - कात्स्यभ्यां समारोपस्याद्वादः
*બહુશ્રુત ઇમ વિચારીનઈ તુમ્હે જોયઉ.* ૫૬/૯૫
इति यावत् तात्पर्यम् अत्र बहुश्रुतैः विज्ञेयम् ।
=
ननु नैगमनयत्रितयभेदमध्ये को भेदः ? इति चेत् ?
रा
म
श्रुणु, भूतनैगमे आरोप्यमाणः पर्यायः देशतः कार्त्स्न्येन वा प्रकटरूपेण वस्तुनि साम्प्रतकाले नास्ति एव किन्तु अतीतकाले आसीत् । भाविनैगमे तु समारोप्यमाणः पर्यायः साम्प्रतकाले देशतः कार्त्स्न्येन वा प्रकटरूपेण वस्तुनि नास्ति एव किन्तु अनागतकाले भविष्यति । साम्प्रतनैगमे तु समारोप्यमाणः पर्यायः यद्यपि साम्प्रतकाले द्रव्यसमूहात्मके वस्तुनि अंशतः अस्ति किन्तु कार्त्स्न्येन श कृत्स्नावयवापेक्षया नास्ति, तथापि प्रयोजनवशात् स तत्र कार्त्स्न्येन समारोप्यते । अयमाशयः :- क साम्प्रतनैगमे समारोप्यमाणः पर्यायः साम्प्रतं राशिगतानां सर्वद्रव्याणां केषुचिद् अवयवेषु सिद्धः केषुचिच्च अवयवेषु साध्यमानः तथापि प्रयोजनवशतः स तत्र कार्त्स्न्येन समारोप्यते इति त्रयाणां नैगमभेदानां मिथो न साङ्कर्यमित्यवधेयम् ।
[]]
का
यत्तु शुभचन्द्रेण कार्त्तिकेयाऽनुप्रेक्षावृत्ती (गा. २७१) प्रस्थकोदाहरणं वर्त्तमाननैगमे दर्शितम्, તવાત, તાત્પર્ય પ્રસ્તુતમાં બહુશ્રુત વિદ્વાનોએ સમજવું.
શંકા :- (નુ.) નૈગમનયના ત્રણ ભેદમાં પરસ્પર શું તફાવત છે ? નૈગમના ત્રણેય ભેદની ભેદરેખા સમજીએ
७३५
સમાધાન :- (શ્રુગુ.) સાંભળો. નૈગમનયના પ્રથમભેદ સ્વરૂપ ભૂતનૈગમના મતે વસ્તુમાં જે પર્યાયનો આરોપ થાય છે તે પર્યાય આંશિક રીતે કે સંપૂર્ણતયા પ્રગટપણે વસ્તુમાં વર્તમાનકાળે રહેતો નથી જ. પરંતુ ‘ભૂતકાળમાં તે પર્યાય હતો' એટલું જ તે સૂચન કરે છે. વીરનિર્વાણકલ્યાણકદિનત્વ ગુણધર્મ ભૂતકાલીન દીપાલિદિનમાં હતો. નૈગમનયના બીજા ભેદ સ્વરૂપ ભાવી નૈગમનયના આશય મુજબ, વસ્તુમાં જે પર્યાયનો આરોપ કરવામાં આવે છે, તે પર્યાય વર્તમાનકાળે આંશિક રીતે કે સંપૂર્ણપણે પ્રગટપણે વસ્તુમાં રહેતો નથી જ. પરંતુ ભવિષ્યકાળમાં તે પર્યાય તે વસ્તુમાં પ્રગટ થવાનો છે. કેવલજ્ઞાની ભવિષ્યમાં અવશ્ય સિદ્ધ QI થવાના છે. પ્રસ્થક પર્યાય પણ ભવિષ્યમાં વિવક્ષિત પ્રસ્થકયોગ્ય કાષ્ઠમાં અવશ્ય નિષ્પન્ન થવાનો છે. જ્યારે સાંપ્રતનૈગમસ્વરૂપ ત્રીજા ભેદના અભિપ્રાય મુજબ તો વસ્તુમાં = દ્રવ્યસમૂહમાં જે પર્યાયનો આરોપ કરવામાં આવે છે તે પર્યાય યદ્યપિ સાંપ્રતકાળે વર્તમાનકાળે સામૂહિક વસ્તુમાં આંશિક રીતે રહેલો છે, કેટલાક અવયવોની અપેક્ષાએ રહેલો છે. પરંતુ સંપૂર્ણતયા સર્વ અવયવોની અપેક્ષાએ રહેતો નથી. અર્થાત્ સમૂહગત દરેક દ્રવ્યના કેટલાક અવયવોમાં તે પર્યાય સિદ્ધ છે તથા કેટલાક અવયવોમાં તે પર્યાય સાધ્યમાન છે. તેમ છતાં તે પર્યાયનો તે સામૂહિક વસ્તુમાં = દ્રવ્યસમૂહમાં પ્રયોજનવિશેષના લીધે સંપૂર્ણતયા આરોપ થાય છે. આમ નૈગમના ત્રણેય પ્રકારોમાં પરસ્પર સાંકર્ય નથી આવતું. આ વાત ખ્યાલમાં રાખવી.
ૐ શુભચંદ્રમતની સમાલોચના )
(યત્તુ.) દિગંબર શુભચંદ્રજીએ કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિમાં પ્રસ્થકદષ્ટાન્ત વર્તમાનનૈગમમાં બતાવેલ છે. * ચિહ્નદ્ધયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે.
=
Page #102
--------------------------------------------------------------------------
________________
७३६
* भाविनैगमारोपितपर्यायः साम्प्रतं नास्ति
૬/૨
प
काष्ठाऽऽनयनाय वनगमनकाले बाह्यप्रस्थकस्य लेशतोऽप्यनिष्पन्नतया तत्र वर्त्तमाननैगमगोचरतायाः विरहात्, तदानीं प्रस्थकस्य भविष्यत्कालीनत्वेन भाविनैगमविषयताया एव तत्र न्याय्यत्वादिति दिक् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - हतोत्साहताऽऽवर्तनिमग्नसाधकोद्धारकृते आसन्नभाविसम्यग्दृष्टि -देशविरति-सर्वविरति-क्षपकश्रेणि-केवलित्वादिपर्यायेषु साधकदृष्टिं दीर्घकालं यावत् स्थापयति भाविनैगमनयः। ततश्चाऽऽराधनोत्साहप्राबल्यमुपजायते, अतिचाराश्च हीयन्ते । आसन्नभाविनीं सर्वदोषमुक्त -सकलगुणयुक्त-स्वकीयक्षायिकदशामादरेण आकलयन् आत्मार्थी कथं दम्भादिदोषाऽऽवर्तनिमग्नः स्यात् ? णि इत्थं भाविनैगमनयसहायेन आत्मार्थी निःशल्यनिरतिचाराऽऽराधनामार्गे सोत्साहतया द्रुतम् अभिसर्पति अपवर्गञ्चाऽऽसादयति कृत्स्नात्मस्वरूपलाभलक्षणम् । यथोक्तम् अकलङ्कस्वामिना सिद्धिविनिश्चये “આત્મત્તામં વિદુર્મોક્ષ નીવહ્યાડન્તર્નનક્ષયા” (સિ.વિ.૭/૧૧)તિ।।૬/॰ ।।
***
Page #103
--------------------------------------------------------------------------
________________
• नैगमतृतीयभेदनिरूपणम् ।
७३७ ભાખિઈ જિમ “ભક્ત પચિઈ” વર્તમાનારોપ રે; કરઈ કિરિયા ભૂત લઇ, ભૂતવચન વિલોપ રે /૬/૧૭ના (૮૩) બહુ. જિમ (ભાખિઈ=) કહિયરું “ભક્ત (પચિઈ=) રાંધિયઈ છઈ.” ઈહાં ભક્તના કેતલાઈક અવયવ સિદ્ધ થયા છઇ, અનઈ કેતલાઈક સાધ્યમાન છઈ, પણિ પૂર્વાપરીભૂતાવયવક્રિયાસંતાન એક બુદ્ધિ આરોપીનઈ તેહનઈં વર્તમાન કહિયરું (= વર્તમાનારોપ કરઈ) છઈ. वर्तमाननैगमनयोदाहरणमाह - 'प्रयोग' इति।
प्रयोगः ‘पचति व्रीहीन्' साम्प्रताऽऽरोपतो यथा।
क्रियते भूतकार्याद्धि भूतोक्तिस्तु विलीयते ।।६/१०।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – यथा साम्प्रताऽऽरोपतः ‘व्रीहीन् पचति' (इति) प्रयोगः क्रियते (सः ।, साम्प्रतः नैगमः)। भूतकार्याद्धि भूतोक्तिस्तु विलीयते ।।६/१०।।
यथा 'व्रीहीन पचति' इति प्रयोगः क्रियते साम्प्रतनैगमनयेन। प्रकृते ‘भाजनगताः कियन्तो क व्रीहयः सर्वथा पक्वाः कियन्तश्च न तथा' इत्यर्थः न बोध्यः किन्तु 'प्रत्येकं व्रीहिषु कियन्तोऽवयवाः पक्वाः कियन्तश्च अपक्वाः पच्यमानाः सन्ति' इत्यर्थो बोध्यः । तथापि पूर्वापरीभूतावयवक्रियासन्तानं वर्त्तमानत्वाऽवगाहिन्यां बुद्धावारोप्य तत्र वर्तमानत्वं प्रकृतप्रयोगेन कथ्यते ।
અવતરપિકા - નવમા શ્લોકના ઉત્તરાર્ધમાં નૈગમનયના ત્રીજા ભેદનું લક્ષણ બતાવેલ હતું. દશમા શ્લોકમાં ગ્રંથકારશ્રી તેના ઉદાહરણને દર્શાવે છે :
નૈગમનયના ત્રીજા ભેદનું ઉદાહરણ આ બ્લોકાણ :- જેમ કે વર્તમાનતાના આરોપથી તે ચોખાઓને પકાવે છે - આવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. (તે સાંપ્રત નૈગમનાય છે. તેના અભિપ્રાયથી) અતીત ક્રિયાથી ભૂતકાળના પ્રત્યયથી ઘટિત વચન વિલીન થાય છે. (૬/૧૦)
- ૬ ભૂત-ભાવી પણ વર્તમાન ક યાખ્યાર્થ:- જેમ કે તે ચોખાઓને પકાવે છે'- આ પ્રમાણે શબ્દપ્રયોગ સામ્પ્રતનૈગમનય કરે છે છે. પ્રસ્તુતમાં તપેલીમાં રહેલા અમુક ચોખા પૂરેપૂરા રંધાઈ ગયા છે અને અમુક ચોખા બિલકુલ રંધાયા નથી - આ અર્થ સમજવાનો નથી. પરંતુ એ અર્થ સમજવાનો છે કે પ્રત્યેક ચોખાના કેટલાક અવયવો સ પાકી ગયા છે, કેટલાક અપક્વ અવયવો પાકી રહ્યા છે. તેમ છતાં આગળ-પાછળની તંદુલાત્મક અંશોમાં રહેલી અનેક ક્રિયાઓના સમૂહનો વર્તમાનત્વનું અવગાહન કરનારી એક બુદ્ધિમાં આરોપ કરીને ક્રિયાસમૂહમાં ઉપરોક્ત વાક્યપ્રયોગ વર્તમાનતાને જણાવે છે. આશય એ છે કે તપેલીમાં રહેલ ચોખાના કેટલાક અવયવો પાકી ગયા છે, કેટલાક અપક્વ અવયવો પાકી રહેલા છે, કેટલાક અપક્વ અવયવોમાં પાકક્રિયા થવાની બાકી છે. ક્રિયા ક્ષણભંગુર છે. આથી અનેક ચોખાઓમાં અનેક પાકક્રિયા થાય. તેમ • કો.(૧૨+૧૩)માં ‘પયઈ પાઠ. જે પુસ્તકોમાં “રાંધિઈ પાઠ. કો.(૧૩)માં પાઠ. કો.(૮)નો પાઠ લીધો છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
૬/૧૦
७३८
। वर्तमाननैगमनयतात्पर्यप्रकाशनम् । “वर्तमानसामीप्ये वर्तमानवद् वा” (अ.सू.३/३/१३१) इति पाणिनिप्रणीताऽष्टाध्यायीसूत्रदर्शितेन न्यायेन - યદ્વી “સત્યામીણે સદા” (સિ.કે.શ.૧/૪/૧) રૂતિ સિદ્ધહેમશબ્દાનુશાસનકરીતેન જાયે વર્તમાનાरा ऽऽसन्नतमाऽतीताऽनागतकालव्यापकपाकक्रियासन्ततिं वर्तमानकालावच्छिन्नपाकक्रियाविषयिण्यां बुद्धौ
वर्त्तमानत्वरूपेण समारोप्य तादृशाऽतीतादिकालव्यापकपाकक्रियासन्ततौ वर्त्तमानत्वमिह वर्तमाननैगमनयेन ( પ્રતિપાદ્યત રૂત્યશયા
इदमेवाभिप्रेत्य नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “पारद्धा जा किरिया पचणविहाणादि कहइ जो + सिद्धा। लोएसु पुच्छमाणो भण्णइ तं वट्टमाणणयं ।।” (न.च.३४, द्र.स्व.प्र.२०७) इति दर्शितम् । तदुक्तम् णि आलापपद्धतौ कार्तिकेयानुप्रेक्षावृत्तौ च “कर्तुमारब्धमीषन्निष्पन्नमनिष्पन्नं वा वस्तु निष्पन्नवत् कथ्यते यत्र स
વર્તમાનનામો યથા - મોનઃ પધ્યતે” (સા.પ.પૃ.૮ + I.T.I.૨૭9/..98૪) તિા સત્ર નિષ્પન્નત્વે विद्यमानक्रियत्वं बोध्यम् । अनिष्पन्नत्वञ्च अविद्यमानक्रियत्वम्, तत्क्रियाया अनुत्पन्नत्वाद् विनष्टत्वाद् છતાં વર્તમાનકાળે પાક ચાલુ જ છે. પરંતુ વર્તમાનકાળની અત્યંત નજીકના ભૂતકાળમાં તથા ભવિષ્યકાળમાં પણ નિરંતરપણે ચોખાના વિવિધ અવયવોમાં પાકક્રિયાઓ ગોઠવાયેલી જ છે. વર્તમાનકાળની આગળ - પાછળ ફેલાયેલ તે ક્રિયાસમૂહને બે વિભાગમાં ગોઠવી શકાય. અતીત પાકક્રિયા અને અનાગત પાકક્રિયા. આગળની ક્રિયા = થઈ ચૂકેલી પાકક્રિયા = અતીત પાકક્રિયા. પાછળની પાકક્રિયા = થનારી પાકક્રિયા = ભાવી પાકક્રિયા. જેને પકાવવા માટે રસોઈયાનું લક્ષ છે, તે તંદુલરાશિના અમુક અંશોમાં રહેલી
અનેક અતીત પાકક્રિયાના અને અમુક અંશોમાં થનારી અનેક ભાવી પાકક્રિયાના સમૂહને વર્તમાનકાલીનછે પાકગોચર એક જ બુદ્ધિમાં વર્તમાનત્વસ્વરૂપે આરોપિત કરીને તે દ્ધિવધપાકક્રિયાસમૂહમાં વર્તમાનપણાનો d, વ્યવહાર કરવા સાંપ્રતનૈગમનય કહે છે કે “ચોખા પાકી રહ્યા છે.” | (“વર્ત) ઉપરોક્ત વિધ પાકક્રિયાસમૂહમાં વર્તમાનત્વનું આરોપણ કરવા માટે, પાણિનિવ્યાકરણમાં શ = અષ્ટાધ્યાયસૂત્રમાં વર્તમાનનામીણે વર્તમાનવ વા’ - આ ન્યાય બતાવેલ છે, તે ઉપયોગી બને છે.
અથવા સિદ્ધહેમશબ્દાનુશાસનમાં “સત્કામીણે સદ્ વા' - આ ન્યાય બતાવેલ છે, તે ઉપયોગી બને છે. તેનો અર્થ એ છે કે વર્તમાનકાળની નજીક હોય તેવા અતીત-અનાગત પદાર્થમાં વર્તમાન કાળનો પણ પ્રયોગ કરી શકાય. તેથી આ ન્યાય મુજબ વર્તમાનકાળની અત્યંત નિકટવર્તી એવા અતીત-અનાગત કાળમાં નિરંતર વ્યાપ્ત એવી પાકક્રિયાના સમૂહમાં વર્તમાનત્વનો આરોપ વર્તમાનનૈગમનય કરે છે.
() આ જ અભિપ્રાયથી નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “પાક વગેરે પ્રારબ્ધ ક્રિયાને ઉદેશીને લોકોમાં પૂછાતો જે નય પકાવું છું' - આમ કહે તે વર્તમાનનૈગમ કહેવાય.” આલાપપદ્ધતિમાં તથા કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યામાં જણાવેલ છે કે “જે કાર્ય કરવાનું શરૂ કર્યું હોય તેમાંથી અમુક અંશમાં કાર્ય તૈયાર થઈ ગયું હોય, અમુક અંશમાં અનિષ્પન્ન હોય છતાં નિષ્પન્નની જેમ જે નય વ્યવહાર કરે તે વર્તમાનનૈગમ કહેવાય. જેમ કે ‘ભાત પકાવાય છે' - આ વચન.” અહીં નિષ્પન્ન = વિદ્યમાન કિયાથી વિશિષ્ટ એવી વસ્તુ. તેમાં નિષ્પન્નત્વ રહે. તથા અનિષ્પન્નત્વ એટલે ક્રિયાશૂન્યતા. 1. प्रारब्धां यां क्रियां पचनविधानादि कथयति यः सिद्धाम्। लोकेषु पृच्छ्यमानः स भण्यते वर्तमाननयः।।
Page #105
--------------------------------------------------------------------------
________________
७३९
૬/૨૦
• पक्व-पक्ष्यमाणानां प्रबन्धेन पच्यमानत्वम् । वा। निष्पन्नपदस्य अतीतक्रियार्थपरत्वे तु 'ओदनः अपच्यत' इति प्रयोगापत्तेः दुर्वारत्वमेव। प
पच्यमानानामपि व्रीहीणां देशेन पक्वत्वाद् देशेन च पक्ष्यमाणत्वात् किन्तु प्रबन्धेन = . साकल्येन पच्यमानत्वाद् ‘व्रीहीन् पचति' इति प्रयोगस्य समीचीनता स्याद्वादकल्पलतोक्तदिशा (स्या. .ત.ત.9/1.9/9.9૬) ભાવનીયા |
एतेन कतिपयव्रीयंशानां पक्वत्वेन ‘व्रीहीन् अपाक्षीद्' इति प्रयोगो भवतु तत्रेति निरस्तम्, शे
कतिपयव्रीवंशानां पक्ष्यमाणत्वेन तत्र 'व्रीहीन पक्ष्यति, न तु पचति' इति प्रयोगस्यापि क વસ્તુમાં ક્રિયાશૂન્યતા બે રીતે સંભવે. (૧) ક્રિયા ઉત્પન્ન ન થઈ હોવાથી અથવા (૨) ક્રિયા વિનષ્ટ થઈ હોવાથી. આ અભિપ્રાયથી આલાપપદ્ધતિમાં કાંઈક નિષ્પન્ન કે અનિષ્પન્ન વસ્તુને નિષ્પન્નની જેમ બતાવવાનું જણાવેલ છે. તથા “ોનઃ પ્રવ્યતે' - આ ઉદાહરણ દર્શાવેલ છે. જેમાં ક્રિયા વિનષ્ટ થઈ હોય તેવી વસ્તુને બતાવવાની ઈચ્છાથી જો “નિષ્પન્ન' શબ્દ આલાપપદ્ધતિમાં દેવસેને જણાવેલ હોય તો “કોનઃ પધ્યતે' ના સ્થાનમાં “કોનઃ ઉપસ્થત' આવા પ્રયોગની આપત્તિ દુર્વાર બને. કેમ કે તે વાક્યપ્રયોગમાં વિનષ્ટ ક્રિયાવાળા જ ભાત જણાવાય છે.
- A દેશ-સાકલ્યથી પાકવિચાર 8 (પગમા.) ચૂલા ઉપર પકાવાઈ રહેલા ચોખાઓ અમુક અંશે પાકી ચૂકેલા છે તથા અમુક અંશે પાકવાના બાકી છે. પરંતુ પ્રબંધથી = સાકલ્યથી = તમામ ચોખાઓની અપેક્ષાથી પૂછવામાં આવે તો ચોખાઓ પકાવાઈ રહેલા છે. તેથી તે ચોખાઓને પકાવી રહ્યો છે' - આવો વાક્યપ્રયોગ વ્યાજબી છે - આ પ્રમાણે સ્યાદ્વાદકલ્પલતા ગ્રંથમાં દર્શાવેલી પદ્ધતિ મુજબ ઊંડાણથી વિચારવું.
એ સ્પષ્ટતા :- દેશભેદથી = દેશવિશેષથી તથા સાકલ્યભેદથી ક્રિયા વિભિન્નકાલીન બની જાય છે. અમુક અંશની અપેક્ષા = દેશવિશેષ અપેક્ષા કહેવાય. સમૂહની અપેક્ષા સાકલ્યવિવક્ષા કહેવાય. ચોખાના { } અમુક અંશોમાં પાકક્રિયા ભૂતકાલીન છે. અમુક અંશોમાં પાકક્રિયા ભવિષ્યકાલીન છે. સમૂહની અપેક્ષાએ જોઈએ તો પાકક્રિયા વર્તમાનકાલીન છે. આથી તે ચોખાને પકાવી રહ્યો છે આ પ્રમાણે વર્તમાનનૈગમનની વાત સંગત જ છે - તેમ સિદ્ધ થાય છે. સ્યાદ્વાદકલ્પલતાના સાતમા સ્તબકમાં “ઉત્પન્નમ્ સત્વલ્યમાનમ્ ઉત્પમાનમ્' વગેરેની એકીસાથે એકત્ર સિદ્ધિ કરવા માટે જે પદ્ધતિ જણાવેલ છે, તે પદ્ધતિ મુજબ ઉપર વર્તમાન નૈગમનયના મતનું પ્રતિપાદન કરેલ છે.
a “પ્રતિ’ ના રથાને “પક્ષી’ પ્રયોગ વિચાર , પ્રશ્ન :- (ર્તન) ઉપરોક્ત સ્થળે તપેલીમાં રહેલા ચોખાના કેટલાક અંશો પાકી ગયા છે. તથા કેટલાક પાકી રહ્યા છે. તમે પાકી રહેલા અંશની અપેક્ષાએ જેમ “પતિ’ પદનો પ્રયોગ કરો છો, તેમ પાકી ગયેલા અંશની અપેક્ષાએ “પક્ષી' અર્થાત્ “ચોખાને પકાવી દીધા' આ પ્રમાણેનો પ્રયોગ પણ થવો જોઈએ. આવો પ્રયોગ ત્રીજો નૈગમનય કેમ કરતો નથી ?
પ્રત્યુત્તર :- (નિ.) રસોઈઓ ચોખાને પકાવી રહેલો હોય તેવા સ્થળે ચોખાના કેટલાક અવયવો પાકી ગયા હોવાથી જો “પક્ષી' અર્થાત “ચોખા પાકી ગયા' - આવો પ્રયોગ થઈ શકતો હોય તો
Page #106
--------------------------------------------------------------------------
________________
७४० ० पच्यमाने पक्ष्यमाणत्वमसंमतम् ।
૬/૨૦ ૨ એ આરોપ સામગ્રી મહિમારું કોઈ અવયવની ભૂતક્રિયા લેઈ, “પત્તિ” એ ઠાઈ (ભૂતવચન=) સ “સાક્ષી” એ પ્રયોગ (વિલોપ કરઈs) નથી કરતા.
दुर्वारत्वापत्तेः। तस्माद् भूतकार्याद् = अतीतक्रियातो हि चिकीर्षिता भूतोक्तिः = 'अपाक्षीद' ' इत्यतीतोक्तिः तु ‘पक्ष्यति, न तु पचति' इति प्रयोगापत्तिभिया अनुत्थानपराहता विलीयते इति रा स्वीकर्तव्यम् । “तु विशेषेऽवधारणे” (अ.स.परिशिष्ट-१३) इति अनेकार्थसङ्ग्रहतः तुः विशेषे बोध्यः । म न च ‘पक्ष्यती'तीष्टापत्तिः कर्तुं शक्या, लोकव्यवहारविरोधात् । न हि पाचके व्रीहीन् पचति सति ‘पाचको व्रीहीन् अपाक्षीद्' इति, ‘पाचको व्रीहीन् पक्ष्यतीति वा लोके प्रयुज्यते ।
___ इत्थञ्च क्षुधाऽऽतुरनरसन्निधानादिलक्षणाऽऽरोपसामग्रीमहिम्नैव तत्र न भूतक्रियामादाय ‘अपाक्षीद्' १. इति प्रयोगः, बुभुक्षुमनुष्याऽऽगमनापत्तेः । न वाऽनागतक्रियामुपादाय ‘पक्ष्यतीति प्रयोगः, क्षुत्प्रपीडितस्य णि आकुलत्वापत्तेः। किन्तु अतीतानागतक्रिययोरुभयत्रैव साम्प्रतारोपतः = वर्तमानत्वसमारोपतः क्रियमाणः
કેટલાક અવયવો પાકવાના બાકી છે. તેથી તેની અપેક્ષાએ તેવા સ્થળે તે રસોઈઓ ચોખાને પકવશે, અત્યારે પકવી રહેલ નથી' - આ પ્રમાણે પણ વાક્યપ્રયોગ થવાની આપત્તિ દુર્વાર બનશે. પરંતુ આ પ્રમાણે વાક્યપ્રયોગ થતો નથી. તેથી માનવું જોઈએ કે અતીત પાકક્રિયાની અપેક્ષાએ તમે “લપાક્ષી આ પ્રમાણે અદ્યતનભૂતકાળના પ્રત્યયથી ઘટિત જે વાક્યનો પ્રયોગ કરવા ઈચ્છો છો તે વાક્ય તો પુતિ, ન તુ પતિ’ આવા વ્યવહારની આપત્તિના ભયથી અનુત્થાનપરાહત (ઉત્થાન = ઉત્પત્તિ થયા વિના જ ભગ્ન) થઈને રવાના થઈ જશે - એમ સ્વીકારવું જોઈએ. વિશેષ, અવધારણ અર્થમાં
તુ' અનેકાર્થસંગ્રહમાં જણાવેલ છે. તે મુજબ અહીં વિશેષ અર્થમાં “તુ જાણવો નું સ્પષ્ટતા:- ગોળીબારના-બોંબધડાકાના અવાજને સાંભળીને, આગના ભડકા દેખીને સિંહ જ્યાં
આવ્યા વિના જ રવાના થઈ જાય, ત્યાં “સિંહઆગમન અનુત્થાનપરાહત' કહેવાય. તે રીતે “પતિ’ ના ના સ્થાને ‘સાક્ષી પ્રયોગની કલ્પના “પસ્થતિ’ પ્રયોગની આપત્તિના ભયથી અનુત્થાનપરાહત છે.
(ઘ.) રસોઈઓ ચોખાને રાંધતો હોય તેવા સ્થળે લોકવ્યવહારમાં “પાવઃ વ્રીહીન પતિ” આવો " શબ્દપ્રયોગ થતો જોવા મળે છે. પરંતુ ‘પવાઃ ત્રીદીન કપાક્ષી' આવો પ્રયોગ કે ‘પવાઃ ત્રીદીન પક્ષ્યતિ' આવો પ્રયોગ થતો નથી. તેથી ઉપરોક્ત સ્થળે “પતિ’ આવા શબ્દપ્રયોગની આપત્તિને ઈષ્ટાપત્તિસ્વરૂપે માની ન શકાય. કારણ કે તેમ કરવાથી લોકવ્યવહારનો વિરોધ ઉપસ્થિત થાય.
આરોપસામગ્રી મુજબ આરોપ થાય ક (ફત્ય.) આ રીતે ભૂખ્યા માણસની હાજરી વગેરે સ્વરૂપ આરોપસામગ્રીના પ્રભાવે ઉપરોક્ત સ્થળમાં અતીત પાકક્રિયાને લઈને “પક્ષી” આવો શબ્દપ્રયોગ નથી થતો. બાકી તો ભૂખ્યો માણસ રસોઈ થઈ ગઈ છે' - એમ જાણીને જમવા માટે આવી જાય. તથા અનાગત પાકક્રિયાને લઈને “પક્ષ્યતિ' આવો પદપ્રયોગ પણ નથી થતો. બાકી તો ભૂખથી અત્યંત પીડિત થયેલો માણસ “રાંધવાનું બાકી છે' - એમ જાણીને આકુળ-વ્યાકુળ થઈ જાય. તેથી ભૂખ્યો માણસ પ્રશ્ન પૂછે કે “રસોઈ થઈ ગઈ ૧ કો.(૧૩)માં “અવયવીની’ પાઠ.
Page #107
--------------------------------------------------------------------------
________________
७४१
દ/૨૦
0 क्रियमाणत्वस्वरूपविद्योतनम् . 'व्रीहीन पचती'त्येव प्रयोगः दर्शितरीत्या समीचीनः, तथैव इष्टसाधनात् ।
प्रकृते “क्रियमाणता नाम सङ्कल्पादेः कारकप्रयत्नात् प्रभृति आसमाप्तेः” (त.वा.३/८/२२) इति । तन्त्रवार्तिके कुमारिलभट्टवचनमपि स्मर्तव्यम् ।।
वस्तुतस्तु प्रकृते व्रीहीणां (१) बहिर्भागः पक्वः, (२) मध्यभागः पच्यमानः, (३) अन्तर्भागश्च पक्ष्यमाण इति देशभेदग्राहिसूक्ष्मेक्षिकया कालत्रयगर्भपाकक्रियायासंस्पर्शः अनाविल एव ।
एवमेव तादृशस्थले वर्तमानक्रियाकाले कालस्य स्थूलत्व-सूक्ष्मत्वाभ्यां त्रैकाल्यं नयविशेषेण क કે નહિ ?' - ત્યારે અતીત અને અનાગત બન્ને પાક ક્રિયામાં વર્તમાનત્વનો આરોપ કરીને “પતિ’ આવો વાક્યપ્રયોગ થાય છે. આ પ્રમાણે થતો શબ્દપ્રયોગ ઉપર જણાવેલી પદ્ધતિ મુજબ સંગત જ છે. કારણ કે “રાંધવાનું ચાલુ છે' - એમ જાણીને ભૂખ્યો માણસ જમવા માટે રસોડામાં ઘૂસી નથી જતો તથા તેને આકુળતા-વ્યાકુળતા પણ નથી થતી. આમ વક્તાના ઈષ્ટ પ્રયોજનની તેવા વાક્યપ્રયોગથી જ સિદ્ધિ થાય છે. માટે વર્તમાન નૈગમનય તે સ્થળે તેવો વાક્યપ્રયોગ કરે છે.
() પ્રસ્તુત બાબત અંગે મીમાંસકમૂર્ધન્ય કુમારિલભટ્ટનું વચન પણ યાદ કરવા યોગ્ય છે. તેમણે તંત્રવાર્તિક ગ્રંથમાં જણાવેલ છે કે “કારકના = કર્તા વગેરેના સંકલ્પ વગેરે પ્રયત્નથી માંડીને કાર્યસમાપ્તિ સુધી વિવક્ષિત કાર્ય ક્રિયમાણ કહેવાય છે.”
સ્પષ્ટતા :- કુમારિલભટ્ટે જણાવેલ છે કે કર્તા વગેરે કારકના પ્રયત્નથી માંડીને કાર્ય સમાપ્ત ન થાય ત્યાં સુધી તે કાર્ય ક્રિયમાણ જ કહેવાય. મતલબ કે કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી ક્રિયા વર્તમાનકાલીન રહી જ કહેવાય. તેથી રસોઈઓ ચોખાને પકાવવાનો સંકલ્પ-પ્રયત્ન-સાવધાની છોડે નહિ, ચૂલો બંધ કરે નહિ કે ભાતની તપેલી ચુલા ઉપરથી નીચે ઉતારે નહિ ત્યાં સુધી “વીદીનું પ્રવત્તિ વાક્યનો પ્રયોગ પણ યોગ્ય જ છે. આવું કુમારિલભટ્ટના વચનથી પણ સિદ્ધ થાય છે. આ રીતે યથાશ્રુત ગ્રંથની સંગતિ કરી શકાય છે.
A અંશભેદથી ત્રણ કાળનો સંસ્પર્શ માન્ય NR (વસ્તુત.) “રસોઈઓ ચોખાને રાંધતો હોય ત્યારે “ચોખા રંધાઈ ગયા - આવો શબ્દપ્રયોગ નથી જ થતો. પરંતુ “રસોઈઓ ચોખાને રાંધે છે', “ચોખા રંધાય છે' - આ પ્રમાણે જ વાક્યપ્રયોગ થાય છે” – આ પ્રમાણે ગ્રંથકારશ્રીએ જે કહ્યું છે, તે વર્તમાનનૈગમનયની દૃષ્ટિએ જાણવું. વાસ્તવમાં તો ચોખાને પકવવાની ક્રિયા ચાલી રહી હોય ત્યારે (૧) ચોખાઓનો બાહ્ય ભાગ પક્વ છે. (૨) મધ્યભાગ પાકી રહેલ છે. તથા (૩) અંદરનો ભાગ પકાવવાનો બાકી છે. તે ભવિષ્યમાં પકાવાશે. આમ અંશભેદને ગ્રહણ કરનારી સૂક્ષ્મદષ્ટિથી ચોખામાં કાલત્રયગર્ભિત પાકક્રિયાનો દેશભેદથી સંસ્પર્શ નિરાબાધ જ છે, માન્ય જ છે.
જ સ્કૂલ-સૂક્ષ્મ કાળ મુજબ સૈકાવ્યસ્પર્શ માન્ય છે | (a) જે રીતે ઉપરોક્ત સ્થળે દેશભેદથી પાકક્રિયામાં સૈકાલ્યસ્પર્શ માન્ય છે, તે જ રીતે સૂક્ષ્મ કાળભેદથી પાકક્રિયામાં સૈકાલ્યસ્પર્શ માન્ય જ છે. પ્રસ્તુતમાં “કાળની સ્થૂલતા અને સૂક્ષ્મતા દ્વારા જુદા
Page #108
--------------------------------------------------------------------------
________________
७४२ • वर्तमानक्रियायां त्रैकाल्यस्पर्शः ०
૬/૨૦ यौक्तिकमेव । अतः तादृशस्थले कालसौक्ष्म्यमपेक्ष्याऽतीतक्रियामादाय ‘अपाक्षीत्', अनागतक्रियामुपादाय ‘पक्ष्यति', वर्त्तमानक्रियामुद्दिश्य ‘पचति' इति स्थूलकालमपेक्ष्य तु वर्तमानपाकक्रियां समुपादाय केवलं ‘पचति' इति प्रयोगः सम्भवत्येव, तथैव अनारोपितस्य प्राज्ञलोकव्यवहारस्याऽप्यविगानेनोपलब्धेः इति श्वेताम्बरमतम् ।
इदमत्राकूतम् - (A) वर्त्तमाननैगमनयो दशक्षणव्यापके पाकक्रियासन्ताने वर्तमानत्वमारोप्य स्थूलकालापेक्षया ‘पचति' इत्येव व्यवहरति । दशक्षणव्यापिनि पाकक्रियाप्रबन्धे सति (B) कालसौक्ष्म्यग्राही नयस्तु (१) पञ्चमक्षणावच्छेदेन आद्यक्षणचतुष्टयाऽपेक्षया ‘अपाक्षीद्' इति प्रयोगम्, (२) ण पञ्चमक्षणविवक्षया ‘पचति' इति प्रयोगम्, (३) अन्त्यक्षणपञ्चकाऽर्पणया च ‘पक्ष्यति' इति व्यवहारं करोति । (C) वक्ष्यमाणश्रीभगवतीसूत्रसन्दर्भानुसारेण तु पञ्चमक्षणावच्छेदेन पञ्चमक्षणमुद्दिश्य 'पचती'तिवद् ‘अपाक्षीद्' इति व्यवहारोऽप्यनाविल एव, ‘पच्यमानं पक्वमिति न्यायेन । -જુદા નયની અપેક્ષાએ ત્રણેય કાળ સાથે તે ક્રિયા સંકળાયેલી છે' - આમ માનવું યુક્તિસંગત જ છે. તેથી ચોખાને પકવવાનો પ્રયત્ન રસોઈઓ કરી રહ્યો હોય તેવા સ્થળે (A) કાળની સૂક્ષ્મતાની અપેક્ષાએ અતીત પાકક્રિયાને લઈને “પક્ષી” આવો વચનપ્રયોગ તથા અનાગત પાકક્રિયાને લઈને ‘સ્થતિ’ આ મુજબ શબ્દપ્રયોગ તેમજ વર્તમાન પાકક્રિયાને ઉદ્દેશીને “પતિ’ આવો વાક્યપ્રયોગ સંભવી શકે છે. તથા (B) સ્થૂળકાળની અપેક્ષાએ વર્તમાન પાકક્રિયાને લઈને ફક્ત “પત્તિ’ આ પ્રમાણે પદપ્રયોગ સંભવી
શકે જ છે. કારણ કે તે પ્રમાણે જ નિર્વિવાદપણે નિરુપચરિત પ્રાજ્ઞજનવ્યવહાર પણ ઉપલબ્ધ થાય | છે. તેથી સ્થૂલ અને સૂક્ષ્મ કાળની અપેક્ષાએ ત્રણેય પ્રકારના ઉપરોક્ત વાક્યપ્રયોગ સાચા ઠરી શકે છે. આ પ્રમાણે શ્વેતાંબરોનો મત છે.
જ પાકક્રિયામાં પાંચ પ્રકારની વિવેક્ષા છે. ) અહીં આશય એ છે કે (A) દશ ક્ષણ સુધી સતત ચોખાને રાંધવાની ક્રિયા જે સ્થળે થતી ન હોય તે સ્થળે વર્તમાનનૈગમનય દશક્ષણવ્યાપક પાકક્રિયાસમૂહમાં વર્તમાનપણાનો આરોપ કરીને સ્થૂલકાળની
અપેક્ષાએ “પતિ’ આ પ્રમાણે જ વાક્યપ્રયોગ કરે છે. પરંતુ દશક્ષણવ્યાપક પાકક્રિયાસમૂહ હોય ત્યારે (B) કાલગત સૂક્ષ્મતાને પકડનારો નય તો (૧) પ્રથમ ચાર ક્ષણની અપેક્ષાએ પાંચમી ક્ષણે “પક્ષી” - આવો વાક્યપ્રયોગ કરશે. તથા (૨) પાંચમી ક્ષણની અપેક્ષાએ “પત્તિ' - આવા પ્રયોગને ત્યારે કરશે. તથા (૩) છેલ્લી પાંચ ક્ષણોની અપેક્ષાએ “પસ્થતિ’ - આવા વાક્યપ્રયોગને પણ ત્યારે તે કરશે. આ પ્રમાણે કાલસૂક્ષ્મતાગ્રાહક નય કાલભેદને સાપેક્ષ રહીને કાલત્રયગર્ભિત પાકક્રિયાને જણાવનાર વિવિધ વ્યવહાર કરે છે. (C) હમણાં દર્શાવવામાં આવશે તે ભગવતીસૂત્રના સંદર્ભ મુજબ તો, ઉપરોક્ત સ્થળે પાંચમી ક્ષણે પાંચમી ક્ષણને ઉદેશીને “પતિઆ વાક્યપ્રયોગની જેમ “પક્ષી” આવો વાક્યપ્રયોગ પણ નિર્દોષ જ છે. કેમ કે પકાવાઈ રહેલા ચોખા પાકી ગયા છે' - આ મુજબનો નિયમ ભગવતીસૂત્રસંમત છે. આ રીતે (A) (B) અને (C) વચ્ચે સૂક્ષ્મ ભેદરેખા રહેલી છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
० निश्चयनयमतप्रकाशनम् ॥
७४३ રૂત્યમેવ “જો મા ! (૧) વર્તમાને ઘનિ, (૨) કીરિબ્ધમાને કરીરિપુ, (૩) વેફન્નમાળે વેપ, (૪) U પદન્ગના પટ્ટીને, (૨) છિન્નમને છિન્ને, (૬) મિષ્પમાળે મિત્રે, (૭) ઉન્નાને વર્લ્ડ, (૮) નિન્જનને મg, () નિન્જરિન્નમાળે નિષ્નિન્ને” (પ.પૂ.૭/૧/૨) રૂતિ આવતીસૂત્રવવનસાતે...
ततश्च ‘पचती'त्यत्र ‘अपाक्षीद्' इति व्यवहारः निश्चयदृष्ट्या आगमसम्मत एवेति सिध्यति । म निश्चयनयतः क्रियाप्रारम्भकाल एव क्रियासमाप्तिकालः। तेन निश्चयाभिप्रायतः वर्तमानकालीना र्श क्रिया अतीतोच्यते, न त्वनागता । निश्चयतः कृतं तु कृतमेवोच्यते, क्रियमाणमपि कृतमुच्यते किन्तु + क्रियमाणं करिष्यमाणं नोच्यते ।
न च क्रियाभेदात् क्रियमाणं कृतत्वेन वक्तुं नार्हतीति शङ्कनीयम्, प्रकृते क्रियाया अभेदात् ।
69 વર્તમાનકાલીન વસ્તુ પણ કથંચિત્ અતીત છે (ફલ્વમેવ.) આ પ્રમાણે માનવામાં આવે તો જ ભગવતીસૂત્રનો પ્રબંધ સંગત થઈ શકે. તે પ્રબંધ ત્યાં આ પ્રમાણે જણાવેલ છે. “હે ગૌતમ ! (૧) ચાલતી વસ્તુ “ચાલી ગઈ - એમ કહેવાય. તે જ રીતે (૨) ઉદીરણા થતા કર્મની ઉદીરણા થઈ ગઈ. (૩) વેદાતી વસ્તુ વેદાઈ ગઈ. (૪) પ્રકૃષ્ટ રીતે ઘટી રહેલી વસ્તુ ઘટી ગઈ. (૫) છેદાતી વસ્તુ છેદાઈ ગઈ. (૬) ભેદાતી વસ્તુ ભૂદાઈ ગઈ. (૭) બળી રહેલી વસ્તુ બળી ગઈ. (૮) મરી રહેલી વ્યક્તિ મરી ગઈ. (૯) નિર્જરી રહેલા કર્મો નિર્જરી (= ખરી) ગયા. આ પ્રમાણે વ્યવહાર કરવા યોગ્ય છે.”
છે ભગવતીસૂલપ્રબંધનો પરામર્શ છે (તા.) ભગવતીસૂત્રનો ઉપરોક્ત પ્રબંધ સિદ્ધ કરે છે કે જે ક્રિયા ચાલી રહેલી હોય તે ક્રિયા નિશ્ચયનયની દૃષ્ટિથી થઈ ગઈ = અતીતકાલીન કહેવાય. મતલબ કે વર્તમાનકાલીન ક્રિયામાં નિશ્ચયનયની ]]. દૃષ્ટિથી અતીતપણું સંભવી શકે છે. તેથી “પતિ' ના સ્થાને કપક્ષી’ આ પ્રમાણેનો વ્યવહાર નિશ્ચયનયના અભિપ્રાયથી આગમસંમત છે - તેવું સિદ્ધ થાય છે. નિશ્ચયનયથી જે કાળ ક્રિયાનો પ્રારંભકાળ છે, તે સ જ ક્રિયાની સમાપ્તિનો કાળ છે. તેથી વર્તમાનકાલીન ક્રિયા એ ભૂતકાલીન છે” આવો વાક્યપ્રયોગ થઈ શકે. પરંતુ તે ભવિષ્યકાલીન છે' - આવો વ્યવહાર નિશ્ચયનયના અભિપ્રાયથી ન થાય. નિશ્ચયનયથી જે અતીતકાલીન છે, તે તો અતીત કહેવાય છે જ. પરંતુ ક્રિયમાણ પણ કૃત કહેવાય છે. પરંતુ જે કરાય છે, તે કરાશે આ મુજબ નિશ્ચયનયના અભિપ્રાયથી કહેવાતું નથી.
પ્રશ્ન :- ( ૨) “ક્રિયામાં પ્રયોગ વર્તમાનકાલીન ક્રિયાને જણાવે છે તથા “કૃત પદ અતીતક્રિયાને દર્શાવે છે. વર્તમાનક્રિયા અને અતીતક્રિયા જુદી હોવાથી ક્રિયા ને કૃત કઈ રીતે કહી શકાય ?
A ક્રિયાભેદ અસિદ્ધ it પ્રત્યુત્તર :- (ક.) તમારો પ્રશ્ન અસ્થાને છે. કારણ કે નિશ્ચયનયસંમત “શ્ચિયમાં કૃતમ્' આવા
1. નૌતમ ! (૨) રતન સિતમ, (૨) વીર્યમાં ૩રિત, (૨) વેદનાને ક્રિતમ, (૪) પ્રદીમાનું પ્રદીમ્, (૬) છિદ્યમાનં છિન્નમ, (૬) ઉમામાનં મિત્ર, (૭) સામાનં ઢધ, (૮) શ્રિયમા કૃત, (૨) નિર્વીર્યના નિર્ની
Page #110
--------------------------------------------------------------------------
________________
७४४
० वर्तमानेऽतीतत्वादिकं सम्मतम् । ए न च पाकादिक्रियाया दीर्घकालव्यापितया क्रियाभेदस्याऽनपलपनीयत्वमिति वाच्यम्,
निश्चयनयतः प्रतिसमयं तत्तदवयवावच्छेदेन जायमानायाः पाकादिक्रियायाः कात्स्न्येन परिसमाप्ततया पच्यमानानां व्रीह्यशानां पक्वत्वाऽबाधात् ।
एतेन कालभेदात् क्रियाभेदोऽपि प्रत्याख्यातः, पच्यमानसमये एव पक्वत्वाऽभिधानात् । न च आश्रयभेदात् ‘क्रियमाणं कृतमि'ति वक्तुं न युज्यत इति आरेकणीयम्,
यतः अत्र हि य एव क्रियमाणत्वाश्रयः स एव कृतत्वाश्रयतयोक्तः । વાક્યપ્રયોગમાં ક્રિયાભેદ છે જ નહિ. બે ક્રિયા હોય તો ક્રિયાભેદ સંભવે. અહીં તો ક્રિયા એક જ છે. તેથી ક્રિયાભેદનો પ્રશ્ન જ ઉદ્દભવતો નથી.
આથોપ :- ( ર ) અરે ! તમે કેવી વાત કરો છો ? પાકાદિ ક્રિયા તો દીર્ઘકાળવ્યાપી છે. તથા ક્રિયા તો ક્ષણભંગુર છે. તેથી દીર્ઘકાલીન પાકાદિ ક્રિયામાં અનેકપણાનો અપલોપ થઈ શકે તેમ નથી.
સમાધાન :- (નિશ્વય.) ના, તમારો આ આક્ષેપ પણ વ્યાજબી નથી. કેમ કે નિશ્ચયનયની અપેક્ષાએ તો પ્રત્યેક સમયે તે તે અવયવોમાં ઉત્પન્ન થતી પાકક્રિયા પ્રત્યેક સમયે પરિપૂર્ણતયા સમાપ્ત થાય છે. તેથી પાકી રહેલા ચોખાના અંશોમાં ત્યારે પક્વત્વ (= સમાપ્ત પાકક્રિયા = અતીતકાલીન પાકક્રિયા) અબાધિત જ છે. તેથી નિશ્ચયનયનો ‘શ્ચિયના કૃતમ્ - આ સિદ્ધાન્ત અવ્યાહત જ રહે છે.
દલીલ :- (તેન) “પધ્યમાન પ્રયોગમાં વર્તમાનકાળ જણાવાય છે. તથા “પવ’ શબ્દમાં ભૂતકાળ દેખાડાય છે. આમ કાળભેદ હોવાથી બન્ને સ્થળે ક્રિયા જુદી છે - તેમ સિદ્ધ થાય છે.
કાલભેદ અસિદ્ધ : 2 નિરાકરણ :- (પ.) ભાગ્યશાળી ! અમે નિશ્ચયનયવાદી જે સમયે “પ્રસ્થમાના દ્રીય બોલીએ
છીએ, તે જ સમયે “પી થ્રીહયર” - આમ બોલીએ છીએ. જુદા-જુદા સમયે “પ્રવ્યમાન’ અને ‘વ’ - આવા બે પ્રયોગ કરતા નથી. મતલબ કે પ્રયોગમાં કાળભેદ ન હોવાથી કાલભેદનિમિત્તક ક્રિયાભેદની સિદ્ધિ કરી શકાતી નથી. તથા જે સમયે ચોખામાં “પ્રસ્થાનત્વ’ માન્ય છે, તે જ સમયે પવવત્વ તેમાં માન્ય છે. માટે “પરામાનં પર્વમ્', ‘શિયમi કૃત” આ નિશ્ચયસંમત સિદ્ધાન્ત વ્યાજબી જ છે. આમ વિયમાં કૃતમ્' આવો પ્રયોગ કરવામાં કોઈ દોષ નથી.
જિજ્ઞાસા :- (ન .) તમારી વાત સાચી લાગે છે. પરંતુ “યિકાળત્વ'નો આશ્રય અને “કૃતત્વ' નો આશ્રય જુદા-જુદા હોવાથી “ક્રિયમા' ને “ક્ત કઈ રીતે કહી શકાય ? આ જિજ્ઞાસા સંતોષાતી નથી.
આ આશ્રયભેદ અસિદ્ધ . શમન :- (યતા.) તમારી જિજ્ઞાસાને આ રીતે સંતોષી શકાય કે નિશ્ચયનયની દૃષ્ટિએ પ્રસ્તુતમાં જે વસ્તુ ક્રિયમાણત્વનો આધાર છે, તે જ કૃતત્વનો આધાર છે' - આ મુજબ જણાવાયેલ છે. તેથી આધારભેદનિમિત્તક ક્રિયાભેદની વાત પણ અસિદ્ધ જ બને છે. આમ પળમાન જ પક્વ બને છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
૬/૨૦ ० नयभेदेन वाक्यप्रयोगभेदविचारः ।
७४५ न चैवं पच्यमान-पक्वव्रीह्यभेदेऽपि पच्यमानानां व्रीह्यंशानां पक्वेभ्यो व्रीाशेभ्यः सूक्ष्मेक्षिकया भिन्नत्वान्न पच्यमानानां पक्वत्वं वक्तुं युज्यते इति शक्यम्,
प्रकृतनिश्चयनयमतानुसारेण यदा ये व्रीयंशाः पच्यमानाः तदैव तेषामेव पक्वत्वाऽभ्युपगमात्, गा क्रियाकाल-निष्ठाकालयोः ऐक्यात् । अधिकम् अत्रत्यं तत्त्वं वक्ष्यते नवम्यां शाखायाम् (९/११- _ १२)। अतः क्रियाभेदात्, कालभेदात्, आश्रयभेदात्, अवयवभेदाद्वा दर्शितप्रयोगासिद्धिर्न आपादयितुं । शक्या, क्रियाभेदाद्यसिद्धेः । इत्थं निश्चयनयतः ‘पच्यमाना व्रीह्यंशाः पक्वाः' इति प्रयोगो निराबाधः। श वर्त्तमाननैगमनयस्तु प्रथमक्षणत आरभ्य आसमाप्तेः 'व्रीहीन् पचति' इत्येव केवलं प्रयुक्ते । क सूक्ष्मकालभेदग्राहकनयमते तु कालगतसौक्ष्यापेक्षया ‘पचति', 'अपाक्षीद्' इतिप्रयोगौ युगपत् सम्भवतः। कालसौक्ष्म्यापेक्षयैवाऽनागतपाकक्रियामुपादाय च ‘पक्ष्यतीति प्रयोगोऽपि तदा तत्र न विरुध्यते, प्रयोजनविशेषसद्भावे इत्यवधेयम् ।
પરં તાદૃશસ્થને (૧) “પક્ષીત, ન તુ પતિ', (૨) “પુતિ , ન તુ પતિ', (૩) “પસ્થતિ,
શંકા :- (ર વૈવ.) આ રીતે પ્રસ્થાન અને પક્વ ચોખા વચ્ચે ભલે અભેદ સિદ્ધ થાય. પરંતુ પક્વ ચોખાના અંશો કરતાં પ્રવ્યમાન એવા ચોખાના અંશો સૂક્ષ્મદષ્ટિથી જુદા જ છે. તેથી પ્રથમ અંશોને પક્વ તો ન જ કહી શકાય. આથી “પાકી રહેલા ધાન્યાંશો પાકી ગયા છે' - તેવું તો ન જ બોલી શકાય.
- પ્રવ્યમાન અને પવિત્ર ધાન્યાંશમાં ભેદ અસિદ્ધ છે સમાધાન :- (ક.) તમારી વાત વ્યાજબી નથી. કેમ કે ભગવતીસૂત્રમાં જણાવેલ પ્રસ્તુત નિશ્ચયનયના મત મુજબ તો “જે સમયે જે ધાન્યાશો = ચોખાના અવયવો પાકી રહેલા છે, તે જ સમયે તે જ અવયવો પાકી ગયેલા છે'- આવું સંમત છે. કેમ કે નિશ્ચયમતે ક્રિયાકાલ અને નિષ્ઠાકાળ વચ્ચે અભેદ સ છે. આ બાબત નવમી શાખામાં વિસ્તારથી જણાવવામાં આવશે. તેથી ક્રિયાભેદથી કે કાળભેદથી કે આશ્રયભેદથી કે અવયવભેદથી “પ્રવ્યમાનું પર્વ - આ વાક્યપ્રયોગની અસિદ્ધિની આપત્તિ આપી વ શકાય તેમ નથી. કેમ કે ક્રિયાભેદ વગેરે હેતુ જ સ્વયં અસિદ્ધ છે. મતલબ કે ‘ક્રિયાઈ કૃતમ્ અહીં ‘શિયમ' માં જે ક્રિયા છે, તે “શ્રત દ્વારા સૂચિત ક્રિયાથી ભિન્ન નથી. તેથી જ ઉત્પત્તિક્રિયાના પ્રથમ સમયે જે ઉત્પદ્યમાન છે, તે જ નિશ્ચયનયથી ઉત્પન્ન છે. આ રીતે (૧) નિશ્ચયનયમતે રંધાતા ચોખાના જે અવયવો “પ્રવ્યન’ છે, તે જ નિરાબાધપણે “પ” છે. (૨) વર્તમાન નૈગમનય તો રાંધવાની ક્રિયાની પ્રથમ ક્ષણથી માંડીને રાંધવાની ક્રિયા સમાપ્ત થાય, ત્યાં સુધી માત્ર “ચોખાને રસોઈઓ પકાવે છે' - આવો જ વ્યવહાર કરશે. (૩) સૂક્ષ્મકાળભેદગ્રાહક નયમતે તો કાલગત સૂક્ષ્મતાની દષ્ટિએ “પતિ’ આવો વ્યવહાર અને “પક્ષી” આવો વ્યવહાર એકીસાથે સંભવી શકે છે. તેમજ (૪) વિશેષ પ્રકારનું પ્રયોજન હોય તો કાલગત સૂક્ષ્મતાની દૃષ્ટિએ જ ભવિષ્યકાલીન પાકક્રિયાને લઈને ત્યારે ત્યાં “પકવશે આવો વાક્યપ્રયોગ કરવામાં પણ વિરોધ નથી. આ ખ્યાલમાં રાખવું.
આ કાલાન્તરનો વ્યવચ્છેદ બાધિત છે (૧) પરંતુ અહીં એક બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે રસોઈઓ ચોખાને ચૂલા ઉપર
Page #112
--------------------------------------------------------------------------
________________
७४६
• स्थूलकालव्यापिनि अतीतादिव्यवच्छेदाऽयोग: 1 જે નિયાયિકાદિક ઇમ કહઈ છઈ “ચરમક્રિયાન્વેસ અતીતપ્રત્યયવિષય”
ન તુ સાક્ષીત', (૪) “પુતિ, ન તુ પતિ', (૧) પાલીત, તુ પતિ', (૬) “પુતિ, ન - तु अपाक्षीद्' इति प्रयोगाः न सम्भवन्ति, पाकक्रियायाः सूक्ष्माऽतीतत्वाऽनागतत्वगुम्फित' विवक्षितस्थूलवर्त्तमानकालव्यापित्वेनाऽतीतादिव्यवच्छेदस्य बाधितत्वात् । ततश्चेदं फलितं यदुत ‘पचति, न अपाक्षीद्' इत्यादयो व्यवहारा न केवलं द्रव्यवर्तिपर्यायाऽपेक्षया भवन्ति, किन्तु कालगतस्थूलत्व 0 -सूक्ष्मत्वाद्यपेक्षयाऽपीति।
यत्तु आद्यक्रियाप्रागभावं चरमक्रियाध्वंसं चादाय भविष्यत्त्वमतीतत्वञ्च वाच्यमिति न वर्तमानक्रियाकाले कालत्रयवाचिप्रत्ययप्रयोगसम्भवः । अत एव प्रकृते ‘पचति, न तु अपाक्षीत्, न वा पक्ष्यति' इति वाक्यप्रयोगः सङगच्छते इति नैयायिकादीनां मतम, પકવી રહેલો હોય તેવા સ્થળે સ્થૂળ કાળની દૃષ્ટિએ “પ્રવૃત્તિ તથા સૂક્ષ્મ કાળની દૃષ્ટિએ સાક્ષી કે “પતિ” પ્રયોગ સંભવિત હોવા છતાં પણ (૧) “પક્ષીત, ન તુ પતિ’ - આવો પ્રયોગ, (૨) Uસ્થતિ, ન તુ પતિ’ - આવો પ્રયોગ, (૩) “પુતિ, ન તુ સાક્ષી' - આવો પ્રયોગ, (૪) પતિ, ન તુ પર્યાતિ’ - આવો પ્રયોગ, (૫) સાક્ષીત, ન તુ પક્ષ્યતિ' - આવો પ્રયોગ, (૬) પતિ, ન તુ કપાક્ષી' - આવો પ્રયોગ સંભવતો નથી. કારણ કે પાકક્રિયા સૂક્ષ્મ અતીતત્વથી અને સૂક્ષ્મ અનાગતત્વથી વિશિષ્ટ એવા વિવક્ષિત સ્થળ વર્તમાન કાળમાં લાયેલી છે. પાકક્રિયાના કાળમાં સૂક્ષ્મદષ્ટિથી અતીતત્વ-અનાગતત્વ તથા પૂલદષ્ટિથી વર્તમાનત્વ હાજર જ હોવાથી અતીત આદિ આ કાળનો વ્યવચ્છેદ (= બાદબાકી કે નિષેધ) બાધિત થાય છે. મતલબ એ છે કે તપેલીના ચોખા કોઈક
અંશે પાકી ગયા છે, કોઈક અંશે પાકવાના બાકી છે, કોઈક અંશે પાકી રહ્યા છે. તેથી (૧) “તેણે ( ચોખાને પકાવી દીધા. પરંતુ તે પકાવી રહ્યો નથી' – આવું બોલવું કે (૨) “તે પકવશે, પણ પકાવી
રહ્યો નથી' - આવું બોલવું કે (૩) “તે ચોખાને પકવશે, પરંતુ પકાવી દીધા નથી” – આવું બોલવું કે (૪) “તે પકવે છે, પણ પકાવવાનો નથી - આવું બોલવું કે (૫) “તેણે ચોખાને પકાવી દીધા, પણ પકવવાનો નથી' - આવું બોલવું કે (૬) “ તે ચોખાને પકાવે છે, પણ પકાવી દીધા નથી” - આવું બોલવું યોગ્ય નથી. કારણ કે નિષેધ અંશ ત્યાં બાધિત થાય છે. આથી અહીં ફલિત થાય છે કે “પતિ, પાલી' વગેરે વ્યવહારો ફક્ત દ્રવ્યગત પર્યાયની અપેક્ષાએ નથી થતા, પરંતુ કાળની સ્થૂલતા-સૂક્ષ્મતા વગેરેની અપેક્ષાએ પણ થાય છે.
અતીતત્વાદિ અંગે તૈયાચિકમત છે નૈયાયિક :- (g) જે ક્રિયા શરૂ થઈ ન હોય પરંતુ ભવિષ્યમાં થવાની હોય તેવી આદ્ય ક્રિયાના પ્રાગભાવને લઈને અનાગતત્વ કહેવાય. તથા ચરમ ક્રિયાના ધ્વંસને લઈને અતીતત્વ કહેવાય. તેથી વર્તમાન કાળમાં ચાલુ હોય તેવી ક્રિયાને દર્શાવનાર ક્રિયાપદની પાછળ અતીત-અનાગત-વર્તમાન ત્રણેય કાળના વાચક પ્રત્યયોનો પ્રયોગ સંભવિત નથી. આથી જ પ્રસ્તુતમાં “રસોઈઓ ચોખાને પકાવે છે. પણ પકાવી દીધા નથી કે પકાવવાનો નથી' - આ વાક્યપ્રયોગ સંગત થઈ શકે છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
૬/૨૦ • सामुदयिकोत्पादविमर्श: 0
७४७ तत्तु स्थूलव्यवहारैकान्ताभिनिवेशविजृम्भितम्, नयविशेषेणैकदा एकत्र काल्यस्पर्शस्य सर्व-प शिष्टसम्मतत्वात्, ____ अन्यथोत्पत्तिकाले उत्पन्नत्वप्रत्ययस्य भ्रान्तत्वापत्तेः, सामुदयिकोत्पादे स्थूलकालभाविनि ऐकत्विकोत्पादानां सूक्ष्मकालस्पर्शिनां त्रैकाल्यस्पर्श तु न काचिदनुपपत्तिरिति वक्ष्यते नवम्यां शाखायाम् । (९/२०)। न चोत्पत्तिकाले वस्तुनि उत्पन्नत्वमस्ति वर्तमानपाककाले च तन्दुलेषु पक्वत्वं नास्तीत्यत्र श
સ્પષ્ટતા - ક્રિયાનો પ્રારંભ થયો ન હોય પરંતુ ક્રિયા થવાની હોય તો તે ક્રિયાને ભવિષ્યકાલીન એટલા માટે કહેવામાં આવે છે કે પ્રથમ ક્રિયાનો પ્રાગભાવ ત્યાં વિદ્યમાન છે. ક્રિયાની ઉત્પત્તિ પૂર્વે તેનો જે અભાવ હોય તેને તે ક્રિયાનો પ્રાગભાવ કહેવાય. તથા ક્રિયા સંપૂર્ણ થઈ જાય એટલે તે ક્રિયાને અતીત ક્રિયા એટલા માટે કહેવામાં આવે છે કે ચરમ ક્રિયાનો ધ્વંસ ત્યાં વિદ્યમાન છે. રસોઈયો જ્યારે ચોખાને પકાવી રહ્યો હોય ત્યારે આદ્ય પાક ક્રિયાનો પ્રાગભાવ નષ્ટ થઈ ચૂકેલ હોવાથી પાકક્રિયામાં ભવિષ્યકાલીનત્વ વિદ્યમાન નથી. તેથી તેવા સ્થળે “પતિ’ આ પ્રમાણે અનાગતકાળવાચક પ્રત્યયથી ઘટિત વાક્યપ્રયોગ થઈ શકતો નથી. તેમ જ ચોખાને પકાવવાની ક્રિયા ચાલુ હોવાથી ચરમ પાકક્રિયાનો ધ્વસ ત્યાં ઉત્પન્ન થયેલ નથી. તેથી ચરમપાકક્રિયાધ્વસ સ્વરૂપ અતીતત્વ પણ ત્યાં વિદ્યમાન નથી. આ કારણસર “સાક્ષી” આ પ્રમાણે અતીતકાળવાચક પ્રત્યયથી ઘટિત વાક્યપ્રયોગ પણ તેવા સ્થળે થઈ શકતો નથી. પરંતુ “પતિ’ આટલો જ વાક્યપ્રયોગ તેવા સ્થળે થઈ શકે છે. આમ “પતિ, ન તુ કપાલીતુ, ન વા પક્ષ્યતિ' - આ પ્રમાણેનો વાક્યપ્રયોગ તેવા સ્થળે યોગ્ય માનવો જરૂરી છે. આ આ પ્રમાણે નૈયાયિકોનું મંતવ્ય છે.
જ નૈયાયિકમતમાં સ્કૂલ વ્યવહારનો એકાંત . જૈન :- (તા.) નૈયાયિકે ઉપર જે વાત જણાવી છે તે સ્થૂળ વ્યવહારના એકાંત આગ્રહનો વિલાસ 1 છે. કારણ કે વિશેષ પ્રકારના નયની અપેક્ષાએ એક જ સમયે એક જ ક્રિયામાં ત્રણેય કાળનો સંબંધ સર્વ શિષ્ટ પુરુષોને સંમત છે. મતલબ કે સ્થૂળ કાળની અપેક્ષાએ જે ક્રિયા વર્તમાનકાલીન છે, તે ક્રિયાનું સૂક્ષ્મકાળની અપેક્ષાએ વિભાજન કરવામાં આવે તો તે ક્રિયાનો પૂર્વ અંશ અતીત છે અને ઉત્તર અંશ અનાગત છે. તેથી કાળગત સૂક્ષ્મતાની અને સ્થૂલતાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો એક જ ક્રિયામાં અતીત-અનાગત-વર્તમાન ત્રણેય કાળનો સંબંધ માન્ય બને છે. તેથી તેવા સ્થળે ઉપરોક્ત વિવિધ અપેક્ષાથી પતિ, સાક્ષીત્ તથા પતિ આવો વચનપ્રયોગ વ્યાજબી જ છે – તેવું સિદ્ધ થાય છે.
એકીસાથે ઐકાવ્યસંબંધ સંમત પર (સચો.) જો ક્રિયાનો સંબંધ એકીસાથે અનેક કાળની સાથે માન્ય કરવાને બદલે ફક્ત એક જ કાળ સાથે ક્રિયાનો સંબંધ માન્ય કરવામાં આવે તો વસ્તુ જ્યારે ઉત્પદ્યમાન હોય ત્યારે તેને ઉદેશીને ઉત્પન્નપણાની જે બુદ્ધિ થાય છે તેને ભ્રાન્ત માનવાની આપત્તિ આવશે. “ઉત્પમાનમ્ ઉત્પન્નમ્, છિદ્યમાન છિન્ન”, મદ્યમાનં મિત્ર....' ઇત્યાદિ પ્રતીતિ અને વ્યવહાર પ્રામાણિક છે. આ વાત આપણે હમણાં જ ભગવતીસૂત્રના સંદર્ભ દ્વારા સમજી ગયા છીએ. તેથી તેવી પ્રતીતિને બ્રાન્ત માનવાની આપત્તિ ઈષ્ટાપત્તિરૂપે માન્ય કરવી વ્યાજબી નથી. સ્થૂલકાળભાવી સામુદાયિક ઉત્પત્તિક્રિયામાં સૂક્ષ્મકાળસ્પર્શી
Page #114
--------------------------------------------------------------------------
________________
७४८ • पच्यमानेषु पक्वत्वस्वीकारः ।
૬/૨૦ { તેહનઈ “ક્રિશ્ચિત્ય, શિશ્વિતંતે” એ પ્રયોગ ન થયો જોઇઈ. તે માટઇ એ વર્તમાનારોપનગમ રે ભેદ જ ભલો જાણવો ફુચર્થ^ lh૬/૧૦ प विशेषकारणं पश्यामः, युक्तेरुभयत्र तुल्यत्वात् ।
. प्रत्युतैवं चरमक्रियाध्वंसस्यैवाऽतीतक्रियाविषयत्वाऽभ्युपगमे तु 'किञ्चित् पक्वं किञ्चिच्च पच्यते' ___ इति निर्धारणानुपपत्तिः, चरमपाकक्रियाध्वंसस्याऽनुत्पादात् । तस्मात् ‘पचति, न तु अपाक्षीद्' इति में स्वाभिप्रेतव्यवहारसमर्थनार्थं ‘चरमपाकक्रियाध्वंसः = पाकगतम् अतीतत्वम्' इति सिद्धान्ताश्रयणं न श युक्तं किन्तु वर्तमानत्वारोपकारकनैगमनयसिद्धान्तसमाश्रयणमेव श्रेयः। प्रधानमल्लनिबर्हणन्यायेनेदम् क अवसेयम्।
ઐકત્વિક ઉત્પત્તિ ક્રિયાઓનો ત્રિકાળ સંબંધ માનવામાં કોઈ પણ સમસ્યા આવતી નથી. આ વાત નવમી શાખાના વીસમા શ્લોકમાં વિસ્તારથી સમજાવવામાં આવશે.
શંકા :- ઉત્પત્તિસમયે ક્રિયામાં ઉત્પન્નપણું રહેલું છે. તેથી “ઉત્પધમાનમ્ ઉત્પન્ન' - આવો પ્રયોગ કરી શકાય. પરંતુ પાક ક્રિયા જ્યારે ચાલી રહેલી હોય ત્યારે ચોખામાં પફવત્વ રહેલ નથી. તેથી પધ્યમના તડુત્તાક પર્વ:' - આવો પ્રયોગ કઈ રીતે કરી શકાય ?
સમાધાન :- “ઉત્પત્તિકાળે વસ્તુમાં ઉત્પન્નત્વ છે અને પાકકાળે ચોખામાં પક્વત્વ નથી'- આ પ્રમાણે માનવામાં અમને વિશેષ કારણ દેખાતું નથી. તેથી ‘ઉત્પમાન વસ્તુ ઉત્પન્ન આવા વાક્યપ્રયોગની જેમ “પૃથ્યમાની તાડુના વિવા?' - આવો વાક્યપ્રયોગ પણ સમાન રીતે જ માન્ય કરવો જોઈએ. યુક્તિ તો ઉભયત્ર તુલ્ય છે. તેથી એકનો સ્વીકાર અને બીજાનો અસ્વીકાર અસંગત છે.
# “વિશ્વિત પર્વ, વિશ્વ પ્રવ્યતે” પ્રયોગ વિચાર # (પ્રત્યુત્તે.) ઊલટું, ચરમક્રિયાન્વેસને જ અતીત ક્રિયાનો વિષય માનવામાં આવે તો “વિવિ પર્વ, Cી વિંચિત્ ૨ પ્રધ્યતે' - આ પ્રકારે નિર્ધારણ કરવું અસંગત થશે. કારણ કે ચરમ પાક ક્રિયાનો ધ્વસ
ત્યારે ઉત્પન્ન થયેલ નથી. (રસોઈયો દશ મિનિટથી ચોખાને પકાવવાનો પ્રયત્ન કરી રહ્યો હોય, હજુ પંદર મિનિટ પકાવવાની ક્રિયા ચાલવાની હોય ત્યારે કોઈ પ્રશ્ન પૂછે કે “ચોખા પાકી ગયા ?” તો જવાબ આપવામાં આવે છે કે “કંઈક અંશે ચોખા પાકી ગયા છે અને કંઈક અંશે ચોખા પાકી રહ્યા છે.” આ જવાબ સર્વજનપ્રસિદ્ધ છે. તેથી તેને પ્રામાણિક માનવો વ્યાજબી છે. પરંતુ “ચરમક્રિયાäસ = અતીતત્વ' - આવું માનવામાં આવે તો ‘કિંચિત્ પર્વ, વિવિત્ વ પધ્યતે” - આમ અવધારણ કરવું અસંગત બની જશે. કારણ કે ચરમ પાકક્રિયાનો ધ્વંસ ત્યારે ઉત્પન્ન થયેલ નથી.) તેથી “પતિ, ને તુ સાક્ષી' એવા સ્વસંમત વ્યવહારના સમર્થન માટે “ચરમ પાકક્રિયાનો ધ્વંસ = પાકક્રિયાગત અતીતત્વ' - આવા સિદ્ધાંતનો નૈયાયિકે આશ્રય કરવો વ્યાજબી નથી. પરંતુ તેવા પ્રયોગના સમર્થન માટે વર્તમાનપણાનો આરોપ કરનાર ત્રીજા નૈગમનયના સિદ્ધાંતનો આશ્રય કરવો તે જ શ્રેયસ્કર છે. મુખ્ય મલ્લને પહેલાં હરાવવો' - આ ન્યાયે અહીં નૈયાયિકમતનું નિરાકરણ કર્યું છે - તેમ જાણવું. * “ઈત્યર્થઃ પાઠ ફક્ત કો.(૧૩)માં છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
૬/૨૦ • प्रकारान्तरेण नैगमनयस्य त्रिविधत्वम् ।
७४९ “सिद्धाऽसिद्धसाधारणक्रमाश्रयणपरित्यागेन क्रियाविवेकस्य क्रियावत्यैकाल्यस्पर्शपक्षपातित्वात्। तस्माद् वर्तमानक्रियाकाले कालस्य स्थूलत्व-सूक्ष्मत्वाभ्यां त्रैकाल्यं नयविशेषेण यौक्तिकमेवेति” (अ.स.परि.१/का.११/पृ.१६८) अधिकम् अष्टसहस्रीतात्पर्यविवरणे अनुसन्धेयम्।
प्रकारान्तरेणापि नैगमनयस्य त्रैविध्यं बोध्यम् । तथाहि - (क) आरोपनैगमः, (ख) अंशनैगमः, म () સત્પનામ: | તત્રારોપનામઃ () તુર્વિધઃ – (૧) દ્રવ્યારોપનામ:, ગુIી દ્રવ્ય રોપારી, S યથા “ પુખ નિયમ કાયા” (પ.પૂ.૧૨/૧૦/.૪૬૮) રૂતિ ભવતીસૂત્રવનમ્' (૨) TUરોપનામ:, દ્રવ્ય Tદ્યારોપારી, કથા “કયા લિય નાગે” (પ.પૂ.૭ર/૧૦/પૂ.૪૬૮) રૂતિ મવતીસૂત્રવન (३) कालारोपनैगमः, काले कालान्तरारोपकारी। (४) कार्याधारोपनैगमः, कारणादौ कार्याद्यारोपकारी, ण
સિદ્ધ-અસિદ્ધસાધારણ વર્તમાનતા રહ્યું (“સિદ્ધા.) “ચૂલા ઉપર ચઢાવેલ ચોખાનો જે અંશ સીઝી ગયેલ છે તથા જે અંશ સીઝી ગયેલ નથી - તેવા બન્ને અંશોમાં અનુગત એવા ભૂલકાળક્રમનો આશ્રય કરવામાં આવે તો પતિ’ આવા પ્રકારનો પ્રયોગ યુક્તિસંગત બને છે. પરંતુ સીઝેલા અને ન સીઝેલા ચોખાના અંશોમાં અનુગત એવા સ્થૂલ કાળના સંબંધનો ત્યાગ કરીને સીઝવાની ક્રિયાને અને ન સીઝવાની ક્રિયાને જુદી પાડવામાં આવે તો તેવો ક્રિયાસંબંધી વિવેક (ભેદજ્ઞાન) કાળની સૂક્ષ્મતાને અભિમુખ બને છે. તેથી આવો ક્રિયાવિવેક અતીત-અનાગત-વર્તમાન ત્રણેય કાળનો પાક ક્રિયામાં સંબંધ કરનારા પક્ષનો હિમાયતી બને છે. તેથી સૂક્ષ્મકાળની દૃષ્ટિએ ચોખાના જે અંશો સીઝી ગયા છે તેની અપેક્ષાએ (૧) “વિચિત્ પર્વ’ કે ‘પક્ષી છે - આવો વાક્યપ્રયોગ તથા ચોખાના જે અંશો સીઝી રહ્યા છે તેની અપેક્ષાએ (૨) “વિંચિત્ પય્યતે” છે ? કે “પતિ' - આવો વાક્યપ્રયોગ તેમજ ચોખાના જે અંશો સીઝવાના બાકી છે તેની અપેક્ષાએ (૩) પતિ’ - આવો વાક્યપ્રયોગ થવો વ્યાજબી જ છે. તેથી “ક્રિયા જે સમયે ચાલી રહી હોય ત્યારે એ કાળની સ્થૂલતા અને સૂક્ષ્મતા દ્વારા ક્રિયા ત્રણેય કાળને સ્પર્શે છે' - તેવું નથવિશેષના અભિપ્રાયથી માનવું યુક્તિસંગત જ છે.” આ બાબતમાં અધિક જાણકારી માટે અષ્ટસહસ્રોતાત્પર્યવિવરણનું અનુસંધાન વાચકવર્ગે કરવું.
છે નૈગમના આરોપ-અંશ-સંકલ્પવરૂપ ત્રણ ભેદ છે (પ્રજા.) બીજી રીતે પણ નૈગમનયના ત્રણ ભેદ જાણવા. તે આ રીતે - (ક) આરોપ નૈગમ, (ખ) અંશનૈગમ (ગ) સંકલ્પનૈગમ.
(ક) આરોપ નૈગમનયના ચાર ભેદ છે. તે આ મુજબ (૧) દ્રવ્યારોપ નૈગમ. ગુણાદિમાં દ્રવ્યનો આરોપ કરે તે દ્રવ્યારોપ નૈગમય જાણવો. જેમ કે “વળી, જ્ઞાન નિયમા આત્મા છે' - આવું ભગવતીસૂત્રવચન (૨) ગુણારોપ નૈગમન. દ્રવ્યમાં ગુણ વગેરેનો આરોપ કરે તેને ગુણારોપ નૈગમનય સમજવો. જેમ કે આત્મા અપેક્ષાએ જ્ઞાન છે' - આવું ભગવતીસૂત્રવચન (૩) કાળારોપ નૈગમ. કાળમાં કાલાન્તરનો આરોપ કરે તે કાલારોપ નૈગમ તરીકે ઓળખવો. (૪) કાર્યાદિઆરોપ નૈગમ. કારણ વગેરેમાં કાર્ય વગેરેનો આરોપ 1, જ્ઞાનું પુનઃ નિયમન માત્મા 2. માત્મા થાત્ જ્ઞાનમ્
Page #116
--------------------------------------------------------------------------
________________
☼ कालारोपनैगमस्य षड्भेदाः
*
७५०
‘વાહ્યાનુષ્ઠાનું ધર્મ’રૂત્યાવિ ।
प
તંત્ર વ્હાલારોપને મસ્ય (-૩) પણ્ મેવાઃ। તથાદિ – (૧) વર્તમાનેડતીતારોપ, ‘ઝઘ શ્રીવીરरा निर्वाणकल्याणकदिन' इति । ( २ ) वर्त्तमानेऽनागतारोपः, 'अद्य श्रीसीमन्धरजिननिर्वाणकल्याणकदिन' म इति। (३) अतीते वर्तमानारोपः, ' अद्य दीपोत्सवे श्रीवीरजिनः मोक्षं गत' इति। प्रकृते वर्त्तमानर्श दीपोत्सवदिने वीरमुक्तिगमनान्वयबाधेन विवक्षाविशेषवशतः वीरमुक्तिगमनान्वयिनि अतीतदीपोत्सवदिने अद्यपदसङ्केतः कक्षीक्रियते । इत्थम् इह अतीतकाले वर्त्तमानत्वाऽऽरोपो भावनीयः पूर्वोक्तरीत्या (६/८) । एवमग्रेऽपि स्वयमूहनीयम् । (४) अतीतेऽनागतारोपः, 'ह्यः श्रीसीमन्धरजिननिर्वाणकल्याणकदिन णि आसीदि'ति। (५) अनागतेऽतीतारोपः, 'श्वः श्रीवीरजिननिर्वाणकल्याणकदिन' इति। (६) अनागते वर्तमानारोपः, 'अद्य श्रीसीमन्धरजिनः निर्वाणगामी' इति ।
(૩) વંશનેમઃ દ્વિવિધઃ જ્ઞેયઃ
(૧) મિત્રાંશોવર:, યથા ‘પટ-તત્ત્તનાવિમાન’રૂતિ। કરે તેને કાર્યાદિઆરોપવિષયક નૈગમનય માનવો. જેમ કે બાહ્ય ક્રિયાને ધર્મ કહેવો વગેરે. કાલારોપ નૈગમના છ ભેદ
-
(તંત્ર.) આરોપમૈગમના આ રીતે જે ચાર ભેદ બતાવ્યા તેમાંથી કાલારોપ નામના ત્રીજા આરોપ નૈગમનયના છ ભેદ પડે છે. તે આ રીતે - (૧) વર્તમાનકાળમાં ભૂતકાળનો આરોપ, જેમ કે ‘આજે શ્રીમહાવીર સ્વામીનો નિર્વાણકલ્યાણકદિવસ છે' - આવું વચન. (૨) વર્તમાનકાળમાં ભવિષ્યકાળનો આરોપ, જેમ કે ‘આજે શ્રીસીમંધરસ્વામીનો મોક્ષકલ્યાણકદિવસ છે' - આવું વાક્ય. (૩) ભૂતકાળમાં વર્તમાનકાળનો આરોપ, જેમ કે ‘આજે દીવાળીના દિવસે શ્રીમહાવીરસ્વામી ભગવાન મોક્ષે ગયા' ૐ આવું કથન. પ્રસ્તુતમાં વર્તમાનકાલીન દીપોત્સવદિવસમાં વીરમુક્તિગમનક્રિયાનો અન્વય બાધિત થાય છે. તેથી વિશેષ પ્રકારની વિવક્ષાના આધારે પ્રભુ વીરની મુક્તિગમનક્રિયાનો જેમાં અન્વય નિર્વિવાદપણે કરી શકાય છે, તેવા અતીતકાલીન પ્રથમ દીપોત્સવદિવસમાં ‘આજે’ પદનો સંકેત સ્વીકારવામાં આવે છે. આ રીતે અહીં અતીતકાળમાં વર્તમાનકાલત્વનો આરોપ સ્પષ્ટ છે. પૂર્વે આ જ છઠ્ઠી શાખાના આઠમા શ્લોકમાં ભૂતનૈગમમાં ત્રણ પ્રકારે આરોપ બતાવ્યા હતા. તેમાં જે પ્રથમ પ્રકાર જણાવેલ તે મુજબ પ્રસ્તુતમાં વિભાવના કરવી. આ જ રીતે આગળ વાચકવર્ગે સ્વયમેવ વિચારણા કરી લેવી. (૪) ભૂતકાળમાં ભવિષ્યકાળનો આરોપ, જેમ કે ‘ગઈકાલે શ્રીસીમંધરસ્વામીનો મોક્ષકલ્યાણકદિવસ હતો' - આ પ્રમાણેનું વચન. કળિયુગમાં શ્રાવણ સુદ ચોથના દિવસે આ પ્રમાણે બોલાતું વચન અતીતકાળમાં અનાગતકાળનો આરોપ કરે છે. (૫) ભવિષ્યકાળમાં ભૂતકાળનો આરોપ, જેમ કે ‘આવતીકાલે મહાવીરસ્વામીનો નિર્વાણ કલ્યાણક દિવસ છે' - આવું વચન. કાળી ચૌદસના દિવસે બોલાતું ઉપરોક્ત વાક્ય ભવિષ્યકાળમાં ભૂતકાળનો આરોપ સૂચવે છે. તથા (૬) ભવિષ્યકાળમાં વર્તમાનકાળનો આરોપ, જેમ કે ‘આજે સીમંધરસ્વામી મોક્ષે જવાના છે' - આવું વચન. કળિયુગમાં શ્રાવણસુદ ત્રીજના દિવસે ઉપર મુજબ બોલવું, તે ભવિષ્યકાળમાં વર્તમાનકાળનો આરોપ જાણવો.
(ખ) અંશનૈગમનયના બે ભેદ જાણવા. તે આ રીતે (૧) ભિન્નાંશવિષયક નૈગમનય. જેમ કે
૬/૦
Page #117
--------------------------------------------------------------------------
________________
૬/૦
* नैगमस्य त्रयोदश अवान्तरभेदाः
(૨) અમિત્રાંશોવરશ્વ, યથા ‘ઞાત્મ-તત્રવેશ-જ્ઞાનાવીનામપ્રવિમાન' કૃતિ।
(૧) સત્ત્વનેમોપિ દ્વિધા – (૧) સ્વપરગામનોવર, યથા ‘મદ્રીય જ્ઞાનમ્' તિ સલ્પઃ, (૨) હાર્યાન્તરરામોત્તરશ્વ યથા ‘મડીયો વેહઃ, પુત્ર, પટો વા' રૂતિ સત્ત્વઃ, જ્ઞાનાવિજ્ઞક્ષા- प निजपरिणामस्वरूपकार्याद् भिन्ने देहपुत्रादिलक्षणे कार्ये स्वत्वसङ्कल्पनादिति।
रा
तत्स्थापना चेयम्
नैगमः
↓
आरोपः
↓
V
द्रव्यारोपः गुणारोपः कालारोपः कार्याद्यारोपः
अंशः
-
भिन्नांश: अभिन्नांश:
-
v
वर्तमाने वर्तमाने अतीते अतीते अनागते अनागते अतीतारोपः अनागतारोपः वर्तमानारोपः अनागतारोपः अतीतारोपः वर्तमानारोपः
७५१
सङ्कल्पः र्श
v
स्वपरिणामः कार्यान्तर
प्रकृते देवचन्द्रवाचकेन नयचक्रसारे यदुक्तं तदनुसन्धेयम् । तदुक्तं तत्र “ नैगमः त्रिप्रकारः आरोपांशપટ અને તંતુઓ વચ્ચે અવિભાગ છે’ આ વાક્ય ભિન્નાંશગોચર નૈગમ છે. કારણ કે પટમાંથી તંતુઓ છૂટા પડી શકે તેમ હોવા છતાં આતાન-વિતાનસ્વરૂપ સંયોગના લીધે તે બન્ને વચ્ચે અવિભાગ જણાય છે. અવયવીમાંથી ભિન્ન કરી શકાય તેવા અંશોને પોતાનો વિષય કરવાના લીધે આ વાક્ય ભિન્નાંશગોચર નૈગમ કહેવાય છે. (૨) અભિન્નાંશવિષયક નૈગમનય. જેમ કે ‘આત્મા અને તેના પ્રદેશો, જ્ઞાન વગેરે વચ્ચે અવિભાગ છે’ આ વાક્ય અભિન્નાંશવિષયક નૈગમ છે. આત્મામાંથી આત્મપ્રદેશો કે જ્ઞાનાદિ ગુણો ક્યારેય છૂટા કરી શકાતા નથી, ભિન્ન કરી શકાતા નથી. તેથી તદ્વિષયક આ વાક્યને અભિન્નાંશગોચર નૈગમનય તરીકે ઓળખવું.
(ગ) સંકલ્પનૈગમનયના પણ ભેદ છે. (૧) સ્વપરિણામવિષયક. ‘મારું જ્ઞાન' - આવો સંકલ્પ એ સ્વપરિણામગોચર સંકલ્પનૈગમનય છે. કારણ કે જ્ઞાન એ આત્માનો જ પરિણામ છે. તથા (૨) કાર્યાન્તરપરિણામવિષયક. ‘મારો દેહ, પુત્ર કે વસ્ત્ર' આવો સંકલ્પ એ કાર્યાન્તરપરિણામવિષયક સંકલ્પનૈગમનય છે. કારણ કે જ્ઞાનાદિસ્વરૂપ સ્વપરિણામાત્મક કાર્યથી ભિન્ન એવા દેહ, પુત્ર વગેરે કાર્યને વિશે (= કાર્યાન્તરને વિશે) સ્વત્વનો = મમત્વનો સંકલ્પ અહીં કરવામાં આવે છે. આ રીતે નૈગમનયના આરોપ-અંશ-સંકલ્પ સ્વરૂપ ત્રણ ભેદ પણ વાચકવર્ગે વિચારવા.
(તત્ત્વા.) આ ભેદ-પ્રભેદોની સ્થાપના પરામર્શકર્ણિકામાં સ્પષ્ટ છે. તેથી તેને અહીં દર્શાવતા નથી. * નયચક્રસારનો સંવાદ
(પ્રતે.) બીજી રીતે નૈગમના જે ત્રણ ભેદનું નિરૂપણ કર્યું તે અંગે દેવચન્દ્રજી વાચકવર્યે નયચક્રસારમાં જે કહેલ છે, તેનું અનુસંધાન કરવું. ત્યાં તેઓશ્રીએ જણાવેલ છે કે “(ક) આરોપ, (ખ) અંશ અને
परिणामः TET
का
Page #118
--------------------------------------------------------------------------
________________
७५२
* चतुर्विधनैगमस्वरूपविचारः
૬/૨૦
रा
पु सङ्कल्पभेदात् । विशेषावश्यके तूपचारस्य भिन्नग्रहणात् चतुर्विधः । नैके गमा आशयविशेषा यस्य स नैगमः । तत्र चतुःप्रकारा आरोपाः द्रव्यारोप - गुणारोप- कालारोप- कार्या( कारणा ? ) द्यारोपभेदात् । तत्र ( १ ) गुणे द्रव्यारोपः, पञ्चास्तिकायवर्तनागुणस्य कालस्य द्रव्य (त्व) कथनम् । एतद् गुणे द्रव्यारोपः । ( २ ) आत्मैव ज्ञानम् मु (ज्ञानमेवात्मा ?) अत्र द्रव्ये गुणारोपः । (३) वर्तमानकाले अतीतकालारोपः 'अद्य दीपोत्सवे वीरनिर्वाणम्' । वर्तमानकाले अनागतकालारोपः 'अद्य पद्मनाभनिर्वाणम्' । एवं षड् भेदाः । (४) कारणे कार्यारोपः, 'बाह्यक्रियाया धर्मत्वं' धर्मकारणस्य धर्मत्वेन कथनम् ।
अंशो द्विविधः - भिन्नोऽभिन्नश्च । सङ्कल्पोऽपि द्विविधः स्वपरिणामरूपः कार्यान्तरपरिणामश्चेत्यादिः । શતમેલો નૈમ" (૧.૬.સા. પૃ.૧૦૦) તિા
का
त्रिधा नैगम इत्युपलक्षणम्, अन्यथाऽपि नैगमभेदानां शास्त्रे उपलम्भात् । तथाहि - तत्त्वार्थ(ગ) સંકલ્પના ભેદથી નૈગમના ત્રણ ભેદ છે. વિશેષાવશ્યકભાષ્યમાં તો ઉપચારને આરોપ વગેરેથી ભિન્ન બતાવેલ છે. તેમાં ઉપચાર ઉમેરીએ તો નૈગમના ચાર ભેદ થાય. ન એક અનેક ગમ = અભિપ્રાયવિશેષ જેમાં હોય તે નૈગમ. મતલબ કે નૈગમનય અનેકઆશયી છે.
ચાર પ્રકારે આરોપર્નંગમ
(તંત્ર.) તેમાં (ક) આરોપર્નંગમના ચાર ભેદ છે. (૧) દ્રવ્યારોપ, (૨) ગુણારોપ, (૩) કાલારોપ, (૪) કાર્યાદિ આરોપ . (૧) તેમાંથી ગુણને વિશે જે દ્રવ્યારોપ કરવો તે દ્રવ્યારોપ. જેમ કે પંચાસ્તિકાયનો જે વર્તનાપરિણામ ગુણધર્મ છે, તે જ કાળ છે. આવા ગુણધર્મસ્વરૂપ કાળને દ્રવ્ય કહેવું તે આરોપિત કથન છે. પરંતુ વસ્તુતઃ કાળ એ કાંઈ સ્વતંત્ર દ્રવ્ય નથી. તેથી ઉપરોક્ત આરોપિત કથનને દ્રવ્યારોપ નૈગમનય સ્વરૂપે જાણવું. (૨) ‘આત્મા એ જ જ્ઞાન છે’ આ વાક્યમાં આત્મદ્રવ્યમાં તાદાત્મ્યસંબંધથી જ્ઞાનગુણનો આરોપ થાય છે. તેથી આ ગુણારોપ નૈગમનય કહેવાય. (૩) કાલારોપ. તેના છ ભેદ ॥ છે. સૌપ્રથમ છે વર્તમાનકાળમાં અતીતકાળનો આરોપ. જેમ કે ‘આ દીપોત્સવ મહાવીર મહારાજાનો નિર્વાણકલ્યાણકદિવસ છે’ - આ વાક્ય વર્તમાનકાળમાં અતીતકાળનો આરોપ કરે છે. તથા ‘આજે પદ્મનાભ મૈં તીર્થંકરનો નિર્વાણકલ્યાણકદિવસ છે' - આવું કથન તે વર્તમાનકાળમાં ભવિષ્યકાળનો આરોપ કરે છે. તેથી એ કાલા૨ોપનો બીજો ભેદ કહેવાય. પદ્મનાભ તીર્થંકર આવતી ચોવીશીમાં થવાના છે. તેથી તેમનું નિર્વાણ પણ ભવિષ્યકાલીન છે. અહીં તેમના ભાવી નિર્વાણકલ્યાણકદિવસનો વર્તમાનમાં ઉપચાર કર્યો છે. આ રીતે ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળના બે – બે ભેદ કરવાથી કાલારોપના છ ભેદ થાય. (૪) ‘બાહ્યક્રિયા એ ધર્મ છે’ આવું કથન કરવું તે ધર્મના કારણને ધર્મ તરીકે જણાવવાના લીધે કારણમાં કાર્યનો આરોપ કરનાર આરોપર્નંગમનો ચોથો ભેદ છે.
htt
-
=
(અંશો.) તથા (ખ) અંશના બે પ્રકાર છે - ભિન્ન અને અભિન્ન. તેમજ (ગ) સંકલ્પના પણ બે ભેદ છે - સ્વપરિણામરૂપ અને કાર્યાન્તરપરિણામ સ્વરૂપ. આ રીતે અનેક ભેદ-પ્રભેદ પડવાથી નૈગમનયના સેંકડો ભેદ છે.” આ રીતે નયચક્રસાર ગ્રંથમાં ખરતરગચ્છીય શ્રીદેવચન્દ્ર ઉપાધ્યાયજીએ જણાવેલ છે. * નૈગમનયના નવ ભેદ (ત્રિયા.) નૈગમનયના અન્ય જે ત્રણ ભેદ અહીં જણાવેલ છે, તે પણ ઉપલક્ષણ સમજવું. મતલબ
Page #119
--------------------------------------------------------------------------
________________
७५३
• नैगमनयस्य नवविधत्वम् । શ્નવવર્તિ વિદાનન્દસ્વામિના “(૧) શુદ્ધદ્રવ્યર્નમ:, (૨) અશુદ્ધદ્રવ્યનામ:, (૩) અર્થપર્યાયનામ:, (૪) વ્યગ્નનપર્યાયામ, (૧) અર્થ-વ્યગ્નનપર્યાયર્નમ:, (૬) શુદ્ધદ્રવ્યર્થપથર્નામ:, (૭) અશુદ્ધદ્રવ્યર્થયનેTH, (૮) શુદ્ધદ્રવ્યવ્યગ્નનપર્યાયામ:, (૨) અશુદ્ધદ્રવ્યવ્યમ્બનપર્યાયામશ્થતિ નવઘા નામ(ત.સ્નો.વા.9/ 1 ३३/३७) इत्युक्तमित्यवधेयम् ।
ચીદાદરસ્નારે શ્રીવવિભૂમિ પિ તવનુસારેખ “(૧) પર્યાયર્નમ:, (૨) દ્રવ્યર્નામ:, (૩) દ્રવ્ય-પર્યાયને મ” (પ્ર.ન.ત.૭/૧૦. ચા.ર.પુ.૧૦૧૦) રૂત્યેવં ત્રિધા નૈમ!પદ્રશ્ય પ્રથમી ત્રયો એવા, द्वितीयस्य द्वौ भेदौ, तृतीयस्य च चत्वारो भेदा इत्येवं नैगमस्य नव प्रभेदाः सोदाहरणमुपदर्शिता श इत्यधिकं ततोऽवसेयम् । ___प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'कथञ्चिन्निष्पन्नाऽनिष्पन्नवस्तु समग्रतया निष्पद्यमानमिति .. ज्ञापकं वर्तमाननैगमनयमवलम्ब्य तपस्त्याग-तितिक्षामयाराधनया जायमानां कतिपयक्लिष्टकर्मनिर्जरामांशिकमोक्षलक्षणामवगम्य ‘मदीयः मोक्षः साम्प्रतं समग्रतया सजायते' इत्यन्तःस्फुरणतः साधनामार्गे का अपूर्वोत्साहसम्भृतहृदयतया साधकः द्रुतमभिसर्पति । કે નૈગમનયના ફક્ત ઉપરોક્ત રીતે ત્રણ જ ભેદ નથી. નૈગમનયના બીજા ભેદો પણ શાસ્ત્રોમાં ઉપલબ્ધ થાય છે. તે આ રીતે - તત્ત્વાર્થશ્લોકવાર્તિક ગ્રંથમાં શ્રીવિદ્યાનંદસ્વામીજીએ નૈગમનયના નવ ભેદો દર્શાવેલ છે. “(૧) શુદ્ધ દ્રવ્યનૈગમ, (૨) અશુદ્ધ દ્રવ્યનૈગમ, (૩) અર્થપર્યાય નૈગમ, (૪) વ્યંજનપર્યાય નૈગમ, (૫) અર્થવ્યંજનપર્યાય નૈગમ, (૬) શુદ્ધદ્રવ્યાર્થપર્યાય નૈગમ, (૭) અશુદ્ધ દ્રવ્યાWપર્યાય નૈગમ, (૮) શુદ્ધ દ્રવ્યભંજનપર્યાય નૈગમ અને (૯) અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય નૈગમ.” આ વાત ધ્યાનમાં રાખવી.
નૈગમભેદ અંગે વાદિદેવસૂરિમતપ્રદર્શન (ચોદવ.) સ્યાદ્વાદરત્નાકરમાં વાદિદેવસૂરિજીએ પણ તેને અનુસરીને નૈગમનયના ત્રણ મૂળભેદો દર્શાવેલ છે. (૧) પર્યાયનૈગમ, (૨) દ્રવ્યનૈગમ અને (૩) દ્રવ્ય-પર્યાયનૈગમ. પર્યાયનૈગમના ત્રણ ભેદ, દ્રવ્યનૈગમનયના બે ભેદ અને દ્રવ્ય-પર્યાયર્નગમના ચાર ભેદ આમ મૂળ ત્રણ નૈગમનયના કુલ નવ ! પ્રભેદ ત્યાં ઉદાહરણસહિત દર્શાવેલ છે. વાચકવર્ગે અધિક જાણકારી ત્યાંથી મેળવવી.
છે વર્તમાનનગમ સાધનાને પ્રાણવંતી બનાવે છે આધ્યાત્મિક ઉપનય :- કેટલાક અંશમાં નિષ્પન્ન અને કેટલાક અંશમાં અનિષ્પન્ન વસ્તુને સમગ્રતયા નિષ્પદ્યમાન તરીકે જણાવનાર વર્તમાનગ્રાહી નૈગમનયનો અભિપ્રાય આધ્યાત્મિક જગતમાં એ રીતે ઉપયોગી છે કે તપ-ત્યાગ-તિતિક્ષામય સાધનામાર્ગના આલંબને અમુક ક્લિષ્ટ કર્મોની નિર્જરા થવાથી સાધકને “મારો મોક્ષ સમગ્રતયા થઈ રહ્યો છે' - આવા પ્રકારનો આંતરિક સૂર ઉઠવાથી સાધનામાર્ગે હરણફાળ ભરવામાં ઉલ્લાસ અને ઉમંગ પ્રગટે છે. નિર્જરા એટલે આંશિક મોક્ષ. તેથી જેટલા અંશમાં નિર્જરા થઈ હોય તેટલા અંશમાં સાધકને કર્મમુક્તિ મળી કહેવાય. તેથી વર્તમાનતાનો આરોપ કરનાર ત્રીજા નૈગમનયના અભિપ્રાયથી તેવા સમયે “સમગ્રતયા મારો મોક્ષ થઈ રહ્યો છે'- આવી પ્રતીતિ થવામાં શાસ્ત્રીય દષ્ટિએ કોઈ બાધ નથી.
Page #120
--------------------------------------------------------------------------
________________
७५४ साधनासाफल्यसुनिश्चायका तृतीयनैगमः
०
६ /१० प इत्थं नयसापेक्षशास्त्राऽबाधितप्रतीत्या साधनासाफल्यसुनिश्चयं साधकः समवाप्नोति । ततश्च ___तत्राऽभ्रान्तविश्वासः सम्पद्यते । एवं वर्त्तमाननैगमनयोऽध्यात्ममार्गेऽत्यन्तमुपयुज्यते । ततश्च “यद्बोधा" ऽनन्तभागेऽपि द्रव्य-पर्यायसम्भृतम् । लोकाऽलोकं स्थितिं धत्ते स स्याल्लोकत्रयीगुरुः।।” (ज्ञा.३१/३४) इति म ज्ञानार्णवे श्रीशुभचन्द्राचार्येण दर्शितं परमात्मस्वरूपं झटिति प्राप्नुयात् प्रव्रजितः ।।६/१०।।
૪ સાધનાસાફલ્યનો સુનિશ્વય ૪ (ઘં.) આ રીતે નયસાપેક્ષ શાસ્ત્રઅબાધિત પ્રતીતિના માધ્યમથી સાધકને સાધનાની સાર્થકતાનો સમ્યફ નિશ્ચય થાય છે. આમ આધ્યાત્મિક સાધનાની સફળતા અંગે અભ્રાન્ત આત્મવિશ્વાસ પ્રગટાવવા , દ્વારા ત્રીજો નૈગમનય સાધક ઉપર મહાન ઉપકાર કરે છે. તેના લીધે જ્ઞાનાર્ણવમાં દેખાડેલ પરમાત્મસ્વરૂપને " મહામુનિ શીઘ્રતાથી સંપ્રાપ્ત કરે છે. ત્યાં શ્રી શુભચંદ્રાચાર્યજીએ જણાવેલ છે કે “જેમના કેવળજ્ઞાનના 2 અનંતમા ભાગ માત્રમાં પણ અનંત દ્રવ્ય-પર્યાયથી પરિપૂર્ણ એવો સમગ્ર લોક અને અલોક વ્યવસ્થિત
છે, પ્રતિબિંબિત છે, તે પરમાત્મા જ ત્રણ લોકના ગુરુ છે.” (૬/૧૦)
(લખી રાખો ડાયરીમાં....૪) • જાતનું સમર્પણ કરીને પણ ઘણું મેળવી લેવાનું, ભોગવી લેવાનું, નીચોવી લેવાનું
વાસનાનું વલણ છે. બિનશરતી આત્મસમર્પણ કરવા તત્પર ઉપાસનાનું વલણ સ્વાર્થની દુર્ગધ વગરનું છે. ઘણી સાધના હઠીલી છે,
પોતાનું ધાર્યું કરવા તત્પર છે. ધારણામુક્ત ઉપાસના આજ્ઞાંકિત છે. • સાધનાને બાહ્ય ક્રિયાના નિરીક્ષણની અભિલાષા છે.
ઉપાસનાને આત્મ-સંશોધનની ઝંખના છે.
• સાધનામાં ક્રિયાયોગની મુખ્યતા છે.
દા.ત. પ્રતિમાધારી સાધુ ઉપાસનામાં ભક્તિયોગની મુખ્યતા છે.
દા.ત. આનંદઘનજી.
Page #121
--------------------------------------------------------------------------
________________
७५५
० सङ्ग्रहनयपरामर्श: ० સંગ્રહઈ નય સંગ્રહો, તે વિવિધ - ઓઘ વિસેસ રે;
“દ્રવ્ય સર્વ અવિરોધિયા” જિમ, તથા “જીવ અસેસ રે” ૯/૧૧ (૮૪) બહુ. જે સંગ્રહઈ,તે સંગ્રહનય કહિયઇ. साम्प्रतमवसरप्राप्तं सङ्ग्रहनयं निरूपयति - ‘सङ्ग्रह' इति ।
सगृह्णन् सङ्ग्रहः प्रोक्त ओघ-विशेषतो द्विधा।
द्रव्याणि ह्यविरोधीनि यथा जीवास्तथा समा:।।६/११।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – सङ्गृह्णन् सङ्ग्रहः प्रोक्तः। (स च) ओघ-विशेषतः द्विधा । यथा । - (૧) દ્રવ્યાપિ હિ વિરોધીનિ તથા (૨) નીવાર સમા૬/૧૧TI
सङ्ग्रहणन् = सामान्यरूपतया सर्वं सङ्ग्रह्णातीति सङ्ग्रहः प्रोक्तः। तदुक्तं तत्त्वार्थसूत्रवृत्तौ र्श श्रीसिद्धसेनगणिवरैः “अभेदेन सङ्ग्रहणात् सर्वस्य सङ्ग्रह्णाति इति सङ्ग्रहः” (त.सू.१/३४) इति । देवचन्द्रवाचकैः । नयचक्रसारे “(१) सङ्ग्रहणं = सामान्यरूपतया सर्ववस्तूनाम् आक्रोडनं = सङ्ग्रहः । (२) अथवा सामान्यरूपतया । सर्वं गृह्णातीति सङ्ग्रहः। (३) अथवा सर्वेऽपि भेदाः सामान्यरूपतया सङ्गृह्यन्ते अनेनेति सङ्ग्रहः” ण (ન.વ.સ.પૂ.૭૮૨) રૂત્યેવં ત્રિવિધા સહવ્યુત્પત્તિઃ શતા/
यथोक्तं प्रमाणमीमांसायाम् “अभेदरूपतया वस्तुजातस्य सङ्ग्राहकः सङ्ग्रहः” (प्र.मी.२/२/४) इति । तदुक्तम् आलापपद्धतौ अपि “अभेदरूपतया वस्तुजातं सगृह्णातीति सङ्ग्रहः” (आ.प.पृ.२२) इति । स વિતરરિકો:- હવે ગ્રંથકારશ્રી અવસરસંગતિથી પ્રાપ્ત સંગ્રહાયનું નિરૂપણ કરે છે :
- સંગ્રહનયની સમજણ - હોમ - બધી વસ્તુનો સંગ્રહ કરનાર સંગ્રહનય બે પ્રકારનો કહેવાય છે. (૧) સામાન્યરૂપે અને (૨) વિશેષરૂપે. જેમ કે (૧) ‘દ્રવ્યો પરસ્પર અવિરોધી છે.' તથા (૨) “જીવો પરસ્પર સમાન (= અવિરોધી) છે.' (૬/૧૧)
વ્યાખ્યાથ :- સામાન્યરૂપે સર્વ વસ્તુનો સંગ્રહ કરવાના લીધે ચોથો નય સંગ્રહનય કહેવાય છે. આ તત્ત્વાર્થસૂત્રવ્યાખ્યામાં શ્રી સિદ્ધસેનગણિવરે જણાવેલ છે કે “બધાનો અભેદસ્વરૂપે = અભિન્નત્વરૂપે સંગ્રહ કરવાના લીધે સંગ્રહનય કહેવાય છે. કારણ કે “સમ્યફ ગ્રહણ = સંગ્રહ કરે તે સંગ્રહ' - આવી વ્યુત્પત્તિ છે.” ખરતરગચ્છીય ઉપાધ્યાયશ્રી દેવચન્દ્રજીએ નયચક્રસારમાં સંગ્રહની ત્રણ પ્રકારે વ્યુત્પત્તિ જણાવેલી છે કે “(૧) સંગ્રહણ = એકઠું કરવું. એક ઉપયોગમાં સામાન્યસ્વરૂપે સર્વ વસ્તુઓનું આક્રોડા = 1 ગ્રહણ કરવું તે સંગ્રહ. (૨) અથવા સામાન્યરૂપે સર્વને એક જ અધ્યવસાયમાં ગ્રહણ કરે તેને સંગ્રહ સમજવો. ૩) અથવા તમામ ભેદો = વિશેષો જેના દ્વારા સામાન્યરૂપે જણાય તે સંગ્રહ.” | (ચો.) પ્રમાણમીમાંસામાં તથા આલાપપદ્ધતિમાં પણ જણાવેલ છે કે “અભેદસ્વરૂપે વસ્તુસમૂહનો જે સંગ્રહ કરે તે સંગ્રહનય કહેવાય છે.” તે સંગ્રહનયના બે પ્રકાર શાસ્ત્રમાં જણાવેલ છે. (૧) ઓઘરૂપે • કો. (૪)માં “સવિ' પાઠ મ.માં “સબ પાઠ. કો.(૨) + કો(૭)નો પાઠ લીધો છે.
Page #122
--------------------------------------------------------------------------
________________
७५६ सगृहीत-पिण्डितार्थविचारः ।
૬/૧૨ ી તેહના બે ભેદ (કવિધઓઘ-વિશેષથી. ઓઘ કહિઈ સામાન્ય. એતલઈ એક સામાન્ય સંગ્રહ, એક ણ વિશેષ સંગ્રહ – એવં ૨ ભેદ જાણવા. (જિમ) “વ્યાળિ સfજ વિરોધીનિ” એ પ્રથમ ભેદનું ઉદાહરણ
च ओघ-विशेषतः = सामान्य-विशेषप्रकारतः यद्वा सङ्ग्रहीत-पिण्डितार्थस्वरूपतः द्विधा = द्विप्रकारः प्रोक्तः। तदुक्तम् आवश्यकनियुक्तौ “संगहिय-पिंडियत्थं संगहवयणं” (आ.नि.७५६) इति । तद्विवरणं तु विशेषावश्यकभाष्ये “संगहणं संगिण्हइ संगिझंते व तेण जं भेया । तो संगहो त्ति संगहिय-पिंडियत्थं वओ
ના” (વિ.કી.મી.રર૦૩) તિા “સત્તાકર્ણ મહીસામાન્ય સંગૃહીતમ્, નીવત્યાતિવમવાન્તરસામાન્ય તુ म पिण्डितार्थमुच्यते। ततः सङ्ग्रहीतपिण्डितार्थं = पराऽपरसामान्यार्थं सङ्ग्रहवचः” (वि.आ.भा.२२०५ वृ.) इति विशेषावश्यकभाष्यवृत्तौ श्रीहेमचन्द्रसूरयः ।
यथोक्तं प्रमाणनयतत्त्वालोके स्याद्वादभाषायाञ्च “सामान्यमात्रग्राही परामर्शः सङ्ग्रहः” (प्र.न.त.७/१३, ચા..પૂ.રૂ) 1 2 9 પ્રમાનિયતાનો “જયકુમયવિહત્ત્વઃ પરોડપશ્ચિ” (પ્ર.ન.ત.૭/૧૪) તિા ण परसामान्यार्थकः सङ्ग्रहः परसङ्ग्रहनयः सामान्यसङ्ग्रहनयोऽपि वा कथ्यते, अपरसामान्यार्थकः का सङ्ग्रहः अपरसङ्ग्रहनयः विशेषसङ्ग्रहनयो वाऽप्युच्यते। सामान्यसङ्ग्रहापराभिधानस्य परसामान्य
वाचकसङ्ग्रहनयस्योदाहरणमाह - यथा 'द्रव्याणि सर्वाणि हि = एव अविरोधीनि' इति । द्रव्यत्वेन = સામાન્યરૂપે અને (૨) વિશેષરૂપે. અથવા તો (૧) સંગૃહીત અર્થ સ્વરૂપે તથા (૨) પિડિત અર્થ સ્વરૂપે. આ બાબતને જણાવતા આવશ્યકનિયુક્તિમાં જણાવેલ છે કે “સંગૃહીત-પિંડિત અર્થને સંગ્રહ વચન બતાવે છે. આનું વિવરણ કરતાં વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “વસ્તુનો સંગ્રહ કરે છે તે માટે સંગ્રહનય કહેવાય છે. અથવા તો જે કારણસર તે નય દ્વારા ભેદોનો (વિશેષોનો) સંગ્રહ થાય છે, તેથી સંગ્રહનય કહેવાય છે. તેથી સંગ્રહનયના વચનનો અર્થ સંગૃહીત અને પિડિત કહેવાય 1 છે.” શ્રી હેમચંદ્રસૂરિએ વિશેષાવશ્યકભાષ્યની વ્યાખ્યામાં જણાવે છે કે “સત્તા નામે મહાસામાન્ય = પરસામાન્ય = વ્યાપક જાતિ સંગૃહીત અર્થ કહેવાય. તથા જીવત્વ વગેરે અવાન્તર સામાન્ય = અપરસામાન્ય = વ્યાપ્ય જાતિ પિડિત અર્થ કહેવાય છે. તેથી “સંગ્રહનયનું વચન સંગૃહીત-પિંડિતાર્થક છે’ - આનો અર્થ એ થશે કે સંગ્રહનયનું વચન પર-અપરસામાન્યાર્થક = વ્યાપક-વ્યાપ્યજાતિવિષયક છે.”
ઈ સંગ્રહનચના બે ભેદ છે (ચો.) પ્રમાણનયતત્તાલોકાલંકારમાં વાદિદેવસૂરિએ તથા સ્યાદ્વાદભાષામાં શુભવિજયજીએ જણાવ્યું છે કે “સામાન્ય માત્રને ગ્રહણ કરનારો પરામર્શ સંગ્રહનય કહેવાય.” પ્રમાણનયતત્ત્વાલોકમાં આગળ જણાવેલ છે કે “સંગ્રહના બે ભેદ છે – પર અને અપર.” પરસામાન્યવિષયક સંગ્રહને “પરસંગ્રહનય' અથવા “સામાન્ય સંગ્રહનય’ કહેવાય છે. તથા અપરસામાન્યવિષયક સંગ્રહ એ “અપસંગ્રહનય’ અથવા ‘વિશેષસંગ્રહનય' તરીકે ઓળખાય છે. સામાન્યસંગ્રહ જેનું બીજું નામ છે એવા પરસામાન્યવાચક
# શાં.માં જાણવા” પાઠ નથી. મ.લી.(૨)+કો.(૨+૭+૯)સિ.માં છે. 1. સંગૃહીત-ચ્છિતા સંદરવનમ્ 2. सङ्ग्रहणं सगृह्णाति सङ्गृह्यन्ते वा तेन यद् भेदाः। ततः सङ्ग्रह इति सङ्ग्रहीत-पिण्डितार्थं वचो यस्य ।।
Page #123
--------------------------------------------------------------------------
________________
૬/૧૨ ० विशेषसङ्ग्रहोपदर्शनम् ।
७५७ તથા “નીવાર સડવિરોધના” એ દ્વિતીય ભેદનું ઉદાહરણ. બહુશ્રુત ઇમ વિચારીનઈ તુહે જોયો. રા. I૬/૧૧/ रूपेण सर्वेषामेव जीवाऽजीवादिद्रव्याणामविरोधमेवाऽयं प्रतिपादयति। अत्र हि क्रोडीकृतसर्वविशेषं । सामान्यमेव सर्वैः प्रकारैः सामान्यसङ्ग्रहवचनाभिधेयतया भणितमिति यावत् तात्पर्यम् । अस्य शुद्धसङ्ग्रह इत्यपि नामान्तरमवसेयम्, द्वितीयस्य चाऽशुद्धसङ्ग्रह इति ।
यत्तु स्थानाङ्गसूत्रवृत्तौ श्रीअभयदेवसूरिभिः “सङ्ग्रहणं भेदानां सङ्ग्रह्णाति वा तान् सङ्गृह्यन्ते वा ते म येन स सङ्ग्रहो महासामान्यमात्राभ्युपगमपर इति” (स्था.३/३/१९२, वृ.पृ.२५८) इत्युक्तं तत्तु परसङ्ग्रह- र्श नयाऽपेक्षया अवगन्तव्यम् ।
तथा 'जीवाः सर्वे समाः = अविरोधिनः' इति विशेषसङ्ग्रहनयः प्रतिपादयति, जीवत्वेन । रूपेण अवान्तरसामान्येन नृ-नारक-नाकिप्रभृतीनामविरोधमेवाऽयं दर्शयति ।
न च जीवत्वस्य विशेषरूपतया सङ्ग्रहत्वं व्याहन्येत, विशेषस्य व्यावर्तकत्वादिति शङ्कनीयम्, का સંગ્રહનયના ઉદાહરણને ગ્રંથકારશ્રી શ્લોકના ઉત્તરાર્ધ દ્વારા જણાવે છે - જેમ કે “બધા જ દ્રવ્ય અવિરોધી છે' - આવું વચન પરસામાન્યસંગ્રહ કહેવાય. દ્રવ્યત્વરૂપે જીવ-અજીવ વગેરે તમામ દ્રવ્યોમાં પ્રસ્તુત સામાન્ય સંગ્રહનય અવિરોધનું પ્રતિપાદન કરે છે. પ્રસ્તુતમાં જીવાદિ દ્રવ્યમાં રહેલ તમામ વિશેષ ગુણધર્મોને પોતાનામાં સમાવી દેનારા એવા સામાન્ય ધર્મને જ તમામ પ્રકારે પોતાના વિષય તરીકે સામાન્ય સંગ્રહનયનું વચન જણાવે છે. દ્રવ્યત્વ જાતિની અપેક્ષાએ સર્વ દ્રવ્યોનું એકરૂપે ગ્રહણ કરવું તે સામાન્ય સંગ્રહનયનું કાર્ય છે - ત્યાં સુધી તાત્પર્ય સમજવું. સામાન્ય સંગ્રહનયનું બીજું નામ “શુદ્ધ સંગ્રહનય' જાણવું. તથા વિશેષસંગ્રહ સ્વરૂપ બીજા ભેદનું નામાન્તર “અશુદ્ધ સંગ્રહનય' જાણવું. | (g.) સ્થાનાંગસૂત્રની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે “(૧) ભેદોનો સંગ્રહ તે સંગ્રહનય કહેવાય. અથવા (૨) ભેદોનો સંગ્રહ કરે તે સંગ્રહનય કહેવાય. અથવા (૩) જેના વડે ભેદોનો સંગ્રહ = સમાવેશ કરવામાં આવે તે સંગ્રહનય કહેવાય. અર્થાતુ ફક્ત મહાસામાન્યનો = અસ્તિત્વમાત્રનો CT સ્વીકાર કરવામાં પરાયણ હોય તે સંગ્રહનય કહેવાય.” આ પ્રમાણે જે નિરૂપણ કરેલ છે તે સંગ્રહાયની અપેક્ષાએ નહિ પણ પરસંગ્રહનયની = સામાન્યસંગ્રહનયની અપેક્ષાએ નિરૂપણ કરેલ છે - તેમ જાણવું.
| (તથા.) તથા સંગ્રહનયના બીજા ભેદનું ઉદાહરણ આ પ્રમાણે છે - “સર્વે જીવો પરસ્પર અવિરોધી = સમાન છે.” દ્રવ્યત્વ ધર્મની અપેક્ષાએ જીવત્વ ધર્મ અવાન્તરસામાન્ય = વ્યાપ્યજાતિવિશેષ કહેવાય છે. મનુષ્ય, નારક, દેવ વગેરે જીવોમાં જીવત્વરૂપે અવિરોધને જ વિશેષસંગ્રહનય જણાવે છે. દ્રવ્યત્વની અપેક્ષાએ જીવત્વ ધર્મ વિશેષરૂપ હોવાથી પ્રસ્તુત સંગ્રહનય વિશેષ સંગ્રહનય તરીકે ઓળખાય છે.
શકા :- (ન ઘ.) સંગ્રહનય તો સામાન્યધર્મરૂપે વસ્તુઓને ગ્રહણ કરે છે. તેથી જ તો તે સંગ્રહનય કહેવાય છે. દ્રવ્યત્વની અપેક્ષાએ જીવત્વ તો વિશેષ પ્રકારનો ધર્મ છે. તેથી દ્રવ્યત્વરૂપ સામાન્યધર્મને છોડી, જીવત્વરૂપ વિશેષગુણધર્મરૂપે જો સંગ્રહનય જીવોને ગ્રહણ કરે તો તે નય સંગ્રહનય કઈ રીતે ...* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
७५८
• अपरसङ्ग्रहनयस्य व्यवहारत्वापत्तिनिवारणम् . प द्रव्यत्वापेक्षया जीवत्वस्य सामान्यरूपत्वाऽभावेऽपि नृ-नारकत्वाद्यपेक्षया सामान्यरूपतानतिक्रमात् । या अत एवास्याऽवान्तरसामान्यविषयत्वमुच्यते । अवान्तरसामान्यतया जीवत्वस्य विशेषरूपत्वेऽपि प्रकृते - सर्वेषां जीवानां जीवत्वेन रूपेण अन्वय एव अभिप्रेतः, न तु व्यावृत्तिः। अतो नात्र सङ्ग्रहत्वोच्छे- दापत्तिः न वा व्यवहारत्वप्रसक्तिरित्यवधेयम् ।
इदमेवाभिप्रेत्योक्तम् आलापपद्धतौ अपि “सङ्ग्रहो द्विविधः। सामान्यसङ्ग्रहः, यथा ‘सर्वाणि द्रव्याणि परस्परमविरोधीनि'। विशेषसङ्ग्रहः, यथा - सर्वे जीवाः परस्परमविरोधिनः” (आ.प.पृ.८) इति । इत्थञ्च णि नावान्तरसामान्यग्राहकत्वमात्रादेव विशेषसङ्ग्रहनये सङ्ग्रहत्वोच्छेदापत्तिः, अन्यथा ‘सर्वाणि द्रव्याणि का द्रव्यत्वेन रूपेण अविरोधीनि', इति वाक्येऽपि सङ्ग्रहत्वमुच्छिद्यते; सत्त्वापेक्षया तु द्रव्यत्वस्याप्य
કહી શકાય? વિશેષ ધર્મના પુરસ્કારથી વસ્તુનું ગ્રહણ કરવામાં તો સંગ્રહપણાનો ઉચ્છેદ થઈ જશે. કેમ કે વિશેષ ગુણધર્મ તો વ્યાવર્તક છે, સંગ્રાહક નહિ.
# વિશેષધર્મ પણ સંગ્રાહક જ સમાધાન :- (રા.) દ્રવ્યત્વની અપેક્ષાએ જીવત્વ ધર્મ સામાન્યરૂપ નથી, પરંતુ વિશેષસ્વરૂપ છે - આ તમારી વાત સાચી છે. તેમ છતાં મનુષ્યત્વ, નારકત્વ વગેરે અવાન્તરવિશેષ ગુણધર્મોની અપેક્ષાએ જીવત્વ ધર્મ સામાન્ય જ કહેવાય, વિશેષ ધર્મ નહિ. આમ દ્રવ્યત્વની અપેક્ષાએ જીવત્વમાં સામાન્યરૂપતા ન હોવા છતાં પણ મનુષ્યત્વ, નારકત્વ વગેરે વિશેષ ગુણધર્મોની અપેક્ષાએ તો જીવત્વમાં સામાન્યરૂપતા
અબાધિત જ રહે છે. તેથી જ પ્રસ્તુત બીજા સંગ્રહનયનો વિષય મહાસામાન્ય નહિ, પરંતુ અવાત્તરએ સામાન્ય કહેવાય છે. જીવત્વ ધર્મ અવાજોરસામાન્ય હોવાથી વિશેષરૂપ છે. તેમ છતાં પ્રસ્તુતમાં તમામ
જીવોનો જીવતરૂપે અન્વય = અનુગમ = સમન્વય = સંગ્રહ કરવો જ અભિપ્રેત છે. જીવોમાં પરસ્પર || વ્યાવૃત્તિ = વ્યવચ્છેદ = બાદબાકી = ભેદ કરવાનું અહીં અભિપ્રેત નથી. તેથી જ પ્રસ્તુત નયમાં
ન તો સંગ્રહપણાનો ઉચ્છેદ થવાની આપત્તિ નહિ આવી શકે કે ન તો પ્રસ્તુત વાક્ય વ્યવહારનયસ્વરૂપ બનવાની આપત્તિ આવી શકે. આ વાત ધ્યાનમાં રાખવી.
જ વ્યવચ્છેદ અભિપ્રાયસાપેક્ષ % (મેવા.) આવા અભિપ્રાયથી જ આલાપપદ્ધતિ ગ્રંથમાં જણાવેલ છે કે “સંગ્રહનયના બે પ્રકાર છે. (૧) સામાન્ય સંગ્રહનય, જેમ કે “સર્વ દ્રવ્યો પરસ્પર વિરોધરહિત છે' - આવું વચન. (૨) વિશેષ સંગ્રહનય, જેમ કે “સર્વ જીવો પરસ્પર વિરોધરહિત છે' - આવું વચન.” આમ દ્રવ્યત્વની જેમ જીવત્વ નામના અવાજોરસામાન્ય ધર્મની અપેક્ષાએ અન્વય કરવાની વાત અહીં અભિપ્રેત છે, નહિ કે વ્યવચ્છેદની વાત. તેથી દ્રવ્યત્વની અપેક્ષાએ જીવત્વ અવાન્તરસામાન્ય ધર્મ હોવા છતાં પણ જીવત્વને પોતાનો વિષય બનાવવા માત્રથી પ્રસ્તુત વિશેષસંગ્રહનયમાં (= સંગ્રહનયના બીજા ભેદમાં) સંગ્રહપણાનો વ્યવચ્છેદ થવાની વાત વ્યાજબી નથી. અવાખ્સરસામાન્ય ધર્મને ગ્રહણ કરવા માત્રથી જો સંગ્રહપણાનો ઉચ્છેદ થઈ જતો હોય તો “સર્વાગ દ્રવ્યાપ વિરોધી”િ આવી વાત કરનાર પરસંગ્રહનમાં પણ સંગ્રહપણાનો ઉચ્છેદ થવાની આપત્તિ આવશે. કારણ કે સત્ત્વ (= સત્તા = અસ્તિત્વ = વિદ્યમાનતા)
Page #125
--------------------------------------------------------------------------
________________
० सत्त्वं न द्रव्यत्वम् ।
७५९ वान्तरसामान्यरूपत्वात् ।
न हि सत्त्वमेव द्रव्यत्वम्, द्रव्यत्वस्य सत्त्वन्यूनवृत्तित्वात्, द्रव्यत्व-गुणत्व-पर्यायत्वानां सत्ताव्याप्यत्वेन प सम्मतत्वादिति भावः।
न च “उत्पाद-व्यय-ध्रौव्ययुक्तं सद्” (त.सू.५/२९) इति तत्त्वार्थसूत्रेण द्रव्यत्वलक्षणमेव सत्त्वमभिहितमिति वाच्यम्,
तस्य उत्पादादित्रितययुक्तत्वरूपेण वस्तुसत्त्वप्रतिपादनपरत्वात्, द्रव्य इव गुणादौ अपि । उत्पादादिभावात्, द्रव्यत्वं विनाऽपि सत्त्वभावाच्च न द्रव्यत्व-सत्त्वयोः ऐक्यमिति सिद्धम्। क ___ एतावता “शुद्धद्रव्यं सन्मात्रम् अभिमन्यमानः परसङ्ग्रहः” (प्र.न.त.७/१५) इति प्रमाणनयतत्त्वा- र्णि लोकालङ्कारसूत्रमपि व्याख्यातम्, तत्र द्रव्यपदस्य वस्तुपरत्वात् । अत एव तत्र “विश्वमेकं सदविशेषात्” .. (प्र.न.त.७/१६) इत्येवं सामान्यसङ्ग्रहाऽपराऽभिधानपरसङ्ग्रहनयोदाहरणमुपदर्शितम्, न तु 'द्रव्यमेकं નામના ધર્મની અપેક્ષાએ દ્રવ્યત્વ નામનો ગુણધર્મ પણ અવાજોરસામાન્ય જ છે. તેથી અવાન્તરસામાન્યવિષયક હોવા માત્રથી નયમાં સંગ્રહપણાનો ઉચ્છેદ માનવો વ્યાજબી નથી.
( દિ.) પ્રસ્તુતમાં સત્ત્વ = સત્તા એ જ દ્રવ્યત્વ નથી. કારણ કે સત્તા કરતાં દ્રવ્યત્વ એ ન્યૂનવૃત્તિ = વ્યાપ્ય છે. શાસ્ત્રમાં દ્રવ્યત્વ, ગુણત્વ અને પર્યાયત્વ સત્તાના વ્યાપ્યસ્વરૂપે માન્ય છે.
શંકા :- (ર ઘ) તત્ત્વાર્થસૂત્રમાં ઉમાસ્વાતિજી મહારાજે “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત હોય તે સત્ કહેવાય - આવું કહેવા દ્વારા દ્રવ્યત્વનું લક્ષણ જ સૂચિત કરેલ હોય તેમ જણાય છે. કારણ કે દ્રવ્યમાં જ ઉત્પાદાદિ ત્રણ થતા હોય છે. તેથી ઉત્પાદાદિ ત્રણથી યુક્તતા એ જ સત્ત્વ = દ્રવ્યત્વ છે - એમ ફલિત થાય છે.
જ ઉત્પાદાદિ ગુણાદિમાં પણ અબાધિત 8 સમાધાન :- (તરા) ના. તમારી વાત વ્યાજબી નથી. કારણ કે “ઉત્પાદ્ર-વ્યય-ધ્રૌવ્યયુ¢ સ” આવું ! તત્ત્વાર્થાધિગમસૂત્ર “વસ્તુની સત્તા ઉત્પાદાદિ ત્રણથી યુક્ત હોવા સ્વરૂપે છે' - આ મુજબ પ્રતિપાદન કરવામાં તત્પર છે. ઉત્પાદાદિ ત્રણ જેમાં ન હોય તે સત્ ન હોય. ઉત્પાદાદિ ત્રણ જેમાં હોય તે સ જ સત્ હોય. આથી “વસ્તુનું અસ્તિત્વ = સત્ત્વ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યવિશિષ્ટતસ્વરૂપે જ હોય છે' - આવું જણાવવાનું તે સૂત્રનું તાત્પર્ય છે. કારણ કે માત્ર દ્રવ્યમાં જ ઉત્પાદાદિ થાય છે - તેમ નથી. દ્રવ્યની જેમ ગુણમાં અને પર્યાયમાં પણ ઉત્પાદ-વ્યયાદિ થાય જ છે. જ્યાં દ્રવ્યત્વ નથી, ત્યાં પણ સત્ત્વ રહે છે. માટે ‘દ્રવ્યત્વ અને સત્ત્વ - આ બન્ને એક નથી પણ અલગ છે' - તેમ સિદ્ધ થાય છે.
(ત્તાવા.) ઉપરોક્ત વિચાર-વિમર્શના આધારે પ્રમાણનયતત્તાલોકાલંકાર નામના ગ્રંથના એક સૂત્રની પણ વ્યાખ્યા થઈ જાય છે. તે ગ્રંથમાં જણાવેલ છે કે “શુદ્ધ દ્રવ્યને કેવળ સત્ સ્વરૂપે માનનાર અભિપ્રાયવિશેષને પરસંગ્રહનય તરીકે જાણવો.” અહીં ‘દ્રવ્ય' પદ વસ્તુબોધક છે. એટલે તે સૂત્રનો અર્થ એમ થશે કે “શુદ્ધ વસ્તુને કેવળ સ્વરૂપે માનનાર અભિપ્રાયવિશેષને પરસંગ્રહનય તરીકે જાણવો.” તેથી ઉપરોક્ત સૂત્રથી “શુદ્ધ દ્રવ્યત્વ = સત્ત્વ' આવું ફલિત થતું નથી. તેથી જ તે ગ્રંથમાં પરસંગ્રહ
Page #126
--------------------------------------------------------------------------
________________
૬/૧૨
७६०
० देवसेनमतानुसारेण सङ्ग्रहोपदर्शनम् । प सदविशेषादि'ति । सत्तायाः परसामान्यत्वम्, द्रव्यत्वादीनाञ्चाऽपरसामान्यत्वमिति रत्नाकरावतारिकाभिग धानतद्वृत्तिविलोकनादवसीयते ।
वस्तुतस्तु शुद्धपरसङ्ग्रहनयवाक्यं 'सर्वं सद्' इत्येवाऽवगन्तव्यम्, सत्तायाः परसामान्यमात्ररूपत्वात् । । अत एव देवसेनेन नयचक्रे “अवरे परमविरोहे सब् अत्थित्ति सुद्धसंगहणो। होइ तमेव असुद्धो इगजाइ। विसेसगहणेण ।।” (न.च.३६) इत्येवम् अस्तित्वाऽपराभिधानसत्त्वलक्षणमहासामान्यपुरस्कारेण 'सर्वम् 9 अस्ति' इति शुद्धपरसङ्ग्रहनयवाक्यमुदाहृतमिति । ण इह तु आलापपद्धतिमनुसृत्य महोपाध्याययशोविजयगणिवरैः द्रव्य-गुण-पर्यायरासस्तबके सत्सामान्यका ग्राहकसङ्ग्रहनयमुपेक्ष्य यदुदाहृतं तदनुसारेणोक्तमस्माभिरित्यवधेयं मनीषिभिः ।
નયના ઉદાહરણ તરીકે “વ્યમ્ ઘવ, સવિશેષા” – આવું કહેવાના બદલે “વિશ્વમ્ છમ્, સવિશેષા’ - આવું જણાવેલ છે. પરસંગ્રહનું બીજું નામ સામાન્યસંગ્રહનય છે. તેનું ઉદાહરણ દર્શાવનાર પ્રસ્તુત સૂત્રનો અર્થ આ પ્રમાણે છે - સમસ્ત વિશ્વ એકરૂપે છે. કારણ કે સસ્વરૂપે તે સમાન છે. અર્થાત સત્તાથી અભિન્ન હોવાથી સમગ્ર વિશ્વ એકરૂપ છે. પ્રસ્તુત સૂત્રની રત્નાકરાવતારિકા નામની વ્યાખ્યા જોવાથી ખ્યાલ આવે છે કે સત્તા = સત્ત્વ = અસ્તિત્વ એ પરસામાન્ય છે તથા દ્રવ્યત્વ વગેરે અપરસામાન્ય છે. તેથી દ્રવ્યત્વ એટલે સત્ત્વ એવો અર્થ શાસ્ત્રસંમત નથી. પરંતુ દ્રવ્યત્વ એ સત્તાનું વ્યાપ્ય = ન્યૂનવૃત્તિ = અવાત્તર સામાન્ય છે.
જ શુદ્ધસંગ્રહનયવચન પ્રદર્શન . (વસ્તુ) સત્તા ધર્મની અપેક્ષાએ દ્રવ્યત્વ પણ અવાન્તરસામાન્ય હોવાથી વાસ્તવમાં તો શુદ્ધ પર સંગ્રહનયનું વાક્ય “સર્વ સ” - આ પ્રમાણે જાણવું. કારણ કે સત્તા ધર્મ કેવલ પરસામાન્યસ્વરૂપ = લ ફક્ત વ્યાપક જાતિ સ્વરૂપ છે. તેથી નયચક્ર ગ્રંથમાં દેવસેનજીએ જણાવેલ છે કે “સંગ્રહનયના બે ભેદ
છે – શુદ્ધ અને અશુદ્ધ. શુદ્ધ સંગ્રહ પર સામાન્યવિષયક છે. અશુદ્ધ સંગ્રહ અપરસામાન્યવિષયક છે. એ “વિરોધેન સર્વમ્ ” અર્થાત્ “સર્વ વસ્તુ પરસ્પર અવિરોધથી વિદ્યમાન છે' - આ પ્રમાણે શુદ્ધ
સંગ્રહનયનું વચન છે. એક અવાજોર જાતિને ગ્રહણ કરવા દ્વારા વિષયને ગ્રહણ કરવાથી તે નય અશુદ્ધ સંગ્રહનય બને છે.” મતલબ કે અસ્તિત્વ જેનું બીજું નામ છે તે સત્તા સ્વરૂપ મહાસામાન્ય ધર્મને આગળ કરીને “સર્વમ્ તિ' - આ પ્રમાણે શુદ્ધ પરસંગ્રહનયનું વાક્ય ઉદાહરણરૂપે નયચક્રમાં જણાવેલ છે.
(રૂ.) આલાપપદ્ધતિ ગ્રંથમાં દેવસેનજીએ સામાન્યસંગ્રહ નયના વિષયરૂપે “સર્વ દ્રવ્યો પરસ્પર અવિરોધી છે' - આ પ્રમાણે જણાવેલ છે. તથા મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે આલાપપદ્ધતિ ગ્રંથને અનુસરીને દ્રવ્યગુણપર્યાયરાસના ટબામાં તે પ્રમાણે સામાન્યસંગ્રહનયનો વિષય જણાવેલ છે. તથા સત્ સામાન્ય ગ્રાહી શુદ્ધસંગ્રહનયની ઉપેક્ષા કરેલ છે. તેથી અમે દ્રવ્યાનુયોગપરામર્શ + કર્ણિકા વ્યાખ્યામાં દ્રવ્યગુણપર્યાયરાસને અનુસરીને તે મુજબ નિરૂપણ કરેલ છે. આ વાતને વિજ્ઞ વાચકવર્ગે ખાસ ધ્યાનમાં રાખવી. મહોપાધ્યાયજી મહારાજે દ્રવ્ય-ગુણ-પર્યાયરાસમાં દેવસેનસંમત નવ નયની અને ત્રણ ઉપનયની 1. अपरे परमविरोधे सर्वम् अस्ति इति शुद्धसङ्ग्रहणम्। भवति स एवाऽशुद्धः एकजातिविशेषग्रहणेन।।
Page #127
--------------------------------------------------------------------------
________________
૬/૧૨ • वादिदेवसूरिमतप्रकाशनम् ।
७६१ प्रकृते तत्त्वन्यायविभाकरे लब्धिसूरिभिः नयप्रस्तावे “स्वव्याप्ययावद्विशेषेषु औदासीन्यपूर्वकं सामान्यविषयकाभिप्रायविशेषः सङ्ग्रहः। स द्विविधः परापरभेदात् ।।
परसामान्यम् अवलम्ब्य, विधाय औदासीन्यं तद्विशेषेषु अर्थानाम् एकतया ग्रहणाभिप्रायः परसङ्ग्रहः । ग यथा - विश्वम् एकम्, सदविशेषादिति। अनेन वक्त्रभिप्रायेण सत्त्वरूपसामान्येन विश्वस्य एकत्वं गृह्यते। एवं शब्दानाम् अप्रयोगाच्च विशेषेषु उदासीनता प्रतीयते ।
अपरसामान्यम् अवलम्ब्य तथाभिप्रायः अपरसङ्ग्रहः। यथा - धर्माधर्माकाशकालपुद्गलजीवानाम् ऐक्यम्, र्श द्रव्यत्वाविशेषादिति। अनेन अपि अभिप्रायेण द्रव्यत्वरूपापरसामान्येन धर्मादीनाम् एकत्वं तद्विशेषेषु उदासीनવશ્વ ગૃહ્યતે” (ત.ચા.વિ.પુ.૧૦/૨૨) રૂતિ થયુ ત િમર્તવ્યમ્
वादिदेवसूरिभिः तु प्रमाणनयतत्त्वालोके “अशेषविशेषेष्वौदासीन्यं भजमानः शुद्धद्रव्यं सन्मात्रमभिमन्यमानः ण परसङ्ग्रहः” (प्र.न.त.७/१५)। “विश्वमेकं सदविशेषादिति यथा” (प्र.न.त.७/१६) । “द्रव्यत्वादीनि अवान्तरसामान्यानि का मन्वानः तद्भेदेषु गजनिमीलिकामवलम्बमानः पुनरपरसङ्ग्रहः” (प्र.न.त.७/१९)। “धर्माऽधर्माऽऽकाश-काल વાત કરેલ છે. તેનું નિરૂપણ અહીં પ્રસ્તુત છે. આ વાત તો વાચકવર્ગને ખ્યાલમાં જ હશે. અસ્તુ!
દ્વિવિધ સંગ્રહ અંગે લધિસૂરિજીનું મંતવ્ય / (પ્ર.) પ્રસ્તુતમાં તત્ત્વન્યાયવિભાકર ગ્રંથનો પ્રબંધ પણ યાદ કરવા યોગ્ય છે. ત્યાં કવિકુલકીરિટ શ્રીલબ્ધિસૂરિજી મહારાજે જણાવેલ છે કે “સ્વવ્યાપ્ય = સામાન્યવ્યાપ્ય એવા તમામ વિશેષ ગુણધર્મોને વિશે ઉદાસીનતા રાખીને સામાન્યવિષયક જે વિશેષ પ્રકારનો અધ્યવસાય પ્રવર્તે છે તે સંગ્રહાય છે. તે બે પ્રકારે છે. પરસંગ્રહ અને અપરસંગ્રહ.
(ર.) પરસામાન્યને = વ્યાપકસામાન્યધર્મને પકડીને, તેના વ્યાપ્ય એવા વિશેષ ગુણધર્મોને વિશે ઉદાસીનતા = ઉપેક્ષા રાખીને પદાર્થોનો એકસ્વરૂપે ગ્રહણ કરવાનો અભિપ્રાય તે પરસંગ્રહનય જાણવો. . જેમ કે “વિશ્વ એક છે. કારણ કે સસ્વરૂપે તેમાં કોઈ તફાવત નથી.” વક્તાના પ્રસ્તુત અભિપ્રાયથી . સત્ત્વરૂપ સામાન્ય ગુણધર્મની અપેક્ષાએ એકરૂપતાનું ભાન થાય છે. તથા આ રીતે વિશેષવાચક શબ્દોનો પ્રયોગ ન કરવાથી વિશેષ ગુણધર્મો પ્રત્યે ઉદાસીનતા અહીં જણાય છે.
(પર.) અપરસામાન્યને આશ્રયીને તેવા પ્રકારનો અભિપ્રાય એ અપરસંગ્રહનય જાણવો. જેમ કે “ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુગલ-જીવોમાં એકતા છે. કારણ તે તમામમાં રહેનાર દ્રવ્યત્વમાં કોઈ તફાવત નથી.” આ અભિપ્રાયથી પણ દ્રવ્યત્વાત્મક અપરસામાન્યરૂપે ધર્માસ્તિકાય વગેરેમાં ઐક્ય જણાય છે તથા ધર્માસ્તિકાય વગેરેના વિશેષ ગુણધર્મો પ્રત્યે ઉદાસીનતા જણાય છે.”
ગ પર-અપરસંગ્રહમતવિચાર ક (વાદિ.) વાદિદેવસૂરિજીએ તો પ્રમાણનયતત્તાલોકમાં શ્વેતાંબર આાયને અનુસરીને સંગ્રહાયની છણાવટ કરતાં જણાવેલ છે કે “તમામ વિશેષ ગુણધર્મોમાં ઉદાસીનતાને ધારણ કરનાર તથા શુદ્ધ દ્રવ્યને સન્માત્રરૂપે માનનાર પરસંગ્રહનય છે. જેમ કે સમગ્ર વિશ્વ એક છે. કારણ કે વિશ્વઘટકીભૂત તમામ વસ્તુ સત્ રૂપે સમાન છે. દ્રવ્યત્વ વગેરે અવાન્તરસામાન્ય ધર્મોને સ્વીકારનાર અપરસંગ્રહનય છે. તે
Page #128
--------------------------------------------------------------------------
________________
૬/
७६२
० सङ्ग्रहवैविध्योपदर्शनम् ० प -पुद्गल-जीवद्रव्याणामैक्यं द्रव्यत्वाभेदादित्यादिर्यथा” (प्र.न.त.७/२०) इत्युक्तं श्वेताम्बराम्नायमनुसृत्येत्यवधेयम् ।
देवचन्द्रवाचकैस्तु नयचक्रसारे नानाभिप्रायतः “सामान्यवस्तुसत्तासङ्ग्राहकः सङ्ग्रहः। स द्विविधः - () સામાન્યસંપ્રદર (ર) વિશેષસહસ્થા સામાન્ય દ્વિવિધા - (૧-૨) મૂતઃ (૧-g) ઉત્તરડ્યા म (१-क) मूलतः अस्तित्वादिभेदतः षड्विधः। (१-ख) उत्तरतः जाति-समुदायभेदरूपः। (१-ख-१) जातितः गवि । गोत्वम्, घटे घटत्वम्, वनस्पतौ वनस्पतित्वम् । (१-ख-२) समुदायतः सहकारात्मके वने 'सहकारवनम्', " मनुष्यसमूहे ‘मनुष्यवृन्द' इत्यादिसमुदायरूपः। अथवा (१) 'द्रव्यमिति सामान्यसङ्ग्रहः। (२) 'जीव' इति
વિશેષશ્રદા” (ન.૨.સા.પૃ.9૮૬) ફત્યેવં સદનવમનનમ્ Homરિ . T ફુદ સ્તિત્વમેવાઃ (૧) સ્તિત્વમ્, (૨) વસ્તૃત્વમ્, (૩) દ્રવ્યત્વ, (૪) પ્રમેયમ્, () र सत्त्वम्, (६) अगुरुलघुत्वञ्च' इत्येवं षड्विधा ज्ञेयाः। अस्तित्वादीनां स्वरूपम् अग्रे (११/१)
વા .
દ્રવ્યવાદિના અવાન્તર સામાન્યભેદોમાં (જીવત્વ, પુદ્ગલત્વ, મનુષ્યત્વ, ઘટવ વગેરેમાં) આંખ મીચામણા કરે છે. જેમ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદ્ગલ અને જીવદ્રવ્ય એક છે. કારણ કે તમામમાં દ્રવ્યત્વ સમાનરૂપે રહેલ છે.” આ રીતે વાદિદેવસૂરિજીએ પરસંગ્રહનયમાં સત્તા સ્વરૂપ મહાસામાન્ય ધર્મને જ આગળ કરીને પરસંગ્રહનયનું ઉદાહરણ બતાવેલ છે. તે ધ્યાનમાં રાખવું.
- સંગ્રહનય શ્રીદેવચન્દ્રજીની દષ્ટિએ . (વ.) ખરતરગચ્છીય ઉપાધ્યાયશ્રી દેવચન્દ્રજી મહારાજે જુદા-જુદા અભિપ્રાયથી નયચક્રસાર ગ્રંથમાં , સંગ્રહનયનું વ્યાખ્યાસહિત વિભાજન નિમ્નોક્ત સ્વરૂપે કરેલ છે. “સામાન્યસ્વરૂપે વસ્તુની સત્તાનો સંગ્રહ
કરે તે સંગ્રહનય કહેવાય. તેના બે ભેદ છે. (૧) સામાન્યસંગ્રહ અને (૨) વિશેષસંગ્રહ. વળી, સામાન્યસંગ્રહનયના બે ભેદ છે.(૧-ક) મૂલસામાન્યસંગ્રહ અને (૧-ખ) ઉત્તરસામાન્યસંગ્રહ. (૧-ક) મૂલસામાન્યસંગ્રહ અસ્તિત્વ વગેરેને ગ્રહણ કરવાથી છ ભેદવાળો છે. તથા (૧-ખ) ઉત્તરસામાન્યસંગ્રહનયના સ બે ભેદ છે – (૧-ખ-૧) જાતિસામાન્યગ્રાહક અને (૧-ખ-૨) સમુદાયસામાન્યગ્રાહક. (૧-ખ-૧) સર્વ
ગાયમાં ગોત્વસામાન્યને, તમામ ઘડામાં ઘટત્વસામાન્યને તથા સઘળી વનસ્પતિઓમાં વનસ્પતિત્વસામાન્યને ગ્રહણ કરે તે જાતિસામાન્યગ્રાહક સંગ્રહનય. તથા (૧-ખ-૨) આંબાઓના સમૂહને વિશે “આ આમ્રવન છે' - આવું જે કહે અને માણસોના ટોળાને ઉદેશીને “આ મનુષ્યવૃંદ છે' - આમ જે કહે તે સમુદાયસામાન્યગ્રાહક સંગ્રહનય કહેવાય. અથવા સર્વ દ્રવ્યને સામાન્યરૂપે ગ્રહણ કરે તે સામાન્યસંગ્રહનય તથા સર્વ જીવોને જીવ તરીકે સ્વીકારીને અજીવથી તેને જુદો પાડે તે વિશેષસંગ્રહનય કહેવાય.”
(૪) અહીં મૂલસામાન્યસંગ્રહ દ્વારા ગ્રાહ્ય અસ્તિત્વાદિ છ ગુણધર્મોને આ મુજબ જાણવા - (૧) અસ્તિત્વ, (૨) વસ્તૃત્વ,(૩) દ્રવ્યત્વ, (૪) પ્રમેયત્વ, (૫) સત્ત્વ અને (૬) અગુરુલઘુત્વ. અસ્તિત્વાદિનું સ્વરૂપ આગળ (૧૧/૧) જણાવાશે.
Page #129
--------------------------------------------------------------------------
________________
६/११
* नयचक्रसारसंवादः
श्रीदेवचन्द्रदर्शितसङ्ग्रहविभागः कोष्ठकरूपेण एवं बोध्यः
↓
सामान्यसङ्ग्रहः
मूलसामान्यसङ्ग्रहः ↓
(१) अस्तित्वग्राहक:
सङ्ग्रहः
उत्तरसामान्यसङ्ग्रहः
जातिसामान्यग्राहकः
विशेषसङ्ग्रहः
समुदायसामान्यग्राहकः
७६३
(२) वस्तुत्वग्राहकः
(३) द्रव्यत्वग्राहकः
(४) प्रमेयत्वग्राहकः
(५) सत्त्वग्राहकः
(६) अगुरुलघुत्वग्राहकः
तत्र मूलसामान्यम् अवधिदर्शन-केवलदर्शनग्राह्यम्, उत्तरसामान्यञ्च चक्षुर्दर्शनाऽचक्षुर्दर्शनग्राह्यम् इति तैरेव नयचक्रसारस्वोपज्ञविवरणे दर्शितम् ।
( श्रीदे.) उपाध्याय श्रीहेवयन्द्रक महाराष्ठे संग्रहनयनो के विभाग हेजाउस छे, ते ओठास्व३ये પરામર્શકર્ણિકામાં બતાવેલ છે. તે સુગમ હોવાથી ગુજરાતી વિવરણમાં દર્શાવવામાં નથી આવતો. છે મૂલસામાન્ય અવધિદર્શનાદિગમ્ય શ
(તંત્ર.) ત્યાં શ્રીદેવચન્દ્રજી મહારાજે નયચક્રસારસ્વોપજ્ઞવિવરણમાં જણાવેલ છે કે ‘અસ્તિત્વ વગેરે છ મૂલ સામાન્યસ્વભાવ અવધિદર્શન અને કેવલદર્શન વડે જોવાય છે. તથા ગોત્વાદિ ઉત્તરસામાન્યસ્વભાવ ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન વડે દેખાય છે.’
* સંગ્રહનયના ચાર ભેદ - શ્રીદેવચન્દ્રજી
रा
For कि g to हि
नयचक्रसारे एवाऽग्रे तैः “ (१) सामान्याऽऽभिमुख्येन ग्रहणं सङ्गृहीतसङ्ग्रह उच्यते । (२) पिण्डितं तु एकजातिम् आनीतम् अभिधीयते पिण्डितसङ्ग्रहः । ( ३ ) अथ सर्वव्यक्तिषु अनुगतस्य सामान्यस्य प्रतिपादनम् अनुगमसङ्ग्रहोऽभिधीयते । ( ४ ) व्यतिरेकस्तु तदितरधर्मनिषेधाद् ग्राह्यधर्मसङ्ग्रहकारकं व्यतिरेकसङ्ग्रहो भण्यते ।
प
क
fúr
al
(नय.) नययसार ग्रंथमां उपाध्यायश्री हेवयन्द्रक महारा ४ भागण उपर संग्रहनयना यार स ભેદ નીચે મુજબ જણાવેલ છે. “(૧) વિભાગ કર્યા વિના સામાન્યસ્વરૂપની જ સન્મુખ રહીને વસ્તુનું ગ્રહણ = જ્ઞાન થાય તે સંગૃહીતસંગ્રહનય કહેવાય. (૨) આત્મા વગેરે વસ્તુ અનંતી હોવા છતાં पाए। सात्मत्वाहि खेड अतिथी सर्वनो 'एंगे आया', 'एगे पुग्गले' इत्याहिस्व३ये संग्रह थाय ते पिंडितसंग्रह જાણવો. (૩) સર્વ વ્યક્તિઓમાં અનુગત એવા સામાન્યનું પ્રતિપાદન કરવું તે અનુગમસંગ્રહ કહેવાય છે. (૪) વિવક્ષિત ગુણધર્મથી અન્ય ગુણધર્મનો નિષેધ કરવાથી વિવક્ષિત ગુણધર્મનો સર્વસંગ્રહસ્વરૂપે
Page #130
--------------------------------------------------------------------------
________________
७६४ ० षडुलूकतन्त्रपरामर्शः
૬/૧૨ यथा अजीवे ‘अजीव (न जीवः)' इति निषेधे (सति) जीवसङ्ग्रह एव जातः। अतः सङ्ग्रह-पिण्डितार्थाऽनुगम - -વ્યતિરેકમેવાત્ તુર્વિદા(.સ.પૃ.9૧૦) રૂત્યવિમુછું તતોડવયમ્
इदमप्यत्रावधेयम् – षडुलूकतन्त्रानुसारेण सामान्यं त्रिविधम् । तदुक्तं श्रीशान्तिसूरिभिः उत्तराध्ययनबृहद्वृत्ती ઐરાશિવમનિરૂપUવસરે “સામur તિવિહેં– () મદીનામન્ન, (૨) સત્તાસીમન્ન, (૩) સામવિલેસમન્ના * तत्र (१) महासामान्यं षट्स्वपि पदार्थेषु पदार्थत्वबुद्धिकारि। (२) सत्तासामान्यं त्रिपदार्थसबुद्धिविधायि । ne (3) સામાન્યવિશેષસામાન્ચ = દ્રવ્યત્વો જો તુ વ્યાવક્ષતે (૧) ત્રિપક્વાર્થસરી સત્તા, (૨) સામાન્ય =
દ્રવ્યત્વરિ, (૩) સામાન્યવિશેષામાન્ય = પુથિવીત્વ”િ (ઉત્ત....રૂ/નિ. TI.9૭૪/9.9૭૨) તિ ण प्राचीन-नवीनवैशेषिकतन्त्रानुसारेण भावनीयम् । अन्त्यसामान्यद्वयग्रहणं तु सङ्ग्रहनयद्वितीयभेदेऽन्तका भवनीयम्।
જ્ઞાન કરાવે તે વ્યતિરેક સંગ્રહ કહેવાય છે. જેમ કે અજીવને ઉદ્દેશીને “આ અજીવ છે, જીવ નથી” એવો નિષેધ કરવામાં આવે તો “કોઈક પદાર્થ જીવ છે' - એમ વ્યતિરેક વચનથી નક્કી થઈ જ જાય છે. પ્રતિષેધાત્મક ઉપયોગથી સર્વ જીવનું ગ્રહણ કરાવવાના લીધે તે વ્યતિરેક સંગ્રહનય કહેવાય છે. આમ સંગૃહીત, પિંડિત,અનુગમ અને વ્યતિરેક – આ ચાર ભેદથી સંગ્રહનય ચાર પ્રકારે જાણવો.” આ અંગે હજુ ઘણી વિગતો ત્યાં શ્રીદેવચન્દ્રજીએ જણાવેલ છે. અધિક જાણકારી ત્યાંથી મેળવવી.
') વૈશેષિકતત્ર મુજબ ત્રિવિધસામાન્યવિમર્શ ) () પ્રસ્તુતમાં એક વાત એ પણ ધ્યાનમાં રાખવી કે ષડુલૂકતસ્ત્ર (= પ્રાચીનવૈશેષિકદર્શન) તે મુજબ સામાન્યના બે નહિ પણ ત્રણ ભેદ છે. આ અંગે વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજી મહારાજે ઉત્તરાધ્યયનસૂત્રની બૃહદ્રુત્તિમાં રોહગુપ્તના રાશિકમતનું નિરૂપણ કરવાના અવસરે જણાવેલ છે કે “સામાન્યના ત્રણ ભેદ છે. (૧) મહાસામાન્ય, (૨) સત્તા સામાન્ય અને (૩) સામાન્ય વિશેષસામાન્ય. આ ત્રણમાંથી (૧) મહાસામાન્ય છે તે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય - આ છ પદાર્થોમાં “સર્ષ પવાર્થ' - આ પ્રમાણે પદાર્થ–પ્રકારક બુદ્ધિને ઉત્પન્ન કરે છે. (૨) તથા દ્રવ્ય, ગુણ અને કર્મમાં (= ક્રિયામાં)
વર્ષ સ આ મુજબ સત્ બુદ્ધિને = સત્ત્વપ્રકારક બોધને જન્માવે તે સત્તા સામાન્ય કહેવાય. (૩) તથા દ્રવ્યત્વ, ગુણત્વ વગેરે જાતિઓ “સામાન્યવિશેષાત્મક સામાન્ય” તરીકે જાણવા યોગ્ય છે. અન્ય નવીન વિદ્વાનો તો ત્રિવિધ સામાન્ય વિશે એમ કહે છે કે – (૧) દ્રવ્ય, ગુણ અને કર્મ – આ ત્રણ પદાર્થને સત્ કરનારી સત્તા જાતિ એ મહાસામાન્ય છે. (૨) દ્રવ્યત્વ, ગુણત્વ વગેરે સામાન્ય છે. તથા (૩) પૃથ્વીત્વ, જલત્વ વગેરે જાતિઓ એ સામાન્યવિશેષાત્મક સામાન્ય છે.” શ્રી શાંતિસૂરિજી મહારાજે આ મુજબ જે કહેલ છે તેને પ્રાચીન વૈશેષિકતંત્ર અને નવીન વૈશેષિકતંત્ર મુજબ ઊંડાણથી વિચારવું. તથા દ્રવ્યત્વાદિ અને પૃથ્વીત્યાદિ સ્વરૂપ છેલ્લા બે સામાન્યને ગ્રહણ કરનાર વચન સંગ્રહનયના બીજા ભેદમાં = વિશેષસંગ્રહનયમાં = અપરસંગ્રહનયમ અંતર્ભાવ કરવા યોગ્ય છે. 1. સામાન્ય ત્રિવિધ – (૨) મહાસામાન્યમ્, (૨) સત્તા સામાન્યમ્, (૨) સામાન્ય-વિશેષસામાન્યમ્
Page #131
--------------------------------------------------------------------------
________________
० विविधसामान्यविमर्श: 0
७६५ विशेषावश्यकभाष्यवृत्ती श्रीहेमचन्द्रसूरिभिस्तु षडुलूकसम्मतसामान्यनिरूपणम् इत्थं दर्शितं यदुत “सामान्यं त्रिविधम्, तद्यथा - सत्ता, सामान्यम्, सामान्यविशेषश्चेति । तत्र द्रव्य-गुण-कर्मलक्षणेषु त्रिषु पदार्थेषु । सबुद्धिहेतुः सत्ता, सामान्यं द्रव्यत्व-गुणत्वादि, सामान्यविशेषस्तु पृथिवीत्व-जलत्व-कृष्णत्व-नीलत्वाद्यवान्तर- रा सामान्यरूप इति। अन्ये तु इत्थं सामान्यस्य त्रैविध्यम् उपवर्णयन्ति - अविकल्पं महासामान्यम्, ... त्रिपदार्थसबुद्धिहेतुभूता सत्ता, सामान्यविशेषो द्रव्यत्वादि। महासामान्य-सत्तयोः विशेषणव्यत्यय इति अन्ये । " द्रव्य-गुण-कर्मपदार्थत्रयसबुद्धिहेतुः सामान्यम्, अविकल्पा सत्ता इति अर्थः। सामान्यविशेषस्तु द्रव्यत्वादिरूप श વ(વિ.કા..૨૪૧૩ ) તિા .
पञ्चास्तिकायसङ्ग्रहवृत्तौ अमृतचन्द्रमते तु “द्विविधा हि सत्ता - महासत्ता अवान्तरसत्ता च। (१) तत्र । सर्वपदार्थसार्थव्यापिनी सादृश्यास्तित्वसूचिका महासत्ता प्रोक्तैव। (२) अन्या तु प्रतिनियतवस्तुवर्तिनी સ્વરૂપસ્તિત્વમૂવિવા કવન્તરસત્તા” (T...૮) રૂક્તિા ___ “समस्तवस्तुविस्तरव्यापिनी महासत्ता, प्रतिनियतवस्तुविस्तरव्यापिनी ह्यवान्तरसत्ता। समस्तव्यापकरूप
હી. બીજી રીતે ત્રિવિધ સામાન્યની વિચારણા (વિશે.) વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં શ્રી હેમચન્દ્રસૂરિજીએ તો ષડુલૂકસંમત સામાન્યનું નિરૂપણ આ મુજબ દર્શાવેલ છે કે “સામાન્ય ત્રણ પ્રકારે છે. તે આ મુજબ - સત્તા, સામાન્ય અને સામાન્યવિશેષ. તેમાં (૧) સત્તા તે કહેવાય છે કે જે દ્રવ્ય, ગુણ અને કર્મ સ્વરૂપ ત્રણ પદાર્થોમાં “આ સત્ છે' - આવી બુદ્ધિનું કારણ હોય. (૨) દ્રવ્યત્વ, ગુણત્વ વગેરે સામાન્ય કહેવાય છે. (૩) સામાન્યવિશેષ તો પૃથ્વીત્વ, જલત્વ, કૃષ્ણત્વ, નીલત્વ વગેરે અવાન્તરસામાન્ય સ્વરૂપ છે. અન્ય વિદ્વાનો તો ત્રણ પ્રકારના સામાન્યનું નિરૂપણ આમ કરે છે કે – (૧) મહાસામાન્ય અવિકલ્પ છે. (૨) દ્રવ્ય-ગુણ -કર્મસ્વરૂપ ત્રણ પદાર્થમાં “આ સત્ છે' - આવી બુદ્ધિનું કારણ હોય તે સત્તા. તથા (૩) દ્રવ્યત્વ વગેરે સામાન્યવિશેષાત્મક સામાન્ય છે. અમુક વિદ્વાનો મહાસામાન્ય અને સત્તાના સ્વરૂપમાં વિપરીતપણું છે? જણાવે છે. મતલબ કે દ્રવ્ય, ગુણ અને કર્મ – આ ત્રણ પદાર્થમાં “આ સત્ છે' - આવી બુદ્ધિ કરાવે તે સામાન્ય (= મહાસામાન્ય) છે. તથા અવિકલ્પ હોય તે સત્તા - આ મુજબ અમુક વિદ્વાનોનું તાત્પર્ય છે. જ્યારે સામાન્યવિશેષ નામનું ત્રીજું સામાન્ય (જાતિ) તો દ્રવ્યત્યાદિ (અવાન્તરજાતિ) સ્વરૂપ જ છે.”
હમ દિગંબરમતે દ્વિવિધ સત્તા છે (પક્વા.) પંચાસ્તિકાયસંગ્રહવ્યાખ્યામાં દિગંબરાચાર્ય અમૃતચન્દ્રનો મત અહીં થોડોક જુદો પડે છે. તેના મતે તો “બે પ્રકારની સત્તા છે. મહાસત્તા અને અવાન્તરસત્તા. તેમાં (૧) સર્વ પદાર્થના સમૂહમાં વ્યાપનારી, સાદડ્યુઅસ્તિત્વને સૂચવનારી મહાસત્તા (સત્તા સામાન્ય) તો પૂર્વે કહેવાઈ ગયેલ જ છે. (૨) પ્રતિનિયત એક-એક વસ્તુમાં રહેનારી, સ્વરૂપઅસ્તિત્વની સૂચક અવાન્તરસત્તા છે.”
મહાસત્તા-અવાન્તરસત્તા અંગે પ્રદ્મપ્રભમત : (“સમ.) નિયમસારવ્યાખ્યામાં દિગંબર પદ્મપ્રભજી આ અંગે જણાવે છે કે “(૧) સમસ્ત વસ્તુના વિસ્તારમાં વ્યાપેલી મહાસત્તા છે. (૨) પ્રતિનિયત વસ્તુના વિસ્તારને વ્યાપનારી અવાન્તર સત્તા છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
७६६ सङ्ग्रहनयस्य 'वसुधैव कुटुम्बकमिति भावनाप्रापकत्वम् ० ६/११ व्यापिनी महासत्ता, प्रतिनियतैकरूपव्यापिनी ह्यवान्तरसत्ता। अनन्तपर्यायव्यापिनी महासत्ता प्रतिनियतैकपर्यायव्यापिनी ह्यवान्तरसत्ता” (नि.सा.३४) इति नियमसारवृत्तौ पद्मप्रभः । एवं नानातन्त्रानुसारेण भावनीयम् ।
श्रीशीलाङ्काचार्यस्तु सूत्रकृताङ्गसूत्रव्याख्यायाम् “सम्यक् = पदार्थानां सामान्याकारतया ग्रहणं = ग सङ्ग्रहः । तथाहि - अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावमेव सत्तारूपं वस्तु असौ अभ्युपगच्छति । सत्तातो व्यतिरिक्तस्य
अवस्तुत्वम्, खरविषाणस्येव । स च सङ्ग्रहः सामान्य-विशेषात्मकस्य वस्तुनः सामान्यांशस्यैव आश्रयणाद् * મિથ્યાષ્ટિ, તન્મશ્રિતસાધ્ય” (લૂ ..૨/૩.૭/q.૮9/y.૪ર૬) ત્યાદી
कार्तिकेयानुप्रेक्षावृत्तिकृत् शुभचन्द्रोऽपि सङ्ग्रहनयप्रकारोदाहरणादौ देवसेनमतानुपाती एवेत्यवधेयम् । क प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - सकलजीवद्रव्यैक्यग्राहकः सङ्ग्रहो नयः भेदभावगर्भसङ्कुचित४. सीमतः साधकं बहिः निष्काशयति, 'वसुधैव कुटुम्बकमि'त्यमृतभावनारसं पाययति । इत्थं शुद्धसङ्ग्रह_नयाभिप्रायपरिणामने 'इदं मदीयम्, तत् त्वदीयम्, एतत् परकीयम्, अयं सुहृद्, स शत्रुः, अयम्
उच्चतरः, स तु नीचः, ममाऽनुकूलोऽयम्, स तु प्रतिकूलव्यवहारकारी' इत्यादिः रत्यरतिद्वन्द्वजनको व्यामोहः नैव साधकं बाधते । इत्थं शुद्धसङ्ग्रहः जीवद्रव्येषु भेदबुद्धिमपाकृत्य अभेदबुद्धिमाधाय (A) સમસ્ત વ્યાપક સ્વરૂપમાં ફ્લાનારી મહાસત્તા છે. (B) પ્રતિનિયત એક સ્વરૂપમાં વ્યાપનારી ખરેખર અવાન્તર સત્તા છે. (A) અનન્ત પર્યાયોમાં વ્યાપનારી મહાસત્તા છે. I) પ્રતિનિયત એક પર્યાયમાં વ્યાપનારી અવાન્તર સત્તા છે.” અલગ-અલગ દર્શનશાસ્ત્ર સિદ્ધાંત મુજબ આ વિષયની વિભાવના વિદ્વાનોએ કરવી.
જ સાંખ્ય સંગ્રહનયાનુયાયી : શ્રીશીલાંકાચાર્ય જ (શ્રીશી) શ્રી શીલાંકાચાર્યજી તો સૂયગડાંગસૂત્રવ્યાખ્યાના અંતે સંગ્રહાયનું નિરૂપણ આ રીતે કરે છે કે “પદાર્થોને સમ્યફ = સામાન્યઆકારરૂપે ગ્રહણ કરે તે સંગ્રહ કહેવાય. તે આ રીતે - સંગ્રહનય વસ્તુને અવિનષ્ટ-અનુત્પન્ન કેવલસ્થિર સ્વભાવવાળી સત્તા સ્વરૂપ જ માને છે. સત્તાથી ભિન્ન જે હોય
તે ગધેડાના શીંગડાની જેમ અવસ્તુ = મિથ્યા છે. વસ્તુ સામાન્ય-વિશેષસ્વરૂપ છે. તેમ છતાં વસ્તુના વા સામાન્ય અંશને જ ગ્રહણ કરવાના લીધે સંગ્રહનય મિથ્યાદૃષ્ટિ છે. જેમ સંગ્રહનયને આશ્રયીને રહેલ
સાંખ્ય મિથ્યાદૃષ્ટિ છે તેમ સંગ્રહનય મિથ્યાદષ્ટિ છે.” સ (૪) કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યાકાર શુભચન્દ્રજી પણ પ્રસ્તુત સંગ્રહનયના પ્રકાર-દષ્ટાન્ત વગેરે બાબતમાં દેવસેનના મતને જ અનુસરે છે. આ વાત વાચકવર્ગે ખ્યાલમાં રાખવી.
હ સંગ્રહનય સમત્વભાવને પ્રગટાવે છે આધ્યાત્મિક ઉપનય - સર્વ દ્રવ્યોમાં અને સર્વ જીવોમાં અવિરોધનું, એકરૂપતાનું ભાન કરાવનાર સંગ્રહનય ભેદભાવના સંકુચિત સીમાડામાંથી આપણને બહાર કાઢી, “વસુધૈવ કુટુમ્બકમ્' આવી અમૃત ભાવનાનું રસપાન કરાવે છે. મારા-તમારાપણાનો વિકલ્પ, પારકાપણાનો વિકલ્પ, મિત્ર-શત્રુ તરીકેની બુદ્ધિ, ઉચ્ચ-નીચપણાની બુદ્ધિ, ગમા-અણગમાના વમળ, રતિ-અરતિના દ્વન્દ્રને ઉત્પન્ન કરનાર અનુકૂળતાપ્રતિકૂળતાનો વ્યામોહ વગેરે ક્યારેય પણ શુદ્ધસંગ્રહનયના અભિપ્રાયને આત્મસાત કરનાર વ્યક્તિને નડતા નથી. આ રીતે શુદ્ધ સંગ્રહનય ભેદભાવની બુદ્ધિને દૂર કરવા દ્વારા તથા અભેદબુદ્ધિનું આધાન
Page #133
--------------------------------------------------------------------------
________________
૬/૧૨ ० सङ्ग्रहनयसम्मतसिद्धसुखसन्दर्शनम् ।
७६७ साधकं समत्वभावशिखरमारोहयति। ततश्च सकलाऽऽवरणोच्छेदेन व्यङ्ग्य सङ्ग्रहनयसम्मतं प द्वात्रिंशिकाप्रकरणे (द्वा.प्र.३१/१९) दर्शितं नयलतायां च व्यावर्णितं जन्म-जरा-मरण-रोगादिव्याबाधापेतं ग मुक्तिरूपं सिद्धसुखम् अनुत्तरं प्रादुर्भवति । सिद्धसुखञ्च भगवती आराधना '“जं सव्वे देवगणा अच्छरसहिया ... सुहं अणुहवंति। तत्तो वि अणंतगुणं अव्वाबाहं सुहं तस्स ।।” (भ.आ.२१५०/भाग-२/पृ.१८४३) इत्येवं વતિ સાદ/997 કરવા દ્વારા સાધકને સમત્વ ભાવના શિખર સુધી પહોંચાડે છે. તે મુજબ કરવાથી સકલ આવરણનો ઉચ્છેદ થાય છે. તેનાથી સંગ્રહનયસંમત, દ્વત્રિશિકા પ્રકરણમાં નિર્દિષ્ટ, તેની નયેલતા વ્યાખ્યામાં વર્ણિત છે એવું જન્મ-જરા-મરણ-રોગ વગેરે પીડાઓથી રહિત મુક્તિસ્વરૂપ સર્વોત્કૃષ્ટ સિદ્ધસુખ પ્રગટ થાય છે. ત્વ સિદ્ધસુખનું વર્ણન ભગવતી આરાધના ગ્રંથ આ મુજબ કરે છે કે “અપ્સરાઓની સાથે સર્વ દેવોનો સમૂહ જે સુખને માણે છે, તેના કરતાં એક સિદ્ધ ભગવંતનું સુખ અનંતગુણ ચઢિયાતું છે તથા તમામ સ પીડાઓથી રહિત છે.' (૬/૧૧)
લખી રાખો ડાયરીમાં.... સમજણના અભાવમાં સાધના વેદના પેદા કરે, સંવેદના ખતમ કરે. દા.ત. કુરુટ-ઉત્કટ મુનિ બાહ્ય વેદના વચ્ચે પણ ઉપાસના સંવેદના પ્રગટાવે. દા.ત. અર્ણિકાપુત્ર આચાર્ય. વાસના શક્તિ ખતમ કરીને ક્ષણિક મજાને મેળવે છે. ઉપાસના અનંતશક્તિ મેળવીને અવિનશ્વર આનંદના મહાસાગરને માણે છે.
વાસના સ્વપ્રમાં પણ વિજાતીયના રૂપ-સૌંદર્યમાં આથડે છે.
ઉપાસના સપનામાં ય પરમાત્માના ગુણસૌંદર્યમાં મહાલે છે. • વાસનાનું કારણ લાલસા છે.
ઉપાસનાનું ઉદ્ભવસ્થાન સમર્પણવૃત્તિ છે. • પ્રવૃત્તિની અલ્પતા ઉગ્ર સાધનાને ખૂંચે છે.
પરિણામની અલ્પતા શુદ્ધ ઉપાસનાને ડંખે છે.
1. यत् सर्वे देवगणा अप्सरसहिताः सुखमनुभवन्ति। ततोऽपि अनन्तगुणम् अव्याबाधं सुखं तस्य ।।
Page #134
--------------------------------------------------------------------------
________________
७६८ ० सङ्ग्रहार्थभेदको व्यवहारः ।
દ/૧૨ વ્યવહાર સંગ્રહવિષયભેદક, તિમજ દ્વિવિધ પ્રસિદ્ધ રે; દ્રવ્ય જીવાજીવ ભાખઈ, જીવ ભવિયા સિદ્ધ રે //૬/૧ર (૮૫) બહુ. સંગ્રહનયનો જે વિષય તેહના ભેદનો દેખાડણહાર (=ભેદક) તે વ્યવહારનય (ભાખઈ=) કહિઈ. अधुनाऽवसरसङ्गतिकं व्यवहारनयं प्रतिपादयति - ‘सङ्ग्रहेति ।
सङ्ग्रहार्थविभेदी च व्यवहारो द्विधा भवेत्।
जीवाऽजीवौ यथा द्रव्यं जीवाः संसारिणः शिवाः ।।६/१२।। __ प्रकृते दण्डान्वयस्त्वेवम् - सङ्ग्रहार्थविभेदी व्यवहारो द्विधा भवेत् । यथा (१) द्रव्यं द्विधा - श जीवाऽजीवौ, (२) जीवाः द्विधा - संसारिणः शिवाश्च ।।६/१२ ।।। क सदादिरूपतया सङ्ग्रहनयेन विषयीकृतस्य वस्तुनः प्रातिस्विकार्थक्रियासम्पादनायाऽविशेषेण
ग्रहणाऽयोगात् प्रतिनियतप्रसिद्धलोकव्यवहारनिर्वाहाय सङ्ग्रहार्थविभेदी = क्रोडीकृतसर्वविशेषस्य पुरस्कृतसामान्यधर्मावच्छिन्नस्य सङ्ग्रहनयविषयस्य विशेषेण = विशेषधर्मपुरस्कारेण विभाजनकारी = भेदग्राही व्यवहारः = व्यवहारनयो भवति । અવતરણિકા :- હવે અવસરસંગતિથી પ્રાપ્ત વ્યવહારનયનું ગ્રંથકારશ્રી નિરૂપણ કરે છે :
જે વ્યવહાર નચની વ્યાખ્યા જ શ્લોકાર્ધ - સંગ્રહનયના વિષયનું વિભાજન કરનાર વ્યવહારનય બે પ્રકારે છે. જેમ કે (૧) જીવ અને અજીવ દ્રવ્ય છે. (૨) સંસારી અને મુક્ત - આ રીતે જીવો બે પ્રકારના છે. (૬/૧૨)
વ્યાખ્યાથી :- સત્ વગેરે સ્વરૂપે સંગ્રહનય દ્વારા ગ્રહણ કરાયેલ વસ્તુ અલગ-અલગ ક્રિયાઓ કરે છે. પરંતુ ચોક્કસ પ્રકારની ક્રિયાનું સંપાદન કરવા માટે સંગ્રહવિષયીભૂત તમામ વસ્તુને સમાન રીતે જ લેવાની પ્રવૃત્તિ કોઈ કરતું નથી. (મતલબ એ છે કે ઘટ-પટ વગેરે સત્ સ્વરૂપે સમાન હોવા છતાં જેને 1, પાણી પીવાની ક્રિયા કરવી છે તે માણસ ઘટને લેવાની પ્રવૃત્તિ કરે છે. તથા જેને ઠંડી લાગે છે તે વ્યક્તિ
પટને લેવાની પ્રવૃત્તિ કરે છે. તેથી સન્માત્રરૂપે કે દ્રવ્યત્વરૂપે ઘટ-પટ વગેરે એક સરખા હોવા છતાં મેં તે તમામની ક્રિયા એકસરખી નથી હોતી. એક વસ્તુનું કાર્ય બીજી વસ્તુ કરતી નથી.) તેથી સંગ્રહાય તમામ વિશેષ ગુણધર્મોને ગૌણ કરીને સામાન્ય ધર્મને મુખ્ય કરી જે પદાર્થને પોતાનો વિષય બનાવે છે, તે પદાર્થમાં વિશેષ ધર્મને આગળ કરવાનું કાર્ય વ્યવહારનય કરે છે. ચોક્કસ પ્રકારની લોકપ્રસિદ્ધ ક્રિયાનું સંપાદન કરવા માટે સંગ્રહનયના વિષયનું ઉપરોક્ત રીતે વિશેષ ગુણધર્મના પુરસ્કારથી વિભાજન કરનારો નય વ્યવહારનય બને છે. ટૂંકમાં, સંગ્રહનય જે પદાર્થોમાં અભેદનું જ્ઞાન કરાવે છે, તે જ વિષયમાં વ્યવહારનય ભેદનું જ્ઞાન કરાવે છે. (સંગ્રહનય બધા પદાર્થોને સમાન રીતે જુએ છે. વ્યવહારનય તમામ પદાર્થોને વિલક્ષણરૂપે જુએ છે. તેથી સંગ્રહનય અન્વય કરવામાં પરાયણ છે. જ્યારે વ્યવહારનય વ્યવચ્છેદ = વ્યતિરેક = બાદબાકી કરવામાં કુશળ છે.)
આ ગાથા અને તેનો ટબી કો.(૧૩)માં નથી.
Page #135
--------------------------------------------------------------------------
________________
६/१२ • व्यवहारे विधिपूर्वं विभजनम् :
७६९ तदुक्तं विशेषावश्यकभाष्ये “ववहरणं ववहरए स तेण वऽवहीरए व सामन्नं । ववहारपरो व जओ વિલેસકો તેન વવદારો પા” (વિ...૨૨૭૨) રૂક્તિા તતશ્ય પ્રયોગનવશતઃ (૧) “ઘટ:, તે पटः' इति विशेषसापेक्षं व्यवहरणं व्यवहारनय उच्यते। (२) तादृशव्यवहारकारि वाक्यं ज्ञानं वा । व्यवहारनय उच्यते। (३) 'घट-पट-मठाः न समाना' इति सामान्यव्यवच्छेदकारी व्यवहारो हि व्यवहारनय उच्यते । (४) 'घट-पट-मठाः मिथो विभिन्ना' इति भेदव्यवहारपरो नयो हि व्यवहारनय उच्यते, विशेषप्राधान्यादिति।
यथोक्तं प्रमाणनयतत्त्वालोके “सङ्ग्रहेण गोचरीकृतानामर्थानां विधिपूर्वकमवहरणं येनाऽभिसन्धिना क्रियते ન વ્યવહાર (પ્ર.ન.ત.૭/૨૩) વથા ‘વત્ સત્ તત્ દ્રવ્યં પર્યાયો વે'ત્યાઃ(પ્ર.ન.ત.૭/ર૪) તિરા इदमेवाभिप्रेत्य प्रमाणमीमांसायां हेमचन्द्रसूरिभिः “सङ्ग्रहगृहीतार्थानां भेदरूपतया विधिपूर्वकं व्यवहरणं = " વ્યવહાર” (.મી.ર/ર/૧) રૂત્યુન્ ચાકમાવાયાં શુમવિનયેન “શિવપ્રકારો વ્યવહાર?” (ચી.મ.પૃ.) નું इत्युक्तं सक्षेपतः। लब्धिसूरिभिः अपि तत्त्वन्यायविभाकरे “प्रतिषेधपरिहारेण सङ्ग्रहविषयीभूताऽर्थविषयकવિમા પ્રિયો નાગમિપ્રાયઃ વ્યવહારનયા” (તા.ચા.વિ.પૃ.૨૨) રૂત્યુમ્ |
3 વ્યવહારનયના ચાર વરૂપ જૂફ (તકુ.) વિશેષાવશ્યકભાષ્યમાં વ્યવહારનયની ઓળખાણ આપતા જણાવેલ છે કે “(૧) વસ્તુનો વ્યવહાર કરવો તે વ્યવહારનય જાણવો, (૨) જે વસ્તુઓનો વ્યવહાર કરે તેને વ્યવહારનય જાણવો, (૩) જેનાથી સામાન્ય ધર્મની બાદબાકી થાય તેને વ્યવહાર જાણવો, (૪) વ્યવહાર કરવામાં તત્પર હોય તેને વ્યવહાર જાણવો. જે કારણે વિશેષરૂપે વ્યવહાર કરવામાં આ નય તત્પર છે તે કારણે તે વ્યવહારનય કહેવાય છે.” તેથી તેવું ફલિત થાય છે કે (૧) “આ ઘટ છે, તે પટ છે' - આ પ્રમાણે પ્રયોજનવશ વિશેષ સાપેક્ષ થતો વ્યવહાર તે વ્યવહારનય. (૨) આવો વ્યવહાર કરનાર વાક્ય કે જ્ઞાન એટલે વ્યવહારનય. (૩) “ઘટ-પટ-મઠ સમાન નથી” - આવો સામાન્યવ્યવચ્છેદકારી વ્યવહાર તે વ્યવહારનય. (૪) “ઘટ-પટ વગેરે પરસ્પર જુદા છે' - આ રીતે ભેદવ્યવહાર કરવામાં તત્પર નયી એટલે વ્યવહારનય. આ ચારેયને વ્યવહારનય કહેવાનું કારણ એ છે કે તે વિશેષ ધર્મને મુખ્ય બનાવે છે.
હમ વ્યવહારનય વિધિપૂર્વક વિભાજન કરે છે, | (ચો.) વાદિદેવસૂરિજીએ પ્રમાણનયતત્તાલોકમાં જણાવેલ છે કે “સંગ્રહનયના વિષયભૂત પદાર્થોનું વિધિપૂર્વક અવતરણ (= વિભજન) જે અભિપ્રાય કરે છે તેને વ્યવહારનય જાણવો. જેમ કે “જે સત્ છે તે દ્રવ્ય કે પર્યાય હોય' – ઈત્યાદિ.” આ જ અભિપ્રાયથી હેમચન્દ્રસૂરિજીએ પ્રમાણમીમાંસામાં જણાવેલ છે કે “સંગ્રહનય વડે ગ્રહણ કરાયેલ પદાર્થોનો ભિન્નરૂપે વિધાન કરવા પૂર્વક વ્યવહાર કરે તે વ્યવહારનય છે.” શુભવિજયજીએ સ્યાદ્વાદભાષામાં સંક્ષેપથી જણાવેલ છે કે “સદ્ વસ્તુના ભેદને પ્રકાશે તે વ્યવહારનય.” લબ્ધિસૂરિજીએ પણ તત્ત્વન્યાયવિભાકરમાં કહેલ છે કે “નિષેધ કર્યા વિના સંગ્રહવિષયભૂત અર્થગોચર વિભાગ કરવામાં પ્રયોજક અભિપ્રાય = વ્યવહારનય.” 1. व्यवहरणं व्यवहरति स तेन वाऽवह्रियते वा सामान्यम्। व्यवहारपरो वा यतो विशेषतः तेन व्यवहारः।।
Page #136
--------------------------------------------------------------------------
________________
૭૭ ૦
• स्थानाङ्गवृत्तिसंवादः 0
६/१२ तदुक्तं सर्वार्थसिद्धौ अपि “सङ्ग्रहेण गृहीतानामर्थानां विधिपूर्वकमवहरणं = व्यवहारः” (तत्त्वार्थसूत्र - १/३३ स.सि.वृत्ति) इति । धवलाभिधानायां षट्खण्डागमवृत्तौ वीरसेनाचार्येणाऽपि “सङ्ग्रहनयाऽऽक्षिप्तानाम् रा अर्थानां विधिपूर्वकम् अवहरणं = भेदनं = व्यवहारः, व्यवहारपरतन्त्रो व्यवहारनय इत्यर्थः” (ष.ख.पुस्तक म १/१-१-१/पृ.८४) इत्युक्तम् । तत्त्वार्थश्लोकवार्तिके विद्यानन्दस्वामिनाऽपि “सङ्ग्रहेण गृहीतानामर्थानां विधिपूर्वकः । of योऽवहारो विभागः स्याद् व्यवहारो नयः स्मृतः ।।” (त.श्लो.१/३३/५८) इत्युक्तम् ।
तन्मते विशेष एव तात्त्विकः। अनेन सामान्यं निराक्रियते, अर्थक्रियाकारित्वविरहात् । तदुक्तं विनयविजयवाचकैः नयकर्णिकायां “विशेषात्मकमेवाऽर्थं व्यवहारश्च मन्यते। विशेषभिन्नं सामान्यमसत् णि खरविषाणवत् ।।” (न.क.८) इति । तदुक्तं स्थानाङ्गवृत्तौ अपि “व्यवहरणं व्यवह्रियते वा स व्यवह्रियते वा
तेन विशेषेण वा सामान्यमवह्रियते निराक्रियतेऽनेनेति लोकव्यवहारपरो वा व्यवहारो विशेषमात्राऽभ्युपगमपरः” (સ્થા./૩/૦૧૨, .પુ.ર૧૮) તિા વિશેષાર્થક્રિયાવિછારિત્રાત્ તદપ રતાડચ વિશ્લેયા
(તq.) તત્ત્વાર્થસૂત્ર ઉપર દિગંબરસંપ્રદાયમાં સર્વાર્થસિદ્ધિ નામની વ્યાખ્યા ઉપલબ્ધ થાય છે. ત્યાં પણ જણાવેલ છે કે “સંગ્રહનય દ્વારા ગ્રહણ કરાયેલ વિષયોનું વિધિપૂર્વક અવતરણ = વિભજન કરે તે વ્યવહારનય.” પખંડાગમની ધવલા વ્યાખ્યામાં શ્રીવીરસેનાચાર્યએ પણ જણાવેલ છે કે “સંગ્રહનયથી ગ્રહણ કરાયેલા પદાર્થોમાં વિધિપૂર્વક ભેદ કરવો તે વ્યવહાર કહેવાય. તે વ્યવહારને આધીને ચાલવાવાળો નય એટલે વ્યવહારનય.” તત્ત્વાર્થશ્લોકવાર્તિકમાં શ્રીવિદ્યાનંદસ્વામીએ પણ આ જ વાત કરેલ છે.
સ્પષ્ટતા - વિધિપૂર્વક એટલે નિષેધ કર્યા વિના વિધાન કરવા પૂર્વક. મતલબ કે સંગ્રહનયના વિષયનું વિધાન કરવા પૂર્વક વિભજન કરવાનું કાર્ય વ્યવહારનય કરે છે.
( વિશેષ જ પારમાર્થિક વ્યવહારનય છે (તન.) વ્યવહારનયના મતે વિશેષ પદાર્થ જ તાત્ત્વિક છે. તે સામાન્યનું નિરાકરણ કરે છે. કારણ જ કે સામાન્ય અર્થક્રિયાને કરતું નથી. તેથી નયકર્ણિકામાં વિનયવિજયજી ઉપાધ્યાયે જણાવેલ છે કે વા “વ્યવહારનય વિશેષસ્વરૂપ પદાર્થને માને છે. વિશેષથી સ્વતંત્ર = જુદો સામાન્ય ધર્મ ગધેડાના શીંગડાની
જેમ અસત્ છે.” તેથી જ સ્થાનાંગસૂત્રવ્યાખ્યામાં પણ જણાવેલ છે કે “(૧) વ્યવહાર કરવો તે વ્યવહારનય સ કહેવાય. અથવા (૨) જેનો વ્યવહાર થાય તે વ્યવહાર. અથવા (૩) જેના વડે વ્યવહાર થાય તે
વ્યવહારનય. (૪) જે વિશેષ વડે સામાન્યનું નિરાકરણ થાય તે વિશેષ એટલે વ્યવહાર. અથવા (૫) લોકવ્યવહારમાં પરાયણ હોય તે નય વ્યવહારનય કહેવાય. પ્રસ્તુત વ્યવહારનય માત્ર વિશેષનો સ્વીકાર કરવામાં પરાયણ છે.” વિશેષ પદાર્થ અર્થક્રિયાકારી છે, કાર્યસાધક છે. તેથી વ્યવહારનય વિશેષને જ પારમાર્થિક સત્ સ્વરૂપે સ્વીકારે છે - તેમ જાણવું. પાણી લાવવાનું કામ દ્રવ્યસામાન્ય નથી કરતું પણ દ્રવ્યવિશેષ = ઘડો જ કરે છે. તેથી વિશેષ સત્ છે, સામાન્ય નહિ – એમ વ્યવહારનયનું તાત્પર્ય છે.
સ્પષ્ટતા :- વિશેષ ધર્મ કરતાં સામાન્ય ધર્મ જુદો હોય તો તે કાલ્પનિક છે. સામાન્ય જો વિશેષાત્મક હોય તો તે વાસ્તવિક છે. પછી સામાન્ય કહો કે વિશેષ કહો. અર્થમાં કોઈ ફરક નથી. ફક્ત શબ્દમાં તફાવત છે. આમ વ્યવહારનયના મતે મૌલિક સ્વરૂપે વિશેષ પદાર્થ જ પરમાર્થ સતુ છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
७७१
६/१२
० भगवतीसूत्रसंवादोपदर्शनम् ॥ તે તિમજ = સંગ્રહનયની પરિં દ્વિવિધ (પ્રસિદ્ધ) કહિછે. એક સામાન્યસંગ્રહભેદક વ્યવહાર ૧, એક રે વિશેષસંગ્રહભેદક વ્યવહાર ૨. એવં ૨ ભેદ જાણવા. “દ્રવ્ય નીવાનીવો” એ સામાન્યસંગ્રહભેદક વ્યવહાર. આ
स हि द्विधा = द्विप्रकारो भवेत् । तथाहि - (१) सामान्यसङ्ग्रहविषयभेदको व्यवहारनयः, (२) विशेषसङ्ग्रहविषयभेदकारी व्यवहारनय इति । आद्यं व्यवहारनयमुदाहरति - यथा 'द्रव्यं प द्विधा जीवाऽजीवौ' इति । ‘सर्वाणि द्रव्याणि अविरोधीनि' इत्येवं सामान्यसङ्ग्रहेण द्रव्यत्वपुरस्कारतः गा प्रदर्शितं विषयं विचार्य द्रव्यत्वव्याप्यजीवत्वाऽजीवत्वलक्षणविशेषधर्मार्पणया तदाश्रयौ विभिन्नतया .. गृहीत्वा 'द्रव्यं द्विधा - जीवाऽजीवौ' इति यो व्यवहारनयो दर्शयति स सामान्यसङ्ग्रहविषयभेदको , विज्ञेयः। विशेषसङ्ग्रहविषयभेदकारी व्यवहारनयस्तु ब्रूते ‘जीवाः द्विधा संसारिणः शिवा: च'। श
एतेन “गोयमा ! जीवा दुविहा पण्णत्ता, तं जहा - संसारसमावन्नगा य असंसारसमावन्नगा य” क (મ.પૂ.શ.9, તૂ.9૬, પૃ.રૂ9, .૫.૨૨/q.૨૮૦) રૂતિ મવતીસૂત્ર-પ્રજ્ઞાપનાહૂત્ર વનમાં વ્યથાત, આ तस्य विशेषसङ्ग्रहविषयभेदकव्यवहारनयाभिप्रायप्रसूतत्वात् । द्रव्यत्वाऽवान्तरसामान्यात्मकं जीवत्वं पुरस्कृत्य ‘जीवाः सर्वेऽविरोधिनः' इत्येवं ब्रुवतो विशेषसङ्ग्रहस्य विषयं विचार्य जीवत्वव्याप्यसंसारित्व
જ વ્યવહારનયના બે પ્રકારની છણાવટ છે (ત દિ.) તે વ્યવહારનય બે પ્રકારે છે. તે આ પ્રમાણે - (૧) સામાન્યસંગ્રહનયના વિષયની ભેદ કરનાર વ્યવહારનય, (૨) અવાન્તરસામાન્યગ્રાહક વિશેષસંગ્રહનયના વિષયનો ભેદ કરનાર વ્યવહારનય. બારમા શ્લોકના ઉત્તરાર્ધમાં વ્યવહારનયના ઉદાહરણને જણાવેલ છે. જેમ કે દ્રવ્યના બે પ્રકાર છે – જીવ અને અજીવ.” સામાન્યધર્મગ્રાહક સંગ્રહાયે દ્રવ્યત્વને મુખ્ય કરીને “સર્વ દ્રવ્યો પરસ્પર અવિરોધી છે' - આ પ્રમાણે પોતાનો વિષય દર્શાવેલ હતો. સંગ્રહનયદર્શિત પ્રસ્તુત વિષયને વિચારીને, દ્રવ્યત્વવ્યાપ્ય જીવત્વ અને અજીવત્વ નામના બે વિશેષ ગુણધર્મોને મુખ્ય કરીને જીવત્વઆશ્રય અને એ અજીવત્વઆશ્રય દ્રવ્યને ભિન્નરૂપે પ્રથમ (=પર) વ્યવહારનય ગ્રહણ કરે છે. તથા ત્યાર બાદ ‘દ્રવ્ય બે પ્રકારના છે - જીવ અને અજીવ' - આ પ્રમાણે દ્રવ્યનો વિભાગ વ્યવહારનય દેખાડે છે. આ વ્યવહારને | સામાન્ય ગ્રાહક સંગ્રહનયના વિષયનો ભેદક જાણવો. વિશેષસંગ્રહનયના વિષયનો ભેદ કરનાર દ્વિતીય (=અપર) વ્યવહારનય જણાવે છે કે “જીવોના બે પ્રકાર છે - સંસારી અને મુક્ત.”
(ક્તિન) આવું કહેવા દ્વારા ભગવતીસૂત્રની તથા પ્રજ્ઞાપના સૂત્રની એક વાતની પણ છણાવટ થઈ જાય છે. ત્યાં જણાવેલ છે કે “હે ગૌતમ ! જીવો બે પ્રકારના કહેવાયેલ છે. તે આ રીતે - સંસારમાં રહેલા અને મોક્ષમાં ગયેલા.” ઉપર જણાવ્યા મુજબ ભગવતીસૂત્ર-પ્રજ્ઞાપનાસૂત્રનું પ્રસ્તુત વચન પણ અવાખ્સરસામાન્યગ્રાહી વિશેષસંગ્રહનયના વિષયનો ભેદ કરનારા દ્વિતીય (=અપર) વ્યવહારનયના અભિપ્રાયમાંથી પ્રગટ થયેલું છે - એમ જાણવું. દ્રવ્યત્વના અવાજોરસામાન્યસ્વરૂપ જીવત્વને આગળ કરીને “સર્વે જીવો પરસ્પર અવિરોધી = સમાન છે' - આ પ્રમાણે બોલનાર વિશેષસંગ્રહનયના વિષયનો
1. શીતમ ! નીવા: દ્વિવિધા: પ્રજ્ઞતા, તઃ યથા - સંસારસમાપન્ના: અસંસારસમાપન્ના: દા
Page #138
--------------------------------------------------------------------------
________________
७७२
• पूर्वापरविवक्षया सामान्य-विशेषात्मकता 0 2 “નીવાર સંસારિબE (= મવિIE = મવિના) સિદ્ધાશ્વ” એ વિશેષસંગ્રહભેદક વ્યવહાર (ભાખઈ). 1 ઈમ ઉત્તરોત્તરવિવક્ષાઇ સામાન્ય-વિશેષપણું ભાવવું ૬/૧ર. 7 -सिद्धत्वलक्षणविशेषधर्मार्पणया तदाश्रयौ विभिन्नतया गृहीत्वा ‘जीवाः द्विधा - संसारिणः सिद्धाश्चे'त्येवं ___ यो व्यवहारनयः प्रदर्शयति स विशेषसङ्ग्रहविषयभेदग्राही व्यवहारनयोऽवसेयः। स एवं संसारित्वव्याप्यस्थावरत्व-त्रसत्वपुरस्कारेण 'संसारिणो जीवा द्विधा - स्थावराः त्रसाश्च' म् इत्येवम्, पुनः स्थावरत्वव्याप्यपृथिवीकायत्व-जलकायत्व-वह्नित्व-वायुत्व-वनस्पतित्वलक्षणविशेषधर्मपुरर्श स्कारेण 'स्थावराः पञ्चधा - पृथिवी-जल-वह्नि-वायु-वनस्पतयः' इत्येवम्, त्रसत्वव्याप्यदेवत्व-मनुजत्व -तिर्यक्त्व-नारकत्वलक्षणविशेषधर्मपुरस्कारेण च 'त्रसाः चतुर्धा - देव-मनुज-तिर्यग्-नारकाः' इत्येवमुत्तरोत्तरं पूर्वापरविवक्षया सामान्य-विशेषात्मकतामालम्ब्य द्वितीयव्यवहारनयविषयो विचारणीयः । વિચાર કરીને જીવત્વવ્યાપ્ય સંસારિત્વ અને સિદ્ધત્વ નામના બે વિશેષગુણધર્મને સ્વીકારી તેની મુખ્યત્વરૂપે વિવક્ષા કરી સંસારિત્વ અને સિદ્ધત્વ ગુણધર્મના આશ્રયને જુદા સ્વરૂપે બીજો વ્યવહારનય માને છે. તથા આવું માનીને “જીવો બે પ્રકારના છે – સંસારી અને સિદ્ધ' - આ પ્રમાણે જે વ્યવહારનય જીવવિભાગ દેખાડે છે તે વિશેષસંગ્રહનયના વિષયને વિભિન્નરૂપે ગ્રહણ કરનાર બીજો વ્યવહારનય જાણવો.
જ સામાન્ય-વિશેષરૂપતા વિવફાવશઃ વ્યવહારનય 3 (d) આ રીતે ઉત્તરોત્તર વિશેષ ગુણધર્મોની વિવક્ષાથી પ્રસ્તુત વ્યવહારનયમાં સામાન્ય-વિશેષપણું વિચારવું. તે આ રીતે - સંસારી જીવના બે ભેદ પડે, ત્રસ અને સ્થાવર. કેમ કે સંસારિત્વવ્યાપ્ય
સ્થાવરત્વ અને ત્રસત્વ નામના બે ગુણધર્મો ઉપલબ્ધ થાય છે. તેથી તે બન્ને ધર્મને આગળ કરવાથી સંસારી જીવના ત્રસ અને સ્થાવર એવા બે ભેદ કરવા વ્યાજબી છે. વળી, સ્થાવરત્વવ્યાપ્ય પૃથ્વીકાયત્વ, 0 જલકાયત્વ, વહ્નિત્વ, વાયુત્વ અને વનસ્પતિત્વ સ્વરૂપ વિશેષગુણધર્મને આગળ કરવાથી સ્થાવર જીવના fa, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાય – આ પ્રમાણે પાંચ પ્રકારે વિભાગ પ્રાપ્ત થાય છે. તથા
ત્રસત્વવ્યાપ્ય દેવત્વ, મનુષ્યત્વ, તિર્યક્ત અને નારકત્વ સ્વરૂપ વિશેષગુણધર્મને આગળ કરવાથી દેવ, કે મનુષ્ય, તિર્યંચ અને નારક - એમ ચાર પ્રકારે ત્રસ જીવોનો વિભાગ પ્રાપ્ત થાય છે. આ રીતે ઉત્તરોત્તર આગળ-પાછળના વિભાગની અપેક્ષાએ સામાન્યરૂપતા અને વિશેષરૂપતા તે તે ગુણધર્મોમાં પ્રાપ્ત થાય છે. આવા સામાન્ય-વિશેષ ગુણધર્મનું આલંબન લઈ બીજા (અપર) વ્યવહારનયનો વિષય વિચારવો.
ક વ્યવહારનયમાં સામાન્ય-વિશેષરૂપતા સાપેક્ષ છે. સ્પષ્ટતા :- ‘દ્રવ્ય જીવાજીવસ્વરૂપે દ્વિવિધ છે' - આ વાક્ય સામાન્યસંગ્રહભેદક વ્યવહારનય છે. તથા “જીવ સંસારી અને મુક્ત” – આ વાક્ય વિશેષસંગ્રહભેદક વ્યવહારનય છે. પરંતુ સંસારી જીવના ત્રસ અને સ્થાવર રૂપે ભેદ પાડવામાં આવે તો જીવના સંસારી અને મુક્ત એવા ભેદને દર્શાવનાર વ્યવહાર પ્રથમ પ્રકારનો વ્યવહાર બની જાય અને ત્રણ-સ્થાવર ભેદ બતાવનાર વ્યવહાર બીજા પ્રકારનો વ્યવહાર બની જાય. આ રીતે અલગ અલગ અપેક્ષાએ વ્યવહારનય પ્રથમપણાને અને દ્વિતીયપણાને પામે છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
६/१२ ० व्यवहारगतशुद्धत्वादिबीजोपदर्शनम् ।
७७३ तदुक्तम् आलापपद्धतौ “व्यवहारोऽपि द्वेधा। सामान्यसङ्ग्रहभेदको व्यवहारः, यथा 'द्रव्याणि जीवा- प Sનીવા' વિશેષસદખેવો વ્યવહાર , કથા - નીવાઃ સંસારની મુશ્કે 'ત્તિ” (સ.વ.પૃ.૮) તિા कार्तिकेयानुप्रेक्षावृत्तिकृतोऽपि (गा.२७३) एवमेवाऽत्राऽभिप्रायः। प्रथमो व्यवहारनयः शुद्धसङ्ग्रहनयाऽपराऽभिधानसामान्यसङ्ग्रहनयविषयभूतशुद्धार्थभेदकरः द्वितीयश्चाऽशुद्धसङ्ग्रहाऽपराऽभिधानविशेषसङ्ग्रहनयविषयभूताऽशुद्धार्थभेदकरः। तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “जं संगहेण गहियं श भेयइ अत्थं असुद्धं सुद्धं वा। सो ववहारो दुविहो असुद्ध-सुद्धत्थभेयकरो ।।” (न.च. ३७, द्र.स्व.प्र.२०९) રૂતિ
દ્રવ્ય
અજીવ [A પ્રથમ (પર) વ્યવહાર
મુક્ત
સંસારી [B દ્વિતીય (અપર) વ્યવહાર
-
.
સ્થાવર
-
સ્થાવર
7
,
પૃથ્વી જળ અગ્નિ વાયુ વનસ્પતિ
દેવ
મનુષ્ય તિર્યંચ નરક
) આલાપપદ્ધતિ ગ્રંથનો સંવાદ છે, () આલાપપદ્ધતિમાં જણાવેલ છે કે “વ્યવહારનયના પણ બે ભેદ છે. (૧) સામાન્યસંગ્રહનો CL, ભેદક વ્યવહાર. જેમ કે “જીવ અને અજીવ - આ પ્રમાણે દ્રવ્યના બે ભેદ છે.” (૨) વિશેષસંગ્રહનો ભેદક વ્યવહાર. જેમ કે “જીવ બે પ્રકારે છે - સંસારી અને મુક્ત' - આ પ્રમાણે વ્યવહાર પણ બે સ પ્રકારે છે.” કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિકારનો પણ વ્યવહારનય અંગે આવો જ અભિપ્રાય છે. પ્રથમ વ્યવહારનય શુદ્ધસંગ્રહ = સામાન્યસંગ્રહનયના વિષયભૂત શુદ્ધ અર્થના ભેદોને દેખાડે છે અને બીજો વ્યવહારનય અશુદ્ધસંગ્રહ = વિશેષસંગ્રહનયના વિષયભૂત અશુદ્ધ પદાર્થોનું વિભાજન કરે છે. આ અંગે નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “સંગ્રહનય દ્વારા ગ્રહણ કરાયેલ શુદ્ધ કે અશુદ્ધ અર્થનો જે નય વિભાગ કરે છે તે નય વ્યવહારનય છે. તેના પણ બે ભેદ છે. (૧) શુદ્ધ અર્થના વિભાગને કરવાવાળો અને (૨) અશુદ્ધ અર્થના વિભાગને કરવાવાળો.”
આ વ્યવહારનયની આવશ્યકતા છે સ્પષ્ટતા :- સત કે દ્રવ્ય આટલું કહેવાથી લોકવ્યવહાર ચાલી શકતો નથી. તેથી સંગ્રહનય
1. यः सङ्ग्रहेण गृहीतं भिनत्ति अर्थम् अशुद्धं शुद्धं वा। स व्यवहारो द्विविधोऽशुद्ध-शुद्धार्थभेदकरः।।
Page #140
--------------------------------------------------------------------------
________________
७७४ 0 सूत्रकृताङ्गवृत्तिसंवादः ।
૬/૧૨ प प्रकृते “व्यवहारनयस्य तु स्वरूपम् इदम् । तद् यथा - यथालोकग्राहम् एव वस्तु । यथा च शुष्कतार्किकैः - स्वाभिप्रायकृतलक्षणानुगतं तथाभूतं वस्तु न भवति एव । न हि प्रतिक्षणम् अर्थानाम् आत्मभेदो भवति। किं
तर्हि ? यथा यथा लोकेन विशिष्टभूयिष्ठतया अर्थक्रियाकारि वस्तु व्यवह्रियते तथैव वस्तु इति, + आगोपालाऽङ्गनादिप्रसिद्धत्वाद् वस्तुस्वरूपस्येति। अयम् अपि उत्पाद-व्यय-ध्रौव्ययुक्तस्य वस्तुनः अनभ्युपगमाद् श मिथ्यादृष्टिः, तथाविधरथ्यापुरुषवद्” (सू.कृ.श्रु.स्क.२/अ.७/सू.८१/पृ.४२६) इति सूत्रकृताङ्गसूत्रव्याख्यायां क श्रीशीलाङ्काचार्यवचनमपि भावनीयम् ।
લોકવ્યવહાર ચલાવવા માટે અસમર્થ છે. આથી જ વ્યવહારનયની આવશ્યકતા ઉભી થાય છે. વ્યવહારનય દ્વારા જ લોકવ્યવહાર ચાલી શકે છે. કારણ કે સંગ્રહનયના વિષયનું યથાવસ્થિત વિભજન = વિભાગ = ભેદ કરવાનું કાર્ય વ્યવહારનય કરે છે. જેમ કે જે સત્ હોય તે દ્રવ્ય હોય કે પર્યાય હોય. જે દ્રવ્ય હોય તે પણ જીવ કે અજીવ હોય. પરંતુ ફક્ત જીવ કે અજીવ કહેવાથી તમામ લોકવ્યવહાર ચાલી શકતા નથી. તેથી તેના પણ ત્રસ, સ્થાવર, દેવ, મનુષ્ય વગેરે તથા ઘટ, પટ વગેરે ભેદ કરવા જરૂરી બની જાય છે. આ રીતે પ્રસિદ્ધ લોકવ્યવહારના સમર્થન માટે પ્રસ્તુત વ્યવહારનય ત્યાં સુધી ભેદને = વિભાગને દર્શાવે છે કે જેનાથી આગળ ભેદ કે વિભાગ દર્શાવવો લોકવ્યવહારમાં ઉપયોગી ન હોય.
વ્યવહારનય વિશે શીલાંકાચાર્યમત (ઈ. (પ્ર.) પ્રસ્તુતમાં શ્રીશીલાંકાચાર્યજીએ સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં વ્યવહારનય વિશે જણાવેલ છે કે છે, “વ્યવહારનયનું સ્વરૂપ આ પ્રમાણે છે. જે રીતે લોકો વસ્તુના સ્વરૂપને ગ્રહણ કરે છે તે મુજબ જ તે વસ્તુ હોય છે. પરંતુ જે રીતે શુષ્કતાર્કિક લોકોએ પોતાના અભિપ્રાયથી જે રીતે વસ્તુના લક્ષણો બનાવેલા
છે તેવા લક્ષણવાળી તેવી વસ્તુ નથી જ હોતી. જેમ કે બૌદ્ધ લોકો “પ્રતિક્ષણ વસ્તુનું સ્વરૂપ પૂર્ણપણે બદલાઈ જાય છે' - તેમ માને છે. પણ હકીક્ત તેવી નથી. “તો વસ્તુ કેવા પ્રકારની હોય છે ?” સાંભળો. જેવા કેવા પ્રકારે સામાન્ય લોકો વિશિષ્ટ આકારવાળી વસ્તુને ઘણા સમય સુધી રહેનારી માનીને ચોક્કસ પ્રકારના કાર્યને કરનારી વસ્તુને માને છે, તેવા પ્રકારનો વ્યવહાર કરે છે તે જ પ્રકારે વસ્તુ વિદ્યમાન હોય છે. ઘડો ખરીદી કરીને લાવ્યા પછી ૪/૬ મહિના સુધી ઘડા તરીકે ટકીને ઘડો જલધારણાદિ કાર્યને કરે છે - ઈત્યાદિરૂપે વસ્તુનું સ્વરૂપ નાના બાળક, ગોવાળ, સ્ત્રી વગેરે સ્વીકારે જ છે. તેથી ઘટાદિ વસ્તુ બીજી જ ક્ષણે સર્વથા નાશ પામી જવાની વાત વ્યાજબી નથી. આ પ્રમાણે વ્યહારનય માને છે. આ વ્યવહારનય પણ મિથ્યાષ્ટિ છે. કારણ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત વસ્તુનો તે સ્વીકાર કરતો નથી. જેમ શેરીમાં ફરનારો મૂઢ માણસ સૂક્ષ્મબુદ્ધિગમ્ય વસ્તુસ્વરૂપનો સ્વીકાર ન કરવાથી મિથ્યાદષ્ટિ છે તેમ ફક્ત સ્થૂલ લોકવ્યવહારગ્રાહ્ય એવી જ વસ્તુને માનવાના લીધે આ વ્યવહારનય પણ મિથ્યાષ્ટિ છે.” શ્રીશીલાંકાચાર્યજીનું આ કથન વાચકવર્ગે વિચારવું.
Page #141
--------------------------------------------------------------------------
________________
७७५
૬/૧૨
० वस्तुगत-साधनशुद्धव्यवहारनयविचारः नयचक्रसारे श्रीदेवचन्द्रवाचकैस्तु “सङ्ग्रहगृहीतवस्तुभेदान्तरेण विभजनं व्यवहरणं प्रवर्त्तनं वा व्यवहारः। । स द्विविधः शुद्धोऽशुद्धश्च । (क) शुद्धो द्विविधः - (१) वस्तुगतव्यवहारः धर्मास्तिकायादिद्रव्याणां स्व -स्वचलनसहकारादिः जीवस्य लोकाऽलोकादिज्ञानादिरूपः। (२) स्वसम्पूर्णपरमात्मभावसाधनरूपः गुणसाधका- श ऽवस्थारूप: गुणश्रेण्यारोहादिः साधनशुद्धव्यवहारः ।
(ख) अशुद्धोऽपि द्विविधः सद्भूताऽसद्भूतभेदात् । (ख-१) सद्भूतव्यवहारो ज्ञानादिगुणः परस्परं । મિત્ર | (g-૨) સમૂતવ્યવહાર: વાવાભાવિડ, મનુષ્યોSહમ્', ‘તેવોSહમ્'સોડપિ ત્રિવિધ | (g-૨/૧) ૨૫ संश्लेषिताऽशुद्धव्यवहारः ‘शरीरं मम', 'अहं शरीरी'। (ख-२/२) असंश्लेषिताऽसद्भूतव्यवहारः पुत्र-कलत्रादिः। क तौ चोपचरिताऽनुपचरितव्यवहारभेदाद् द्विविधौ” (नयच.सा.पृ.१९४) इत्यादिरूपेण व्यवहारनयः व्यभाजि ।
इहैवाऽग्रे सप्तम्याम् अष्टम्याञ्च शाखायां सद्भूताऽसद्भूत-संश्लेषिताऽसंश्लेषितोपचरिताऽनुपचरितत्वादिकं स्पष्टीभविष्यति।
8 દ્વિવિધ શુદ્ધ વ્યવહારનય : શ્રીદેવચન્દ્રજી છે (ન.) નયચક્રસાર ગ્રંથમાં ઉપાધ્યાયશ્રી દેવચન્દ્રજીએ તો વિવિધ ગ્રંથોના આધારે જુદા-જુદા સ્વરૂપે વ્યવહારનયનું વિભાજન કરેલ છે. તે આ મુજબ સમજવું – “સંગ્રહનયે ગ્રહણ કરેલી વસ્તુને વિશે અલગ-અલગ ભેદથી = પ્રકારથી વિભાગ કરવો, વહેંચણી કરવી કે પ્રવર્તન કરવું તે વ્યવહારનય જાણવો. એના બે ભેદ છે – (ક) શુદ્ધ અને (ખ) અશુદ્ધ. શુદ્ધ વ્યવહારનયના બે પ્રકાર છે – (ક૧) વસ્તુગત શુદ્ધવ્યવહાર અને (ક-૨) સાધનશુદ્ધવ્યવહાર. (ક-૧) ધર્માસ્તિકાય દ્રવ્યમાં ચલનસહાયકતા, અધર્માસ્તિકાયમાં સ્થિતિસહકાર, આકાશમાં અવગાહસહાયતા, જીવમાં લોકાલોક વગેરેની જ્ઞાપકતા વગેરે શુદ્ધપ્રવૃત્તિને વસ્તુગત શુદ્ધવ્યવહારનય કહેવાય. (ક-૨) આત્મદ્રવ્યનો શુદ્ધ ઉત્સર્ગ (=ઔત્સર્ગિક સ્વભાવ) સુ. પ્રગટાવવા માટે, પોતાના સંપૂર્ણ પરમાત્મભાવને સાધવા માટે, રત્નત્રયીશુદ્ધતા સ્વરૂપ ગુણસાધક અવસ્થા, ગુણસ્થાનક શ્રેણીઆરોહણ વગેરે સ્વરૂપ સાધનશુદ્ધવ્યવહાર જાણવો.
દ્વિવિધ અશુદ્ધ વ્યવહારનય : શ્રીદેવચન્દ્રજી . (સ.) અશુદ્ધ વ્યવહારનય પણ બે પ્રકારે છે (ખ-૧) સદૂભૂત અશુદ્ધ વ્યવહારનય અને (ખ- ૧૨ ૨) અસભૂત અશુદ્ધ વ્યવહારનય. (ખ-૧) એક જ ક્ષેત્રમાં અવસ્થાન કરવાથી અભિન્ન બની જતા એવા જ્ઞાનાદિ ગુણોને પરસ્પર ભિન્ન કહે તે સદ્ભુત અશુદ્ધ વ્યવહારનય. (ખ-૨) “હું ક્રોધી છું,
મનુષ્ય છું, “દેવ હું છું - ઈત્યાદિ કથનને અસદ્ભુત અશુદ્ધ વ્યવહારનય જાણવો. કર્મોદયસ્વરૂપ પરભાવને યથાર્થભેદજ્ઞાનશૂન્ય જીવ પોતાનું સ્વરૂપ માને છે. તેથી ઉપરોક્ત કથન અશુદ્ધ છે, અસભૂત છે. અસદ્દભૂત અશુદ્ધ વ્યવહારનયના પણ બે પ્રકાર છે - (ખ-૨/૧) સંશ્લેષિત અસભૂત અશુદ્ધ વ્યવહારનય તે છે કે જે – “શરીર મારું છે', “હું શરીરી છું’ - ઈત્યાદિ કથન કરે છે. (ખ-૨/૨) “આ પુત્ર મારો, પત્ની મારી” ઈત્યાદિ કથન કરવું તે અસંશ્લેષિત અસભૂત અશુદ્ધ વ્યવહારનય છે. વળી,તેના ઉપચરિત અને અનુપચરિત એમ બે ભેદ જાણવા.”
(રૂ.) આ જ ગ્રંથમાં આગળ સાતમી અને આઠમી શાખામાં સભૂતત્વ, અસભૂતત્વ, સંશ્લેષિતત્વ, અસંશ્લેષિતત્વ, ઉપચરિતત્વ, અનુપચરિતત્વ વગેરેની વિસ્તારથી છણાવટ કરવામાં આવશે. દેવચન્દ્રજીએ
Page #142
--------------------------------------------------------------------------
________________
७७६
६/१२
० विभजन-प्रवृत्तिव्यवहारनयविमर्श: 0 देवचन्द्रवाचकदर्शितव्यवहारनयविभागः कोष्ठकरूपेणैवं ज्ञेयः।
व्यवहारनयः
शुद्धव्यवहारः
__ अशुद्धव्यवहारः शा वस्तुगतशुद्धव्यवहारः साधनशुद्धव्यवहारः सद्भूताऽशुद्धव्यवहारः असद्भूताऽशुद्धव्यवहारः
संश्लेषिताऽसद्भूताऽशुद्धव्यवहारः असंश्लेषिताऽसद्भूताऽशुद्धव्यवहारः उपचरितसंश्लेषिताऽसद्भूताशुद्धः अनुपचरितसंश्लेषिताऽसद्भूताशुद्धः
उपचरिताऽसंश्लेषिताऽसद्भूताऽशुद्धः अनुपचरिताऽसंश्लेषिताऽसद्भूताऽशुद्धः ___तत्र चाऽग्रे तैरेव प्रकारान्तरेण व्यवहारनयमुद्दिश्य “स द्विविधः - विभजन-प्रवृत्तिभेदात् । प्रवृत्तिव्यवहारः त्रिविधः - (१) वस्तुप्रवृत्तिः, (२) साधनप्रवृत्तिः, (३) लौकिकप्रवृत्तिश्च। साधनप्रवृत्तिः 2ધા – નોકોર-ક્નોવિજ-કુપ્રવિનિમેદ્રાવિતિ વ્યવહારનયઃ શ્રીવિશેષાવરમાણે” (ન.ર.સ.પૂ.૭૬૪) इत्युक्तमित्यवधेयम् । कोष्ठकरूपेणैतद्विभाग एवं बोध्यः। દર્શાવેલ વ્યવહારનયનો વિભાગ કોઠાસ્વરૂપે “પરામર્શકર્ણિકા' વ્યાખ્યામાં દર્શાવેલ છે તે સ્પષ્ટ હોવાથી ગુજરાતી વિવરણમાં તે કોઠો દર્શાવેલ નથી.
એક અન્ય પ્રકારે વ્યવહારનયવિભાગ સમજીએ તો (તત્ર.) નયચક્રસાર ગ્રંથમાં આગળ ઉપર ઉપાધ્યાય શ્રીદેવચન્દ્રજી મહારાજે બીજી રીતે વ્યવહારનયને ઉદ્દેશીને નીચે મુજબ વાત કરેલ છે કે “વ્યવહારનયના બે પ્રકાર છે. (ક) વિભજનવ્યવહારનય અને (ખ) પ્રવૃત્તિવ્યવહારનય. (જીવના ૨, ૫ કે ૫૬૩ ભેદ પાડીને જીવવિભાગ દર્શાવે તે વિભજનવ્યવહારનય.) પ્રવૃત્તિવ્યવહારના ત્રણ ભેદ છે. (ખ-૧) વસ્તુપ્રવૃત્તિ વ્યવહાર, (ખ-૨) સાધનપ્રવૃત્તિ વ્યવહાર અને (ખ૩) લૌકિકપ્રવૃત્તિ વ્યવહાર. તેમાં સાધનપ્રવૃત્તિ વ્યવહારના ત્રણ ભેદ છે. (ખ/૨-A) લોકોત્તર સાધનપ્રવૃત્તિ વ્યવહાર. (ખર-B) લૌકિક સાધનપ્રવૃત્તિ વ્યવહાર અને (ખર-c) કુકાવચનિક સાધનપ્રવૃત્તિ વ્યવહાર. આ ભેદો શ્રીવિશેષાવશ્યક ભાષ્ય ગ્રંથમાં જણાવેલ છે.” કોઠારૂપે ઉપરોક્ત વ્યવહારવિભાગ “પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં દર્શાવેલ છે. તે સ્પષ્ટ હોવાથી પ્રસ્તુત ગુજરાતીવિવરણમાં જણાવવામાં નથી આવતો.
જ ભજીએ લોકોત્તર સાધનાપ્રવૃત્તિ વ્યવહારને . સ્પષ્ટતા :- (ખીર-A) જિનોક્ત શુદ્ધ સાધનામાર્ગમાં, નિયાણું કર્યા વગર, પરભાવત્યાગસહિત રત્નત્રયીની પ્રવૃત્તિને લોકોત્તર સાધનપ્રવૃત્તિ વ્યવહારનય તરીકે સમજવી.(ખર-B) પોતપોતાના દેશ, કુળ, સમાજ, જ્ઞાતિ વગેરેની મર્યાદા-પદ્ધતિ મુજબ લોકવ્યવહારની જે પ્રવૃત્તિ હોય તેને લૌકિક સાધનપ્રવૃત્તિ વ્યવહારનય તરીકે જાણવી. (ખર-c) સ્યાદ્વાદની પરિણતિ વિના મિથ્યા અભિનિવેશથી તપ-ત્યાગાદિ
Page #143
--------------------------------------------------------------------------
________________
૬/૧૨
o आगमसारानुसारेण षड्विधव्यवहारविभजनम् ।
७७७
व्यवहारनयः
विभजनव्यवहार
प्रवृत्तिव्यवहारः
वस्तुप्रवृत्तिव्यवहारः साधनप्रवृत्तिव्यवहारः लौकिकप्रवृत्तिव्यवहारः लोकोत्तरसाधनप्रवृत्तिव्यवहारः लौकिकसाधनप्रवृत्तिव्यवहारः कुप्रावचनिकसाधनप्रवृत्तिव्यवहारः के
आगमसारे तु देवचन्द्रवाचकैः “(१) शुद्धव्यवहारः = निम्नतरगुणस्थानकत्यागेन उच्चतरगुणस्थानकाऽऽरोहणम्, यद्वा अभिन्नानामपि ज्ञान-दर्शन-चारित्रादिगुणानां लोकप्रतिपादनाय मिथो भिन्नत्वकथनम् । (२) अशुद्धव्यवहारः = उच्चतरगुणस्थानकाद् निम्नगुणस्थानकप्राप्तिः = राग-द्वेषाऽज्ञानादियोग-क्षेम-वृद्धिश्च । (૩) ગુમવ્યવહાર: = પુણેવન્થનની પ્રવૃત્તિઃા (૪) સમવ્યવહાર: પાપવિશ્વનના ક્રિયા | (૨) उपचरितव्यवहारः = निजात्मभिन्ने धन-गृह-कुटुम्बादौ पौद्गलिकपदार्थे अज्ञानवशतः ममत्वभावनम् । (६) अनुपचरितव्यवहारः = स्वात्माऽन्यत्वेऽपि क्षीर-नीरन्यायेन निजात्ममिलिते देह-कर्मादौ अज्ञानवशतः स्वत्वभावनम्" (સા.સા.પુ.૨૦) રૂત્યેવં પ્રજારાન્તરે પક્વો વ્યવહારો રામના સાધનામાર્ગમાં થતી પ્રવૃત્તિને કુબાવચનિક સાધનપ્રવૃત્તિ વ્યવહારનય તરીકે માનવી.
&9 અન્ય પ્રકારે છ વ્યવહાર (9 (જ્ઞાન) આગમસારમાં તો ઉપાધ્યાય શ્રીદેવચન્દ્રજી મહારાજે બીજા પ્રકારે વ્યવહારનયનું નીચે મુજબ છ ભેદથી વિભાજન કરેલ છે.
“(૧) શુદ્ધ વ્યવહાર :- નીચેના ગુણસ્થાનકને છોડીને ઉપરના ગુણસ્થાનક ઉપર ચઢવું તે શુદ્ધ વ્યવહાર. અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ગુણો પરસ્પર અભિન્ન-એકરૂપ હોવા છતાં પણ લોકોને આ સમજાવવા માટે તેને પરસ્પર જુદા-જુદા કહેવા તે શુદ્ધ વ્યવહાર.
(૨) અશુદ્ધ વ્યવહાર :- ઉપરના ગુણસ્થાનકમાંથી નીચેના ગુણસ્થાનકે આવવું તે અશુદ્ધ વ્યવહાર. ઊંચી આત્મદશામાંથી નીચે આવી જવું તે અશુદ્ધ વ્યવહાર. તથા રાગ, દ્વેષ, અજ્ઞાન વગેરેની પ્રાપ્તિ -રક્ષા-વૃદ્ધિ થાય તે અશુદ્ધ વ્યવહાર.
(૩) શુભ વ્યવહાર :- જે ક્રિયા કરવાથી પુણ્યનો બંધ થાય તે ક્રિયા એટલે શુભ વ્યવહાર. (૪) અશુભ વ્યવહાર :- જે ક્રિયા કરવાથી પાપકર્મ બંધાય તે ક્રિયા એટલે અશુભ વ્યવહાર.
(૫) ઉપચરિત વ્યવહાર :- ધન, ઘર, કુટુંબ વગેરે પૌગલિક પદાર્થો પોતાના આત્માથી જુદા છે. તેમ છતાં પણ અજ્ઞાનના લીધે જીવ તેમાં મમત્વને ધારણ કરે છે. તે ઉપચરિત વ્યવહાર સમજવો.
(૬) અનુપચરિત વ્યવહાર :- શરીર, કર્મ વગેરે વસ્તુઓ આપણા આત્માથી ભિન્ન છે. તેમ છતાં ક્ષીર-નીરન્યાયથી તે આત્માની સાથે મળેલ છે. તેથી તે શરીર વગેરેમાં જીવ અજ્ઞાનવશ “હું'પણાની બુદ્ધિ કરે છે. આ અનુપચરિત વ્યવહાર સમજવો.”
Page #144
--------------------------------------------------------------------------
________________
* व्यवहारे विषयविभागपूर्वकप्रतिपादनमुचितम्
૬/૨
वस्तुतः अशुद्धाऽनेकद्रव्याभ्युपगमाद् नैगम-व्यवहारौ अशुद्धद्रव्यार्थिकतया ज्ञेयौ, सङ्ग्रहश्च प शुद्धद्रव्यार्थिकतया ज्ञेयः, शुद्धाऽखण्डद्रव्याभ्युपगमपरत्वात् । इदमभिप्रेत्य अनुयोगद्वारवृत्तौ श्रीहेमचन्द्रसूरिभिः “ द्रव्यास्तिकोऽपि सामान्यतो द्विविधः (૧) વિશુદ્ધ:, (૨) વિશુદ્ધશ્વ। તત્ર નૈામ-વ્યવહારરૂપોऽविशुद्धः, सङ्ग्रहरूपस्तु विशुद्धः” (अनु.यो.सू.९७ वृ.) इत्युक्तम् । ततश्च नवधा मूलनयकल्पना न म युक्ता । अधिकन्तु अष्टमशाखायां (८ / ९-१७) देवसेनमतसमीक्षायां वक्ष्यामः ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - प्रसिद्धलोकव्यवहारसमर्थनानुकूलजीवद्रव्यादिविभागदर्शकव्यवहारनयाभिप्रायमवगम्य यथा परैः स्पष्टम् अवबुध्येत तथा विषयविभागपूर्वं सर्वत्र वक्तव्यम् । दुर्गमाऽस्पष्टसन्दिग्धौघकथनं तु स्पष्टतयाऽनवगमतः अन्यान् सङ्क्लेशावर्त्ते निमज्जयति, यथावस्थितरीत्या णि अन्यैः कार्याऽसम्पादनाच्चाऽस्मान् अपि सङ्क्लेशावर्त्ते निमज्जयति । अत एतादृशं न वक्तव्यम्। यद् का यत्र यदा यावत् स्पष्टतया कथयितुमर्हति तत् तत्र तदा तावत् स्पष्टतया वक्तव्यमिति व्यवहारनयोपदेशः। तदनुसरणेन स्व-परसङ्क्लेशाऽनुत्पादाद् व्यवहारनयसम्मतः प्रयत्नसाध्यः सकलकर्मक्षयलक्षणो मोक्षः द्वात्रिंशिकाप्रकरणोक्तः (द्वा.प्र. ३१/२०) नयलतायां च व्यावर्णितः अञ्जसा लभ्येत ।।६/ १२ ।।
७७८
દેવસેનમતસમીક્ષા
(વસ્તુ.) વાસ્તવમાં તો નૈગમ અને વ્યવહાર અશુદ્ધ-અનેક દ્રવ્યને સ્વીકારતા હોવાથી અશુદ્ધદ્રવ્યાર્થિકરૂપે જાણવા. તથા શુદ્ધ-અખંડ દ્રવ્યને સ્વીકારવામાં તત્પર હોવાથી સંગ્રહને શુદ્ધદ્રવ્યાર્થિક તરીકે જાણવો. આ જ અભિપ્રાયથી શ્રીહેમચંદ્રસૂરિજીએ અનુયોગદ્વારવૃત્તિમાં જણાવેલ છે કે ‘દ્રવ્યાસ્તિક પણ સામાન્યથી બે પ્રકારે છે. (૧) અવિશુદ્ધ અને (૨) વિશુદ્ધ. તેમાં નૈગમ-વ્યવહારસ્વરૂપ દ્રવ્યાર્થિક અવિશુદ્ધ છે. તથા સંગ્રહસ્વરૂપ દ્રવ્યાર્થિક તો વિશુદ્ધ છે.' તેથી મૂળનયના નવ ભેદની કલ્પના યોગ્ય નથી. આ અંગે વિશેષ બાબત અમે આઠમી શાખામાં દેવસેનમતની સમીક્ષાના અવસરે જણાવશું. * સ્પષ્ટ વક્તા બનો
સ્
al
આધ્યાત્મિક ઉપનય :- વ્યવહારનય પ્રસિદ્ધ લોકવ્યવહારના સમર્થન માટે જીવદ્રવ્ય વગેરેના વિભાગ દર્શાવે છે. આ બાબત આધ્યાત્મિક જગતમાં એ રીતે ઉપયોગી છે કે આપણે પણ સામેની વ્યક્તિ આપણી વાતને સ્પષ્ટપણે સમજી શકે તે રીતે વિષયવિભાગપૂર્વક વ્યવહારમાં પ્રતિપાદન કરવું જોઈએ. સામેની વ્યક્તિને સમજાય નહિ તે પ્રમાણે ગોળ-ગોળ રીતે અસ્પષ્ટપણે, મોઘમ કહેવું ઉચિત ન કહેવાય. કારણ કે તેનાથી સામેની વ્યક્તિને સમજણ ન પડવાથી સંક્લેશ થાય છે. દા.ત. ‘તમે બધા જમશો કે નહિ ?' આ પ્રશ્નના ઉત્તરમાં ‘અમે જમીએ તો જમીએ, બાકી નક્કી નહિ' આમ બોલવાથી સામેની વ્યક્તિને વ્યામોહ-સંક્લેશાદિ થાય. તથા વ્યવસ્થિત રીતે કામ ન થઈ શકવાથી આપણને પણ સંકલેશ થાય છે. તેથી જ્યારે જ્યાં જેટલું જે સ્પષ્ટપણે કહેવું જરૂરી હોય ત્યારે, ત્યાં, તેટલું તે કથન સ્પષ્ટપણે કરવું જોઈએ. આ રીતે વ્યવહારનયનો ઉપદેશ છે. તેને અનુસરવાથી સ્વ-૫૨ને સંક્લેશ થતો નથી. તેના લીધે વ્યવહારનયસંમત મોક્ષ ઝડપથી મળે. વ્યવહારનયમતે પ્રયત્નસાધ્ય સર્વકર્મક્ષય એ જ મોક્ષ છે. આ વાત મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે દ્વાત્રિંશિકાપ્રકરણમાં કરેલ છે. તથા તેની નયલતા વ્યાખ્યામાં અમે તેનું વિવેચન પણ કરેલ છે. (૬/૧૨)
-
Page #145
--------------------------------------------------------------------------
________________
૬/ • वस्तुगतवक्रत्वव्याख्यानम् ०
७७९ વર્તતો ઋજુસૂત્ર ભાખઈ, અર્થ નિજઅનુકૂલ રે; “ક્ષણિક પર્યાય કહઈ સૂમ', મનુષ્યાદિક શૂલ રે /૬/૧૩ (૮૬) બહુ. ઋજુસૂત્રનય વર્તતો અર્થ ભાખઈ, પણિ અતીત અનાગત અર્થ ન માનઈ. વર્તમાન પણિ નિજ સ अवसरसङ्गतिकम् ऋजुसूत्रं लक्षयति - ‘साम्प्रतमि'ति ।
साम्प्रतं स्वानुकूलञ्चर्जुसूत्रस्तु प्रभाषते।
क्षणिकपर्ययं सूक्ष्मः, स्थूलश्च मनुजादिकम् ।।६/१३।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - ऋजुसूत्रः तु साम्प्रतं स्वानुकूलञ्च प्रभाषते । सूक्ष्मः (ऋजुसूत्रः) क्षणिकपर्ययं, स्थूलश्च मनुजादिकं (प्रभाषते)।।६/१३।।
ऋजुसूत्रो नयः तु साम्प्रतं = वर्त्तमानम्, न त्वतीतमनागतं वा, स्वानुकूलञ्च, न तु परकीयं, वस्तु मन्यते प्रभाषते च। अतीताऽनागतपरकीयवस्तूनामसत्त्वेनाकिञ्चित्करत्वेन च वक्रत्वादनभ्युपगमोऽत्र । क अत एव आवश्यकनियुक्ती भद्रबाहुस्वामिपादैः '“पच्चुप्पन्नग्गाही उज्जुसुओ नयविही मुणेयव्यो” (आ.नि. पूर्ण ७५७) इति दर्शितम्। एनमेवार्थं विवृण्वद्भिः श्रीजिनभद्रगणिक्षमाश्रमणैः विशेषावश्यकभाष्ये “पच्चुप्पन्नं । संपयमुप्पन्नं जं च जस्स पत्तेयं । तं रुजु, तदेव तस्स त्थि उ वक्कमन्नं ति जमसंतं ।। न विगयमणागयं
અવતરપિકા - હવે દિગંબરમતમાં પ્રસિદ્ધ નવ નયની અપેક્ષાએ છઠ્ઠા ઋજુસૂત્રનયને સમજાવવાનો અવસર આવેલ છે. માટે અવસરસંગતિથી પ્રાપ્ત ઋજુસૂત્રનયને ગ્રંથકારશ્રી સમજાવે છે :
હો જુસૂત્રનયની ઓળખાણ કરો શ્લોકાથી - ઋજુસૂત્રનય તો વર્તમાનકાલીન અને પોતાને અનુકૂલ એવા વિષયને કહે છે. સૂક્ષ્મ ઋજુસૂત્રનય ક્ષણિક પર્યાયને કહે છે. તથા સ્કૂલ ઋજુસૂત્રનય મનુષ્ય વગેરે પર્યાયને કહે છે.(૬/૧૩) રા
વ્યાખ્યાર્થ:- ઋજુસૂત્રનય તો વર્તમાન વસ્તુને માને છે તથા કહે છે. અતીત કે અનાગત વસ્તુને ઋજુસૂત્રનય સ્વીકારતો નથી. પોતાને અનુકૂલ એવી વસ્તુને ઋજુસૂત્રનય સ્વીકારે છે તથા તેનું પ્રતિપાદન ધી કરે છે. અતીત, અનાગત અને પારકી વસ્તુ અસત્ છે તથા અકિંચિકર છે. તેથી તે વસ્તુ ઋજુ નહિ પરંતુ વક્ર કહેવાય. તેથી ઋજુસૂત્રનય તેનો સ્વીકાર કરતો નથી. તેથી જ આવશ્યકનિયુક્તિમાં રમ શ્રીભદ્રબાહુસ્વામીજી મહારાજે પણ જણાવેલ છે કે “પ્રત્યુત્પન્ન = વર્તમાનકાલીન વસ્તુને ગ્રહણ કરનાર નયવાક્ય ઋજુસૂત્ર રૂપે જાણવું.” આ બાબતનું વિવરણ કરતાં શ્રીજિનભદ્રમણિક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “પ્રત્યુત્પન્ન = વર્તમાનસમયે જે ઉત્પન્ન થયેલ હોય તથા જે જેનું પ્રત્યેક = સ્વકીય હોય તે વસ્તુ ઋજુ (= સરલ) કહેવાય. આ ઋજુ વસ્તુ જે નયમાં રહેલ હોય • લા.(૨)+મ.માં “ધ્યણિક.. સૂષિમઃ પાઠ. કો.(૨+૪+૧૨)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં “પર્યય' પાઠ. કો. (૯)નો પાઠ લીધો છે. જે મામો “સૂષિમ' પાઠ છે. કો.(૧)+(૭)નો પાઠ લીધો છે. 1. પ્રત્યુત્પન્નશાદી નુસૂત્ર: નવિધિ જ્ઞાતિવ્યા 2. प्रत्युत्पन्नं साम्प्रतमुत्पन्नं यच्च यस्य प्रत्येकम् । तद् ऋजु तदेव तस्याऽस्ति तु वक्रमन्यदिति यदसत्।। 3. न विगतमनागतं वा भावोऽनुपलम्भतः खपुष्पमिव । न च निष्प्रयोजनात् परकीयं परधनमिवाऽस्ति ।।
Page #146
--------------------------------------------------------------------------
________________
७८० ० निष्प्रयोजनमसत् :
६/१३ અનુકૂલ” = આપણા કામનો અર્થ માનઈ, પણિ પરકીય ન માનઈ. प वा भावोऽणुवलंभओ खपुष्पं व। न य निप्पओयणाओ परकीयं परधणमिव त्थि।।” (वि.आ.भा.२२२३-२४) इत्युक्तम्। प्रमाणमीमांसायामपि “वर्तमानमात्रपर्यायग्राही ऋजुसूत्रः” (प्र.मी.२/२/६) इत्युक्तम् ।
तदुक्तं प्रमाणनयतत्त्वालोकेऽपि “ऋजु = वर्तमानक्षणस्थायि पर्यायमात्रं प्राधान्यतः सूत्रयन्नभिप्रायः = આ નુસૂત્ર” (પ્રન.ત.૭/૨૮) / “થા ‘સુવિવઃ સમ્રતિ રૂત્યવિઃ” (ત.૭/ર૧) / “નું = સવક્રમમિમુહૂં शं श्रुतं = श्रुतज्ञानं यस्येति ऋजुश्रुतः, ऋजु वा अतीतानागतवक्रपरित्यागाद्वर्तमानं वस्तु सूत्रयति = गमयति के इति ऋजुसूत्रः, स्वकीयं साम्प्रतं च वस्तु, नान्यदित्यभ्युपगमपरः” (स्था.३/३/१९२, वृ.पृ.२५८) इति
स्थानाङ्गसूत्रवृत्तिकारः। तदुक्तं नयकर्णिकायाम् अपि “ऋजुसूत्रनयो वस्तु नाऽतीतं नाप्यनागतम् । मन्यते
केवलं किन्तु वर्तमानं तथा निजम् ।। अतीतेनाऽनागतेन परकीयेन वस्तुना। न कार्यसिद्धिरित्येतदसद् ૬) નપાવા” (ન.વ.99-9૨) તિ
તે ઋજુસૂત્ર કહેવાય. જે ઋજુ ન હોય તે વક્ર કહેવાય. અતીત, અનાગત અને પરકીય વસ્તુ વક્ર હોવાથી અસત્ છે. તે આ રીતે - અતીત કે અનાગત ભાવ વિદ્યમાન નથી. કારણ કે તેની ક્યાંય ઉપલબ્ધિ થતી નથી. તેથી આકાશપુષ્પની જેમ તે અસત્ છે. તથા પરકીય વસ્તુ પોતાના માટે અસત્ છે. જેમ પારકા ધનથી પોતાનું કશું કામ થઈ શકતું નથી, તેમ પારકી વસ્તુથી પોતાનું કોઈ પ્રયોજન સિદ્ધ થઈ શકતું નથી. આમ નિપ્રયોજન હોવાથી પારકા ધનની જેમ પારકી વસ્તુ અસત્ છે – આમ ઋજુસૂત્ર માને છે.” પ્રમાણમીમાંસામાં પણ ઋજુસૂત્રને માત્ર વર્તમાનપર્યાયનો ગ્રાહક દર્શાવેલ છે.
હS અતીત-અનાગત-પરકીય વસ્તુ અસત્ ઃ ઋજુસૂગ હS () પ્રમાણનયતત્ત્વાલક ગ્રંથમાં પણ જણાવેલ છે કે “ઋજુ = વર્તમાનક્ષણસ્થાયી કેવલ પર્યાયને [ જ મુખ્યરૂપે જણાવનારો અભિપ્રાય ઋજુસૂત્રનય કહેવાય છે. જેમ કે “સુખવિવર્ત (= આનંદપર્યાય)
વર્તમાનકાળે છે.'... ઈત્યાદિ વચન.” સ્થાનાંગસૂત્રવૃત્તિમાં અભયદેવસૂરિજીએ “ઋજુશ્રુત” અને “ઋજુસૂત્ર' આ પ્રમાણે પ્રસ્તુત નયના બે નામ દર્શાવી બે વ્યાખ્યા જણાવેલ છે. ત્યાં તેઓશ્રીએ જણાવેલ છે કે “ઋજુ = અવક્ર = અભિમુખ એવું શ્રત = શ્રુતજ્ઞાન જે નય ધારણ કરે તે નય ઋજુશ્રુતનય કહેવાય. અથવા અતીત અને અનાગત વસ્તુ વક્ર કહેવાય. તેનો ત્યાગ કરીને ઋજુ = અવક્ર = વર્તમાન વસ્તુ જણાવે તે નય ઋજુસૂત્રનય કહેવાય. જે પદાર્થ પોતાનો હોય તથા વર્તમાન કાળે વિદ્યમાન હોય તે જ પદાર્થ સત્ = વાસ્તવિક છે. પારકી ચીજ કે અતીત-અનાગત વસ્તુ ઉપયોગી નથી. આ પ્રમાણેની માન્યતા ધરાવવામાં પરાયણ એવો નય ઋજુસૂત્ર કહેવાય.” નયકર્ણિકા ગ્રંથમાં પણ જણાવેલ છે કે “ઋજુસૂત્રનય અતીત કે અનાગત વસ્તુને માનતો નથી. પરંતુ ફક્ત વર્તમાનકાલીન તથા પોતાની વસ્તુને ઋજુસૂત્રનય સ્વીકારે છે. અતીત, અનાગત કે પરકીય વસ્તુથી પોતાના કાર્યની સિદ્ધિ થતી નથી. તેથી અતીત આદિ વસ્તુ આકાશકમલની જેમ અસત્ છે.” * પુસ્તકોમાં “અનુકુલ' પાઠ અશુદ્ધ. કો. (૧૩)નો પાઠ લીધો છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
७८१
૬/૨
० तत्त्वार्थश्लोकवार्तिकमतविद्योतनम् । यथोक्तं सर्वार्थसिद्धौ अपि “ऋजु = प्रगुणं सूत्रयति = तन्त्रयते इति ऋजुसूत्रः। पूर्वान् प परांस्त्रिकालविषयानतिशय्य वर्तमानकालविषयानादत्ते, अतीतानागतयोर्विनष्टानुत्पन्नत्वेन व्यवहाराभावात्। .. तच्च वर्तमान समयमात्रम् । तद्विषयपर्यायमात्रग्राही अयमृजुसूत्रः” (त.सू.१/३३ स.सि.वृ.) इति। तदुक्तं विद्यानन्दस्वामिना अपि तत्त्वार्थश्लोकवार्त्तिके नयविवरणे “ऋजुसूत्रं क्षणध्वंसि वस्तु सत् सूत्रयेद् ऋजु । म પ્રાધાન્યન કુળમાવાન્ દ્રવ્યસ્થાનત્ સત્ત:(ત.શ્નો.વા.ન.વિ.૭૬) તા
# દિગંબરમત મુજબ ઋજુસૂત્રનયનો પરિચય : (ચો.) દિગંબરોના ગ્રંથમાં પણ ઋજુસૂત્રનયનું નિરૂપણ ઉપલબ્ધ થાય છે. તત્ત્વાર્થસૂત્રની સર્વાર્થસિદ્ધિ નામની વ્યાખ્યામાં પણ જણાવેલ છે કે “ઋજુ = પ્રકૃષ્ટગુણવાળી = અર્થક્રિયાકારી વસ્તુને સરૂપે દર્શાવે, નિયંત્રિત કરે તે ઋજુસૂત્રનય કહેવાય. પૂર્વાપરકાલીન વિષયોને છોડી કેવલ વર્તમાનકાલીન વિષયોને ઋજુસૂત્રનય ગ્રહણ કરે છે. અતીત વસ્તુ વિનષ્ટ થઈ ચૂકેલ છે તથા અનાગતકાલીન વસ્તુ હજુ સુધી ઉત્પન્ન થઈ નથી. તેથી અતીત, અનાગત વસ્તુથી કોઈ પણ લેવડ-દેવડ વગેરે વ્યવહાર થઈ શકતો નથી. તેથી વર્તમાનકાલીન જ વસ્તુ સત્ છે. વર્તમાન વસ્તુની સ્થિતિ કેવલ એક સમયની જ છે. તેથી એકસમયસ્થિતિક પર્યાય માત્રને આ ઋજુસૂત્રનય ગ્રહણ કરે છે.” દિગંબર આચાર્ય વિદ્યાનંદસ્વામીજીએ પણ તત્ત્વાર્થશ્લોકવાર્તિકમાં નિયવિવરણ નામના પ્રકરણમાં જણાવેલ છે કે “ક્ષણધ્વંસી = ક્ષણિક વસ્તુ ઋજુ કહેવાય. ઋજુ વસ્તુને સત્ રૂપે જે નય જણાવે તે ઋજુસૂત્રનય કહેવાય. દ્રવ્ય વિદ્યમાન હોવા છતાં પણ ઋજુસૂત્રનય તેની વિવક્ષા કરતો નથી. આમ દ્રવ્યને ગૌણ બનાવી ક્ષણિક પર્યાયને મુખ્યતયા દર્શાવનાર ઋજુસૂત્રનય જાણવો.”
સ્પષ્ટતા - મોટુ : તારી પાસે ૧૦૦ રૂપિયા છે ? પિન્દુ : હા. મોટુ : મને ૫૦ રૂપિયા આપીશ ? પિન્દુ : પણ આ રૂપિયા મારા મિત્રના છે, મારા નથી. મોટુ : તમે મીઠાઈવાળા છો ને ? પિન્ટ : હા. મોટુ : મને મીઠાઈ આપીશ ? પિન્ટ : મારી પાસે ગઈ કાલે મીઠાઈ હતી. અત્યારે નથી. મોટુ : તું ચશ્મીશ છે ને ? --- પિન્ટ : હા. મોટુ : મને તારા ચશ્મા આપીશ ? પિન્ટ : મારા જૂના ચશ્મા તૂટી ગયા છે. નવા ચશ્મા ખરીદવાના બાકી છે.
ઉપરોક્ત સંવાદમાં આપણે જોઈ શકીએ છીએ કે પિન્ટેના જવાબમાં વક્રતા રહેલી છે. પારકી, અતીત અને અનાગત વસ્તુનો સરૂપે સ્વીકાર કરવો તે ઋજુતા નથી, પણ વક્રતા છે. ઋજુસૂત્રનય આવી વક્રતા કરતો નથી. તે વર્તમાનકાલીન અને પોતાની માલિકીની વસ્તુને જ સત્ માને છે. કારણ
Page #148
--------------------------------------------------------------------------
________________
७८२
० मनुष्यत्वपर्यायक्षणिकत्वविमर्श: 5 તેહ ઋજુસૂત્રનય વિભેદ કહવો – એક સૂક્ષ્મ, બીજો સ્થૂલ. સૂક્ષ્મ તેહ ક્ષણિક પર્યાય માનઈ (+કહઈ).
સ્થૂલ તે મનુષ્યાદિ પર્યાય માનઇ (+કહઈ). પણિ કાલત્રયવર્તી પર્યાય ન માનઇ. વ્યવહારનય તે ત્રિકાલ એ પર્યાય માનઈ. તે માટઈ સ્કૂલ ઋજુસૂત્ર, વ્યવહારનયનઈ સંકર ન જાણવો.I૬/૧૩ न सोऽपि द्वेधा - सूक्ष्म-स्थूलभेदात् । तथाहि - सूक्ष्मो हि आधः ऋजुसूत्रो नयः क्षणिकपर्ययं = ____ समयमात्रस्थितिकं पर्यायं सद्रूपेण मन्यते प्रभाषते च। स्थूलश्च ऋजुसूत्रो मनुजादिकं दीर्घकालीनं " स्थूलं पर्यायं सद्रूपेण मन्यते प्रभाषते च। सूक्ष्मणुसूत्रनयमतानुसारेण पर्यायत्वावच्छिन्नस्य क्षणिकत्वाद् म् मनुजादिकः पर्यायः परमार्थतः समयमात्रस्थितिकः, न तु दीर्घकालीनो न वा कालत्रितयव्यापी। र्श एतेन मनुष्यत्वस्य पर्यायत्वे क्षणिकत्वं कथं सूक्ष्म सूत्रनयमतेन ? इति प्रत्याख्यातम्, हा सत्त्वेन तत्सिद्धेः, ‘यत् सत् तत् क्षणिकमिति व्याप्तेः। तथाहि - वक्ष्यमाणशब्दनयमते - लिङ्ग-कारकादिभेदेन पदार्थभेदवद् ऋजुसूत्रनयमते कालभेदेन वस्तुभेदस्य सम्मतत्वम् । प्रतिक्षणं
कालः भिद्यते इति प्रतिक्षणं वस्तु भिद्यते । वस्तुनः सत्त्वमेव प्रतिक्षणं नश्वरत्वे निमित्तम् । ततश्च का मनुष्यत्वपर्यायोऽपि प्रतिक्षणं भिद्यते सूक्ष्मणुसूत्रनयमते । કે તેનાથી જ પોતાનું કામ કાયદેસર રીતે થઈ શકે છે.
# જુસૂત્રનયના બે ભેદનું નિરૂપણ | (સોડનિ.) તે ઋજુસૂત્રનય પણ સંગ્રહ અને વ્યવહારનયની જેમ બે પ્રકારે છે - (૧) સૂક્ષ્મ ઋજુસૂત્રનય અને (૨) સ્થૂલ ઋજુસૂત્રનય. તે આ પ્રમાણે - પ્રથમ સૂક્ષ્મ ઋજુસૂત્રનય માત્ર એક સમયની સ્થિતિવાળા ક્ષણભંગુર પર્યાયને સરૂપે માને છે અને કહે છે. બીજો સ્થૂલ જુસૂત્રનય મનુષ્ય વગેરે દીર્ઘકાલીન સ્થૂલ પર્યાયોને સરૂપે માને છે અને કહે છે. સૂક્ષ્મ ઋજુસૂત્રનયના અભિપ્રાય મુજબ, સર્વ
પર્યાયો ક્ષણિક છે. મનુષ્યત્વ વગેરે પણ પર્યાયસ્વરૂપ જ છે. તેથી મનુષ્ય વગેરે પર્યાયો પરમાર્થથી છે માત્ર એક સમયની સ્થિતિવાળા છે. એક જ મનુષ્ય વગેરે પર્યાય ત્રણેય કાળમાં વ્યાપીને રહેતો નથી. વા શંકા :- (ર્તન.) જો મનુષ્યત્વ એ પર્યાય હોય તો તે સૂક્ષ્મ ઋજુસૂત્રનયની દૃષ્ટિએ ક્ષણિક કેવી રીતે ઘટી શકે ? ૫૦, ૬૦ વર્ષ સુધી મનુષ્યત્વ અવસ્થા તો સ્થાયી દેખાય છે.
જ અસ્તિત્વ નશ્વરતાનું નિમિત્ત છે સમાધાન :- (સવૅન.) મનુષ્ય પર્યાય સત્ = વાસ્તવિક હોવાથી તેમાં ક્ષણિકત્વ સૂક્ષ્મ ઋજુસૂત્રનયની દષ્ટિએ સિદ્ધ થશે. કારણ કે સૂક્ષ્મ ઋજુસૂત્રનય એવું માને છે કે જે જે પદાર્થ સત્ = વાસ્તવિક હોય તે તે ક્ષણિક હોય - આવો નિયમ છે. કહેવાનો આશય એ છે કે આગળ શબ્દનય બતાવવામાં આવશે તે જેમ લિંગ, કારક વગેરેના ભેદથી વસ્તુભેદ માને છે, તેમ ઋજુસૂત્રનયના અભિપ્રાયથી કાલભેદથી વસ્તુભેદ માન્ય છે. પ્રતિક્ષણ કાળ બદલાય છે. તેથી પ્રતિક્ષણ વસ્તુ પણ બદલાય છે. મતલબ કે વસ્તુનું અસ્તિત્વ = સત્ત્વ એ જ વસ્તુને પ્રતિક્ષણ નશ્વર = વિનાશી બનવામાં નિમિત્ત છે. મનુષ્યત્વ પર્યાય પણ સત્ છે, વાસ્તવિક છે, કાલ્પનિક નહિ. તેથી મનુષ્યત્વ પર્યાય પણ પ્રતિક્ષણ બદલાય છે. આટલી T કો.(૧૩)માં “તો પાઠ. 8 B(૨)માં “સંકેત પાઠ.
Page #149
--------------------------------------------------------------------------
________________
७८३
६/१३
० स्थूलवर्तमानार्थविचारः । अनेन प्रथमस्य ऋजुसूत्रभेदस्य मनुष्यपर्यायग्राहकत्वे सूक्ष्मत्वं कथम् ? सूक्ष्मत्वं चेत्, प मनुष्यपर्यायग्राहकत्वं कथम् ? इति प्रत्याख्यातम्,
शुद्धवर्त्तमानक्षणमात्रस्थितिकतया मनुष्यपर्यायग्राहकत्वेन तदुपपत्तेः ।
प्रकृते स्थूल सूत्रनयस्तु सजातीयपर्यायसन्ततिकालं यावत् तदन्तःपातिपर्यायं वर्तमानकालीनतया * अभ्युपगच्छति । अत एव मनुष्यायुःप्रमाणकालं यावद् मनुष्यपर्यायसन्तानगतैकत्वं प्रतिसन्धाय 'अयं श मनुष्यः, अयं मनुष्य' इति ब्रूते स्थूल सूत्रः । इत्थं स्थूल सूत्रः स्थूलवर्तमानकालीनपर्यायं सत्त्वेन क
न च क्षणमात्रस्थितिकातिरिक्तार्थग्रहणेन ऋजुसूत्रसीमाऽतिक्रमणात् स्थूलर्जुसूत्र-व्यवहारनययोः साङ्कएँ प्रसज्येतेति शकनीयम, વાત સૂક્ષ્મ ઋજુસૂત્રનયની દૃષ્ટિમાં સુનિશ્ચિત છે.
સમસ્યા :- (.) ઋજુસૂત્રનો પ્રથમ ભેદ મનુષ્યપર્યાયને માને તો તે સૂક્ષ્મ કઈ રીતે કહી શકાય? કારણ કે મનુષ્યપર્યાય તો દીર્ઘકાલીન છે. જો ઋજુસૂત્રનો પ્રથમ ભેદ સૂક્ષ્મ હોય તો દીર્ઘકાલીન એવા મનુષ્યપર્યાયને કઈ રીતે ગ્રહણ કરી શકે ?
સામામાન :- (શુદ્ધ) જુસૂત્રનો પ્રથમભેદ સર્વ પર્યાયની સ્થિતિને માત્ર શુદ્ધ વર્તમાનક્ષણ પૂરતી જ માને છે. આ વાત હમણાં જ બતાવી ગયા છીએ. તેથી પ્રથમ ઋજુસૂત્ર મનુષ્યપર્યાયને પણ ફક્ત શુદ્ધ વર્તમાન ક્ષણમાં જ વિદ્યમાન હોવા સ્વરૂપે ગ્રહણ કરશે. આ કારણસર તેને સૂક્ષ્મ કહેવો યુક્તિયુક્ત જ છે.
સ્થૂલ જુસૂત્રનયનું નિરૂપણ કરે (7) સૂક્ષ્મ ઋજુસૂત્રનય જે મનુષ્ય પર્યાયને ક્ષણિક માને છે, તે મનુષ્ય પર્યાય બીજી ક્ષણે આ નાશ પામે છે અને નૂતન મનુષ્ય પર્યાય ઉત્પન્ન થાય છે. આમ મનુષ્યઆયુષ્યકાળ પર્યન્ત મનુષ્ય પર્યાયનો પ્રવાહ ચાલે છે. પ્રવાહ, પરંપરા, ધારા, સ્રોત, સંતાન, સંતતિ વગેરે સમાનાર્થક શબ્દો છે. મનુષ્ય- CRI આયુષ્યપ્રમાણ કાળ સુધી એકસરખી મનુષ્યપર્યાયસંતતિ ચાલે છે. તે સજાતીય સંતતિ કહેવાય છે. તથા મનુષ્ય આયુષ્યની સમાપ્તિ થતાં વિજાતીય પર્યાયની ધારા ચાલે છે. પ્રસ્તુતમાં સ્થૂલ ઋજુસૂત્રનય સજાતીયપર્યાયસંતાનકાળ સુધી તે સંતાનમાં રહેલા પર્યાયને વર્તમાનકાલીનરૂપે ગ્રહણ કરે છે. તેથી જ મનુષ્યઆયુષ્યપ્રમાણ કાળ સુધી મનુષ્યપર્યાયપ્રવાહગત એકત્વનું અનુસંધાન કરીને “આ માણસ છે, આ માણસ છે' - આ પ્રમાણે સ્થૂલ ઋજુસૂત્રનય બોલે છે. આમ સ્થૂલ ઋજુસૂત્રનય જે વર્તમાનકાલને માને છે તે સૂક્ષ્મ = ૧ ક્ષણ નથી પરંતુ સ્થૂલ = મનુષ્યઆયુષ્યપ્રમાણ ૮૦-૯૦ વર્ષ સ્વરૂપ છે. આવા સ્કૂલવર્તમાનકાલીન પર્યાયને સ્થૂલ ઋજુસૂત્રનય સત્ = વાસ્તવિક સ્વરૂપે માને છે.
શંકા :- (૧ ૨.) ઋજુસૂત્રનયનો વિષય તો ક્ષણિક પર્યાય છે. જો ઉપર જણાવ્યા મુજબ જીવનપર્યન્ત સ્થાયી મનુષ્યપર્યાયને પૂલ ઋજુસૂત્રનય માને તો ઋજુસૂત્રનયની વિષયમર્યાદાનું અતિક્રમણ થઈ જશે. આવું થવાથી સ્થૂલ ઋજુસૂત્રનય અને વ્યવહારના સંકીર્ણ = એકમેક બનવાની આપત્તિ આવશે.
Page #150
--------------------------------------------------------------------------
________________
* स्थिराऽस्थिरपर्यायनिरूपणम्
६/१३
T
स्थूलर्जुसूत्रस्य स्थूलवर्तमानकालीनपर्यायग्राहकत्वेऽपि कालत्रयवर्तिपर्यायाऽग्राहकत्वात्, व्यवहारस्य तु त्रैकालिकपर्यायग्राहकत्वान्नानयोः साङ्कर्यम् । तथाविधलक्षण-ज्ञानिपुरुषवचनादिना व्यवहारनयवादी तु ‘अस्मिन् आत्मनि अतीतभवावच्छेदेन पशुपर्यायाः, वर्तमानभवावच्छेदेन मनुष्यपर्यायः, अनागतम भवावच्छेदेन च नारकपर्याय' इति व्यवहरत्यपि, न त्वेवं स्थूलर्जुसूत्रनय इत्यवधेयम्।
रा
र्श
ननु मनुष्यत्वादिः पर्यायश्चेत्, स्थिरः कथम् ? स्थिरश्चेत्, पर्यायः कथं सम्भवेत् ? पर्यायत्वावच्छिन्नस्य अनित्यत्वाद् इति चेत् ?
न, स्थिरपर्यायस्याऽपि शास्त्रकृतां सम्मतत्वात् । तदुक्तम् उत्तराध्ययनसूत्रबृहद्वृत्तौ वादिवेतालणि श्रीशान्तिसूरिभिः “उभये पर्यायाः - स्थिराः अस्थिराश्च । यदुक्तम् “ स्थिरः कालान्तरस्थायी पर्यायोऽक्षणર. મઘુરઃ। ક્ષગિવશ્વ ક્ષળાવૂમતિøસ્થિરો મતઃ।।” [ ] કૃતિ” (ઉત્ત. વૃ.વૃ.૨/નિયું.૧૭૦-૬.૧૬૪)| તતશ્વ मनुष्यत्वादेः पर्यायत्वेऽपि मनुष्यायुःप्रमाणकालपर्यन्तं स्थिरत्वेऽपि न कोऽपि दोष इति ।
७८४
* સ્કૂલ ઋજુસૂત્ર અને વ્યવહારનય અસંકીર્ણ
સમાધાન :- (સ્થત.) તમારી શંકા વ્યાજબી નથી. આનું કારણ એ છે કે સ્થૂલ ઋજુસૂત્રનય ઉપર જણાવ્યા મુજબ સ્થૂલવર્તમાનકાલવ્યાપી પર્યાયને માનવા છતાં કાલત્રયવ્યાપી પર્યાયને માનતો નથી. જ્યારે વ્યવહારનય તો અતીત-અનાગત-વર્તમાનકાલવર્તી એવા પર્યાયને માને છે. માટે સ્થૂલ ઋજુસૂત્રનય અને વ્યવહારનય વચ્ચે સાંકર્ય સંકીર્ણતા મિશ્રણ થવાની આપત્તિને અહીં અવકાશ નથી. તથાવિધ લક્ષણ દ્વારા કે વિશિષ્ટજ્ઞાની પુરુષના વચન વગેરે દ્વારા નિર્ણય કરીને વ્યવહારનયવાદી તો એવો વ્યવહાર પણ કરે છે કે ‘આ આત્મા ગયા ભવમાં પશુ હતો, વર્તમાનકાળે મનુષ્ય છે, ભવિષ્યમાં નરકમાં જશે. અતીત-વર્તમાન-અનાગતકાળની અપેક્ષાએ એક જ આત્મામાં આવા પર્યાયને વ્યવહારનય માનશે તથા
ૐ બોલશે. જેમ કે ‘મરીચિ મહાવીર થયા. શ્રેણિક પદ્મનાભ તીર્થંકર થશે. મહાવીર પ્રભુ ત્રિપૃષ્ઠવાસુદેવ આવું પ્રતિપાદન વ્યવહારનય કરશે. જ્યારે સ્થૂલઋજુસૂત્રનય આ પ્રમાણે માનશે પણ નહિ અને બોલશે પણ નહિ. આ વાત વાચકવર્ગે ખ્યાલમાં રાખવી.
હતા'
CII
શંકા :- (નનુ.) મનુષ્યપણું વગેરે જો પર્યાય હોય તો સ્થિર કઈ રીતે હોઈ શકે ? તથા જો તે સ્થિર હોય તો તેને પર્યાય કઈ રીતે કહી શકાય ? કારણ કે તમામ પર્યાય અનિત્ય જ હોય છે. છે પર્યાય પણ સ્થિર હોય છે - શાંતિસૂરિજી છે
સમાધાન :- (F, સ્વિ.) ના. તમારી વાત વ્યાજબી નથી. કારણ કે સ્થિરપર્યાય પણ શાસ્ત્રકારોને માન્ય છે. ઉત્તરાધ્યયનસૂત્ર બૃહવૃત્તિમાં વાદિવેતાલશ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજે પ્રાચીન સંદર્ભ ટાંકવાપૂર્વક જણાવેલ છે કે “પર્યાય બે પ્રકારના હોય છે - (૧) સ્થિર અને (૨) અસ્થિર. તેથી જ પૂર્વાચાર્યોએ આ બાબતમાં કહેલ છે કે ‘કાલાન્તરમાં રહેનારો પર્યાય સ્થિર કહેવાય છે. તે ક્ષણભંગુર નથી હોતો. તથા જે પર્યાય ક્ષણિક હોય, ઉત્પત્તિ ક્ષણ પછી ટકે નહિ, તે પર્યાય અસ્થિર પર્યાય તરીકે માન્ય છે’
આ પ્રમાણે જાણવું.” શ્રીશાંતિસૂરિજી મહારાજે આ પ્રમાણે જે જણાવેલ છે તેનાથી સિદ્ધ થાય છે કે મનુષ્યત્વ વગેરે પર્યાય હોવા છતાં તે મનુષ્યઆયુષ્યકાળ પર્યન્ત રહે - ટકે તો પણ કોઈ દોષ નથી.
-
=
=
=
Page #151
--------------------------------------------------------------------------
________________
६/१३
* ऋजुसूत्रे ध्रौव्यग्राहकत्वमीमांसा
एतेन प्राग् (६/१) मेरुप्रमुखाणां यन्नित्यत्वमुक्तं तदपि समर्थितम्, तदीयसंस्थानपर्यायस्य स्थिरत्वादित्यवधेयम् ।
७८५
प
अत्र आलापपद्धतौ “ऋजुसूत्रो द्विविधः । सूक्ष्मर्जुसूत्रः, यथा - एकसमयावस्थायी पर्यायः । स्थूलर्जुसूत्रः, रा यथा - मनुष्यादिपर्यायाः तदायुःप्रमाणकालं तिष्ठन्ति” (आ.प. पृ. ८) इति देवसेनोक्तिरपि स्मर्तव्या, सूक्ष्मर्जुसूत्र - नयतः प्रतिक्षणं पर्यायविपरिवर्तनेऽपि स्थूलर्जुसूत्रमते तत्सन्तानापेक्षया तावन्तं कालं तेषां स्थायित्वोक्तेः । कार्त्तिकेयानुप्रेक्षाव्याख्याकृतोऽपि (गा. २७४) अत्रैवमेवाऽभिप्रायः ।
ST
इदञ्चात्रावधेयम् - ऋजुसूत्रः अर्थनयः । अर्थनयत्वेऽपि व्यञ्जनपर्यायग्राहकत्वात् स्थूलर्जुसूत्रस्या- क ऽशुद्धत्वम्, अर्थपर्यायमात्रग्राहकत्वात् सूक्ष्मर्जुसूत्रस्य तु शुद्धत्वमिति ।
र्णि
का
न च ध्रौव्यपर्यायग्राहकत्वे ऋजुसूत्रस्याऽध्रुवपर्यायग्राहकत्वराद्धान्तव्याकोपः तदग्राहकत्वे चाऽसद्विषयकत्वापत्तिः, उत्पाद - व्यय - ध्रौव्ययुक्तस्यैव सल्लक्षणत्वादिति व्याघ्र-तटीन्यायापात इति वाच्यम्, (તે.) અહીં પર્યાયને સ્થિર પણ જણાવેલ છે. તેથી આ જ છઠ્ઠી શાખાના પ્રથમ શ્લોકમાં મેરુ પર્વત વગેરેને નિત્ય કહેલ હતા તેનું પણ સમર્થન થઈ જાય છે. કારણ કે મેરુ પર્વત વગેરેના સંસ્થાન પર્યાય સ્થિર છે. આ વાત ખ્યાલમાં રાખવી.
* સ્કૂલપર્યાય દીર્ઘકાલીન
(સત્ર.) પ્રસ્તુતમાં આલાપપદ્ધતિનું ઋજુસૂત્રસંબંધી વચન પણ યાદ કરવા યોગ્ય છે. ત્યાં દેવસેનજી જણાવે છે કે “ઋજુસૂત્રનયના બે પ્રકાર છે. (૧) સૂક્ષ્મ ઋજુસૂત્ર; જેમ કે ‘પર્યાય એક સમય રહે છે.' (૨) સ્થૂલ ઋજુસૂત્ર; જેમ કે ‘મનુષ્ય પર્યાય મનુષ્યના આયુષ્ય સુધી રહે છે’ - આ પ્રમાણે ઋજુસૂત્રના બે ભેદ છે.” સૂક્ષ્મ દૃષ્ટિએ પ્રતિક્ષણ સર્વ પર્યાય બદલાવા છતાં મનુષ્યપર્યાયના પ્રવાહની અપેક્ષાએ, સ્થૂલ ઋજુસૂત્રનયના મતે, તેટલા કાળ સુધી (=મનુષ્ય જીવન પર્યન્ત) મનુષ્યપર્યાય સ્થાયી કહેવાય છે. આ અંગે કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિકારનો પણ અભિપ્રાય સમાન જ છે.
* દ્વિવિધ ઋજુસૂત્રનયમાં શુદ્ધિ-અશુદ્ધિ
(રૂવગ્યા.) અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે ઋજુસૂત્રનય એ અર્થનય છે, વ્યંજનનય નથી. તેથી સ્થૂલ અને સૂક્ષ્મ બન્ને ઋજુસૂત્રનો વિષય અર્થપર્યાય બનવા જોઈએ. પરંતુ સ્થૂલ ઋજુસૂત્ર તો અર્થનય હોવા છતાં વ્યંજનપર્યાયનો દીર્ઘકાલસ્થાયી પર્યાયનો ગ્રાહક છે. તેથી સ્થૂલ ઋજુસૂત્ર અશુદ્ધ અર્થનય કહેવાય. તથા સૂક્ષ્મ ઋજુસૂત્રનય તો માત્ર અર્થપર્યાયને = ક્ષણિકપર્યાયને માને છે. તેથી તે શુદ્ધ અર્થનય છે. :- (ન હૈં.) સત્ પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત હોય છે. તેથી ઉત્પાદ-વ્યય પર્યાયની જેમ ધ્રૌવ્ય નામના પર્યાયને પણ ઋજુસૂત્રનયે સ્વીકારવો જોઈએ. અન્યથા ઋજુસૂત્રવિષયમાં સત્ત્નું લક્ષણ સંગત થઈ ન શકે. જો ઋજુસૂત્રનય ધ્રૌવ્ય પર્યાયને સ્વીકારે તો ક્ષણભંગુર પર્યાયને સ્વીકા૨વાની પોતાની આગવી માન્યતાને તેણે તિલાંજલિ આપવી પડે. તથા તેને ન સ્વીકારવામાં આવે તો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત પદાર્થ સત્ હોવાથી ઋજુસૂત્રના વિષયમાં સત્ત્નું લક્ષણ ન જવાથી ઋજુસૂત્રનયને અસદ્વિષયક માનવાની આપત્તિ આવે. આમ ‘એક બાજુ ગંગા નદી અને બીજી બાજુ વાઘ' આવી જટિલ પરિસ્થિતિનું નિર્માણ થશે.
=
Page #152
--------------------------------------------------------------------------
________________
७८६
• ऋजुसूत्रनये ध्रुवत्वमपि क्षणिकम् । प ध्रौव्यग्राहकत्वेऽपि द्विविधस्याऽपि ऋजुसूत्रस्य साम्प्रतपर्यायग्राहकत्वराद्धान्ताऽव्याकोपात् । द्रव्ये सध्रुवत्वपर्यायोऽपि सूक्ष्मणुसूत्रतः समयमात्रस्थितिकः सन्, स्थूलर्जुसूत्रतश्च ध्रुवत्वपर्यायसन्तानं - व्यावहारिकघटादिस्थितिकालं यावत् सदित्यप्यनयोः नययोः विशेषो द्रष्टव्यः।
इत्थञ्च 'जो एगसमयवट्टी गिण्हइ दव्वे धुवत्तपज्जायं। सो रिउसुत्तो सुहुमो सव् पि सदं जहा (?जम्हा) खणियं ।। “मणुजाइयपज्जाओ मणुसुत्ति सगट्ठिदीसु वटुंतो। जो भणइ तावकालं सो थूलो होइ क रिउसुत्तो।।” (न.च.३८-३९, द्र.स्व.प्र.२१०-२११) इति नयचक्र-द्रव्यस्वभावप्रकाशगाथेऽपि व्याख्याते, सूक्ष्म णि -स्थूलर्जुसूत्रनययोः क्रमेण क्षणिकार्थपर्यायलक्षणसन्तानि-दीर्घकालीनव्यञ्जनपर्यायलक्षणसन्तानगोचरत्व
# હજુસૂત્રમાં અસવિષયકત્વ આપત્તિનો પરિહાર # સમાધાન :- (બ્રોવ્ય.) ઉપરોક્ત આપત્તિને પ્રસ્તુતમાં અવકાશ નથી. કારણ કે સ્કૂલ-સૂક્ષ્મ બન્ને ય ઋજુસૂત્ર ધ્રૌવ્યને ગ્રહણ કરવા છતાં પણ વર્તમાનકાલીનસ્વરૂપે જ તેનો સ્વીકાર કરે છે. તેથી તેમાં વર્તમાનપર્યાયગ્રાહકત્વનો સિદ્ધાંત ભાંગી પડતો નથી. સૂક્ષ્મ ઋજુસૂત્રનયના મતે દ્રવ્યમાં રહેનાર ધૃવત્વ પર્યાય પણ ફક્ત વર્તમાનકાલીન એક સમયની સ્થિતિવાળો છે. અર્થાત્ ધ્રુવત્વ પર્યાય પણ ક્ષણભંગુર હોવાથી જ સત્ સ્વરૂપે સૂક્ષ્મ ઋજુસૂત્રનયને માન્ય છે. જ્યારે સ્થૂલ ઋજુસૂત્રનયની અપેક્ષાએ ઘટાદિમાં રહેનાર યુવત્વ પર્યાયની સંતતિ અમુક કાળ સુધી ચાલુ રહેશે. જ્યાં સુધી વ્યાવહારિક ઘટાદિ પદાર્થનું અસ્તિત્વ હોય ત્યાં સુધી તે ધૃવત્વ પર્યાયની સંતતિ ચાલુ રહેશે. તેથી તેની દષ્ટિએ વ્યાવહારિક ઘટાદિની સ્થિતિ જેટલો સમય રહે તેટલા સ્કૂલ વર્તમાનકાળ સુધી તે ધૃવત્વપર્યાયસંતાન સત્ છે. આ રીતે ધૃવત્વ
પર્યાયનો સ્વીકાર કરવા છતાં પણ બન્ને પ્રકારના ઋજુસૂત્રનય પોતાના સિદ્ધાન્તથી પરાક્ષુખ બનતા સ નથી. તથા ઋજુસૂત્રના વિષયમાં સતનું લક્ષણ જવાથી ઋજુસૂત્રનયને અસવિષયક માનવાની આપત્તિને
અવકાશ રહેતો નથી. તેમ જ સૂક્ષ્મ ઋજુસૂત્રનય અને સ્થૂલ ઋજુસૂત્રનય - આ બન્ને વચ્ચે ભેદ પણ 01 જળવાઈ રહે છે.
વ્યંજનપર્યાય - અર્થપર્યાયનો વિચાર - સ (ક્ષ્ય.) “દ્રવ્યમાં ધૃવત્વ પર્યાયને (પણ) જે નય એકસમયવર્તી તરીકે ગ્રહણ કરે છે, તે સૂક્ષ્મ
ઋજુસૂત્રનય જાણવો. જેમ કે (? કારણ કે, “બધું જ સત ક્ષણિક છે.' તથા પોતાની સ્થિતિ પર્યન્ત (= આયુષ્ય પર્યન્ત) રહેવાવાળા મનુષ્ય આદિ પર્યાયને તેટલા સમય સુધી, જે નય, મનુષ્યરૂપે ગ્રહણ કરે છે તે સ્થૂલ ઋજુસૂત્રનય બને છે” - આ પ્રમાણે નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જે બે ગાથા જણાવેલ છે તેની છણાવટ અમારા ઉપરોક્ત કથન દ્વારા થઈ જાય છે. કારણ કે “સૂક્ષ્મ ઋજુસૂત્રનય સંતાનિગોચર = ક્ષણિકપર્યાયવિષયક છે. ક્ષણિક પર્યાય અર્થપર્યાય કહેવાય છે. તથા સ્થૂલ ઋજુસૂત્રનય તો સંતાનગોચર = ક્ષણિકપર્યાયપ્રવાહવિષયક છે. ક્ષણિક એવા પર્યાયોનો દીર્ઘકાલીન પ્રવાહ વ્યંજનપર્યાય સ્વરૂપ છે' - આવું કહેવા દ્વારા “સૂક્ષ્મ ઋજુસૂત્રનય શુદ્ધ છે, જ્યારે સ્કૂલ ઋજુસૂત્રનય અશુદ્ધ છે' - આ પ્રમાણે પ્રતિપાદન કરવામાં તે બન્ને ગાથા તત્પર છે. હજુ આ વિષયમાં ઘણું વિચારી શકાય 1. य एकसमयवर्तिनं गृह्णाति द्रव्ये ध्रुवत्वपर्यायम्। स ऋजुसूत्रः सूक्ष्मः सर्वमपि सद् यथा (? यस्मात्) क्षणिकम् ।। 2. मनुजादिकपर्यायो मनुष्य इति स्वकस्थितिषु वर्तमानः। यो भणति तावत्कालं स स्थूलो भवति ऋजुसूत्रः ।।
Page #153
--------------------------------------------------------------------------
________________
७८७
० जयधवलाकारमते ऋजुसूत्रसूत्रणम् ० प्रकाशनद्वारा तच्छुद्धाऽशुद्धत्वप्रतिपादनपरत्वात् तद्गाथयोरिति दिक् ।
प्रकृते “ऋजु = प्रगुणं सूत्रयति = सूचयति इति ऋजुसूत्रः। अस्य विषयः पच्यमानः पक्वः। पक्वस्तु स्यात् पच्यमानः, स्यादुपरतपाक इति । ‘पच्यमान इति वर्तमानः, पक्व इति अतीतः। तयोः एकस्मिन् अवरोधः विरुद्धः' इति चेत् ? न, पाकप्रारम्भप्रथमक्षणे निष्पन्नांशेन पक्वत्वाऽविरोधात् । न च तत्र पाकस्य म सर्वांशैः अनिष्पत्तिः एव, चरमावस्थायाम् अपि पाकनिष्पत्तेः अभावप्रसङ्गात् । ततः पच्यमान एव पक्व इति सिद्धम् । तावन्मात्रक्रियाफलनिष्पत्त्युपरमाऽपेक्षया स एव पक्वः स्यादुपरतपाकः इति, अन्त्यपाकापेक्षया निष्पत्तेः છે. અહીં જે કંઈ કહેવાયેલ છે, તે તો એક દિગદર્શન માત્ર છે. આ દિશાસૂચન મુજબ વિજ્ઞવાચકવર્ગે તત્ત્વમીમાંસાના માર્ગે આગળ વધવું.
સ્પષ્ટતા:- પ્રત્યેક વસ્તુ પ્રતિસમય પરિણમનશીલ છે. તેથી વાસ્તવમાં તો એક પર્યાય એક સમય સુધી જ રહે છે. તે એક સમયવર્તી પર્યાય અર્થપર્યાય કહેવાય છે. તે અર્થપર્યાય સૂક્ષ્મ ઋજુસૂત્રનયનો વિષય છે. પરંતુ તે અર્થપર્યાયના આધારે લોકવ્યવહાર ચાલી શકતો નથી. વ્યવહારમાં તો જ્યાં સુધી એક સ્થૂલ પર્યાય રહે, ત્યાં સુધી લોકો તેને વર્તમાન પર્યાય કહે છે. જેમ કે મનુષ્ય પર્યાય આયુષ્ય પર્યન્ત રહે છે. આવા સ્થૂલ પર્યાયને સ્કૂલ ઋજુસૂત્રનય ગ્રહણ કરે છે. પ્રસ્તુત સ્થૂલ પર્યાય વ્યંજન પર્યાય કહેવાય છે. ઋજુસૂત્રનય અર્થાય છે. તેમ છતાં સ્કૂલ ઋજુસૂત્રનય વ્યંજનપર્યાયને ગ્રહણ કરે છે, તે તેની અશુદ્ધિ છે. જ્યારે સૂક્ષ્મ ઋજુસૂત્રનય કેવલ અર્થપર્યાયનો ગ્રાહક હોવાથી શુદ્ધ છે. આમ સૂક્ષ્મ ઋજુસૂત્રનય શુદ્ધ છે અને સ્કૂલ ઋજુસૂત્રનય અશુદ્ધ છે' - તેવું ફલિત થાય છે.
* “ધ્યાન પવાર - જુસૂત્રનય & (પ્ર.) પ્રસ્તુતમાં કષાયપ્રાભૃતની જયધવલા વ્યાખ્યાનો એક પ્રબંધ પણ અનુસંધાન કરવા યોગ્ય છે. ત્યાં દિગંબરાચાર્ય વીરસેનજીએ જણાવેલ છે કે “ઋજુ = પ્રગુણ = એકસમયવર્તી પર્યાયને જે સૂત્રિત કરે = સૂચિત કરે તે ઋજુસૂત્રનય છે. તેનો વિષય “પદ્યમાનઃ પવ' છે. અર્થાત્ પાકી રહેલ છે હોય તે પાકી ચૂકેલ છે. જ્યારે પક્વ તો કથંચિત્ પાકી રહેલ છે, કથંચિત્ ઉપરત પાક = વિશ્રાન્સપાક (= પાકી ચૂકેલ) છે.
દલીલ :- “પધ્યમન' શબ્દ વર્તમાનકાલીન પાકક્રિયાને જણાવે છે. જ્યારે વ’ શબ્દ તો અતીત પાકક્રિયાને દર્શાવે છે. તેથી બન્નેનું એક પદાર્થમાં રહેવું એ વિરોધગ્રસ્ત છે. તેથી પ્રવ્યમાન ને પર્વ કહી ન શકાય.
નિરાકરણ :- ના, તમારી વાત બરાબર નથી. આનું કારણ એ છે કે પાકપ્રારંભની પ્રથમ ક્ષણે પાકેલા અંશની અપેક્ષાએ પદાર્થને પક્વ હોવામાં કોઈ વિરોધ નથી. પાકપ્રારંભની પ્રથમ ક્ષણે પાક બિલકુલ થયો જ નથી' - એવું તો માની શકાતું નથી. કારણ કે તેવું માનવામાં તો પાકની અંતિમ દશામાં પણ પાકની નિષ્પત્તિ થઈ નહિ શકે. તેથી જ પ્રવ્યમાન = પાકી રહેલ છે તે જ વવવ = પાકી ચૂકેલ પણ છે - આમ સિદ્ધ થાય છે. તથા જેટલા અંશમાં પાકક્રિયાના ફળની ઉત્પત્તિ સમાપ્ત થઈ ચૂકેલ છે. અર્થાત્ ચૂલા ઉપર ચઢેલા ચોખા વગેરે જેટલા અંશમાં પાકી ચૂકેલ = પક્વ છે તે અંશની અપેક્ષાએ ચોખા પક્વ છે, કથંચિત ઉપરપાક છે. તથા અંતિમ પાકક્રિયાની સમાપ્તિનો અભાવ
Page #154
--------------------------------------------------------------------------
________________
७८८
० ऋजुसूत्रनये दह्यमानत्वाऽवच्छेदेन दग्धत्वम् । ... अभावात् स एव पच्यमान इति सिद्धम्” (कषा.प्रा.पेज्जदोसविहत्ती ज.ध.पुस्तक १/गा.१४/पृ.२०४) इति
* कषायप्राभृतजयधवलावृत्तिप्रबन्धोऽपि अनुसन्धेयः। राएतेन “नियमेण डज्झमाणं दड्ढं, दड्ढं तु होइ भयणीज्जं। किंचिदिह डज्झमाणं उवरयदाहं च म होज्जाहि ।।” (वि.आ.भा.२३३१) इत्यादिविशेषावश्यकभाष्यप्रबन्धोऽपि व्याख्यातः, दह्यमानत्वाऽवच्छेदेन दिग्धत्वात्, दग्धत्वसामानाधिकरण्येन कथञ्चिद् दह्यमानत्वात् कथञ्चिच्च उपरतदाहत्वात् । अग्रे ___ नवम्यां शाखायां (९/११) चेमौ उपयोक्ष्येते इत्यवधेयम् ।
૧) “યુવતીનં તવતીત, વિનિ નામે ઘ નાસ્તિ વહુમાન” (..૬૪૪) તિ ની તોત્તિ, ण (२) “ह्यो भुक्तं नाऽद्य तृप्तिकरम्” (स.मा.८/१३४) इति समयमातृकोक्तिः, (३) “वरमद्य कपोतः, श्वो | મયૂર”િ (ા.મૂ.૭/૨) રૂતિ વાનસૂત્રોm:, (૪) “ક્ષri avi યત્રવતામુતિ, તવ રૂપં રમણીયતાયા?” (शि.पा.व.४/११) इति शिशुपालवधोक्तिश्च ऋजुसूत्रनयानुकूला इत्यवधेयं नर्ममर्मज्ञैः। હોવાથી અર્થાત્ પાકક્રિયા સંપૂર્ણ થઈ ન હોવાથી તે જ ચોખા વગેરે પદાર્થ ચિમન = પાકી રહેલા પણ છે – તેવું સિદ્ધ થાય છે. આમ ઋજુસૂત્રનયથી “પમાન પર છે. જ્યારે પક્વ કથંચિત્ પથ્યમાન તથા કથંચિત્ ઉપરતપાક = વિશ્રાન્સપાક છે.”
૪ વયમાન થઃ ઋજુસૂત્રસ્પષ્ટીકરણ ૪ () જયધવલાપ્રબંધની છણાવટ દ્વારા વિશેષાવશ્યકભાષ્યના એક પ્રબંધની પણ છણાવટ થઈ જાય છે. ત્યાં શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે જમાલિનિલવમતનિરાસ પ્રસંગે જણાવેલ છે કે “જે બળી રહેલ હોય તે નિયમો બની ચૂકેલ છે. પરંતુ જે બળી ચુકેલ છે, તે અમુક બળતું હોય તથા અમુક બળી ગયેલ હોય- આવી ભજના છે. મતલબ કે બળી રહેલ સર્વ પદાર્થમાં અવશ્ય દગ્ધત્વ રહે છે. પરંતુ દગ્ધત્વના અમુક આશ્રય બળતા હોય છે તથા અમુક આશ્રય વિશ્રાન્તદાહવાળા = અતીતદાહવાળા . = અતીતકાલાવચ્છેદેન દાહયુક્ત હોય છે. આગળ નવમી શાખાના અગિયારમા શ્લોકમાં ઉપરોક્ત બન્ને ધ ગ્રંથપ્રબંધો ઉપયોગમાં આવવાના છે. આ વાતનો વિજ્ઞ વાચકવર્ગે ખ્યાલ રાખવો.
& ઋજુસૂત્રને અનુકૂળ ઉક્તિઓ છે (“ય.) ઋજુસૂત્રનય માત્ર વર્તમાનકાલીન પોતાની ચીજને જ પારમાર્થિક માને છે. તેથી તેને તેવા પ્રકારની ઉક્તિઓ, કહેવતો, શાસ્ત્રવચનો અનુકૂળ લાગે છે. દા.ત.(૧) “જે વસ્તુ અતીતકાલીન છે, તે નષ્ટ થઈ ચૂકેલ છે. તથા ભવિષ્યકાલીન લાભ અસત્ હોવાથી તેના વિશે બહુમાન નથી' - આ પ્રમાણે કુટ્ટનીમત કાવ્યમાં આવતું દામોદરગુપ્તનું વચન. (૨) “ગઈકાલે ખાધેલું અન્ન આજે તૃપ્તિને કરતું નથી” – આ મુજબ સમયમાતૃકા ગ્રંથનું વચન. (૩) “કાલે મોર આપો તે કરતાં આજે કબૂતર આપો તે સારું છે' - આવી કામસૂત્રમાં વાત્સ્યાયનની ઉક્તિ. (૪) “ક્ષણે ક્ષણે જે નવીનતાને ધારણ કરે તે જ રમણીયતાનું સ્વરૂપ છે' - આ મુજબ શિશુપાલવધમાં માઘ કવિની ઉક્તિ. ક્રીડારહસ્યવેત્તાઓએ ઉપરોક્ત વચનો ઋજુસૂત્રનયને અનુસરનારા છે' - આ વાત ખ્યાલમાં રાખવી. 1. नियमेन दह्यमानं दग्धम्, दग्धं तु भवति भजनीयम्। किञ्चिदिह दह्यमानमुपरतदाहञ्च भवेत् ।।
Page #155
--------------------------------------------------------------------------
________________
• आत्मकेन्द्रितविचारधारा अभ्यसनीया 0
७८९ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'साम्प्रतकालीन-स्वकीयमेकं वस्तु एव परमार्थसत्, स्वकार्य करणादि'त्यभिप्रायवान् ऋजुसूत्रनय एवमुपदिशति - सत्यामपि आराधनाशक्तौ वर्तमानकाले आराधनामकृत्वा प अन्यसकाशे अतीतकालीनस्वीयाराधनाविकत्थने अनागतभवकालीनदीक्षाग्रहणादिभावनाप्रकाशने शुष्क-मा भावतः परकीयाऽऽराधनाप्रशंसने वा नाऽऽध्यात्मिकद्रारिद्र्यविगमसम्भवः, अतीताऽनागत-परकीया- . राधनायाः साम्प्रतं स्वकार्याऽकरणेन असत्त्वात् । न ह्यतीतानागतपरकीयाराधनातः स्वकीयमोक्षः सम्भवति, अन्यथा इदानीम् अतीताऽनागत-तीर्थङ्कराधाराधनातोऽस्मदीयापवर्गापत्तेः। अतोऽतीता-श ऽनागतकालीनाराधनाविचारावर्ते न निमज्जनीयम् किन्तु साम्प्रतकाले स्वशक्तिम् अनिगृह्य स्वभूमि- के कोचितयोगसाधनायां निमज्जनीयम् । एवं परकेन्द्रितविचारधारामपहाय साम्प्रतकालीनस्वकेन्द्रितमीमांसा-णि पद्धतिरभ्युपगन्तव्या, यतः साम्प्रतं स्वकीयमेव परमार्थसत् । एतादृशः ऋजुसूत्रोपदेशः समादरणीयः ... समाचरणीयश्चाऽऽत्मार्थिभिः। ततश्च ऋजुसूत्रनयसम्मता विशुद्धज्ञान-सुखादिपरम्परालक्षणा मुक्तिः द्वात्रिंशिकाप्रकरणोक्ता (द्वा.प्र.३१/१९) नयलतायां च विवेचिता प्रत्यासन्ना स्यादित्यवधेयम् ।।६/१३ ।।
છે જુસૂત્રનયનો આધ્યાત્મિક ઉપયોગ છે આધ્યાત્મિક ઉપનય :- ‘વર્તમાનકાલીન સ્વકીય વસ્તુ જ કાયદેસર રીતે પોતાનું કાર્ય કરવાથી વાસ્તવિક છે' - આવી ઋજુસૂત્રનયની વાત આધ્યાત્મિક દૃષ્ટિએ એ રીતે વિચારવી કે વર્તમાનકાળમાં તપ-ત્યાગ-સ્વાધ્યાય-સેવા કરવાની પુષ્કળ શક્તિ હોવા છતાં ઉત્સાહપૂર્વક સાધના કરવાના બદલે કેવળ પોતાની ભૂતકાળની સાધનાની બડાઈ હાંકવામાં આવે અથવા “આવતા ભવમાં દીક્ષા લઈશ” - તેવી લખી ભાવના વ્યક્ત કરવામાં આવે કે બીજાની આરાધનાની ફક્ત હોઠથી પ્રશંસા કરવામાં આવે તો એ તેનાથી આત્માની આધ્યાત્મિક દરિદ્રતા રવાના થઈ શકતી નથી. કેમ કે અતીત, અનાગત અને પરકીય સાધના વર્તમાનકાળે આપણું કામ ન કરવાથી અસત્ છે. અસત્ એવી અતીત-અનાગત-પરકીય સાધનાથી CT આપણો મોક્ષ કેવી રીતે થઈ શકે? અન્યથા અતીત સાધનાથી, અનાગત સાધનાથી કે તીર્થકર ભગવંતોની ( પરકીય) સાધનાથી પણ હમણાં જ આપણો મોક્ષ થઈ જાય. તેથી ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં ખોવાઈ જવાને બદલે વર્તમાનકાળમાં શક્તિ છૂપાવ્યા વિના સ્વભૂમિકાને યોગ્ય સાધનામાં ગળાડૂબ રહેવું. તથા પરલક્ષી વિચારધારાને ખસેડી આત્મલક્ષી વિચારધારાને અપનાવવી. આ જ વસ્તુ પરમાર્થ સત્ છે. ઋજુસૂત્રનયનો આ ઉપદેશ આદરવા લાયક અને અપનાવવા લાયક છે. તેનાથી ઋજુસૂત્રનયસંમત મુક્તિ નજીક આવે. ઋજુસૂત્રનયમતે વિશુદ્ધ જ્ઞાન-સુખ વગેરે પર્યાયોની પરંપરા = પ્રવાહ એ જ મોક્ષ છે. આ વાત ધાત્રિશિકા પ્રકરણમાં મહોપાધ્યાયજીએ દર્શાવેલ છે. તથા તેની નલતા વ્યાખ્યામાં અમે તેનું વિવેચન પણ કરેલ છે. (૬/૧૩)
Page #156
--------------------------------------------------------------------------
________________
૬/૪
० प्रकृतिप्रत्ययसिद्धशब्दः शब्दनय: ० શબ્દ પ્રકૃતિ-પ્રત્યયાદિકસિદ્ધ માનઈ શબ્દ રે; સમભિરૂઢ વિભિન્ન અર્થક, કહઈ ભિન્ન જ શબ્દ રે I૬/૧૪ (૮૭) બહુ શબ્દનય તે પ્રકૃતિ-પ્રત્યયાદિક વ્યાકરણવ્યુત્પત્તિ સિદ્ધ શબ્દ માનઈ. પણિ લિંગ-વચનાદિભેદઈ અર્થનો साम्प्रतं शब्द-समभिरूढनयावाह - 'प्रकृत्यवयवैरिति ।
प्रकृत्यवयवैस्सिद्धं शब्दं शब्दो हि मन्यते।
शब्दभेदेऽर्थभेदं तु समभिरूढसंज्ञकः।।६/१४।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – प्रकृत्यवयवैस्सिद्धं शब्दं हि शब्दः (=शब्दनयः) मन्यते । समभिरूढ- સંજ્ઞા (ન:) તુ શમેન્ટે કર્થમે (મન્યતે) /૧૪l. २ प्रकृत्यवयवैः = नाम-धातुलक्षणयोः प्रकृत्योः स्यादि-तिवादिलक्षणैः अवयवैः = प्रत्ययैः
व्याकरणव्युत्पत्तिपुरस्कारेण सिद्धं = निष्पन्नं विभक्त्यन्तं शब्दं = पदं हि = एव शब्दो नयो " मन्यते । यथोक्तम् आलापपद्धतौ कार्तिकेयानुप्रेक्षावृत्तौ च “शब्दाद् = व्याकरणात् प्रकृति-प्रत्ययद्वारेण સિદ્ધ: શબ્દ = શદ્વનયા(સા.પ.પૂ.૧૮, T.સ./.૨૭૧/.પૃ.9૧૮) તિા
___ एतन्नये पर्यायशब्दभेदेऽर्थभेदो नाऽनुमतः। तदुक्तं विनयविजयवाचकैः नयकर्णिकायां “अर्थं शब्दनयोऽनेकैः पर्यायैरेकमेव च। मन्यते कुम्भ-कलश-घटाघेकार्थवाचकाः ।।” (न.क.१४) इति। परं लिङ्ग અવતરણિકા :- હવે ગ્રંથકારશ્રી શબ્દનયને અને સમભિરૂઢનયને જણાવે છે -
* શબ્દ-સમભિરૂટ નયનું પ્રતિપાદન * શ્લોકાર્થ :- પ્રકૃતિના અવયવોથી સિદ્ધ થયેલા શબ્દને શબ્દનય માને છે. સમભિરૂઢ નામનો નય તો શબ્દભેદે અર્થભેદ માને છે. (૬/૧૪)
વ્યાખ્યાર્થ :- નામ અને ધાતુ પ્રકૃતિ કહેવાય છે. સિદ્ધહેમશબ્દાનુશાસન વ્યાકરણ મુજબ નામને a ‘ત્તિ', “ો’, ‘ન' વગેરે પ્રત્યયો લાગે છે. તથા ધાતુસ્વરૂપ પ્રકૃતિને ‘તિ’, ‘તમ્' વગેરે પ્રત્યયો ને લાગે છે. આ પ્રત્યયો પ્રકૃતિના અવયવ તરીકે પણ ઓળખાય છે. વ્યાકરણશાસ્ત્રમાં દર્શાવેલ વ્યુત્પત્તિને | આગળ કરીને પ્રકૃતિના પ્રત્યયોથી નિષ્પન્ન થયેલ વિભક્તિવાળા પદને જ શબ્દનય સ્વીકારે છે.
આલાપપદ્ધતિ ગ્રંથમાં તથા કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યામાં જણાવેલ છે કે “શબ્દથી અર્થાત્ વ્યાકરણથી પ્રકૃતિ છે -પ્રત્યય દ્વારા સિદ્ધ = નિષ્પન્ન થયેલ શબ્દને (ગ્રહણ કરવાવાળા નયને) શબ્દનય સમજવો.”
અર્થભેદક પાંચ તત્વની પ્રરૂપણા જ (તત્ર.) શબ્દનયના મતે પર્યાયશબ્દ બદલાય તો અર્થ બદલાય જ - તેવું માન્ય નથી. તેથી તો વિનયવિજયજી વાચકે નયકર્ણિકા ગ્રંથમાં જણાવેલ છે કે “અનેક પર્યાયવાચી શબ્દોથી શબ્દનય એક જ અર્થને માને છે. જેમ કે કુંભ-કલશ-ઘટ વગેરે શબ્દો એક જ અર્થના વાચક છે.” પરંતુ શબ્દના
શાં.+મ.માં ‘પ્રત્યાદિક ત્રુટક પાઠ. લી.(૧+૨+૩+૪) + કો.(૧+૧૩) + P(૩)નો પાઠ લીધો છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
७९१
૬/૨૪
० लिङ्ग-वचनादिभेदेन अर्थभेदः । ભેદ માનઈ. જિમ “તી, તરી, તટ” એ ૩ લિંગભેદઈ અર્થભેદ, તથા “ના, ના” ઈહાં એકવચન રી. -બહુવચનભેદઈ અર્થભેદ. -वचन-काल-कारक-पुरुषभेदैः नियमेनाऽर्थभेदमसौ मन्यते, यथा (१) 'तटः, तटी, तटमिति पुं -સ્ત્રી-નપુંસનિરુમેન્ટેડર્થમેવા, (૨) સાપ, ન'િચાવી વધૈવવનબેડર્થમેવટ, (૩) છતિ, अगच्छत्, गमिष्यति' इत्यादौ कालभेदेऽर्थभेदः, (४) 'घटः, घटं, घटेन, घटाय' इत्यादौ रा कारकभेदेऽर्थभेदः, (५) 'गच्छामि, गच्छसि, गच्छति' इत्यादौ पुरुषभेदेऽर्थभेद इत्यस्याऽभ्युपगमः। म
तदुक्तं प्रमाणनयतत्त्वालोके स्याद्वादभाषायाञ्च “कालादिभेदेन ध्वनेरर्थभेदं प्रतिपद्यमानः शब्दः” (प्र.न.त... ७/३२)। प्रमाणनयतत्त्वालोके चाग्रे “यथा बभूव, भवति, भविष्यति सुमेरुरित्यादिः” (प्र.न.त.७/३३) इत्युक्तम् ।। प्रमाणमीमांसाकृतोऽपि (२/२/७) एवमाशयः ।
एतेन 1“इच्छइ विसेसियतरं पच्चुप्पण्णं णओ सद्दो” (अनु.द्वा.सू.१४५, आ.नि.७५७) इति र्णि अनुयोगद्वारसूत्राऽऽवश्यकनियुक्तिवचनं व्याख्यातम्, ऋजुसूत्रतः शब्दनये विशेषिततरत्वस्य लिङ्ग का -वचन-काल-कारक-पुरुषभेदनियतार्थभेदकत्वाऽपेक्षया, केवलभावनिक्षेपाऽभ्युपगमापेक्षया, स्वपर्यायसद्भाव (૧) લિંગ, (૨) વચન, (૩) કાળ, (૪) કારક અને (૫) પુરુષ બદલાઈ જાય તો અવશ્ય અર્થ પણ બદલાઈ જાય. અર્થાત્ લિંગાદિના ભેદથી અવશ્ય અર્થભેદ થાય - તેવું શબ્દનય માને છે. જેમ કે (૧) “તટ:, તરી, ટં' પુલ્લિગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ બદલાવાથી અર્થ બદલાઈ જાય છે. (૨) “કાપ: નર્ત' ઈત્યાદિ સ્થળમાં બહુવચન અને એકવચન રૂપે વચનભેદ હોવાથી અર્થભેદ થાય છે. (૩) “જાય છે, ગયો, જશે...” ઈત્યાદિ સ્થળમાં કાળભેદ હોવાથી અર્થભેદ થાય છે. (૪) “ઘડો, ઘડાને, ઘડાથી, ઘડા માટે” વગેરે સ્થળમાં કારકભેદ હોવાથી અર્થભેદ થાય છે. (૫) “હું જાઉં છું, તે જાય છે” વગેરેમાં પુરુષભેદથી અર્થભેદ થાય છે. આ પ્રમાણે શબ્દનયનો સિદ્ધાન્ત છે. આ
(તકુ.) પ્રમાણનયતત્તાલોકાલંકારમાં તથા સ્યાદ્વાદભાષામાં જણાવેલ છે કે “કાલ વગેરેના ભેદથી શબ્દના અર્થમાં ભેદને સ્વીકારનારા નયને શબ્દનય કહેવામાં આવે છે.” પ્રમાણનયતત્તાલોકમાં આગળ તેના ઉદાહરણરૂપે જણાવેલ છે કે “જેમ કે ‘(૧) સુમેરુ પર્વત હતો. (૨) સુમેરુ પર્વત છે. (૩) એ સુમેરુ પર્વત રહેશે......” ઈત્યાદિ વાક્યનો અર્થ જુદો છે – તેવું શબ્દનય માને છે.” પ્રમાણમીમાંસાકારનો પણ શબ્દનય અંગે આ જ અભિપ્રાય છે.
xx શબ્દનયની ત્રણ વિશેષતા ૪ (ક્ત.) અનુયોગકારસૂત્રમાં તથા આવશ્યકનિર્યુક્તિમાં “વિશેષિતતર પ્રત્યુત્પન્ન = વર્તમાનકાલીન વસ્તુને શબ્દનય માને છે' - આ પ્રમાણે જે જણાવેલ છે તેની પણ સ્પષ્ટતા અમારા ઉપરોક્ત વિવરણથી થઈ જાય છે. મતલબ કે ઋજુસૂત્ર જેમ વર્તમાનકાલીન વસ્તુને માને છે તેમ શબ્દનય પણ અમુક વિશેષતાથી યુક્ત હોય તેવી વર્તમાનકાલીન વસ્તુને માને છે. તે વિશેષતા ત્રણ પ્રકારે છે. (૧) “લિંગ, વચન, કાલ, કારક, પુરુષ - આ પાંચનો ભેદ થાય એટલે અર્થમાં અવશ્ય ભેદ થઈ જ જાય' - આવી શબ્દનયની 1. છતિ વિષિતતરે પ્રત્યુત્પન્ન નથશા
Page #158
--------------------------------------------------------------------------
________________
* त्रिविधवैशिष्ट्यशाली शब्दनयः
७९२
पुं -परपर्यायाऽसद्भावाद्यपेक्षया चाऽभ्युपगमात्।
रा
2
यथोक्तं विशेषावश्यकभाष्ये शब्दनयनिरूपणावसरे 1" तं चिय रिउसुत्तमयं पच्चुप्पन्नं विसेसिययरं સો। જીરૂ ભાવધવું ચિય ખં ન ૩ નામાવતિન્નિ।।” (વિ.આ.મા.૨૨૨૮), " अहवा पच्चुप्पन्नो रिउसुत्तस्साऽविसेसिओ चेव । कुम्भो विसेसिययरो सब्भावाईहिं सहस्स ।। " ( वि. आ. भा. २२३१) इति । “स्याद्वाददृष्टं सप्तभेदं घटादिकम् अर्थं यथाविवक्षम् एकेन केनाऽपि भङ्गकेन विशेषिततरम् असौ शब्दनयः प्रतिपद्यते, नयत्वात्, ऋजुसूत्राद् विशेषिततरवस्तुग्राहित्वाच्च । स्याद्वादिनस्तु सम्पूर्णसप्तभङ्ग्यात्मकमपि प्रतिपद्यन्ते” (वि.आ.भा.२२३२ वृ.) इति विशेषावश्यकभाष्यवृत्ती श्रीहेमचन्द्रसूरयः । ततश्च ऋजुसूत्रनयगोचरस्य णि साम्प्रतकालीन-स्वकीयार्थस्य समानलिङ्ग-वचन-काल-कारकादिशब्दप्रतिपाद्यत्वे भावनिक्षेपात्मकत्वे का सप्तभङ्गान्यतरयुक्तत्वे च शब्दनयग्राह्यत्वमित्याशयः ।
૬/૨૪
જે માન્યતા છે તે ઋજુસૂત્રનયની માન્યતા કરતાં તેની વિશેષતા છે. (૨) ઋજુસૂત્રનય નામ-સ્થાપના -દ્રવ્ય-ભાવ ચારેય નિક્ષેપને માને છે. જ્યારે શબ્દનય માત્ર ભાવનિક્ષેપને સ્વીકારે છે. આ અપેક્ષાએ શબ્દનયમાં વિશેષતા છે. તથા (૩) સ્વપર્યાયથી અસ્તિત્વની વિવક્ષા, પરપર્યાયથી નાસ્તિત્વની વિવક્ષા વગેરેની દૃષ્ટિએ પણ શબ્દનયમાં ઋજુસૂત્રવિષય કરતાં વિશેષતા = તફાવત રહેલ છે.
* જુસૂત્ર-શબ્દનય-પ્રમાણના વિષયની વિચારણા
CI
(થયો.) શબ્દનયનું નિરૂપણ કરવાના અવસરે વિશેષાવશ્યકભાષ્યમાં શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે જણાવેલ છે કે ‘ઋજુસૂત્રસંમત તે જ પ્રત્યુત્પન્ન વર્તમાનકાલીન વસ્તુને તે શબ્દનય વિશેષસ્વરૂપે ઇચ્છે છે. કેમ કે શબ્દનય ભાવઘટને જ ઇચ્છે છે. નામઘટ, સ્થાપનાઘટ, દ્રવ્યઘટ - આ ત્રણ નિક્ષેપને તે ઇચ્છતો નથી. અથવા વર્તમાનકાલીન ઘટ પદાર્થને ઋજુસૂત્રનય સામાન્યરૂપે જ ઈચ્છે છે. જ્યારે સ્વદ્રવ્યથી સદ્ભાવ વગેરેથી વિવક્ષિત વિશિષ્ટ ઘટ શબ્દનયનો વિષય બને છે.’ આ અંગે વધુ સ્પષ્ટતા મલધારી શ્રીહેમચન્દ્રસૂરિજીએ વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં આ પ્રમાણે જણાવેલ છે કે “સ્યાદ્વાદમાં પ્રસિદ્ધ સમભંગીમાં દર્શાવેલ સાત પ્રકારવાળા ઘટાદિ પદાર્થ છે.વિવક્ષા મુજબ સપ્તભંગીના કોઈ પણ એક ભાંગાથી વિશિષ્ટસ્વરૂપે ઘટાદિ પદાર્થને શબ્દનય સ્વીકારે છે. કારણ કે તે નય છે. (તેથી એકીસાથે સાતેય પ્રકારોથી યુક્ત હોવા સ્વરૂપે વસ્તુનો અંગીકાર શબ્દનય કરતો નથી.) તથા ઋજુસૂત્ર કરતાં વધુ વિશિષ્ટત્વવાળી વસ્તુને તે સ્વીકારે છે. (તેથી સમભંગશૂન્ય અર્થને નહિ, પરંતુ સમભંગીના કોઈ પણ એક ભાંગાથી યુક્ત એવા પદાર્થને શબ્દનય માન્ય કરે છે. જ્યારે ઋજુસૂત્રનય તે સાત ભાંગાની ઉપેક્ષા કરીને સામાન્યરૂપે ચારેય નિક્ષેપમાં રહેલા અર્થને સ્વીકારે છે.) સ્યાદ્વાદીઓ તો સંપૂર્ણ સપ્તભંગીસ્વરૂપ પદાર્થને પણ પોતાના વિષય તરીકે સ્વીકારે છે.” તેથી ઉપરોક્ત વિચારવિમર્શથી એવું ફલિત થાય છે કે ઋજુસૂત્રનયનો વિષય વર્તમાનકાલીન સ્વકીય પદાર્થ છે. તે જો સમાન લિંગ-વચન-કાલ-કારકાદિ યુક્ત એવા શબ્દથી વાચ્ય હોય, ભાવનિક્ષેપસ્વરૂપ હોય તથા સપ્તભંગીમાંથી કોઈ પણ એક ભાંગામાં
=
1. तच्चैव ऋजुसूत्रमतं प्रत्युत्पन्नं विशेषिततरं सः । इच्छति भावघटमेव यद् न तु नामादीन् त्रीन् । 2. अथवा प्रत्युत्पन्नः ऋजुसूत्रस्याऽविशेषित एव । कुम्भो विशेषिततरः सद्भावादिभिः शब्दस्य ।।
Page #159
--------------------------------------------------------------------------
________________
૨/૪
० शब्दनयविषयविद्योतनम् ।
७९३ ઋજુસૂત્રનયનઈ એ ઈમ કહાં જે “કાલભેદઈ અર્થભેદ તું માનઈ છઈ, તો લિંગાદિભેદઈ ભેદ કાં રે ન માનઈ ?”
प्रकृते “शपथमभिधानं शप्यते वा यः शप्यते वा येन वस्तु स शब्दः, तदभिधेयविमर्शपरो नयोऽपि शब्द एवेति, स च भावनिक्षेपरूपं वर्तमानमभिन्नलिङ्गवाचकं बहुपर्यायमपि च वस्त्वभ्युपगच्छति” (स्था.३/१ ३/१९२, वृ.पृ.२५८) इति स्थानाङ्गवृत्तिकृद्वचनमनुसन्धेयम् । ___ऋजुसूत्रनयवादिनं शब्दनयो ह्येवं वक्ति – 'हे ऋजुसूत्रनयवादिन् ! यदि तव मते विगताऽनुत्पन्न- म वर्तमानाः घटादयो भिन्नाः, कालभेदात्; तर्हि 'तटः तटी तटम्, आपो जलमि’त्यादौ लिङ्ग-वचन -कारक-पुरुषभेदात् कथं नाऽर्थभेदः सम्मतः ? ततश्च यस्य शब्दस्य लिङ्ग-वचनादयः अभिन्नाः । तस्यैवाऽभिन्नार्थकत्वम् । न पुनरेकस्यैवार्थस्य लिङ्गत्रयवृत्तिशब्दवाच्यत्वम्, वचनत्रिकवृत्तिशब्दवाच्यत्वम्, । कालत्रितयविशिष्टशब्दाभिधेयत्वम्, कारकषटकान्वितपदार्थत्वम्, पुरुषत्रिकोपेतपदप्रतिपाद्यत्वं वे'ति । शब्दनयाभिप्रायः। રહેલ હોય તો શબ્દનયનો તે વિષય બને એવો અહીં આશય છે.
જ સ્થાનાંગવૃત્તિકારનું વક્તવ્ય છે (ક.) પ્રસ્તુતમાં સ્થાનાંગવૃત્તિનું વચન પણ યાદ કરવા યોગ્ય છે. ત્યાં વ્યાખ્યાકારશ્રી અભયદેવસૂરિજી મહારાજે જણાવેલ છે કે “શપથ એટલે શબ્દ = નામ. (૧) શબ્દ એટલે જ શબ્દનય. અથવા (૨) જે કહેવાય તે શબ્દ. અથવા (૩) જેના વડે વસ્તુ કહેવાય તે શબ્દ. તેથી શબ્દથી પ્રતિપાદન કરવા યોગ્ય એવા અર્થની વિચારણા કરવામાં પરાયણ એવો નય પણ શબ્દ જ કહેવાય છે. તે શબ્દનય ભાવનિક્ષેપસ્વરૂપ વસ્તુને સ્વીકારે છે. શબ્દનયવિષયભૂત વસ્તુ વર્તમાનકાલીન હોય છે. તથા વર્તમાનકાલીન એક જ વસ્તુના વાચક એવા શબ્દના લિંગ (પુલ્લિગ-સ્ત્રીલિંગ વગેરે) જુદા-જુદા નથી હોતા. શબ્દનામ લિંગ વગેરે બદલે એટલે અર્થ બદલાઈ જાય. તથા તે એક જ અર્થના વાચક અનેક પર્યાયશબ્દો પણ છે હોઈ શકે છે.” આ વાતનું અહીં અનુસંધાન કરવું.
* શબ્દનચનો હજુસુત્રને ઠપકો જ (ગુસૂત્ર.) શબ્દનય ઋજુસૂત્રનયવાદીને આ પ્રમાણે કહે છે કે “હે ઋજુસૂત્રનયવાદી ! જો અતીત, સે. અનાગત અને વર્તમાન એવા ઘટાદિ પદાર્થ કાળનો ભેદ થવાથી તમારા મતે ભિન્ન હોય તો “તટ:, તરી, ત૮’, ‘બાપ , નર્ત,' વગેરે સ્થળમાં લિંગ, વચન, કારક અને પુરુષના ભેદથી શા માટે અર્થભેદ તમને સંમત નથી ? અર્થાત્ કાળ બદલાય ત્યારે જેમ અર્થ બદલાઈ જાય છે તેમ લિંગ વગેરે બદલાઈ જાય ત્યારે અર્થમાં ભેદ સ્વીકારવો ન્યાયસંગત છે. કેમ કે એક વાતનો સ્વીકાર અને બીજી વાતનો અસ્વીકાર કરવામાં કોઈ નિયામક નથી. તેથી જે શબ્દના લિંગ, વચન વગેરે અભિન્ન હોય તે જ શબ્દનો અર્થ અભિન્ન છે - તેવું માનવું જોઈએ. એક જ અર્થને ત્રણ લિંગવાળા શબ્દથી વાચ્ય માનવો કે એકવચન, દ્વિવચન કે બહુવચનવાળા શબ્દથી વાચ્ય માનવો કે અતીત-અનાગત-વર્તમાનકાળથી વિશિષ્ટ એવા શબ્દનો વિષય માનવો કે છ કારકવાળા શબ્દથી વાચ્ય માનવો કે પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ, તૃતીય પુરુષવાળા
Page #160
--------------------------------------------------------------------------
________________
यादृशो ध्वनिः तादृशोऽर्थः
૬/૪
प
रा
तदुक्तं विशेषावश्यकभाष्ये " धणिभेयाओ भेओ त्थी-पुंलिङ्गाभिहाणवच्चाणं । पड-कुंभाणं व जओ तेण भिन्नत्थमिट्टं तं।।” (वि.आ.भा. २२३४) इति । यादृशो ध्वनिस्तादृश एवार्थोऽस्येष्टः । अन्यलिङ्ग -वचन-कालादिवृत्तेस्तु शब्दस्य नाऽन्यलिङ्गादियुक्तमर्थं वाच्यमिच्छत्यसाविति भावः ।
लिङ्गादिपञ्चकस्योपलक्षणात् 'सन्तिष्ठते, अवतिष्ठते' इत्यादौ उपसर्गभेदेन अर्थभेदः, 'पचति, पचते, कथयति, कथयते' इत्यादौ चोपग्रहभेदेन अर्थभेदः शब्दनयसम्मत इति द्रष्टव्यम् । तदुक्तं क् श्रीलब्धिसूरिणा तत्त्वन्यायविभाकरे “काल - कारक-लिङ्ग-सङ्ख्या-पुरुषोपसर्गाणां भेदेन सन्तम् अपि अभेदम् णि उपेक्ष्य अर्थभेदस्य शब्दप्राधान्यात् प्रदर्शकोऽभिप्रायविशेषः शब्दनयः” (त.न्या.वि.पृ.९३) इति ।
का
तदुक्तं श्रीशीलाङ्काचार्येण अपि सूत्रकृताङ्गसूत्रवृत्तौ “ शब्दनयस्वरूपं तु इदम्, तद् यथा - शब्दद्वारेणैव શબ્દથી પ્રતિપાદ્ય માનવો આ વાત વ્યાજબી નથી.' આ પ્રમાણે શબ્દનયનો અભિપ્રાય છે. * વિશેષાવશ્યકભાષ્યનો સંવાદ છે.
(તવ્રુત્ત વિશે.) વિશેષાવશ્યકભાષ્ય ગ્રંથમાં જણાવેલ છે કે “શબ્દના ભેદથી પટ અને કુંભ વચ્ચે ભેદ છે તેમ સ્ત્રીલિંગ, પુલિંગ વગેરે વિભિન્ન લિંગવાળા શબ્દથી વાચ્ય એવા અર્થમાં પણ ભેદ છે. તેથી ભિન્ન લિંગવાળા શબ્દોના અર્થ ભિન્ન છે - તેવું શબ્દનયને સંમત છે.” મતલબ કે શબ્દનય શબ્દપ્રધાન છે. જેવા પ્રકારનો શબ્દ હોય તેવા પ્રકારનો જ અર્થ શબ્દનયને માન્ય છે. અન્યવિધ લિંગ, વચન અને કાળ વગેરેની સાથે સંકળાયેલ શબ્દનો અર્થ તેનાથી જુદા લિંગ, વચન આદિથી યુક્ત હોય તેવું શબ્દનય સ્વીકારતો નથી. આ પ્રમાણે શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણજીનું તાત્પર્ય છે.
* ઉપસર્ગાદિભેદથી અર્થભેદ શબ્દનયસંમત : શ્રીલબ્ધિસૂરિજી
림
=
(નિ.) ‘લિંગ વગેરે પાંચ તત્ત્વ અર્થભેદક છે' - આવું જે શબ્દનયના અભિપ્રાયથી જણાવેલ { છે તે ઉપલક્ષણ હોવાથી ઉપસર્ગ વગેરેના ભેદથી પણ શબ્દનય અર્થભેદને માને છે તેમ સમજી લેવું. ‘ન્તિતે’ સારી રીતે રહે છે, ‘અતિતે’ તે નીચે તરફ રહે છે - આ મુજબ ઉપસર્ગભેદથી ” અવશ્ય અર્થભેદ શબ્દનયને માન્ય છે. તે જ રીતે ઉપગ્રહભેદ આત્મનેપદ-૫૨સ્મૈપદભેદ હોય તો પણ શબ્દનય અર્થભેદને અવશ્ય સ્વીકારે છે. પતિ બીજા માટે રાંધે છે. તે = પોતાના માટે રાંધે છે. આ રીતે ‘થતિ, થયતે’ વગેરે સ્થળે સમજી લેવું. નિમ્નોક્ત બે શાસ્ત્રના સંદર્ભનો ઉપરોક્ત બાબતમાં ટેકો મળે છે. જેમ કે શ્રીલબ્ધિસૂરિજીએ તત્ત્વન્યાયવિભાકર ગ્રંથમાં જણાવેલ છે કે ‘કાલ, કારક,લિંગ, સંખ્યા, પુરુષ, ઉપસર્ગ - આ છ માં ભેદ થવાથી ફેરફાર થવાથી, અર્થમાં વિદ્યમાન એવા પણ અભેદની ઉપેક્ષા કરીને, શબ્દને મુખ્ય બનાવીને અર્થમાં ભેદને જણાવનાર વિશેષ પ્રકારનો અધ્યવસાય એટલે શબ્દનય.' અહીં ઉપસર્ગનો ઉલ્લેખ કરવામાં આવેલ છે.
3 t
७९४
=
=
=
ટુજી ઉપગ્રહાદિભેદથી અર્થભેદ શબ્દનયસંમત : શ્રીશીલાંકાચાર્યજી
(તવુ.) શ્રીશીલાંકાચાર્યજીએ પણ સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં અંતે જણાવેલ છે કે “શબ્દનયનું સ્વરૂપ આ છે. તે આ મુજબ સમજવું. શબ્દનય શબ્દ દ્વારા શબ્દને મુખ્ય બનાવવા દ્વારા જ અર્થની પ્રતીતિનો 1. ध्वनिभेदाद् भेदः स्त्री-पुंलिङ्गाभिधानवाच्यानाम् । पट- कुम्भानामिव यतस्तेन भिन्नार्थमिष्टं तत् ।।
=
Page #161
--------------------------------------------------------------------------
________________
६/१४ धवला-जयधवलाद्यनुसारेण शब्दनयप्रज्ञापना ०
७९५ अस्य अर्थप्रतीत्यभ्युपगमाद् लिङ्ग-वचन-साधनोपग्रह-कालभेदाभिहितं वस्तु भिन्नमेव इच्छति” (सू.कृ.श्रु.स्क. ર/ક.૭/પૂ.૮૦/પૃ.૪૨૬) ફત્યાતિમ્ |
षट्खण्डागमधवलावृत्तौ वीरसेनाचार्येण “शब्दपृष्ठतः अर्थग्रहणप्रवणः शब्दनयः लिङ्ग-सङ्ख्या-काल કાર-પુરુષોપપ્રદર્થોમવારનિવૃત્તિપરવા” (પ.વ.નીવસ્થાન. પુસ્તક-9/9-9-9 પ..૮૭) રૂતિ વ્યારથતિમ્ तेनैव कषायप्राभृतस्य जयधवलावृत्तौ “शपति = अर्थम् आह्वयति = प्रत्याययति इति शब्दः। लिङ्ग म -સંધ્યા-ઋત્તિ-કારશ્ન-પુરુષોપગ્રહેમિવારનવૃત્તિપરીયં નયઃ” (વ.પ્ર.પુસ્તક-૧/T.9૪ ન.પ.પૂ.૨૦૩) રૂત્યુમ્!
यथोक्तं सर्वार्थसिद्धौ अपि “लिङ्ग-सङ्ख्या-साधनादिव्यभिचारनिवृत्तिपरः शब्दनयः” (त.सू.१/३३ स.सि.) इति। लघीयस्त्रयकारिकायामपि अकलङ्कस्वामिना “काल-कारक-लिङ्गानां भेदाच्छब्दोऽर्थभेदकृद्” (ल.त्र.. का.४४) इति दर्शितम् । तदुक्तं विद्यानन्दस्वामिना अपि तत्त्वार्थश्लोकवार्तिके नयविवरणे “कालादिभेदतोऽर्थस्य ॥ મેટું યઃ પ્રતિપવિયેત્ તોડત્ર શત્રુનઃ શધ્રપ્રધાનત્વદુહંતા(ત.શ્નો.વા.ન.વિ.પુ.૨૭૨) તિા , प्रमेयकमलमार्तण्डे प्रभाचन्द्राचार्येणाऽपि “काल-कारक-लिङ्ग-सङ्ख्या-साधनोपग्रहभेदाद् भिन्नम् अर्थं शपतीति સ્વીકાર કરે છે. તેથી (૧) લિંગ, (૨) વચન, (૩) સાધન, (૪) ઉપગ્રહ અને (૫) કાળ - આ પાંચમાંથી કોઈ એકનો પણ ભેદ થાય તો તેના દ્વારા જણાવેલ વસ્તુ જુદી જ હોય છે – આમ શબ્દનય માને છે.” અહીં લિંગાદિભેદથી અર્થભેદ તો પૂર્વે જણાવી જ ગયેલ છીએ. તેથી ફરીથી તેનું વિશ્લેષણ કરવામાં નથી આવતું. ફક્ત સાધનભેદ એટલે પ્રથમપુરુષ, દ્વિતીય પુરુષ અને તૃતીયપુરુષનો ભેદ સમજવો. નિ, , તિ પ્રત્યય બદલાય એટલે અર્થ બદલાય. આવું શબ્દનયનું તાત્પર્ય છે.
_) દિગંબરમત મુજબ શબ્દનયની પ્રજ્ઞાપના ). () દિગંબર સંપ્રદાયમાં પણ ઉપરોક્ત વાત શબ્દનય અંગે દર્શાવેલ છે. દિગંબરાચાર્ય વિરસેનજીએ પખંડાગમની ધવલા વ્યાખ્યામાં જણાવેલ છે કે “શબ્દને ગ્રહણ કર્યા પછી તદનુસાર અર્થને ગ્રહણ કરવામાં કુશળ શબ્દનાય છે. કારણ કે તે (૧) લિંગ, (૨) સંખ્યા, (૩) કાળ, (૪) કારક, (૫) છે પુરુષ, (૬) ઉપગ્રહ - આ છના વિસંવાદની નિવૃત્તિ કરવામાં પરાયણ છે.” મતલબ કે લિંગાદિના (1) ભેદથી અર્થભેદને શબ્દનય માને છે. કષાયપ્રાભૃતની જયધવલા વ્યાખ્યામાં પણ વિરસેનાચાર્યએ જ જણાવેલ છે કે “જે પદાર્થને બોલાવે = કહે = જણાવે તે શબ્દનાય છે. તે (૧) લિંગ, (૨) સંખ્યા, (૩) કાલ,(૪) કારક, (૫) પુરુષ અને (૬) ઉપગ્રહ - આ છ ના વ્યભિચારને = વિસંવાદને = ફેરફારને દૂર કરવામાં પરાયણ છે. આનો અર્થ પૂર્વવત સમજવો.
| (ચો.) દિગંબરીય સર્વાર્થસિદ્ધિ ગ્રંથમાં જણાવેલ છે કે “લિંગ, સંખ્યા, સાધન વગેરેના વ્યભિચારને રવાના કરવામાં શબ્દનય તત્પર છે.” વ્યભિચાર = ફેરફાર. મતલબ કે એક જ અર્થના વાચક એવા શબ્દના લિંગ વગેરેમાં થતો ફેરફાર શબ્દનયને માન્ય નથી. લઘીયલ્સયકારિકામાં પણ દિગંબર આચાર્ય અકલંકસ્વામીએ જણાવેલ છે કે “કાળ, કારક, લિંગના ભેદથી શબ્દનય અર્થમાં ભેદ કરે છે.” તત્ત્વાર્થશ્લોકવાર્તિકમાં નિયવિવરણ પ્રકરણમાં દિગંબર આચાર્ય વિદ્યાનંદસ્વામીએ જણાવેલ છે કે “કાળ વગેરેના ભેદથી અર્થના ભેદનું જે નય પ્રતિપાદન કરે તે નય અહીં શબ્દનય તરીકે કહેવાયેલ છે. કારણ કે તે નય શબ્દને મુખ્ય બનાવે છે.” પ્રમેયકમલમાર્તડ ગ્રંથમાં દિગંબરાચાર્ય પ્રભાચંદ્ર પણ જણાવે
Page #162
--------------------------------------------------------------------------
________________
डित्थादिशब्दैः व्यवहाराऽभावः ।
૬/૨૪ શો ન” (પ્ર....૨૦૬) રૂત્યુન્
यद्यपि शब्दनयस्य न शब्दप्रधानत्वम्, अन्यथा पर्यायशब्दभेदेऽपि तन्मते अर्थभेद आपद्येत स तथापि शब्दगतकालादौ शब्दोपचारादत्र शब्दप्रधानत्वमुदाहृतमित्यवधेयम्।।
नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “'जो वट्टणं ण मण्णइ एयत्थे भिन्नलिंगआइणं । सो सद्दणओ भणिओ णेओ पुंसाइयाण जहा ।। अहवा सिद्धे सद्दे कीरइ जं किंपि अत्थववहारं । तं खलु सद्दे विसयं देवो सद्देण આ નદ લેવો TI” (ન.૨.૪૦-૪૧, દુ:સ્વ.પ્ર.૨૩૨-૨૨૩) રૂત્યુ પત્ર વજ્જાન્તરે શત્રે સિદ્ધ = વ્યાકરણक व्युत्पत्तिसिद्धे सति तेन अर्थव्यवहारं शब्दनयः करोतीत्युक्त्या डित्थ-डवित्थादिशब्दैरर्थव्यवहारं णि शब्दनयो नाऽभ्युपैतीति सूचितं देवसेन-माइल्लधवलाभ्यामित्यवधेयम् ।
_ “अयम् अपि अर्थ-व्यञ्जनपर्यायोभयरूपस्य वस्तुनः व्यञ्जनपर्यायस्य एव समाश्रयणाद् मिथ्यादृष्टिः" (ફૂ.કૃ.૪.૨/૩.૭.૮9/g.૪ર૭) રૂતિ સૂત્રકૃતવૃત્તો શ્રીશીનાવાર્યા છે કે “(૧) કાલ, (૨) કારક, (૩) લિંગ, (૪) સંખ્યા, (૫) સાધન, (૬) ઉપગ્રહ - આ છે ના ભેદથી અર્થને ભિન્ન જણાવે તે શબ્દનય કહેવાય છે.”
(ા.) જો કે શબ્દનય શબ્દને મુખ્ય નથી બનાવતો. બાકી તો પર્યાયવાચી શબ્દ બદલાય તો પણ શબ્દનયના મતે અર્થ બદલાઈ જવાની આપત્તિ આવે. પરંતુ શબ્દના કાળ, લિંગ વગેરેને જ તે મુખ્ય બનાવે છે. તેમ છતાં પણ શબ્દગત કાળ, લિંગ વગેરેમાં શબ્દનો અભેદ ઉપચાર કરીને પ્રસ્તુતમાં શબ્દનયને શબ્દપ્રધાન કહેવામાં આવેલ છે.
ર શનય અંગે બે મંતવ્ય છે (ન.ય.) નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં પણ જણાવેલ છે કે “જે નય એક જ અર્થમાં ભિન્ન લિંગવાળા શબ્દોની પ્રવૃત્તિનો સ્વીકાર કરતો નથી તે શબ્દનય તરીકે કહેવાય છે. જેમ કે પુલ્લિગવાળો ‘તરત’ શબ્દ અને સ્ત્રીલિંગવાળો “તરી’ શબ્દ અને નપુંસકલિંગવાળો તરં” શબ્દ - આ ત્રણેયના અર્થમાં ભેદ છે. અથવા વ્યાકરણ આદિથી સિદ્ધ એવા શબ્દમાં જે કાંઈ અર્થનો વ્યવહાર થાય તે ખરેખર, શબ્દનયનો વિષય બને. જેમ કે દેવ’ શબ્દથી દિવ્યક્રિયા કરનાર વ્યક્તિ ઓળખાવાય છે.” ઉપરોક્ત બન્ને ગ્રંથમાં અથવા કહેવા દ્વારા શબ્દનય અંગે જે બીજો વિકલ્પ દર્શાવેલ છે તેનું તાત્પર્ય એ છે કે
જો શબ્દ વ્યાકરણની વ્યુત્પત્તિથી સિદ્ધ થયેલો હોય તો જ તેવા શબ્દ દ્વારા અર્થનો વ્યવહાર શબ્દનય કરે છે. અહીં દેવસેનજીએ માઈલ ધવલજીએ એવું સૂચિત કરેલ છે કે ડિલ્થ, પવિત્ય વગેરે શબ્દો દ્વારા કોઈ પણ અર્થનો વ્યવહાર શબ્દનય સ્વીકારતો નથી. આ વાતને ધ્યાનમાં રાખવી.
# શવદન મિથ્યાષ્ટિ , (“સા.) “આ શબ્દનય પણ મિથ્યાષ્ટિ છે. કારણ કે અર્થપર્યાય અને વ્યંજનપર્યાય ઉભયસ્વરૂપ વસ્તુ હોવા છતાં તે વસ્તુના વ્યંજનપર્યાયને = શબ્દવાચ્ય પરિણામને જ ગ્રહણ કરે છે' - આ પ્રમાણે
1. यो वर्तनं न मन्यते एकार्थे भिन्नलिङ्गादीनाम्। स शब्दनयो भणितः ज्ञेयः पुमादिकानां यथा ।। 2. अथवा सिद्धे शब्दे क्रियते यत् किमपि अर्थव्यवहरणम्। स खलु शब्दे विषयः (देवा?) देवशब्देन यथा देवः।।
Page #163
--------------------------------------------------------------------------
________________
૬/૨૪
० समभिरूढस्य संज्ञान्तरविमुखत्वम् ०
७९७ સમભિરૂઢનય ઇમ કહઈ જે “ભિન્ન શબ્દ ભિન્નાર્થક જ હોઈ.”
अष्टममाह - समभिरूढसंज्ञको नयः तु शब्दवृत्तिलिङ्ग-वचनादिभेदे इव शब्दभेदे सत्यपि प अर्थभेदम् एव मन्यते, संज्ञान्तरवैमुख्येन तत्तच्छब्दवाच्यार्थविशेषसमभिरोहणात् । “तु विशेषेऽवधारणे” ... (अ.स.परिशिष्ट-१३) इति पूर्वोक्त(१/३ + ६/१०)रीत्या अनेकार्थसङ्ग्रहानुसारेण तुः शब्दनयाऽपेक्षया । विशेषद्योतनार्थम् । तदुक्तं विशेषावश्यकभाष्ये '“जं जं सण्णं भासइ तं तं चिय समभिरोहए जम्हा । सण्णंतरविमुहो तओ तओ समभिरूढो त्ति ।।” (वि.आ.भा.२२३६) इति। तदुक्तं प्रमाणनयतत्त्वालोके श “पर्यायशब्देषु निरुक्तिभेदेन भिन्नमर्थं समभिरोहन समभिरूढः (प्र.न.त.७/३६)। इन्दनादिन्द्रः, शकनाच्छक्रः, - पूर्दारणात् पुरन्दर इत्यादिषु यथा” (प्र.न.त.७/३७) इति । ततश्च शब्दनयमते कलत्र-पत्नीप्रमुखशब्दानामिव । इन्द्र-शक्र-पुरन्दरादिशब्दानामपि वाच्यार्थी भिन्न एवैतन्मते।
तदुक्तं स्थानाङ्गसूत्रवृत्तौ “वाचकं वाचकं प्रति वाच्यभेदं समभिरोहति आश्रयति यः स समभिरूढः। का સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્યજી ફરમાવે છે.
ગ્ર સમભિરૂટનચનું પ્રકાશન (કષ્ટ.) ગ્રંથકારશ્રી સમભિરૂઢનયનું પ્રતિપાદન કરે છે. દિગંબર સંપ્રદાય મુજબ સમભિરૂઢનય આઠમો છે. જેમ શબ્દનય શબ્દના લિંગ, વચન વગેરે બદલાઈ જાય તો અર્થભેદ માને છે, તેમ શબ્દ બદલાઈ જાય તો પણ સમભિરૂઢનય અર્થને જુદો જ માને છે. કારણ કે એક અર્થની એક જ સંજ્ઞા સમભિરૂઢનય સ્વીકારે છે. એક જ અર્થની બીજી સંજ્ઞા (= પર્યાય શબ્દ) સ્વીકારવા માટે સમભિરૂઢ તૈયાર નથી. આ રીતે પર્યાયશબ્દથી પરામુખ થઈને તે તે શબ્દના વિશેષ પ્રકારના વાચ્યાર્થમાં સમ્યફ રીતે (= સમ્) સામે ચાલીને (= મિ) આરૂઢ (= જ્જ) થવાથી સમભિરૂઢનય શબ્દભેદે અર્થભેદને માને છે. વિશેષ, અવધારણ વગેરે “તુ ના અર્થ અનેકાર્થસંગ્રહમાં જણાવેલ છે. પૂર્વે (૧/૩ + ૬/૧૦) જણાવેલ છે પ્રસ્તુત સંદર્ભ મુજબ શબ્દનય કરતાં સમભિરૂઢમાં વિશેષતા જણાવવા માટે “તું” મૂળ શ્લોકમાં જણાવેલ છે. આ વિશેષતાને દર્શાવતા વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “વક્તા જે જે શબ્દને બોલે તે તી, જ શબ્દ ઉપર જે નય અન્ય-પર્યાયશબ્દથી વિમુખ થઈને આરૂઢ થાય છે તે કારણે તે નય સમભિરૂઢ કહેવાય છે.” પ્રમાણનયતત્ત્વાલીકાલંકારમાં જણાવેલ છે કે “નિરુક્તિ = વ્યુત્પત્તિ બદલાઈ જવાથી પર્યાયશબ્દોના અર્થ બદલાય છે – તેવું સ્વીકારનાર નય સમભિરૂઢનય કહેવાય છે. જેમ કે ઈન્દ્ર, શુક્ર અને પુરંદર વગેરે શબ્દના અર્થ જુદા જ છે. ઐશ્વર્યના ભોગવટા સ્વરૂપ ઈદન ક્રિયાના લીધે ઈન્દ્ર કહેવાય. નવી-નવી શક્તિથી યુક્ત હોવાથી શક્ર કહેવાય. પુર નામના રાક્ષસને ફાડેલ હોવાથી પુરંદર કહેવાય છે. આ રીતે શબ્દની વ્યુત્પત્તિ બદલાઈ જવાથી પર્યાયવાચી શબ્દોના અર્થ બદલાય છે.” તેથી જેમ શબ્દનયના મતે કલત્ર, પત્ની વગેરે શબ્દના અર્થ જુદા જુદા હોય છે તેમ ઈન્દ્ર, શક્ર, પુરંદર વગેરે શબ્દના પણ અર્થ સમભિરૂઢનયના મતે ભિન્ન જ હોય છે.
(ત૬) સ્થાનાંગસૂત્રવૃત્તિમાં આ જ બાબતને સ્પષ્ટ કરતાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે જણાવેલ 1. यां यां संज्ञां भाषते तामेव समभिरोहति यस्मात्। संज्ञान्तरविमुखस्ततः सकः समभिरूढः ।।
Page #164
--------------------------------------------------------------------------
________________
७९८ ० शब्दारूढः अर्थः, अर्थारूढश्च शब्द: 0
६/१४ प स ह्यनन्तरोक्तविशेषणस्यापि वस्तुनः शक्र-पुरन्दरादिवाचकभेदेन भेदमभ्युपगच्छति घट-पटादिवद्” (स्था.३/३/
१९२, वृ.पृ.२५८) इति । “निरुक्तिभेदजन्यभिन्नपर्यायवाचकशब्दात् पदार्थनानात्वनिरूपकः समभिरूढः” (प्र.मी.
२/२/८) इति प्रमाणमीमांसाकृतः । “पर्यायध्वनिभेदाद् अर्थनानात्वनिरूपकः समभिरूढः” (स्या.भा.पृ.३) इति - स्याद्वादभाषाकारः। जैनतर्कभाषायां महोपाध्यायश्रीयशोविजयगणिवरैरपि “पर्यायशब्देषु निरुक्तिभेदेन भिन्नम् પર કર્થ સમપિરોદનું સમfમહે:” (નૈ.ત.મા.પૃ.૨૨) રૂત્યુન્
तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “सद्दारूढो अत्थो अत्थारूढो तहेव पुण सद्दो। भणइ इह : સમઢી નદ ફંદ્ર પુરંદરો તો II” (ન..૪૧, દ્ર..પ્ર.૨૭૪) રૂતિા.
प्रकृते समभिरूढस्य द्वौ स्वरूपविशेषौ लभ्येते । तथाहि - (१) अनेकार्थकशब्दस्थले मुख्यतया का रूढमेकमर्थमङ्गीकृत्य शेषान् अर्थान् परित्यज्य रूढार्थे शब्दसमभिरोहणाद् अर्थारूढः समभिरूढ
છે કે “પ્રત્યેક શબ્દના જુદા-જુદા અર્થનો આશ્રય જે નય કરે તે સમભિરૂઢનય કહેવાય. તેનું મંતવ્ય એવું છે કે લિંગ-વચન-વિભક્તિ વગેરે સમાન હોય તેવા જ શબ્દ દ્વારા ઓળખાવી શકાય તેવી વસ્તુ એક હોય - તેવી શબ્દનયની વાત સાચી છે. પરંતુ તે વસ્તુને દર્શાવનાર શબ્દ જો બદલાઈ જાય તો પણ તે શબ્દ દ્વારા જણાવાતો પદાર્થ અવશ્ય બદલાઈ જાય છે. જેમ ઘટ, પટ વગેરે શબ્દો જુદા છે તો તેના અર્થ પણ જુદા છે. તેમ શક્ર, પુરન્દર વગેરે શબ્દો જુદા છે. તેથી તેના અર્થ પણ જુદા જ હોય.” મતલબ કે કોઈ પણ બે શબ્દના અર્થ સમાન ન જ હોય. પ્રમાણમીમાંસામાં શ્રી હેમચન્દ્રસૂરિજીએ જણાવેલ છે કે “નિરુક્તિ = શબ્દવ્યુત્પત્તિ બદલવાથી અલગ-અલગ પર્યાયના વાચક એવા શબ્દોની નિષ્પત્તિ થાય છે. તેવા શબ્દના આધારે પદાર્થ પણ બદલાય છે. આવું નિરૂપણ સમભિરૂઢનય કરે એ છે.” સ્યાદ્વાદભાષામાં શુભવિજયજીએ પણ દર્શાવેલ છે કે “પર્યાયધ્વનિના ભેદથી અર્થમાં ભેદની પ્રરૂપણા
કરે તે સમભિરૂઢનય.” મહોપાધ્યાય શ્રીયશોવિજયગણિવરે પણ જૈનતર્કભાષામાં જણાવેલ છે કે “પર્યાયવાચી આ શબ્દોમાં વ્યુત્પત્તિ બદલાય એટલે જુદા અર્થ ઉપર સવાર થાય, આરૂઢ થાય તે સમભિરૂઢ.” મતલબ કે પર્યાયવાચક શબ્દ સમભિરૂઢનયને માન્ય નથી.
અલ- સમભિરૂઢઃ અર્વાચીન દિગંબરસમ્પ્રદાયની દ્રષ્ટિએ અલ(તલુ નથ.) નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “શબ્દ ઉપર અર્થ આરૂઢ થાય છે. તે જ રીતે અર્થ ઉપર શબ્દ આરૂઢ થાય છે. આ પ્રમાણે જે કહે તે સમભિરૂઢનય છે. જેમ કે ઈન્દ્ર, પુરંદર, શક્ર - આ ત્રણેય શબ્દના અર્થ જુદા છે.”
ઈ. સમભિરૂઢનયની બે વિશેષતા થી () પ્રસ્તુતમાં સમભિરૂઢનયની બે વિશેષતા નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથ દ્વારા જાણવા મળે છે. તે આ રીતે (૧) અનેકાર્થકશબ્દસ્થળે શબ્દના અન્ય અનેક અર્થોને છોડી કોઈ એક અર્થમાં મુખ્યપણે રૂઢ સ્વરૂપે શબ્દનો સ્વીકાર કરે છે તે સમભિરૂઢનય કહેવાય છે. જેમ કે “જો’ શબ્દના ગાય, વાણી, ભૂમિ, કિરણ વગેરે અનેક અર્થ શબ્દકોષમાં પ્રસિદ્ધ છે. પરંતુ સમભિરૂઢનય વાણી, ભૂમિ વગેરે
1. शब्दारूढोऽर्थोऽर्थारूढस्तथैव पुनः शब्दः। भणति इह समभिरूढो यथा इन्द्रः पुरन्दर शक्रः।।
Page #165
--------------------------------------------------------------------------
________________
૬/૨૪ • व्युत्पत्तिभेदे वाच्यभेद: 0
७९९ उच्यते, यथा भाषा-भूमि-भानुप्रभृतिनानार्थान् विहाय सास्नादिमन्तं पशुविशेष प्रकरणाद्यनुसारेण गोशब्दवाच्यतयाऽयमङ्गीकरोति । (२) नानापर्यायशब्दस्थले च विवक्षितक्रियावाचकं शब्दम् अभि-प मतार्थविशेषेऽङ्गीकृत्याऽवशिष्टशब्दान् अभिमतार्थवाचकतया परित्यज्य प्रातिस्विकशब्देऽभिमतार्थ-गा समभिरोहणात् शब्दारूढः समभिरूढ उच्यते, यथा इन्द्र-शक्र-पुरन्दरादिशब्दानां स्वर्गस्वामिवाचकतया प्रसिद्धत्वेऽपि शक्रादिशब्दान् विहाय इन्दनक्रियोपेतस्वर्गस्वामिवाचकतया इन्द्रशब्दमेवायमभ्युपगच्छतीति । "
___ तदुक्तं जयधवलायाम् अपि “नानाऽर्थसमभिरोहणात् समभिरूढः, इन्दनादिन्द्रः, शकनाच्छक्रः, पूरणात् शे पुरन्दरः” (ज.ध.भाग-१ पृष्ठ-२१७) इति। तदुक्तं सर्वार्थसिद्धौ अपि “नानार्थसमभिरोहणात् समभिरूढः” क (स.सि.१/३३) इति । यथोक्तं तत्त्वार्थराजवार्तिकेऽपि “यतो नानार्थान् समतीत्य एकमर्थं आभिमुख्येन रूढः . = समभिरूढः” (त.सू.१/३३ रा.वा.) इति। तदुक्तम् अकलङ्केनैव लघीयस्त्रयकारिकायामपि “पर्यायभेदादબિરૂઢોડર્થમેવ” (ન.ત્ર.કા.૭૨) તિા યથો વિનિઃસ્વામિના પિ તસ્વાર્થમ્બ્રોક્તિ નથવિરો | “पर्यायशब्दभेदेन भिन्नार्थस्याधिरोहणात् । नयः समभिरूढः स्यात् पूर्ववच्चास्य निश्चयः ।।” (त.श्लो.वा.१/३३ અર્થોને છોડી, પ્રકરણ વગેરે મુજબ ગાય સ્વરૂપ રૂઢ = પ્રસિદ્ધ અર્થમાં જ “જો’ શબ્દને સારી રીતે આરૂઢ કરે છે. આ ઉદાહરણ શબ્દને અર્થારૂઢ માનનાર સમભિરૂઢનયનું છે. (૨) એક અર્થના અનેક પર્યાયવાચી શબ્દો શબ્દકોષમાં પ્રસિદ્ધ હોય તેવા સ્થળે અનેક પર્યાયવાચી શબ્દોમાંથી વિવક્ષિત ક્રિયાને બતાવનાર ચોક્કસ શબ્દમાં તે અર્થને રૂઢ કરવાનું સ્વીકારી, બાકીના શબ્દોનો વિવક્ષિતક્રિયાયુક્ત અર્થના વાચક તરીકે ત્યાગ કરી, ચોક્કસ શબ્દમાં અભિમત અર્થને સારી રીતે આરૂઢ કરનાર હોવાથી આ બીજો ભેદ શબ્દઆરૂઢ સમભિરૂઢનય કહેવાય. સમભિરૂઢનયની આ બીજી વિશેષતા છે. જેમ કે ઈન્દ્ર, શક્ર, પુરંદર - આ ત્રણ શબ્દ સ્વર્ગના સ્વામીના વાચક છે. તથા ત્રણેય શબ્દ પુલ્લિગવાળા જ છે. તેમ છતાં ત્રણેય શબ્દ, તેના મતે, વિભિન્ન અર્થના વાચક છે. તેથી ઐશ્વર્ય ભોગવનાર તરીકે સ્વર્ગના ર, સ્વામીનો ઉલ્લેખ કરવાનું જ્યાં અભિપ્રેત હોય ત્યાં તે ફક્ત “ઈન્દ્ર' શબ્દનો જ પ્રયોગ કરે છે. સ્વર્ગના સ્વામીને દર્શાવનારા શક્ર, પુરંદર, શતક્રતુ, આખણ્ડલ વગેરે શબ્દનો તેવા સ્થળે પ્રયોગ કરવો સમભિરૂઢને CT માન્ય નથી. આ રીતે અર્થને ચોક્કસ શબ્દમાં આરૂઢ કરવાનું કામ તે કરે છે.
સમભિરૂઢનય : પ્રાચીન દિગંબરસંપ્રદાયની દ્રષ્ટિએ (ત, નય.) જયધવલા ગ્રંથમાં પણ જણાવેલ છે કે “(જુદા જુદા શબ્દને) જુદા જુદા અર્થમાં આરૂઢ કરવાના કારણે સમભિરૂઢનય કહેવાય છે. જેમ કે ઈંદન ક્રિયા કરે તે ઈન્દ્ર, સમર્થ હોય તે શક્ર, પુર નામના રાક્ષસને ફાડે તે પુરંદર. આ રીતે શબ્દભેદે ભિન્ન અર્થ ઉપર આરૂઢ થવાથી સમભિરૂઢનય કહેવાય છે.” સર્વાર્થસિદ્ધિ ગ્રંથમાં પણ જણાવેલ છે કે “શબ્દભેદે ભિન્ન અર્થ ઉપર આરૂઢ થવાથી સમભિરૂઢ નય કહેવાય છે.” તત્ત્વાર્થરાજવાર્તિક ગ્રંથમાં પણ જણાવેલ છે કે “શબ્દના અનેક અર્થોને છોડીને પ્રસિદ્ધ એક અર્થને અભિમુખ થવા દ્વારા રૂઢ હોવાથી સમભિરૂઢનય કહેવાય.” અકલંકસ્વામીએ જ લઘીયસ્રયકારિકામાં પણ જણાવેલ છે કે “પર્યાયશબ્દના ભેદથી અર્થભેદ કરનારો નય અભિરૂઢ = સમભિરૂઢનય છે.” વિદ્યાનંદસ્વામીએ પણ તત્ત્વાર્થશ્લોકવાર્તિકમાં નિયવિવરણમાં જણાવેલ છે કે “પર્યાયશબ્દ બદલાય એટલે
Page #166
--------------------------------------------------------------------------
________________
૮૦ ૦
० नयकर्णिकासंवाद । “શબ્દનયનઈ એ ઈમ કહઈ, જે- “જો તું *લિંગાદિભેદઈ અર્થભેદ માનઈ છઈ, તો શબ્દભેદઈ અર્થભેદ કાં ન માનઈં ?” તે માટઈં ઘટશબ્દાર્થ ભિન્ન કુંભશબ્દાર્થ ભિન્ન ઈમ એ માનઈ. ન.વિ. ૨૦) રૂત્તિા સાન્નિયાનુપ્રેક્ષાવ્યાધ્યIિRચ (T.ર૭૬) અથàવમેવાડમિપ્રાય | प समभिरूढनयो हि शब्दनयमेवं वक्ति – 'हे शब्दनयवादिन् ! यदि लिङ्ग-वचन-कालादिभिन्नानां रा पत्नी-कलत्रादिशब्दवाच्यानामिवाऽर्थानां ध्वनिभेदात् तव भेदोऽनुमतः तर्हि घट-कुट-कुम्भादि - शब्दवाच्यानामर्थानां भेदः किमिति नेष्टः ? ध्वनिभेदस्योभयत्र तुल्यत्वात् । तदुक्तं विशेषावश्यकभाष्ये
“धणिभेयाओ भेओऽणुमओ जइ लिंग-वयणभिन्ना । घड-पडवच्चाणं पिव घड-कुडवच्चाण किमणिट्ठो ?।।" ૨T (વિ.આ.મા.૨૨૪૦) તિા क पर्यायशब्दभेदेऽप्यर्थाऽभेदे लिङ्गादिभेदेऽपि अर्थभेदो न स्यात् । तदुक्तं विनयविजयोपाध्यायेन , नयकर्णिकायां “ब्रूते समभिरूढोऽर्थं भिन्नं पर्यायभेदतः। भिन्नार्थाः कुम्भ-कलश-घटा घट-पटादिवत् ।। (न.क.१५) 'यदि पर्यायभेदेऽपि न भेदो वस्तुनो भवेत् । भिन्नपर्याययोर्न स्यात् स कुम्भ-पटयोरपि ।।” (न.क.१६) इति । की तस्माद् घटशब्दाभिधेयार्थभिन्न एव कुम्भ-कुट-कलशादिशब्दवाच्यार्थः स्वीकर्तव्यः । ततश्च समभिरूढनयमते
જુદા અર્થમાં આરૂઢ થવાના કારણે આ નય સમભિરૂઢનય બને છે. કાળાદિભેદથી અર્થભેદ માનનાર શબ્દનયની જેમ પર્યાયશબ્દભેદથી અર્થ બદલાય જ છે - આવો નિશ્ચય સમભિરૂઢનય સ્વરૂપ છે.” કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યાકાર શુભચન્દ્રજીનો પણ પ્રસ્તુતમાં સમભિરૂઢ માટે આ મુજબ જ અભિપ્રાય છે.
જ સમભિરૂઢનો શબ્દનયને ઉપાલંભ જ (સમમિક્ટ.) સમભિરૂઢનય શબ્દનયને આ પ્રમાણે કહે છે કે “હે શબ્દનયવાદી ! લિંગ, વચન, કાળ વગેરે બદલાવાથી પત્ની, કલત્ર વગેરે શબ્દોના અર્થ તમારા મતે બદલાઈ જાય છે, તો ઘટ, કુટ, કુંભ
વગેરે શબ્દોના વાચ્યાર્થમાં ભેદ શા માટે તમે નથી માનતા? કારણ કે પત્ની, કલત્ર વગેરે શબ્દો જેમ ( જુદા છે, તેમ ઘટ, કુટ, કુંભ વગેરે શબ્દો પણ જુદા જ છે. શબ્દભેદ બન્ને સ્થળે સમાન હોવાથી બન્ને આ સ્થળે અર્થભેદ સ્વીકારવો વ્યાજબી છે.' વિશેષાવશ્યકભાષ્યમાં પણ જણાવેલ છે કે “જો ભિન્ન લિંગવાળા
અને ભિન્ન વચનવાળા શબ્દના ભેદથી અર્થમાં ભેદ (શબ્દનયને) અભિમત હોય તો ઘટ, વસ્ત્ર વગેરે આ શબ્દના અર્થની જેમ ઘટ અને કુટ વગેરે શબ્દના અર્થમાં ભેદ શા માટે ઈષ્ટ ન હોય ?”
પર્યાયવાચી શબ્દ ગેરહાજર ઃ સમભિરૂટ 9 (પર્યા.) જો પર્યાયશબ્દ બદલાય તેમ છતાં અર્થ બદલાતો ન હોય તો શબ્દના લિંગ વગેરે બદલાય છતાં અર્થમાં ભેદ થઈ ન શકે. તેથી ઉપાધ્યાય શ્રીવિનયવિજયજીએ નયકર્ણિકા ગ્રંથમાં જણાવેલ છે કે “પર્યાયશબ્દના ભેદથી અર્થ પણ ભિન્ન બની જાય છે. આ પ્રમાણે સમભિરૂઢનય કહે છે. જેમ ઘટ અને પટ શબ્દના અર્થ જુદા છે, તેમ કુંભ, કલશ અને ઘટ શબ્દના અર્થ પણ ભિન્ન જ છે. જો પર્યાયશબ્દો બદલાવા છતાં વસ્તુનો ભેદ ન થતો હોય તો ભિન્નશબ્દવાઓ એવા કુંભ અને પટ વચ્ચે પણ ભેદ નહીં ૪ આ.(૧)માં “સમભિરૂઢ નૈગમને પાઠ. 8 લી.(૧)માં ‘પુલિ...” પાઠ. 1. ध्वनिभेदाद् भेदोऽनुमतो यदि लिङ्ग-वचनभिन्नानाम्। घट-पटवाच्यानामिव घट-कुटवाच्यानां किमनिष्टः?।।
Page #167
--------------------------------------------------------------------------
________________
૬/૨૪
• ध्वनिभेदेऽर्थभेदः समभिरूढनये . એકાર્થપણું પ્રસિદ્ધ છઈ, તે શબ્દાદિનયની વાસના થકી.૬/૧૪ો. न कश्चित् पर्यायशब्दो जगति विद्यत इति सिद्धम् । तदुक्तं विशेषावश्यकभाष्ये '“घड-कुडसद्दत्थाणं નુત્તો મેવો મિહાનગાળો ઘઉં-ઘટસદ્દસ્થાન વ તો ન પન્નાથવા તિા” (વિ..મા.૨૨૩૧) તિા -
न चैवं पर्यायवचनस्यैवाऽसत्त्वे कथं जगति घट-कुम्भादिशब्दानामेकार्थतायाः प्रसिद्धिरिति शङ्कनीयम्, ।
शब्दादिनयाऽऽहितवितथवासनाविलासवशादेव तस्याः प्रसिद्धेरिति नैकार्थवाचका अनेकाः शब्दाः, न न वैकशब्दवाच्या नाना अर्थाः इति समभिरूढनयमन्तव्यमूहनीयमागमानुसारेण मनीषिभिः। श __ “अयम् अपि मिथ्यादृष्टिः, पर्यायाऽभिहितधर्मवद्वस्तुनः अनाश्रयणात्, गृहीतप्रत्येकावयवान्धहस्तिज्ञान- क વ” (લૂ..૨/૭/૮9/9.૪૨૭) રૂતિ સૂત્રકૃતાવૃત્ત થશીત્તાવાર્થ. થઈ શકે.” તેથી ઘટ શબ્દના વાર્થ કરતાં કુટ, કલશ વગેરે શબ્દનો વાચ્યાર્થ ભિન્ન જ છે - તેવું સ્વીકારવું જોઈએ, એવું સમભિરૂઢનું માનવું છે. આ કારણસર સમભિરૂઢનયના મતે દુનિયામાં કોઈ પણ પર્યાયવાચી શબ્દ હોતો નથી - તેવું સિદ્ધ થાય છે. આ બાબતને દર્શાવવા માટે વિશેષાવશ્યકભાષ્ય ગ્રંથમાં જણાવેલ છે કે “ઘટ અને કુટ શબ્દના અર્થમાં ભેદ માનવો યુક્તિસંગત છે. કારણ કે ઘટ અને કુટ શબ્દ જુદા છે. જેમ ઘટ અને પટ શબ્દ જુદા હોવાથી તેના અર્થ જુદા છે, તેમ ઘટ અને કુટ શબ્દો જુદા હોવાથી તેના અર્થ જુદા છે - એવું સિદ્ધ થાય છે. તેથી એક પણ પર્યાયવાચી શબ્દ વિશ્વમાં વિદ્યમાન નથી.”
શંક - (૨.) જો તમારા જણાવ્યા મુજબ પર્યાયવાચી શબ્દ દુનિયામાં હોય જ નહિ તો “ઘટ, કુંભ, કુટ, કલશ વગેરે શબ્દોના અર્થ એક જ છે' - આવી પ્રસિદ્ધિ જગતમાં કઈ રીતે સંભવે ? છે
[2 મિથ્યાસંસ્કારવશ એકાઈક શદની પ્રસિદ્ધિ / સમાધાન :- (શા) વાસ્તવમાં એક જ અર્થને જણાવનારા બે જુદા જુદા શબ્દો વિશ્વમાં વિદ્યમાન નથી. તેમ છતાં શબ્દનય, ઋજુસૂત્રનય વગેરે દ્વારા ઉભા કરાયેલા ખોટા સંસ્કારોના પ્રભાવથી જ “ઘટ, * કુટ, કુંભ, કલશ વગેરે શબ્દો એકાર્થક છે' - આવી પ્રસિદ્ધિ વિશ્વમાં ફેલાયેલી છે. આ પ્રમાણે સમભિરૂઢ નયના મતે કોઈ પણ એક અર્થના વાચક અનેક શબ્દ નથી. તથા કોઈ પણ એક શબ્દના અનેક વાચ્યાર્થ નથી. પંડિતોએ આગમ અનુસાર સમભિરૂઢના મંતવ્ય ઉપર ઊહાપોહ કરવો.
છે સમભિરૂઢ મિથ્યાષ્ટિ : શ્રીશીલાંકાચાર્ય છે (“.) “આ સમભિરૂઢનય પણ મિથ્યાષ્ટિ છે. કારણ કે એક જ વસ્તુમાં રહેલા પર્યાયશબ્દવાચ્ય ગુણધર્મોનો તે સ્વીકાર કરતો નથી. અનેક આંધળા માણસો હાથીના એક-એક અવયવને પકડીને હાથી સૂપડા જેવો જ છે’, ‘હાથી થાંભલા જેવો જ છે’ - ઈત્યાદિ વાક્ય બોલે તો હાથીના અન્યસ્વરૂપનો અપલાપ કરવાના લીધે તે અંધજનોની વાત જેમ મિથ્યા છે, તેમ સમભિરૂઢનય ઈન્દ્રશદ્વાચ્ય ગુણધર્મથી વિશિષ્ટ વ્યક્તિમાં શક્ર-પુરંદરાદિશદ્વાચ્ય ગુણધર્મોનો અપલોપ કરવાથી મિથ્યાદૃષ્ટિ છે' - આ પ્રમાણે જ શબ્દનયની. પા૦ + સિ. + કો.(૯)માં પાઠ. 1. घट-कुटशब्दार्थानां युक्तो भेदोऽभिधानभेदात्। घट-पटशब्दार्थानामिव ततो न पर्यायवचनमिति ।।
Page #168
--------------------------------------------------------------------------
________________
क्षमाश्रमण-मुनि-दान्तादिपदार्थपरिणमनोद्यम आवश्यकः
૬/૪
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम्- 'जिनवाणीं शृणोमीत्यहं श्रावकः सञ्जातः । श्रावकत्वादेव चाऽहं देशविरतः श्रमणोपासकः पञ्चमगुणस्थानकवर्ती च सञ्जातः' इत्येवं न जातु मन्तव्यमिति प समभिरूढनय उपदिशति । यो जिनवाणीं शृणोति स श्रावकः, श्रावकाणुव्रतानि धारयति स रा देशविरतिधरः, श्रमणान् उपास्ते स श्रमणोपासकः । इत्थं ज्ञानगर्भितप्रवृत्त्या अप्रत्याख्यानावरणकषायक्षयोपशमे सञ्जाते स पञ्चमगुणस्थानकवर्ती इति व्यपदिश्यते इति समभिरूढनयमतमवगम्य
८०२
म
र्श सद्गृहस्थैः केवलां जिनवाणीं श्रुत्वा नोपरन्तव्यम्, अपि तु देशविरत-श्रमणोपासकादिशब्दवाच्यार्थता
सम्पत्तये यतितव्यमादरेण ।
不可
एवमेव दीक्षाग्रहणमात्रेण 'अहं दीक्षित' इति कृत्वा 'अहं क्षमाश्रमण - मुनि-दान्त-यति-महात्म णि -योगि-निर्ग्रन्थाऽनगार- वाचंयमादितया संवृतः' इति न मन्तव्यं दीक्षितैः किन्तु क्षमा- मौन - हृषिकदमनादिगुणपरिप्राप्तिपरायणतया भवितव्यम् । एतादृशसमभिरूढनयोपदेशग्रहणतः “तनुकरणादिविरहितं तच्चाऽचिन्त्यगुणसमुदयं सूक्ष्मम् । त्रैलोक्यमस्तकस्थं निवृत्तजन्मादिसङ्कलेशम् ।।” ( षो. प्र. १५/१३) इति षोडशकप्रकरणे श्रीहरिभद्रसूरिव्यावर्णितं मोक्षं शीघ्रं दीक्षितो लभते । । ६ /१४ ।।
શ્રીશીલાંકાચાર્યજીએ સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં અંતે જે જણાવેલ છે તેનું અહીં વાચકવર્ગે અનુસંધાન કરવું. * સમભિરૂઢનયનો આધ્યાત્મિક ઉપદેશ
આધ્યાત્મિક ઉપનય :- ‘હું જિનવાણી સાંભળું છું. માટે શ્રાવક છું. તથા શ્રાવક હોવાથી જ હું દેશવિરતિધર, શ્રમણોપાસક, પંચમગુણસ્થાનવર્તી થઈ ગયો' - આવું માનવાની કદાપિ ભૂલ ન કરવી. આવો બોધપાઠ સમભિરૂઢનય આપે છે. જિનવાણી સાંભળે તેને શ્રાવક કહેવાય. શ્રાવકના અણુવ્રત આદિ સ્વીકારે તેને દેશવિરતિધર કહેવાય. સાધુ ભગવંતોની ઉપાસના કરે તે શ્રમણોપાસક કહેવાય. આમ જ્ઞાનગર્ભિત સાધના કરતાં કરતાં અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો ક્ષયોપશમ થતાં પાંચમા ગુણસ્થાનકે પહોંચે તેને પંચમગુણસ્થાનકવર્તી કહેવાય. તેથી માત્ર જિનવાણી સાંભળીને અટકી ન જવું. પણ દેશવિરતિધર વગેરે શબ્દના વાચ્યાર્થરૂપે પરિણમવા માટે પણ સક્રિય રહેવું જોઈએ.
..
(a.) આ જ રીતે સાધુ ભગવંતોએ પણ સમજી લેવું કે ‘મેં દીક્ષા લીધી. માટે હું દીક્ષિત થયો. પરંતુ એટલા માત્રથી જ હું ક્ષમાશ્રમણ, મુનિ, દાંત, યતિ, મહાત્મા, યોગી, નિર્ધન્થ, અણગાર, વાચેંયમ, સંયત, ષષ્ઠ-સપ્તમગુણસ્થાનવર્તી બની નથી ગયો. ક્ષમાશ્રમણ વગેરે શબ્દના વાચ્યાર્થસ્વરૂપે પરિણમવા માટે મારે ક્ષમા, મૌન, ઈન્દ્રિયદમન વગેરે ગુણોને આત્મસાત્ કરવાનો દૃઢ પ્રયત્ન કરવો જરૂરી છે’
આવો સમભિરૂઢનયનો ઉપદેશ જે ગ્રહણ કરે, તે ઝડપથી મોક્ષે પહોંચે. ષોડશકપ્રકરણમાં શ્રીહરિભદ્રસૂરિજીએ મોક્ષના સ્વરૂપને જણાવતાં કહેલ છે કે ‘તે મુક્તાત્મસ્વરૂપ શરીર-ઈન્દ્રિયાદિરહિત, અચિંત્યગુણસમુદાયાત્મક, સૂક્ષ્મ, ત્રૈલોક્યમસ્તકભાગવર્તી જન્માદિસંક્લેશશૂન્ય હોય છે.' (૬/૧૪)
=
Page #169
--------------------------------------------------------------------------
________________
० शब्दवाच्यक्रियायुक्तमेव वस्तु सत् ।
८०३ ક્રિયાપરિણત અર્થ જ માનઈ સર્વ એવંભૂત રે; નવઈ નયના ભેદ ઇણિ પરિ, અઠાવીસ પ્રભૂત રે I૬/૧પણા (૮૮) બહુ.
એવંભૂતનય સર્વ અર્થ, ક્રિયાપરિણત (જ) ક્રિયાવેલાઈ માનઈ, અનઈ અન્યદા ન માનઈ. જિમ રાજઇ = છત્ર-ચામરાદિકઈ શોભઇ, તે રાજા. તે પર્ષદામાંહિ બાંઠાં ચામર ઢલાઈ, તિવારઈ.
સ્નાનાદિક વેલાઈ તે અર્થ વિના રાજા ન કહિયઈ. વરમનપ્રતિષિવિષયTSE - “શ તિા
शब्दवाच्यक्रियायुक्तमेवम्भूतोऽखिलं नयः।
नव नयप्रकारा हि प्रभूता गजनेत्रगाः।।६/१५ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - एवम्भूतः नयः शब्दवाच्यक्रियायुक्तमेवाऽखिलं (मन्यते)। (एवं) नव हि गजनेत्रगाः प्रभूताः नयप्रकाराः (भवन्ति)।।६/१५।।
एवम्भूतो नया अखिलं = सर्वम् अर्थं शब्दवाच्यक्रियायुक्तं हि = तत्तत्पदप्रतिपाद्यार्थक्रियापरिणतमेव । सद्रूपतया ‘मन्यते' इति पूर्वतोऽत्राऽप्यन्वीयते । “हि हेताववधारणे" (अ.को.३/२५७) इति पूर्वोक्ताद् । (३/२) अमरकोशवचनाद् अवधारणार्थकेन हिशब्देन शब्दवाच्य-क्रियाशून्यकालेऽयमर्थमसद्रूपतयाऽभिमन्यत ण इति लभ्यते । यथा छत्र-चामरादिविभूत्या राजते = शोभत इति राजपदव्युत्पत्त्या सभायां सिंहासनारूढं का छत्र-चामरादितो राजमानमेव राजशब्दवाच्यतया एवम्भूतनयो मन्यते, न तु स्नानादिकाले, વારિક :- છેલ્લા = નવમા નયનું પ્રતિપાદન કરવાની ઈચ્છાથી ગ્રંથકારશ્રી જણાવે છે કે -
તો એવંભૂતનચનું પ્રતિપાદન : થોડાઈ :- એવંભૂતનય તમામ વસ્તુને શબ્દથી પ્રતિપાદ્ય એવી ક્રિયાથી યુક્ત માને છે. આ રીતે નવ નયના (અવાન્તર) ઘણાં = અઠ્ઠાવીસ ભેદ થાય છે. (૬/૧૫) - વ્યાખ્યાળ - એવંભૂતનય તમામ વસ્તુને તે તે શબ્દ દ્વારા પ્રતિપાદ્ય એવી અર્થક્રિયાથી પરિણમેલ સ હોય તો જ સત્ સ્વરૂપે માને છે. મૂળ શ્લોકમાં “મન્યતે” શબ્દ રહેલો નથી. પરંતુ આગળના ચૌદમાં શ્લોકમાંથી તેનો અહીં પણ અન્વયે થાય છે. તેથી ઉપરોક્ત અર્થ પ્રાપ્ત થાય છે. “હેતુ અને અવધારણ | અર્થમાં “દિ' વપરાય” - આ મુજબ પૂર્વોક્ત (૩(૨) અમરકોશ સંદર્ભમાં જણાવેલ છે. તે મુજબ મૂળ શ્લોકમાં દર્શાવેલ દિ' અવધારણ અર્થમાં અહીં દર્શાવેલ છે. તેથી પ્રસ્તુતમાં એવો અર્થ પ્રાપ્ત કરી થાય છે કે શબ્દથી પ્રતિપાદ્ય ક્રિયા ગેરહાજર હોય તેવા સમયે, એવંભૂતનય તે અર્થને અસત્ સ્વરૂપે માને છે. જેમ કે “છત્ર, ચામર વગેરે વિભૂતિથી રાજે = શોભે તે રાજા' - આ પ્રમાણે “રાજા” શબ્દની વ્યુત્પત્તિ છે. તેથી સભામાં સિંહાસન ઉપર બેસેલા, છત્ર, ચામર, વગેરે વિભૂતિથી શોભતાં માણસને જ એવંભૂતનય રાજા કહેશે. સ્નાન વગેરે સમયે તે માણસને, એવંભૂતનય રાજા માનવા તૈયાર નથી. • પુસ્તકોમાં “જ” નથી. કો.(૧૩) + આ.(૧)માં છે. જે ફક્ત કો. (૧૩)માં “અનઈ પાઠ છે. # મ.માં ‘ર્તિ પાઠ. અહીં સિ.+ કો.(+૯) + આ.(૧)નો પાઠ લીધો છે. * કો.(૧૩)માં ‘ઢાલઈ” પાઠ.
Page #170
--------------------------------------------------------------------------
________________
८०४० चरमनयाऽनङ्गीकारे संशय-विपर्ययादिप्रसङ्गः २ ६ /१५ राजशब्दवाच्यक्रियाऽनाविष्टत्वात् । तथापि तस्य राजत्वे भिक्षुकादीनामपि राजत्वं स्यात्, अविशेषात् ।
तदुक्तं विशेषावश्यकभाष्ये “एवं जह सद्दत्थो संतो भूओ तदन्नहाऽभूओ। तेणेवंभूयनओ सद्दत्थपरो विसेसेणं ।।” * (વિ.કા.મા.૨૨૧૩) તિા
__ अयमस्याभिप्रायः - यदि राजनक्रियाविकलोऽपि राजा स्यात् तर्हि (१) राजशब्दे समुच्चारिते शे किमनेन राजनक्रियाऽऽविष्टोऽर्थोऽभिहितः यदुत भिक्षुकादिः ? इति संशयः प्रसज्येत । (२) यद्वा - भिक्षुकादिस्तेनाऽभिहितो न राजा इति विपर्ययः स्यात् । (३) तथा 'भिक्षुः' इत्युक्ते राजनि ‘राजा'
इत्युक्ते च भिक्षुके प्रत्ययात् पदार्थानामेकत्वम्, (४) साङ्कर्यं वा भवेत् । ततः शब्दाभिधेयक्रियाऽऽविष्टमेव वस्तु तच्छब्दाभिधेयतया सदित्यभ्युपगन्तव्यम् । કારણ કે “રાજા' શબ્દથી જણાવાતી ક્રિયા ત્યારે તેનામાં નથી. જો છત્ર, ચામર વગેરે વિભૂતિથી જે વ્યક્તિ શોભતી ન હોય તેને પણ રાજા કહેવામાં આવે તો ભિખારી વગેરે પણ રાજા થઈ જશે. કારણ કે તે પણ છત્ર, ચામર વગેરે વિભૂતિની શોભાથી રહિત છે. વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “પર્વ = જે પ્રમાણે શબ્દનો વાચ્યાર્થ ભૂત = હાજર હોય તે પ્રમાણે તે શબ્દના વાચ્યાર્થરૂપે વસ્તુ સત્ કહેવાય. અન્યથા અસત્ કહેવાય. આવી માન્યતા અંતિમ નય ધરાવે છે. તેથી તેને એવંભૂતનય કહેવાય છે. આ રીતે એવંભૂતનય શબ્દવાઓ ક્રિયાને વસ્તુમાં જોવા માટે વિશેષરૂપે તત્પર છે.”
હS એભૂતમતમાં ચાર દોષનો ત્યાગ 69. (નિ.) એવંભૂતનયનો અભિપ્રાય એવો છે કે છત્ર, ચામર આદિ નિમિત્તક શોભા સ્વરૂપ રાજન - ક્રિયાથી રહિત વ્યક્તિ પણ જો રાજા તરીકે માન્ય હોય તો અમુક વ્યક્તિને ઉદેશીને રાજા શબ્દનો છે પ્રયોગ કરવામાં આવે ત્યારે (૧) શ્રોતાને એવો સંશય પડશે કે “આ વક્તા રાજન ક્રિયાથી યુક્ત લ્લા એવા પદાર્થને કહે છે (જણાવે છે) કે તેવી ક્રિયાથી શૂન્ય ભિખારી વગેરેને ?' કારણ કે “રાજન ક્રિયાથી
રહિત વ્યક્તિને પણ રાજા તરીકે ઓળખાવી શકાય' - આવુ તમારું મંતવ્ય છે. (૨) અથવા તો ‘વક્તાએ સ ભિખારીને જણાવેલ છે, રાજાને નહિ- આ પ્રમાણે વિપર્યય = ગેરસમજ શ્રોતાને થઈ શકે છે. કારણ કે “રાજનક્રિયાશૂન્ય વ્યક્તિને રાજા તરીકે ઓળખાવી શકાય' - આવો તમારો અભિગમ શ્રોતાને ખબર છે. (૩) અથવા તો “ભિક્ષુ' શબ્દ કહેવામાં આવશે ત્યારે રાજાની બુદ્ધિ અને “રાજા' કહેવામાં આવશે ત્યારે ભિખારીની બુદ્ધિ થવાથી “રાજા' શબ્દનો અર્થ અને “ભિખારી' શબ્દનો અર્થ એક = અભિન્ન થવાની આપત્તિ આવશે. (૪) અથવા તે બન્ને શબ્દના અર્થ પરસ્પર સંકીર્ણ થવાની આપત્તિ આવશે. કારણ કે “રાજન ક્રિયાથી યુક્ત હોય કે ન હોય તેવી અવસ્થામાં પણ (શ્રેણિક, કૃષ્ણ, રામચંદ્રજી વગેરે) વ્યક્તિને રાજા તરીકે ઓળખાવી શકાય' - આવો તમારો અભિપ્રાય શ્રોતાને ખ્યાલમાં છે. મતલબ કે રાજન ક્રિયા વિનાની વ્યક્તિને પણ જો રાજા કહી શકાય તો રાજા અને ભિખારીમાં ફરક શું પડે ? તે બન્ને એક જ થઈ જશે. અથવા રાજાનું સ્વરૂપ ભિખારીમાં પણ રહેવું જોઈએ. તેવું બને તો રાજાનું અને ભિખારીનું સ્વરૂપ સંકીર્ણ જ બની જાય. આમ ઉપરોક્ત ચાર દોષ આવવાના કારણે, તે તે 1. एवं यथा शब्दार्थः सन् भूतः तदन्यथाऽभूतः। तेनैवम्भूतनयः शब्दार्थपरो विशेषेण ।।
Page #171
--------------------------------------------------------------------------
________________
દીપ ० भावनिक्षेप एव एवम्भूतनयसम्मत: 0
८०५ तदुक्तं प्रमाणनयतत्त्वालोकेऽपि “शब्दानां स्वप्रवृत्तिनिमित्तभूतक्रियाऽऽविष्टमर्थं वाच्यत्वेनाऽभ्युपगच्छन्ने-प वम्भूतः” (प्र.न.त.७/४०)। “यथेन्दनमनुभवन्निन्द्रः, शकनक्रियापरिणतः शक्रः, पूरणप्रवृत्तः पुरन्दरः इत्युच्यते” या (प्र.न.त.७/४१) इति । “अयं हि भावनिक्षेपादिविशेषणोपेतं व्युत्पत्त्यर्थाविष्टमेवार्थमिच्छति, जलाहरणादिचेष्टाવન્ત ઘનિવ” (થા./૩/૦૨૨, યુ.પૂ.ર૧૮) રૂતિ થાનાવૃત્તિવાર: “શપ્રવૃત્તિનિમિત્તભૂતક્રિયાપુણ્ય अर्थस्य तच्छब्दवाच्यत्वेन प्ररूपक एवम्भूतः” (प्र.मी.२/२/९) इति प्रमाणमीमांसाकृतः । “क्रियाश्रयेण भेदप्ररूपणम् श અવમૂત?(ચા.મ..૩) રૂતિ યાદવમાષRTI
एवम्भूतनयो हि समभिरूढनयमेवं शिक्षयति - 'हे समभिरूढनयवादिन् ! यदि शब्दभेदात् र्णि तवाऽर्थभेदप्रतिपत्तिः तर्हि कुतो न क्रियाभेदात् तथा। ततश्च यां यां क्रियां यो जीवः कुरुते का શબ્દથી વાચ્ય એવી ક્રિયાથી યુક્ત હોય તે જ વસ્તુને તે તે શબ્દના વાચ્યાર્થરૂપે સત્ માનવી જોઈએ. (શબ્દપ્રતિપાદ્ય ક્રિયાથી રહિત વસ્તુને તે શબ્દના વાચ્યાર્થરૂપે સત્ ન કહી શકાય. ભિખારીને રાજારૂપે સત્ ન કહેવાય.)
A એવંભૂતનું મંતવ્ય છે (તકુ.) આ બાબતને જણાવતા પ્રમાણનયતત્ત્વાલકાલંકાર ગ્રંથમાં પણ જણાવેલ છે કે “શબ્દની પ્રવૃત્તિનિમિત્તભૂત ક્રિયાથી યુક્ત એવા અર્થને જ તે શબ્દના વાચ્યાર્થરૂપે સ્વીકારનાર નય એવંભૂત કહેવાય છે. જેમ કે ઈન્દન ક્રિયાનો અનુભવ કરતો હોય તેને ઈન્દ્ર કહેવાય. શકન ક્રિયામાં પરિણત થયેલો હોય તેને શક્ર કહેવાય. પુર નામના દૈત્યનો નાશ કરવામાં પ્રવૃત્ત થયેલો હોય તેને પુરંદર કહેવાય.” સ્થાનાંગસૂત્રવૃત્તિમાં પણ જણાવેલ છે કે “ભાવનિક્ષેપ વગેરે વિશેષણથી યુક્ત હોય તેવા વ્યુત્પત્તિઅર્થયુક્ત એવા જ પદાર્થને એવંભૂતનય સ્વીકારે છે. જેમ કે જલાહરણ આદિ પ્રવૃત્તિવાળા કંબુગ્રીવાદિમાન પદાર્થને જ ઘડો કહેવાય.” પ્રમાણમીમાંસાકાર શ્રી હેમચંદ્રસૂરિજી કહે છે કે “શબ્દની પ્રવૃત્તિ થવામાં નિમિત્ત સ બનનારી ક્રિયાથી યુક્ત હોય એવા જ પદાર્થને તે શબ્દના વાટ્યરૂપે દર્શાવે છે એવંભૂતનય.” સ્યાદ્વાદભાષાકાર શ્રી શુભચંદ્રજી કહે છે કે “ક્રિયાને આશ્રયીને અર્થભેદની પ્રરૂપણા કરે તે એવંભૂતનય.”
[ સ્પષ્ટતા - “જે વસ્તુમાં જે પ્રકારની ક્રિયા વિદ્યમાન હોય તે ક્રિયાને દર્શાવનાર શબ્દનો તે વસ્તુમાં પ્રયોગ કરવો' - એવું એવંભૂતનયનું મંતવ્ય છે. રસોઈ કરતો હોય તેને રસોઈયો કહેવો વ્યાજબી છે. જો કેમ કે ત્યારે તે વ્યક્તિ “રસોઈઓ’ શબ્દનો ભાવનિક્ષેપ છે. પૈસા ખર્ચીને જે માણસને રસોઈ કરવા માટે લાવવામાં આવે તે જો રસોઈ ન કરે તો તેને રસોઈયા તરીકે માનવાનો અર્થ શું ? આ પ્રમાણે એવંભૂતનયનું તાત્પર્ય છે. તેથી રસોઈ ન કરે તેને રસોઈઓ કહેવા તે તૈયાર નથી.
- એવંભૂતનય : દિગંબરમતની દ્રષ્ટિમાં (a.) એવંભૂતનય પ્રસ્તુતમાં સમભિરૂઢનયને આ પ્રમાણે હિત શિક્ષા આપે છે કે “હે સમભિરૂઢનયવાદી ! જો શબ્દના ભેદથી અર્થનો ભેદ તમે માનતા હો, તો ક્રિયાભેદથી અર્થનો ભેદ શા માટે તમે નથી સ્વીકારતા?' મતલબ કે “શબ્દભેદથી જેમ વસ્તુ બદલાઈ જાય છે, તેમ ક્રિયાભેદથી પણ વસ્તુ બદલાઈ જાય છે' - તેવું માનવું વ્યાજબી છે. તેથી “જે જીવ જે જે ક્રિયાને કરે છે તે ક્રિયાનું પ્રતિપાદન કરનારા
Page #172
--------------------------------------------------------------------------
________________
८०६
* क्रियान्तरपराङ्मुख एवम्भूतः
६/१५
तत्तत्क्रियावाचकं नाम तस्मिन् प्रयोक्तुमर्हतीति सिद्धम् । तदुक्तं नयचक्रे अपि “जं जं करेइ कम्मं देही
મળ-વય-હાયવિકાર્દિ। તં તં વુ ગામનુત્તો વંમૂબો વે સો।।" (૧.૬.૪રૂ) કૃતિા
प
म
=
रा “एवम्भवनाद् एवम्भूतः” (क. प्रा. पुस्तक - १ / गा. १४ ज.ध. पृ. २१९) इति कषायप्राभृतस्य जयधवलावृत्ती वीरसेनाचार्यः । तेनैव षट्खण्डागमस्य धवलावृत्तौ “ एवं भेदे भवनाद् एवम्भूतः” (ष.ख.भाग-१/१-१-१/ ( ध. पृ. ९० ) इत्युक्तम् । सर्वार्थसिद्धौ तत्त्वार्थराजवार्त्तिके च “येन आत्मना भूतः तेनैव अध्यवस्यतीति વભૂતઃ” (સ.સિ.૧/રૂરૂ, ત.રા.વા.૧/૩૩)ત્યુત્તમ્। “વમ્ = રૂત્યં વિક્ષિતક્રિયાપરિામપ્રજારે મૂર્ત क परिणतम् अर्थं योऽभिप्रैति स एवम्भूतो नयः” (प्र.क. मा. पृ. २०६ ) इति प्रमेयकमलमार्त्तण्डे प्रभाचन्द्राचार्यः । णि “जाति-गुण-सम्बन्ध-यदृच्छाबलेन प्रवर्त्तमानाः अपि अध-शुक्ल - दण्डि - देवदत्तादिशब्दाः क्रियामेव दर्शयन्ति, अन्ततो गत्वा सर्वत्र अस्ति- भूप्रभृतिक्रियासामान्यसौलभ्याद् ” (त.नि.प्रा.स्तम्भ-३६/पृ.७३६) इति एवम्भूतनयमतप्रदर्शनावसरे तत्त्वनिर्णयप्रासादे विजयानन्दसूरयः ।
का
શબ્દનો તે જીવમાં પ્રયોગ કરવો વ્યાજબી છે' - તેવું સિદ્ધ થાય છે. તેથી નયચક્રમાં પણ જણાવેલ છે કે “દેહધારી જીવ મન-વચન-કાયાની ચેષ્ટાથી જે જે ક્રિયાને કરે છે તે તે ક્રિયાના વાચક એવા શબ્દથી ઓળખાવા યોગ્ય છે. આ પ્રમાણે જે નય કહે તે એવંભૂતનય બને.”
છે જયધવલા-ધવલા-સર્વાર્થસિદ્ધિ વગેરેમાં એવંભૂતનય છે
(“વ.) કષાયપ્રાભૂતની જયધવલા વ્યાખ્યામાં વીરસેનાચાર્યએ જણાવેલ છે કે ‘શબ્દના અર્થ મુજબ પદાર્થના પરિણમનને મુખ્ય બનાવવાના લીધે એવંભૂતનય કહેવાય છે.' તેમણે જ ષખંડાગમની ધવલા વ્યાખ્યામાં જણાવેલ છે કે ‘શબ્દવાચ્ય ક્રિયાથી વિશિષ્ટરૂપે અર્થપરિણામને મુખ્ય બનાવવાથી એવંભૂતનય જાણવો.' તત્ત્વાર્થસૂત્રની સર્વાર્થસિદ્ધિ વ્યાખ્યા અને રાજવાર્તિકવ્યાખ્યામાં પણ જણાવેલ છે કે ‘જે સ્વરૂપે પદાર્થ હાજર હોય તે જ સ્વરૂપે તેનો નિશ્ચય કરે તે એવંભૂતનય કહેવાય.' આ જ બાબતને ! પ્રમેયકમલમાર્તંડ ગ્રંથમાં પ્રભાચંદ્રાચાર્યએ વધુ સ્પષ્ટ કરતાં જણાવેલ છે કે ‘વં અમુક ચોક્કસ પ્રકારની ક્રિયાના પરિણામસ્વરૂપે મૂત = પરિણત એવા અર્થને જે નય સ્વીકારે છે, તે એવંભૂતનય કહેવાય છે.’
=
* સર્વ શબ્દો ક્રિયાવાચક : એવંભૂત
(“નાતિ.) તત્ત્વનિર્ણયપ્રાસાદ ગ્રંથમાં વિજયાનંદસૂરિજીએ (= આત્મારામજી મહારાજે) એવંભૂતનયનો મત જણાવવાના અવસરે કહેલ છે કે “(૧) જાતિના બળથી પ્રવર્તતા અશ્વ વગેરે શબ્દો, (૨) ગુણના યોગે પ્રવર્તતા શુક્લ, નીલ આદિ શબ્દો, (૩) સંબંધના પ્રભાવે પ્રવર્તતા દંડી, કુંડલી, શિખી વગેરે શબ્દો, (૪) યદચ્છાવશ પ્રયોજાતા દેવદત્ત વગેરે શબ્દો પણ ક્રિયાને જ જણાવે છે. છેવટે ‘સ્તિ, મતિ વગેરે સામાન્ય ક્રિયા તો દરેક શબ્દોની વ્યુત્પત્તિમાં મળવી સુલભ જ છે. (૧) આશુામિત્વાર્ અશ્વ, (૨) વિઃ મવતીતિ જીવન્તઃ, (૩) વડોડસ્ચાઽસ્તીતિ લડ્ડી, (૪) તેવ નં વેયાત્ = ટેવવત્તઃ આ રીતે ઉપરોક્ત ચારેય પ્રકારના શબ્દો ક્રિયાને જ જણાવે છે. આ મુજબ એવંભૂતનય માને છે.”
1. यद् यत् करोति कर्म देही मनो-वचन-कायचेष्टाभिः । तत् तत् खलु नामयुक्त एवम्भूतो भवेत् स नयः । ।
Page #173
--------------------------------------------------------------------------
________________
૮૦૭
० नवनयनिरूपणोपसंहारः ० દ્રવ્યાર્થિક-૧૦, પર્યાયાર્થિક-૬, નિગમ-૩, સંગ્રહ-૨, વ્યવહાર-૨, ઋજુસૂત્ર-૨, શબ્દ-૧, સમભિરૂઢ૧, એવંભૂત-૧૧ (ઈણિ પરિત્ર) ઈમ નવાઈ નયના અઠાવીસ ભેદ પ્રભૂત કહતાં ઘણા થયા. ઈતિ ભાવાર્થ. આ ઈમ બહુશ્રુતવંત હથિઈ તે સમજી લેવો.* I૬/૧પો.
तदुक्तं तत्त्वार्थश्लोकवार्तिके अपि नयविवरणे “तत्क्रियापरिणामोऽर्थस्तथैवेति विनिश्चयात् । एवम्भूतेन નીયેત ક્રિયાન્તરપરક્વ I” (ન.વિ.૨૨) તિા.
“अयम् अपि अनन्तधर्माध्यासितस्य वस्तुनः अनाश्रयणाद् मिथ्यादृष्टिः, रत्नावल्यवयवे पद्मरागादौ रा कृतरत्नावलीव्यपदेशपुरुषवद्” (सू.कृ.२/७/८१/पृ.४२७) इति सूत्रकृताङ्गवृत्तौ श्रीशीलाङ्काचार्यः। म
चरमनयत्रिकलक्षणं तु लघीयस्त्रये अकलङ्कस्वामिना “काल-कारक-लिङ्गानां भेदाच्छब्दोऽर्थभेदकृत् । f अभिरूढस्तु पर्यायरित्थम्भूतः क्रियाश्रयः ।।” (ल.त्र.४४) इत्थमुपदर्शितम् ।
इत्थमत्र मुख्यरूपेण देवसेनोक्तपद्धत्या मूलभूता नव नयप्रकाराः प्रतिपादिताः। अवान्तरभेदेन
(૬) તત્ત્વાર્થશ્લોકવાર્તિક ગ્રંથમાં પણ નયવિવરણ પ્રકરણમાં જણાવેલ છે કે “વિવલિત ક્રિયાના પરિણામવાળી વસ્તુ વિવક્ષિત ક્રિયાને જણાવનાર શબ્દથી જ વાચ્ય છે. આ જ રીતે વિશેષ પ્રકારનો નિશ્ચય કરવાના કારણે અંતિમ નય એવંભૂત કહેવાય છે. શબ્દાન્તરવાચ્ય ક્રિયાથી પરામુખ બનેલી વસ્તુ એવંભૂતનય દ્વારા વિવક્ષિત શબ્દથી વારૂપે શ્રોતાના કાન સુધી પહોંચાડાય છે.”
સ્પષ્ટતા :- રાજા સ્નાન કરતો હોય, ઉંઘતો હોય ત્યારે રાજા સિવાયના શબ્દની ક્રિયાથી તે પરામુખ નથી. “રાજા” શબ્દથી પ્રતિપાદ્ય એવી ક્રિયામાં તે પરિણત નથી. તેથી ત્યારે તેને રાજા ન કહેવાય.
એવંભૂતનય મિથ્યાષ્ટિ: શીલાંકાચાર્ય જ (“સા.) “આ એવંભૂતનય પણ મિથ્યાદૃષ્ટિ છે. કારણ કે અનન્ત ગુણધર્મથી યુક્ત વસ્તુનો તે આશ્રય કરતો નથી. રત્નમાળાના એક અવયવભૂત પદ્મરાગ વગેરે એકાદ રત્નમાં જ “આ રત્નની છે માળા છે' - એવો વ્યવહાર કરનાર માણસ જેમ મિથ્યાદષ્ટિ છે, તેમ વસ્તુના એકાદ ચોક્કસ પર્યાયમાં જ સમગ્ર વસ્તુનો આરોપ કરીને અન્ય પર્યાયોમાં રહેલ વિવક્ષિત વસ્તુત્વનો અપલોપ કરનાર એવંભૂતનયને અને મિથ્યાદષ્ટિ જાણવો” - આ મુજબ સૂયગડાંગસૂત્રવ્યાખ્યાના અંતે શ્રીશીલાંકાચાર્યજીએ જણાવેલ છે. સ
જ લઘીયત્રય સંવાદ છે (ગરમ) છેલ્લા ત્રણ નયનું લક્ષણ અકલંકસ્વામીએ લઘયઢયમાં આ પ્રમાણે જણાવેલ છે કે “શબ્દનય કાલ-કારક-લિંગના ભેદથી અર્થભેદને કરે છે. પર્યાય શબ્દોથી અભિરૂઢ = સમભિરૂઢનય અર્થભેદને કરે છે. તથા ઈત્યંભૂત = એવંભૂતનય ક્રિયાના આધારે અર્થભેદને કરે છે.
મુખ્ય ૯ નય, અવાક્તર ૨૮ નય : દિગંબર જ (ત્ય.) આ રીતે આ ગ્રંથમાં દિગંબર દેવસેનજીએ જણાવેલી પદ્ધતિ મુજબ મૂળભૂત નવ પ્રકારના નયનું અહીં મુખ્યરૂપે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જો મૂળ નયના અવાન્તર ભેદોની ગણતરી કરવામાં આવે તો તે બધા ભેગા થઈને ઘણા બધા થઈ જાય. ઘણા એટલે અઠ્ઠાવીસ ભેદ સમજવા. મૂળ શ્લોકના ...ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લી.(૧)માં છે. ... ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
८०८
• नवनयानाम् अष्टाविंशतिः अवान्तरभेदाः । सम्मीलितास्तु ते प्रभूताः = बहवः गजनेत्रगाः = अष्टाविंशतिभेदाः भवन्ति, यतः गजपदेन _ अष्टत्वसङ्ख्या, नेत्रपदेन च द्वित्वसङ्ख्या बोध्यते । तथाहि - (१) द्रव्यार्थिकनयस्य दश भेदाः, " (२) पर्यायार्थिकनयस्य षड्भेदाः, (३) नैगमनयस्य त्रयो भेदाः, (४-५-६) सङ्ग्रह-व्यवहारर्जुसूत्रनयानां
प्रत्येकं द्वौ द्वौ भेदौ, (८-९-१०) शब्द-समभिरूद्वैवम्भूतनयानां च प्रत्येकमेकैकः प्रकारः इति श सर्वसङ्ख्यया अष्टाविंशतिः भेदाः नयानामवान्तरभेदतो ह्यत्र प्रतिपादिता अवसेयाः। क तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च '“दव्वत्थं दहभेयं छन्भेयं पज्जयत्थियं णेयं। तिविहं च णेगमं of तह दुविहं पुण संगहं तत्थ ।। ववहारं रिउसुत्तं दुवियप्पं सेसमाहु एक्केक्का। उत्ता इह णयभेया...." e (ન.વ.9રૂ-૧૪, સ્વ.પ્ર.૨૮-૦૮૬) રૂઢિા
समभिरूढस्य अर्थारूढ-शब्दारूढभेदकरणे एकोनत्रिंशद् अवान्तरनयभेदा इत्यवधेयम् । ચોથા પાદમાં રહેલ “ગજ' શબ્દથી આઠ સંખ્યા અને “નેત્ર' શબ્દથી દ્વિત્વ સંખ્યા જાણવી. કારણ કે ગજ = દિગગજ આઠ છે તથા નેત્ર = આંખ બે છે. (સંસ્કૃત ભાષામાં સંખ્યાને જણાવવા માટે આંકડાને બદલે આ રીતે અલગ અલગ શબ્દનો પ્રયોગ કરવાની પ્રણાલિકા પ્રસિદ્ધ છે. પરંતુ તે શબ્દથી પ્રતિપાદ્ય સંખ્યાને ઊલટા ક્રમથી સમજવાની પ્રણાલિકા સંસ્કૃત સાહિત્યમાં પ્રસિદ્ધ છે. તેથી “ન-નેત્ર કહેવાથી ૮૨ નહિ પણ ૨૮ સંખ્યા સમજવી.) પ્રસ્તુતમાં નયના અવાન્તર ભેદો કુલ અઠ્ઠાવીસ થાય છે. ઉપરોક્ત રીતે અવાન્તર ભેદની અપેક્ષાએ કુલ અઠ્ઠાવીસ નયનું અહીં પ્રતિપાદન થયેલું છે - તેમ સમજવું. (ત૬) નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ
મૂળ નય
| અવાજોર ભેદ | છે ગ્રંથમાં જણાવેલ છે કે “દ્રવ્યાર્થિક નયના દશ
(૧) દ્રવ્યાર્થિક ભેદ, પર્યાયાર્થિક નયના છ ભેદ, નૈગમના ત્રણ
(૨) પર્યાયાર્થિક Cી ભેદ, સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્રના બે-બે ભેદ અને
(૩) નૈગમ છેલ્લા ત્રણ નયના એક-એક ભેદ જાણવા. આ
(૪) સંગ્રહ રીતે નવ નયના કુલ અઠ્ઠાવીસ અવાન્તર ભેદ
(૫) વ્યવહાર કહેલા છે.”
(૬) ઋજુસૂત્ર (૭) શબ્દ (૮) સમભિરૂઢ (૯) એવંભૂત કુલ = ૯
કુલ = ૨૮ ૪ ૨૯ નયભેદ : અન્ય વિવલાથી જ (સ.) પૂર્વે (૬/૧૪) જણાવ્યા મુજબ સમભિરૂઢનયના અર્થારૂઢ અને શબ્દારૂઢ - એમ બે ભેદ કરવામાં આવે તો અવાન્તરનયના કુલ ૨૯ ભેદો પડે - આ વાત ખ્યાલમાં રાખવી. 1. द्रव्यार्थी दशभेदः षड्भेदा पर्यायार्थिको ज्ञेयः। त्रिविधश्च नैगमस्तथा द्विविधः पुनः सङ्ग्रहस्तत्र ।। व्यवहारर्जुसूत्रौ द्विविकल्पौ शेषानाहुः एकैकान्। उक्ता इह नयभेदाः....।।
= = = ૦ ૦ ૦ ા |
Page #175
--------------------------------------------------------------------------
________________
६/१५ ० विरतिधरादिपदार्थरूपेण परिणमनमावश्यकम् 0 ८०९
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - व्यञ्जनप्रतिपाद्यक्रियोपेतार्थप्रतिपादकैवम्भूतनयाभिप्रायतः प विराधना-विराधकभावविरमणपरिणतिसत्त्वे विरतिधरः, मोक्षमार्गसाधनप्रवृत्तिपरायणत्वे साधुः, मा पुद्गलेष्वौदासीन्याध्यवसाये सति मुनिः, दुर्गतिगमनप्रवृत्तं स्वात्मानं धारयन् धर्मात्मा इत्येवं ज्ञात्वा । तत्तत्परिणामाऽपरिणतत्वदशायां स्वात्मानं विरतत्व-साधुत्वादिबुद्ध्या न मन्तव्यं रजोहरणादिधारिणा। " अयमेवम्भूतनयोपदेशः ग्राह्यः दीक्षितैः। तादृशोपदेशाऽनुसरणतश्च “सर्वथा कृतकृत्यश्च सूक्ष्मोऽव्यक्तो श निरञ्जनः। सर्वकर्मफलाभावात् संसिद्धः सिद्ध उच्यते ।।” (ब्र.सि.स. २७) इति ब्रह्मसिद्धान्तसमुच्चये क श्रीहरिभद्रसूरिभिः दर्शितं सिद्धस्वरूपं प्रत्यासन्नं स्यात् ।।६/१५।।
# એવંભૂતનયનો આધ્યાત્મિક ઉપદેશ રિણામ મય : એવંભૂતનય શબ્દપ્રતિપાદ્ય ક્રિયાથી યુક્ત વસ્તુને જ તે શબ્દના વાચ્યાર્થરૂપે સત્ માને છે. આ બાબત એ રીતે ઉપયોગી છે કે વિરાધનાથી અને વિરાધકભાવથી અટકવાની પરિણતિથી પરિણત હોઈએ ત્યારે જ આપણે વિરતિધર છીએ. મોક્ષમાર્ગને સાધી રહ્યા હોઈએ ત્યારે જ આપણે આપણને સાધક કે સાધુ માનવા. સાધુજીવનમાં અંતરંગ પરિણામના સ્તરે પુગલોને વિશે ઉદાસીનતા છે - મૌન આવે તો જ આપણે મુનિ સાચા. દુર્ગતિ તરફ જતી આપણી જાતને અટકાવી સદ્ગતિના વા માર્ગે આત્માને આગળ ધપાવી રહ્યા હોઈએ તો જ આપણે ધર્માત્મા કહેવાઈએ. તેવી ક્રિયાથી કે પરિણામથી પરિણત થયા ન હોઈએ ત્યારે આપણને વિરતિધર-સાધક-સાધુ-મુનિ-ધર્માત્મા માનવાની ભૂલ ન કરવી. સ આ પ્રમાણે એવંભૂતનયનો ઉપદેશ રજોહરણાદિધારકે ગ્રહણ કરવા યોગ્ય છે. તેવા ઉપદેશને અનુસરવાથી બ્રહ્મસિદ્ધાંત સમુચ્ચયમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ નજીક આવે છે. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “(૧) સર્વથા કૃતકૃત્ય, (૨) સૂક્ષ્મ, (૩) અવ્યક્ત, (૪) નિરંજન, (૫) સર્વ કર્મના ફળથી રહિત થવાના લીધે સારી રીતે જે સિદ્ધ થયા હોય, સંસારમાંથી સીઝી ગયા હોય તે સિદ્ધ કહેવાય છે.” (૬/૧૫)
લખી રાખો ડાયરીમાં... / • તાવની ગરમીને હટાવવા બુદ્ધિ પ્રયત્નશીલ છે.
મગજની ગરમીને દૂર કરવા શ્રદ્ધા સક્રિય છે.
• આંખનો અંધાપો બુદ્ધિને ખૂંચે છે.
આંખનો વિકાર શ્રદ્ધાને ડંખે છે. • પરમાત્માની વાતમાં બુદ્ધિ How & WHY કરે છે.
Blesal sê sd - O.K., ALL RIGHT, DON'T WORRY, THANKS.
Page #176
--------------------------------------------------------------------------
________________
० श्रुतार्थपरीक्षणोपदेश: 0 નવાઈ નય ઈમ કહિયા, ઉપનય તીન કહિઈ સાર રે; સાચલો શ્રત અર્થ પરખી, લાહો જસ વિસ્તાર રે II૬/૧૬ll (૮૯) બહુ.
ઈમ Sણી પરઈ નવાઈ નય કહિયા. હિવઈ ૩ ઉપનય (સાર) કહઈ છઈતિહાં પણિ દિગંબર એ પ્રક્રિયાઈ કહિઇ છઈ. નવ નયના અઠ્ઠાવીસ ભેદ પ્રભૂત કહઈતા. એહમાંહિ સાચો શ્રુતનો અર્થ તે પરખી સમ્યગુ પણ* કરીઇનઈ, બહુશ્રુતપણાના યશનો વિસ્તાર તિહ પ્રતઈ* *પામો (= લહો). Pહિવે ૩ ઉપનય દિગંબરપ્રક્રિયાઈ લખિઈ છઈ. “ નયાનાં સમીપે ઉપનયE” I૬/૧૬ll. - ઉપસંહરતિ - “પ્રો' તિા
प्रोक्ता नव नया वक्ष्येऽधुना ह्युपनयत्रिकम् । __सुश्रुतार्थं परीक्ष्याऽत्र यश:श्रीविस्तरं नय।।६/१६।।
प्रकृते दण्डान्वयस्त्वेवम् - नव नयाः प्रोक्ताः। अधुना उपनयत्रिकं वक्ष्ये। अत्र सुश्रुतार्थं श परीक्ष्य यश:श्रीविस्तरं नय ।।६/१६।। क एवं नव नया देवसेनोक्तरीत्या प्रोक्ताः कथञ्चिच्चाऽस्माकं प्रक्रियया समर्थिताश्चागमयुक्त्यनुसारतः। . अधुना = साम्प्रतं हि उपनयत्रिकम् अवसरसङ्गतिप्राप्तं दिगम्बरप्रक्रियया वक्ष्ये। नयानां समीपे = उपनयाः उच्यन्ते । अत्र सुश्रुतार्थं = समीचीनम् आगमपदार्थं कषच्छेद-ताप-ताडनपरीक्षाभिः परीक्ष्य भोः ! भव्य ! यशाश्रीविस्तरं = बहुश्रुतयशोलक्ष्मीवितानं नय। 'यश'पदेन ग्रन्थकृता 'यशोविजये'ति स्वनामनिर्देशोऽकारीत्यवधेयम् ।
અિવતરણિકા:- ગ્રંથકારશ્રી પ્રસ્તુત છઠ્ઠી શાખાનો ઉપસંહાર કરે છે કે :
બ્લિોકથી:- નવ નયો કહ્યા. હવે ત્રણ ઉપનયને કહીશ. સુંદર આગમિક પદાર્થની અહીં પરીક્ષા A કરીને યશોલક્ષ્મીના વિસ્તારને લઈ જાવ (=પામો). (૬/૧૬)
વ્યાખ્યાથી - આ રીતે નવ નિયોનું દેવસેનજીએ જણાવેલી પદ્ધતિ મુજબ પ્રતિપાદન કર્યું. તથા વ, કથંચિત્ અમારી શ્વેતાંબરોની પ્રક્રિયા મુજબ આગમને અને યુક્તિને અનુસરીને અહીં તેનું સમર્થન પણ
કર્યું છે. નવ નયનું નિરૂપણ સમાપ્ત થયા બાદ હવે દિગંબરપ્રક્રિયા મુજબ ત્રણ ઉપનયના નિરૂપણનો 31 અવસર આવ્યો છે. તેથી અવસરસંગતિથી પ્રાપ્ત ત્રણ ઉપનયને જણાવીશું. નયોની સમીપ રહે તેને
ઉપનય કહેવાય. અહીં સમ્યગુ એવા આગમના અર્થને સારી રીતે વિચારી, ઊહાપોહ કરી, કષ-છેદ -તાપ-તાડન પરીક્ષાથી પરીક્ષા કરીને હે ભવ્યાત્મા ! તમે બહુશ્રુતપણાના યશરૂપી લક્ષ્મીના વિસ્તારને પામો. શ્લોકમાં “શ શબ્દ દ્વારા ગ્રંથકારશ્રીએ “યશોવિજય’ આ પ્રમાણે પોતાના નામનો નિર્દેશ કરેલો છે. આ વાત ખ્યાલમાં રાખવી. દિગંબરસંમત નવ નયના પ્રભેદોનું કોઇક પાછળ દર્શાવેલ છે.
8 કો.(૧૩)માં “સંસાર' પાઠ. મિ.માં “અરથ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. આ કો.(૧૩)માં “સન પાઠ. લી.(૨)માં ‘નિસ્તાર' પાઠ. ...* ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. * દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક, નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત. * કો.(૧૩)માં “પરખ્યા’ પાઠ૧ આ.(૧)માં “પામ્યો’ પાઠ. કો.(૭)માં પામ્યો’ પાઠ....( ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
# દિગંબર સંમત મૂળનયોનું અને અવાજોર નયોનું કોષ્ટક # મૂળનયન (૧) | (૨) | (૩)
(૪) | (૫) | (૬) | (૭) | (૮) | (૯) દ્રવ્યાર્થિકનય | પર્યાયાર્થિકનય નૈગમનય
સંગ્રહનય | વ્યવહારનય | ઋજુસૂત્રનય | શબ્દનય | સમભિરૂઢ| એવંભત (૧)કર્મોપાધિ- (૧)અનાદિ- | (૧)ભૂત નૈગમ | (૧) ઓઘ સંગ્રહ (૧) સામાન્ય- (૧) પૂલ- (૧) | (૧) | (૧) નિરપેક્ષ શુદ્ધ | નિત્ય શુદ્ધ (૨)ભાવી નૈગમ (પર સંગ્રહ) | સંગ્રહભેદક | પર્યાયગ્રાહી (૨)સત્તા- | (૨)સાદિ- (૩)વર્તમાન નૈગમ | (શુદ્ધ સંગ્રહ)| (૨) વિશેષ- | (૨)સૂક્ષ્મગ્રાહક શુદ્ધ | નિત્ય શુદ્ધ
(૨)વિશેષ સંગ્રહ | સંગ્રહભેદક | પર્યાયગ્રાહી (૩)ભેદકલ્પ-| (૩)અનિત્ય
(અપર સંગ્રહ) નાશૂન્ય શુદ્ધ શુદ્ધ
(અશુદ્ધ સંગ્રહ) (૪)કર્મોપાધિ- (૪)અનિત્ય સાપેક્ષ શુદ્ધ | અશુદ્ધ (૫)ઉત્પાદ- (૫) કર્મોવ્યયસાપેક્ષ પાધિરહિત સત્તાગ્રાહક
નિત્ય શુદ્ધ અશુદ્ધ
(૬) કર્મો(૬)ભેદ- પાધિ સાપેક્ષા કલ્પના
અનિત્ય સાપેક્ષ અશુદ્ધ અશુદ્ધ (૭)અન્વય દ્રવ્યાર્થિક (૮)સ્વદ્રવ્યાદિગ્રાહક (૯)પારદ્રવ્યાદિગ્રાહક (૧૦)પરમભાવગ્રાહક ૧૦ + ૬ + ૩ + ૨ + ૨ + ૨ + ૧ + ૧ + ૧ = 24 -
दिगम्बरसम्मतनयावान्तरभेदकोष्ठकम् ।
Page #178
--------------------------------------------------------------------------
________________
८१२
० परोक्तं समीचीनं ग्राह्यम् । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – श्वेताम्बरसम्प्रदाये मूलनयाः सप्त, दिगम्बरसम्प्रदाये च नवेति आशाम्बरसम्प्रदायानुसारेण नवनयनिरूपणे यत्र यत्र श्वेताम्बरशास्त्र-युक्तिभ्यां तत्समर्थनमर्हति प तत्समर्थनमपि ग्रन्थकृताऽकारि। ततः अयमुपदेशः ग्राह्यः यदुत (१) अन्यदीयाभिप्रायोपदर्शने रा समुचितरीत्या तत्समर्थनसम्भवे तत्समर्थनौदार्यमस्माभिः दर्शयितव्यम् । (२) 'मदुक्तमेव सत्यम्, अन्योक्तं __ मिथ्यैवेति सङ्कुचिताऽभिनिविष्टाभिप्रायः न जातुचिद् अङ्गीकार्यः। (३) पूर्वग्रहं विनैव अन्यवक्तव्यं " श्रोतव्यम्, येन अन्यस्मै न्यायो दातुं शक्येत । (४) अन्यवक्तव्यं सूक्ष्मेक्षिकया विमृश्यम्, येन श तत्परीक्षा कर्तुं शक्येत । (५) मध्यस्थवृत्तिः परीक्षकवृत्तिः समन्वयवृत्तिश्च आत्मसात् कर्तव्या, येन क तत्त्वार्थसूत्रोक्तः “कृत्स्नकर्मक्षयो मोक्षः” (त.सू.१०/३) मक्षु उपतिष्ठेत ।।६/१६।। * इति श्रीवर्धमानतपोनिधि-न्यायविशारद-स्वर्गस्थगच्छाधिपतिश्रीमद्विजयभुवनभानुसूरीश्वरशिष्यरत्न
पद्ममणितीर्थोद्धारक-पार्श्वप्रज्ञालयतीर्थप्रेरक-पंन्यासप्रवरश्रीविश्वकल्याणविजयगणिवर
शिष्यमुनियशोविजयगणिरचितस्य द्रव्य-गुण-पर्यायरासानुसारिणो द्रव्यानुयोगपरामर्शस्य परामर्शकर्णिकाऽभिधानायां स्वरचितवृत्तौ षष्ठशाखायां दिगम्बरसम्मतनयनिरूपणनामकः
ઝોડધિજાર નાદ્દા આધ્યાત્મિક ઉપનય - શ્વેતાંબરસંપ્રદાય મુજબ મૂલ નય સાત છે. દિગંબરસંપ્રદાય મુજબ મૂલ નય નવ છે. દિગંબરમતાનુસાર નવ નયનું નિરૂપણ કરતાં-કરતાં જ્યાં શ્વેતાંબર શાસ્ત્રો અને યુક્તિ દ્વારા તેનું સમર્થન થઈ શકે તેમ હોય ત્યાં તે પ્રમાણે તેનું સમર્થન પણ ગ્રંથકારશ્રીએ ટબામાં કરેલ છે. આના ઉપરથી
એટલો બોધપાઠ લેવા જેવો છે કે (૧) બીજાની વાતને જણાવતી વખતે તેનું યોગ્ય રીતે સમર્થન થઈ શકે છે તેમ હોય તો તે રીતે તેનું સમર્થન કરવાની ઉદારતા આપણે દાખવવી જોઈએ. (૨) “મારી જ વાત સાચી.
બીજાની વાત ખોટી જ' - આવો સંકુચિત અને કદાગ્રહી અભિપ્રાય કદાપિ અપનાવવા જેવો નથી. (૩) કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ બાંધ્યા વિના જ સામેની વ્યક્તિની વાતને આપણે સાંભળવી જોઈએ. તો જ સામેની ત્ર વ્યક્તિને આપણે સાચો ન્યાય આપી શકીએ. (૪) બીજાની વાત સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારવી જોઈએ. તો જ તેની યોગ્ય પરીક્ષા કરી શકાય. (૫) મધ્યસ્થવૃત્તિ, પરીક્ષાવૃત્તિ અને સમન્વયવૃત્તિ - આ ત્રણ પ્રકારની વૃત્તિને આત્મસાત્ કરવાથી તત્ત્વાર્થસૂત્રમાં દર્શાવેલ સંપૂર્ણકર્મક્ષયસ્વરૂપ મોક્ષ ઝડપથી ઉપસ્થિત થાય.(/૧૬) પૂજ્યપાદ વર્ધમાનતપોનિધિ સ્વ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી
મહારાજાના શિષ્યરત્ન પૂજ્યવર્ય પામણિતીર્થોદ્ધારક પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવરના શિષ્યાણ મુનિ યશોવિજય ગણી દ્વારા સ્વરચિત દ્રવ્યાનુયોગપરામર્શ' (દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ અનુસારી) ગ્રંથની પરામર્શકર્ણિકા' નામની સ્વરચિત વૃત્તિની છઠ્ઠી શાખાના કર્ણિકા સુવાસ” નામના ગુજરાતી વિવરણમાં ‘દિગંબર સંમત નવનિરૂપણ” નામનો છઠ્ઠો અધિકાર પૂર્ણ થયો.
જ છઠ્ઠી શાખા સમાપ્ત
Page #179
--------------------------------------------------------------------------
________________
६
શાખા
પ્ર.૧ નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો.
-
૬ અનુપ્રેક્ષા #
૧. અશુદ્ધ પર્યાયાર્થિકનયનું સ્વરૂપ જણાવો.
૨. સમભિરૂઢનયનું સ્વરૂપ, વિશેષતા તથા શબ્દનય કરતાં તેની ભિન્નતા જણાવો.
૩.
એક પદાર્થનો બીજા પદાર્થમાં ઉપચાર કયા ચાર પ્રકારે થાય છે ?
૪. એવંભૂતનય કયા ચાર દોષોનો ત્યાગ કરે છે ?
૫.
નૈગમનયના ત્રણ પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો.
૬. શબ્દનયનું સ્વરૂપ અને ઋજુસૂત્રનય કરતાં તેની ભિન્નતાને જણાવો. આ શાખામાં બતાવેલ નયોના પ્રભેદ સહિત ચાર્ટ બનાવો.
૭.
૮.
શુદ્ધ પર્યાયાર્થિકનયનું સ્વરૂપ તથા તેને શુદ્ધ કહેવાનું કારણ જણાવો. વાત્સ્યાયન ભાષ્યને અનુસારે દસ પ્રકારના ઉપચાર
૯.
પ્ર.૨ નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો.
= આરોપ વિશે માહિતી આપો.
૧.
કર્મોપાધિનિરપેક્ષ સ્વભાવનિત્યશુદ્ધ પર્યાયાર્થિકનયની માહીતિ આપો. વ્યવહારનયના ચાર પ્રકાર ઉદાહરણ સાથે જણાવો.
૨.
૩.
દૃષ્ટિસંમોહ દોષ કોને કહેવાય ?
૪. એવંભૂતનયની વ્યાખ્યા જણાવો.
૫.
છઠ્ઠી શાખામાં શેનું નિરૂપણ કરાયેલ છે ?
૬.
સંગ્રહનયના બે ભેદ ઉદાહરણ સહિત જણાવો.
૭.
ઉપનય કોને કહેવાય ?
૮.
ત્રીજા અને ચોથા પર્યાયાસ્તિકનય વચ્ચે ભેદ જણાવો.
૯. ઋજુસૂત્રનયનું સ્વરૂપ જણાવો. તથા તેના પ્રકાર સમજાવો. ૧૦. અવસરસંગતિ એટલે શું ?
પ્ર.૩ વાક્ય સાચું છે કે ખોટું ? ખોટું હોય તો સુધારીને લખો.
૧.
માંચડા ચીસાચીસ કરે છે. અહીં માંચડાનો ઉપચાર પુરુષમાં કરેલ છે. સિદ્ધપર્યાય ધ્વંસનો પ્રતિયોગી છે.
૨.
૩.
અર્થ એટલે ગણધર ભગવંત.
૪.
૫.
૬.
૭.
સ્થૂલઋજુસૂત્રનય અને વ્યવહારનય એક જ છે. કાળભેદથી અર્થભેદને શબ્દનય માને છે.
રાજકુમારમાં રાજાનો આરોપ વ્યવહારનય કરે છે. સામાન્ય સંગ્રહનયને અશુદ્ધ સંગ્રહનય પણ કહેવાય.
८१३
Page #180
--------------------------------------------------------------------------
________________
મેરુ
८१४ ૮. વર્તમાનમાં ચાલતી ક્રિયાને ભૂતકાલીન કહી શકાય. ૯. પર્યાયશબ્દના ભેદથી અર્થભેદ કરનારો નય અભિરૂઢનય છે. ૧૦. વિશેષાવશ્યકભાષ્યવૃત્તિકારના મતે સામાન્યના ત્રણ ભેદ છે. પ્ર.૪ યોગ્ય જોડાણ કરો. ૧. પ્રત્યુત્પન્ન
(૧) છ પ્રકાર ૨. નૈગમનય
(૨) વ્યાપ્યજાતિગોચર સંગ્રહનય ૩. અભિરૂઢ
(૩) વર્તમાનકાલીન ૪. સિદ્ધ
(૪) અનાદિ-નિત્ય ૫. અપરસામાન્યવિષયક સંગ્રહનય (૫) ત્રણ પ્રકાર
(૬) બે પ્રકાર ૭. વ્યવહારનય
(૭) સાદિ-અનંત ૮. પરસામાન્યવિષયક સંગ્રહનય
(૮) વસ્ત્ર ૯. પર્યાયાસ્તિકનય
(૯) સમભિરૂઢ ૧૦. શાટક
(૧૦) વ્યાપકજાતિગોચર સંગ્રહાય પ્ર.૫ ખાલી જગ્યા પૂરો. ૧. પુર નામનો રાક્ષસને ફાડે તે ----- (ઈન્દ્ર, શક, પુરંદર) ૨. ----- લોકવ્યવહાર ચલાવવા માટે અસમર્થ છે. (નૈગમનય, વ્યવહારનય, સંગ્રહનય) ૩. દિગંબર દેવસેનમતે નય ----- પ્રકારે છે. (પાંચ, સાત, નવ) ૪. શુદ્ધ ઋજુસૂત્રનય ---- પર્યાયનો ગ્રાહક છે. (અર્થ, વ્યંજન, ઉભય) ૫. પુદ્ગલદ્રવ્યની સ્થિતિ ઉત્કૃષ્ટથી ----- કાળ પ્રમાણ છે. (સંખ્યાત, અસંખ્યાત, અનંત) ૬. ઈન્દ્ર, શક, પુરંદર ને ----- નય એક માને છે, ----- નય ભિન્ન માને છે. (શબ્દ, સમભિરૂઢ,
એવંભૂત) ૭. સત્ ક્ષણિક ધ્રુવત્વ પર્યાયને ----- નય સ્વીકારે છે. (ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ) ૮. છેદતી વસ્તુ છેદાઈ ગઈ એવું ----- ગ્રંથમાં આવે છે. (ભગવતીસૂત્ર, આલાપપદ્ધતિ, નયચક્ર) ૯. સંગ્રહનય ----- કરવામાં કુશળ છે. (અન્વય, વ્યતિરેક, ઉભય)
નોંધ :- પ્રસ્તુત અનુપ્રેક્ષાના ઉત્તરો માટે જુઓ - ભાગ ૭, પરિશિષ્ટ-૧૭.
Page #181
--------------------------------------------------------------------------
________________
ઉપનય પરામર્શ ઉપનય પરામર્શ ઉપનય પરામર્શ
ઉપનય પરામશ
Z!&ba%b®
948નય પુ. aiq ઉપાય પરામર્શ
ઉપનય પરામર્શ
ઉપનય પરામર્શ
ઉપનય પરામર્શ
1008 rare {tokeJterhe-key
Page #182
--------------------------------------------------------------------------
Page #183
--------------------------------------------------------------------------
________________
उपनयपरामर्श:
द्रव्यानुयोगपरामर्श: शाखा-७
8-DIO Hareyren-sale-leoy
Page #184
--------------------------------------------------------------------------
Page #185
--------------------------------------------------------------------------
________________
शाखा - ७ : उपनयपरामर्श
उपनयभेदनिरूपणम् (७/१)
सोदाहरणमद्भूतनयदर्शनम् (७/२-३) अद्भूतव्यवहारनयस्य विषयः (७/३) संज्ञादिद्वारेण भेदस्य दशविधत्वम् (७/४) असद्भूतव्यवहारनयस्य व्याख्या प्रकाराश्च (७/५)
एकविंशतिः उपचाराः (७/५) असद्भूतव्यवहारनयस्य भेदाः
(i) द्रव्ये द्रव्योपचार (७/६) (ii) गुणे गुणोपचार (७/७) (iii) पर्याये पर्यायाऽऽरोपः (७/८) (iv) द्रव्ये गुणोपचास (७/९) (v) द्रव्ये पर्यायाऽऽरोपः (७/९) (vi) गुणे द्रव्याऽऽरोपः (७/१०) (vii) पर्याये द्रव्याऽऽरोपः (७/१०) (viii) गुणे पर्यायारोपः (७/११)
(ix) पर्याये गुणोपचारर (७/११) विधा असद्भूतव्यवहारनयः (७/१२)
(i) स्वजातीयः असद्भूतव्यवहारनया (७/१३) (ii) विजातीयः असद्भूतव्यवहारनयः (७/१४)
(iii) स्वजातीय-विजातीयः अमद्भूतव्यवहारनयः (७/१५) विधा उपचरिताऽसद्भूतव्यवहारनयः (७/१६)
(i) स्वजातीयः उपचरिताऽसद्भूतनयः (७/१७) (ii) विजातीयः उपचन्तिाऽसद्भूतनयः (७/१८)
(iii) स्वजातीय-विजातीयः उपचरिताऽसद्भूतनयः (७/१८) उपनयनिरूपणोपसंहारः (७/१९)
Page #186
--------------------------------------------------------------------------
________________
८१६
ઃ શાખા - ૭ :
અહીં ઉપનયની વિચારણા કરેલ છે. ઉપનય ત્રણ છે. પ્રથમ સદ્ભૂત વ્યવહાર ઉપનય ધર્મ અને ધર્મી વચ્ચે ભેદ માને છે. શુદ્ધ સદ્ભૂત વ્યવહાર ઉપનય અને અશુદ્ધ સદ્ભૂત વ્યવહાર ઉપનય અશુદ્ધ ગુણોને શુદ્ધ ગુણમાં રૂપાંતર કરવાની પ્રેરણા કરે છે. (૭/૧-૨-૩-૪)
* ટૂંકસાર
બીજો અસદ્ભૂત વ્યવહાર ઉપનય દ્રવ્ય-ગુણ-પર્યાયનો એકબીજામાં ઉપચાર કરે છે. આધ્યાત્મિક દૃષ્ટિએ ઉપકારી એવા ઉપચારો શાસ્રકારોને પણ માન્ય છે. તે આના પરથી જણાય છે. (૭/૫)
સૌ પ્રથમ દ્રવ્યનો દ્રવ્યમાં (= જીવનો પુદ્ગલમાં) ઉપચાર કરીને ‘જીવ જ શરીર છે' - એમ જણાવેલ છે. આ દૃષ્ટિ પ્રાણીહિંસા વગેરેથી અટકવામાં સહાયક છે. (૭/૬)
ગુણમાં ગુણનો ઉપચાર (ભાવલેશ્યામાં કૃષ્ણ, નીલ વગેરે પુદ્ગલોના વર્ણનો ઉપચાર) કરીને ભાવલેશ્યાને કૃષ્ણલેશ્યા વગેરે કહેલ છે. જીવ કષાય કરે ત્યારે કાષાયિક ભાવોથી ભાવિત થાય છે. (૭/૭)
અશ્વપર્યાયમાં સ્કંધપર્યાયનો ઉપચાર કરી ‘ઘોડો સ્કંધ છે' - આમ બોલવું તે ત્રીજો ઉપચાર. (૭/૮) ‘હું ગોરો છું - અહીં દ્રવ્યમાં ગુણનો ઉપચાર છે. તેમજ ‘હું શરીર છું' - અહીં દ્રવ્યમાં પર્યાયનો આરોપ છે. અહીં શુદ્ધાત્માને લક્ષમાં રાખવા જણાવેલ છે. (૭/૯)
‘ગોરો હું છું'
અહીં ગુણમાં દ્રવ્યનો ઉપચાર છે. ‘શરીર એ હું છું - અહીં પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર છે. આ ઔપચારિક ભાષા બોલતી વખતે ‘સિદ્ધ એ જ હું છું’ - આ વાસ્તવિકતાને લક્ષમાં રાખવી. (૭/૧૦)
-
‘મતિજ્ઞાન શરીર છે'
-
આ બુદ્ધિ ગુણમાં પર્યાયના આરોપથી થાય. ‘શરીર જ મતિજ્ઞાન છે’ આ બુદ્ધિ પર્યાયમાં ગુણના આરોપથી થાય. આવો વ્યવહાર કરતી વખતે ભેદજ્ઞાનને ટકાવવું. (૭/૧૧) આમ નવ પ્રકારે અસદ્ભૂત વ્યવહાર ઉપનય છે. બીજી રીતે તેના ત્રણ પ્રકાર છે. (૭/૧૨) સ્વજાતિ અસદ્ભૂત વ્યવહાર ઉપનય નિરંશ પરમાણુને બહુપ્રદેશી જણાવે છે. આ ઉપનય પાપ કરતી વખતે ‘હું પશુતુલ્ય છું’ - આવી દૃષ્ટિ આપી પાપત્યાગનું બળ આપે છે તથા પાપી વ્યક્તિમાં ‘તે સિદ્ધ છે' - એવા વિચાર દ્વારા દ્વેષત્યાગનું બળ આપે છે. (૭/૧૩)
-
વિજાતીય અસદ્ભૂત વ્યવહાર ઉપનયના મતે ‘રૂપી દ્રવ્યથી ઉત્પન્ન મતિજ્ઞાન રૂપી છે.' (૭/૧૪) સ્વ-પરજાતિની અપેક્ષાવાળો ત્રીજો અસદ્ભૂત વ્યવહાર ઉપનય જ્ઞાનને જીવ-અજીવસ્વરૂપ માને છે. આનાથી જેવું જ્ઞાન તેવો જીવ' - આ વાત સિદ્ધ થાય છે અને પોતાના જ્ઞાનને નિર્મળ કરવાનું સૂચન મળે છે. (૭/૧૫)
ઉપનયનો ત્રીજો ભેદ ઉપરિત અસદ્ભૂત વ્યવહાર એક ઉપચારમાં બીજો ઉપચાર કરે છે. (૭/૧૬)
તેના ત્રણ પ્રકાર છે. સ્વજાતિથી, પરજાતિથી અને ઉભયજાતિથી. સ્વજાતિથી ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનય બોલે છે કે ‘હું પુત્ર છું, પુત્ર વગેરે મારા છે’ - અહીં એક ઉપચારમાં (= પુત્રત્વમાં) બીજો ઉપચાર (= હુંપણું કે મારાપણું) જણાવેલ છે. મુમુક્ષુએ આવા ઉપચારોના વમળોમાં ફસાઈ ન જવું. (૭/૧૭)
‘આ મારાં વસ’ - આવું વાક્ય વિજાતિથી ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર ઉપનય બોલે છે. ‘કિલ્લો, દેશ વગેરે મારા છે' - આ વાક્ય સ્વજાતિ-વિજાતિથી ઉપચરત અસદ્ભૂત વ્યવહાર ઉપનય બોલે છે. આમ અનેક ઉપચારવાળા જીવનવ્યવહાર મહામિથ્યાત્વમાં ખેંચી ન જાય તેનું લક્ષ રાખવું. (૭/૧૮)
આ રીતે નવ નય પછી ત્રણ ઉપનયની વાત પૂરી થાય છે. (૭/૧૯)
Page #187
--------------------------------------------------------------------------
________________
* उपनयविभागप्रदर्शनम्
ઢાળ - ૭
(રાગ - ગોડી એણી પિર રાજિ કરત એ દેશી)
-
હિવઇ - સદ્ભૂતપ્રમુખભેદ વર્ણન દ્વારે કરીનેં વર્ણવઈ છઈ . સદ્ભૂત વ્યવહાર કરે, ભેદ પ્રથમ તિહાં; ધર્મ-ધર્મિના ભેદથી એ ૫૭/૧૫ (૯૦) દિગંબર પ્રક્રિયાઈ લખાઈ છે.
યસમીપે ઉપનયાઃ ।'*
૭/૨
•
द्रव्यानुयोगपरामर्शः
शाखा - ७
सद्भूतप्रमुखभेदान् उपनयनत्राऽऽचष्टे
-
•
‘ઉપનયા’કૃતિ ।
उपनयास्त्रयस्तत्र, ધર્મ-ધર્મવિષેતઃ।
सद्भूतव्यवहारो हि, प्रथमो भेद उच्यते । । ७ / १ ॥
८१७
•
દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસ
અવતરણિકા :- નવ નયોનું વર્ણન થઈ ગયું. હવે ગ્રંથકારશ્રી અહીં સદ્ભૂત વગેરે જેના પ્રકારો છે તેવા ઉપનયોનું વર્ણન કરે છે :
द्रव्यानुयोगपरामर्शकर्णिका
प्रकृते दण्डान्वयस्त्वेवम् - उपनयाः त्रयः । तत्र प्रथमो भेदः हि सद्भूतव्यवहारः उच्यते । क ધર્મધર્મિવિમેવતઃ (અયંજ્ઞેયઃ)।।૭/૧।।
णि
નયાનાં સમીપે ઉપનયાઃ । તે = ત્રયઃ। તથાદિ - (૧) સતવ્યવહાર:, (૨) અસદ્ભુતવ્યવહારઃ, का (३) उपचरिताऽसद्भूतव्यवहारश्चेति । अत्र आयो द्विभेदः, द्वितीयो नवविधः प्रकारान्तरेण त्रिविधश्च, तृतीयश्च त्रिविध इति वक्ष्यते ।
* ઉપનયમીમાંસા
શ્લોકાર્થ :- ઉપનય ત્રણ છે. તેમાં પ્રથમ ભેદ સદ્ભૂત વ્યવહાર કહેવાય છે. ધર્મ-ધર્મી વચ્ચે ભેદને ગ્રહણ કરવાની અપેક્ષાએ આ સદ્ભૂત વ્યવહાર સમજવો. (૭/૧)
વ્યાખ્યાર્થ :- નયોની સમીપવર્તી હોય તે ઉપનય કહેવાય છે. તે ઉપનય ત્રણ છે. તે આ પ્રમાણે (૧) સદ્ભૂત વ્યવહાર, (૨) અસદ્ભૂત વ્યવહાર, (૩) ઉપરિત અસદ્ભૂત વ્યવહાર. પ્રથમ ઉપનયના બે ભેદ છે. બીજા ઉપનયના નવ ભેદ છે. અન્ય રીતે બીજા ઉપનયના ત્રણ ભેદ છે. ત્રીજા ઉપનયના ત્રણ ભેદ છે. આ વાત આ જ શાખામાં આગળ કહેવામાં આવશે.
21
• ચક્ર ઉપજ્યું સાર રે - એ દેશી પાલિ૦ + કો.(૧૨)માં પાઠ. -...· ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૩)માં છે. × આ.(૧) ‘વિવહાર રે' પાઠ. ૪ ફક્ત કો.(૧૨)માં ‘રે’ પાઠ છે. . ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯+૧૨)માં છે.
प
Publ
Page #188
--------------------------------------------------------------------------
________________
८१८ ० उपनयस्य नयशाखा-प्रशाखात्मकता
૭/૧ તિહાં - સદ્ભુત વ્યવહાર પ્રથમ ઉપનયનો ભેદ જાણવો. તે ધર્મ અનઈ ધર્મી તેહના ભેદ દેખાડવાથી સ હોઈ. ll/1I
तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “सब्भूयमसब्भूयं उवयरियं चेव दुविहं सब्भूयं । तिविहं पि प असब्भूयं उवयरियं जाण तिविहं पि।।” (न.च.१५, द्र.स्व.प्र.१८७) इति, “सब्भूयाऽसब्भूए उवयरिए च दु 1 નવ તિયથા” (ન.૨.૧૬, z...9૮૮) તિ ઘ.
तत्र = त्रिषु उपनयभेदेषु मध्ये प्रथमो भेदः हि सद्भूतव्यवहारः = सद्भूतव्यवहारोपनय 7 उच्यते । स च धर्म-धर्मिविभेदतः = धर्म-धर्मिणोः विशेषरूपेण भेदमवलम्ब्य भवति ।
इदञ्चात्रावधेयम् - उपनयविचारः श्वेताम्बरपरम्परायां नोपलभ्यते किन्तु दिगम्बरसम्प्रदाये क एव। तत्राऽपि तावत् समन्तभद्राचार्येण आप्तमीमांसायां “नयोपनयैकान्तानाम्” (आ.मी.परि.१७/का.१०७) ४. इत्येवम् उपनयोल्लेखोऽकारि । तदुपरि अष्टशतीभाष्ये अकलङ्कस्वामिना “सङ्ग्रहादिः नयः, 'તાવાઝશાવાત્માપન(૩.મી.૭૦૭, ગ.શ.ભા.કૃ.૬૮૮) રૂત્યેવં વિવર" તમ્ | અમૃતાન્દ્રાવામિ का स्वकृतौ न कुत्राऽपि उपनयविमर्शः कृतः। देवसेनेन आलापपद्धति-नयचक्रयोः उपनयाः विवेचिताः । तदुत्तरकालीनैश्च दिगम्बरैः जयसेनाचार्यादिभिः स्वकृतौ उपनयविवेकः कृतः । देवसेनानुयायिना शुभचन्द्रेण
() નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં ઉપનયને જણાવતાં કહેલ છે કે “(૧) સદૂભૂત, (૨) અસભૂત અને (૩) ઉપચરિત - આમ ત્રણ પ્રકારના ઉપનય છે. સદ્ભુત ઉપનયના બે ભેદ છે. અસદ્દભૂત ઉપનયના ત્રણ ભેદ છે. તથા ઉપચરિત ઉપનયના પણ ત્રણ ભેદ છે.” તે બન્ને ગ્રંથોમાં આગળ એવું જણાવેલ છે કે “સદ્ભૂતના બે ભેદ છે. અસભૂતના નવ ભેદ છે. તથા ઉપચરિતના ત્રણ ભેદ છે.”
(તત્ર.) તે ત્રણ ઉપનયના પ્રકારોની અંદર પ્રથમ ભેદ સભૂત વ્યવહાર ઉપનય કહેવાય છે. ધર્મ ' અને ધર્મી વચ્ચે વિશેષરૂપે ભેદની વિવક્ષાથી સભૂત વ્યવહાર ઉપનય પ્રાપ્ત થાય છે.
પ્ત દિગંબરસંપ્રદાયમાં ઉપનયનો ઉદ્દભવ (રૂછ્યું.) અહીં આ વાત ધ્યાનમાં રાખવી કે “ઉપનયની ચર્ચા શ્વેતાંબર પરંપરામાં ઉપલબ્ધ નથી. ર દિગંબર સંપ્રદાયમાં સૌપ્રથમ ઉપનયનો ઉલ્લેખ “આપ્તમીમાંસા' ગ્રંથની ૧૦૭ મી કારિકામાં
સમન્તભદ્રાચાર્યજીએ કરેલ છે. અકલંક સ્વામીએ આપ્તમીમાંસા ઉપર “અષ્ટશતી' નામની વ્યાખ્યા રચેલ છે. તેમાં સંગ્રહાદિને નય તથા તેની શાખા-પ્રશાખાઓ ભેદ-પ્રભેદો ઉપનય તરીકે દર્શાવેલ છે. પરંતુ ઉપનયના ભેદોની કોઈ ચર્ચા ત્યાં ઉપલબ્ધ નથી. અમૃતચંદ્રાચાર્ય વગેરે દિગંબર વિદ્વાનોએ પણ પોતાના ગ્રંથોમાં ઉપનય અંગે વિચાર-વિમર્શ કરેલ નથી. આલાપપદ્ધતિ અને નયચક્ર ગ્રંથમાં દેવસેનજીએ સૌપ્રથમ ઉપનયના ભેદોની ચર્ચા કરેલ છે. દેવસેનના ઉત્તરકાલીન દિગંબર જયસેનાચાર્ય વગેરેએ પોતાના ગ્રંથોમાં ઉપનયના ભેદોની ચર્ચા કરેલ છે. દેવસેનના અનુયાયી શુભચંદ્રજીએ કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યામાં ઉપનયો * ફક્ત લા.(૨)માં “જાણવો પાઠ છે. 1. સમૂતમતમુપરિત વૈવ દિવિષે સમૂતમ્ ત્રિવિષમચસમૂતમુપરત जानीहि त्रिविधमपि।। 2. सद्भूताऽसद्भते उपचरिते च द्वि-नव-त्रिकाः ।
Page #189
--------------------------------------------------------------------------
________________
૭/૨
* ज्ञानचौर्यदोषोपदर्शनम्
८१९
4.
कार्त्तिकेयानुप्रेक्षावृत्ती " उपनयैश्च जीवादिवस्तु व्यवहरति ” ( का. अ. २७८/वृ.पृ.२००) इत्येवं केवलं तन्निर्देशोऽकारि । ततश्चात्र दिगम्बराऽऽम्नायाऽनुसारेण उपनया विव्रियन्ते ।
रा
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - श्वेताम्बराऽऽम्नाये उपनयमीमांसाया असत्त्वेऽपि आशाम्बरसम्प्रदाये तदुपलब्धेः तदनुसारेण निरूपणं ग्रन्थकृता क्रियते । एतावताऽयमुपदेश इह ग्राह्यो यदुत ( १ ) म् अन्यवक्तव्यस्य अन्यदीयशब्दद्वारा यथावन्निरूपणं निष्कपटभावेन कर्तव्यम् । (२) अन्यदीयमीमांसा अन्योक्तत्वेन दर्शनीया न त्वस्मदुक्तत्वेन, अन्यथा ज्ञानचौर्यदोषापत्तेः । (३) केन कदा कुत्र ग्रन्थे किं कथितं ? तदन्वेषणीयं प्रयत्नतः अस्माभिः, येन श्रोतॄणां यथावत् तत्तद्गोचराऽवबोधः स्यात् । इत्थञ्च “कृत्स्नकर्मक्षयान्मुक्तिः भोगसङ्क्लेशवर्जिता ” ( यो. बि. १३६) इति योगबिन्दा हरिभद्रसूरिवर्णिता मुक्तिः सुलभा स्यात् ।।७/१।।
र्णि
का
વડે જીવાદિ વસ્તુઓનો વ્યવહાર પ્રાજ્ઞ કરે છે' - આટલો જ ફક્ત નિર્દેશ કરેલો છે. તેથી અહીં દિગંબર આમ્નાય મુજબ ઉપનયનું વિવેચન કરવામાં આવે છે.
સ્પષ્ટતા :- ઉપનયના ભેદ-પ્રભેદો નીચે મુજબ સમજવા.
ઉપનય
↓
(૨) અસદ્ભૂતવ્યવહાર
(૧) સદ્ભૂત વ્યવહાર
શુદ્ધ સદ્ભૂત
↓
અશુદ્ધ સદ્ભૂત
↓
(૧) દ્રવ્યમાં (૨) ગુણમાં (૩) પર્યાયમાં (૪) દ્રવ્યમાં દ્રવ્યોપચાર ગુણોપચાર પર્યાયોપચાર ગુણોપચાર
(૩) ઉપરિત અસદ્ભૂત વ્યવહાર
સ્વજાતીય વિજાતીયસ્વજાતીય-વિજાતીય
↓
↓
↓
(૫) દ્રવ્યમાં (૬) ગુણમાં (૭) પર્યાયમાં (૮) ગુણમાં (૯) પર્યાયમાં પર્યાયોપચાર દ્રવ્યોપચાર દ્રવ્યોપચાર
પર્યાયોપચા ગુણોપચાર
સ્વજાતિ વિજાતિ સ્વજાતિ-વિજાતિ
આ જ શાખામાં આગળ ઉપનયના ઉપરોક્ત ભેદ-પ્રભેદોની ક્રમશઃ છણાવટ કરવામાં આવશે. * નિવેદનમાં પ્રામાણિકતા રાખીએ
આધ્યાત્મિક ઉપનય :- શ્વેતાંબર પરંપરામાં ‘ઉપનય'ની વિચારણા ન હોવા છતાં દિગંબર સંપ્રદાયમાં
તે ઉપલબ્ધ થાય છે. તેથી તે મુજબ તેની વિચારણા ગ્રંથકાર શ્રીમહોપાધ્યાયજી મહારાજ અહીં કરી રહ્યા છે. તેનાથી એટલો બોધપાઠ લેવા જેવો છે કે (૧) બીજાની વાત તેના શબ્દોમાં યથાવત્ રીતે ૨જૂ કરવાની પ્રામાણિકતા આપણે રાખવી જોઈએ. (૨) બીજાના વિચારો આપણા નામથી કોઈની પાસે ૨જૂ ક૨વા ન જોઈએ પરંતુ તેના નામથી જ રજૂ કરવા જોઈએ. અન્યથા જ્ઞાનની ચોરીનો દોષ લાગુ પડે. (૩) કોણે ક્યારે કયા ગ્રંથમાં કઈ વાત કહી છે ? તેની તપાસ કરવાની મહેનત આપણે ક૨વી જોઈએ. જેથી બીજાને તે-તે બાબતમાં સાચી માહિતી મળી શકે. આ રીતે પ્રામાણિકતા રાખવાથી યોગબિંદુમાં જણાવેલ મોક્ષ સુલભ બને. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે ‘સર્વ કર્મનો ક્ષય થવાથી જે મુક્તિ થાય છે, તે ભોગના સંક્લેશથી રહિત હોય છે. (૭/૧)
જ
CL
Page #190
--------------------------------------------------------------------------
________________
૮૨૦ . सद्भूतव्यवहारोपनयः द्विविधः ।
૭/૨ | શુદ્ધ અશુદ્ધ દ્વિભેદ રે, શુદ્ધ-અશુદ્ધના; તેહ “અર્થના ભેદથી એ Iછરા (૯૧)
તે વલી (દ્વિભેદ=) બે પ્રકાર હોઈ – ૧ શુદ્ધ અનઈ બીજો અશુદ્ધ ૨. શુદ્ધ (અર્થના=) ધર્મધર્મિના ન ભેદથી શુદ્ધ સદભૂત વ્યવહાર. સમૂતવ્યવહારમધાનાટ્રિમોનિયમેવાવાવટે – ‘શુદ્ધ તિ,
शुखाऽशुद्धद्विभेदः स विशुखधर्म-धर्मिणोः।
भेदाच्छुद्धः स विज्ञेयोऽशुद्ध इतरतः खलु ।।७/२।। - प्रकृते दण्डान्वयस्त्वेवम् - सः (=आद्यः उपनयः) शुद्धाऽशुद्धद्विभेदः विज्ञेयः। विशुद्धधर्म म् -धर्मिणोः भेदात् सः शुद्धः, इतरतः खलु अशुद्धः ।।७/२।। शं स: = सद्भूतव्यवहाराख्य आद्य उपनयः शुद्धाऽशुद्धद्विभेदः = शुद्धसद्भूतव्यवहारोपनयः र अशुद्धसद्भूतव्यवहारोपनय इत्येवं द्विप्रकारो विज्ञेयः ।
विशुद्धधर्म-धर्मिणोः भेदाद् = भेदोपदर्शनात् स सद्भूतव्यवहारोपनयः शुद्धो विज्ञेयः। अत्र हि एकस्मिन् एव द्रव्ये धर्मभेदो गृह्यते, भिन्नद्रव्यसंयोगानपेक्षणात् । अत एवाऽस्य सद्भूतत्वमुच्यते । का शुद्धधर्मपुरस्कारेण प्रवृत्तेश्चाऽस्य शुद्धत्वमवसेयम् । इत्थञ्चाऽत्र सद्भूतत्वं स्वरूपसापेक्षम्, शुद्धत्वञ्च विषयसापेक्षम्। विषयगतं शुद्धत्वमस्मिन् उपचर्यत इत्याशयः। धर्म-धर्मिणोः भेदस्य ग्रहणादस्य અવતરણિક - સદ્ભૂતવ્યવહાર નામના પ્રથમ ઉપનયના બે ભેદોને ગ્રંથકારશ્રી જણાવે છે :
જ સદ્દભૂત વ્યવહારનું નિરૂપણ આ શ્લોકાથી:- પ્રથમ ઉપનય શુદ્ધ અને અશુદ્ધ - બે પ્રકારે છે. વિશુદ્ધ ધર્મ-ધર્મીમાં ભેદને ગ્રહણ કરવાથી શુદ્ધ સદ્ભૂત જાણવો. અશુદ્ધ ધર્મ-ધર્મીમાં ભેદને ગ્રહણ કરવાથી અશુદ્ધ સભૂત જાણવો. (૨) ગ વ્યાખ્યાર્થ:- સદ્દભૂત વ્યવહાર નામના પ્રથમ ઉપનયના બે ભેદ જાણવા - (૧) શુદ્ધ સભૂત વ્યવહાર ઉપનય અને (૨) અશુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનય.
છે શુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનયને જાણીએ છે (વિશુદ્ધ) વિશુદ્ધ એવા ધર્મ અને ધર્મી વચ્ચે ભેદને દેખાડવાના લીધે તે સદભૂતવ્યવહાર ઉપનય જ શુદ્ધ જાણવો. શુદ્ધ સદ્ભૂતવ્યવહારની વિચારણા કરવામાં આવે તો એક જ દ્રવ્યમાં ધર્મના ભેદને ગ્રહણ
કરવામાં આવે છે. આ ઉપનય ભિન્ન દ્રવ્યના સંયોગની અપેક્ષા રાખતો નથી. પરદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલા અશુદ્ધ, સાંયોગિક, ઔપાધિક કે ઔપચારિક ગુણધર્મોની વિચારણા પ્રસ્તુત ઉપનય કરતો ન હોવાથી જ આ ઉપનય સભૂત કહેવાય છે. નિરુપાધિક, સ્વાભાવિક, વાસ્તવિક શુદ્ધ એવા ગુણધર્મને આગળ કરીને પ્રસ્તુત ઉપનય પ્રવૃત્તિ કરે છે. તેથી જ તેને શુદ્ધ જાણવો. આ રીતે આ ઉપનયમાં સભૂતત્વ સ્વરૂપસાપેક્ષ છે જ્યારે શુદ્ધત્વ વિષયસાપેક્ષ છે. વિષયગત શુદ્ધત્વનો પ્રસ્તુત ઉપનયમાં ઉપચાર કરવામાં આવે છે. આવું અહીં તાત્પર્ય સમજવું. ધર્મ-ધર્મી વચ્ચે ભેદનું ગ્રહણ કરવાથી આ ઉપનયને ફક્ત કો.(૧૨)માં કરે છે. જે કો.(૧૩)માં ‘તેહના' પાઠ. * મ.માં “અરથના' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૭/૨ • आलापपद्धतिसंवादप्रदर्शनम् ०
८२१ અશુદ્ધ (અર્થના=) ધર્મ-ધર્મિના ભેદથી અશુદ્ધ સદ્ભુત વ્યવહાર. સદ્ભૂત તે માટઇં છે જે એક ર. જ દ્રવ્ય છઇ, ભિન્ન દ્રવ્ય સંયોગાપેક્ષા નથી. વ્યવહાર તે માટઇ જે ભેદ દેખાડિંઈ છઈ. l૭/રા 21 व्यवहारत्वं ज्ञेयम्, व्यवहारस्य भेदकत्वात् ।
इतरतः = अशुद्धधर्म-धर्मिणोः भेदाश्रयणात् खलु अशुद्धः = अशुद्धसद्भूतव्यवहारोपनयो प विज्ञेयः। अशुद्धधर्मपुरस्कारेण भेदग्राहकत्वादस्याऽशुद्धव्यवहारत्वमवगन्तव्यम् । अत्रापि अन्यद्रव्यसंयोगनरपेक्ष्येण एकत्रैव धर्मिणि धर्मभेदग्रहात् सद्भूतत्वं योज्यम् ।
अत्र “उपनयभेदा उच्यन्ते। सद्भूतव्यवहारो द्विधा । शुद्धसद्भूतव्यवहारो यथा - शुद्धगुण-शुद्धगुणिनोः, न शुद्धपर्याय-शुद्धपर्यायिणोः भेदकथनम् । अशुद्धसद्भूतव्यवहारो यथा - अशुद्धगुणाऽशुद्धगुणिनोः अशुद्धपर्याया- श ऽशुद्धपर्यायिणोः भेदकथनम् । इति सद्भूतव्यवहारोऽपि द्विधा” (आ.प.पृ.९) इति आलापपद्धतिवचनं के स्मर्तव्यम्।
अयमाशयः - गुण-गुणिनोः पर्याय-पर्यायिणोः च भेदप्रतिपादनं सद्भूतव्यवहारोपनयः, एकस्मिन् धर्मिणि भेदग्रहणप्रवणत्वात् । तद्विषयस्य शुद्धत्वाऽशुद्धत्वाभ्यां तस्य द्वैविध्यमाम्नातम्। तच्चाऽग्रे का उदाहरणतः स्पष्टीभविष्यति । વ્યવહાર કહેવામાં આવે છે. કારણ કે વ્યવહાર ભેદકારી છે.
જ અશુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનયને સમજીએ : (ફતરત.) અશુદ્ધ એવા ધર્મ અને ધર્મી વચ્ચે ભેદનો આશ્રય કરે તે અશુદ્ધ સદ્દભૂત વ્યવહાર ઉપનય જાણવો. અશુદ્ધ ધર્મને આગળ કરીને ધર્મીમાં ભેદનું જ્ઞાન કરવાના લીધે આ ઉપનયને અશુદ્ધ વ્યવહારરૂપે જાણવો. પ્રસ્તુત ઉપનયમાં પણ અન્ય દ્રવ્યના સંયોગની અપેક્ષા નથી રહેતી. પરદ્રવ્યસંયોગ પ્રત્યે તે ઉદાસીન છે. અન્ય દ્રવ્યના સંયોગથી નિરપેક્ષ રહીને એક જ દ્રવ્યમાં = ધર્મીમાં ધર્મના ભેદને આ ઉપનય ગ્રહણ કરે છે. તેથી જ તેમાં સદ્ભૂતપણું યોજવા લાયક બને છે.
જ સદ્ભુત વ્યવહારના બે ભેદ જ (સત્ર) પ્રસ્તુત બાબતમાં આલાપપદ્ધતિનો પ્રબંધ પણ યાદ કરવા લાયક છે. ત્યાં દેવસેનજીએ જણાવેલ ઘી છે કે “ઉપનયના ભેદ કહેવાય છે. સદભૂત વ્યવહાર ઉપનયના બે ભેદ છે. (૧) શુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનય. જેમ કે શુદ્ધ ગુણ અને શુદ્ધ ગુણી વચ્ચે તથા શુદ્ધ પર્યાય અને શુદ્ધપર્યાયવાળા પદાર્થ (= શુદ્ધપર્યાયી) રા. વચ્ચે ભેદને કહેવો તે શુદ્ધ સભૂત વ્યવહાર ઉપનય કહેવાય. (૨) અશુદ્ધ સદૂભૂત વ્યવહાર ઉપનય. જેમ કે અશુદ્ધ ગુણ અને અશુદ્ધ ગુણી વચ્ચે તથા અશુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાયી વચ્ચે ભેદને કહેવો તે અશુદ્ધ સદ્દભૂત વ્યવહાર ઉપનય કહેવાય. આ રીતે સદ્ભુત વ્યવહાર ઉપનયના બે પ્રકાર છે.”
(મયમા.) ગુણ-ગુણી વચ્ચે તથા પર્યાય-પર્યાયી વચ્ચે ભેદનું કથન કરવું તે સદ્દભૂત વ્યવહાર ઉપનય કહેવાય. કારણ કે તે એક જ ધર્મીમાં ભેદગ્રહણ કરવામાં પરાયણ છે. તેનો વિષય શુદ્ધ પણ હોય છે તથા અશુદ્ધ પણ હોય છે. તેથી સદ્દભૂત વ્યવહાર ઉપનયના બે ભેદ થાય છે. આગળના શ્લોકમાં ફક્ત કો.(૧૩)માં “છે પાઠ છે. જે પુસ્તકોમાં “એક દ્રવ્ય જ પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે. મ.માં “દેષાંડિ પાઠ.
Page #192
--------------------------------------------------------------------------
________________
८२२ • अशुखकथन-मननादित्यागोपदेशः ।
૭/૨ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - अयं सद्भूतव्यवहारोपनयो हि आध्यात्मिकोपासनाऽऽरम्भे पशरीर-स्वजन-सम्पदादिषु असद्भूतस्वामित्वं शिथिलीकृत्य स्वकीयकेवलज्ञानादिक्षायिकगुणवैभवे रा स्वामित्वमुपदर्शयति, श्रद्धां जनयति, तन्माहात्म्यमाविर्भावयति, तदाविर्भावचिकीर्षाञ्चोपजनयति । ततश्च - पुण्योदयप्राप्यपौद्गलिकसमृद्धिसमादरो विलीयते, क्षायिकगुणवैभवस्वामिनि अर्हदादौ भूयान् भक्ति - -बहुमानादिभावः सम्प्रवर्धते, क्षायिकगुण-वैभवाविर्भावसाधनीभूतक्षायोपशमिकाऽशुद्धगुणेष्वपि २ स्वकीयसद्भूतस्वामित्वबुद्धिमुपजनयति, तद्योग-क्षेम-शुद्धि-वृद्धि-प्रकर्षगोचरप्रयत्नञ्चोपस्थापयति । ततश्च क आध्यात्मिकोपासको मोक्षमार्गे एव सम्प्रवर्तते । एतद्धि सद्भूतव्यवहारोपनयप्रयोजनमत्राऽवसातव्यम् । म किञ्च, कथन-मननयोः विषयो यदि शुद्धः स्यात्, तर्हि वाग्विचारयोः शुद्धिः प्रादुर्भवेत्,
अन्यथा तयोरशुद्धिः स्यात् । अतः परचिन्ता-विकथादिकं परिहृत्य स्वकीयशुद्धगुण-पर्याया एव स्ववाग्विचारविषयतामादरेणाऽऽपादनीयाः। ततश्च ज्ञानमञ्जयाँ देवचन्द्रवाचकोक्तं “निरावरणात्यन्तिकैकान्तिक-निर्द्वन्द्व-निरामयाऽविनाशि सिद्धस्वरूपम्” (ज्ञा.सा.११/८ वृ.) आसन्नं स्यात् ।।७/२ ।। આના ઉદાહરણ દેખાડવામાં આવશે. તેના દ્વારા ઉપરોક્ત બાબત એકદમ સ્પષ્ટ થઈ જશે.
| સભૂત વ્યવહાર ઉપનયનું પ્રયોજન છે આધ્યાત્મિક ઉપનય :- પ્રસ્તુત સભૂતવ્યવહાર ઉપનય આધ્યાત્મિક ઉપાસનાના પ્રારંભમાં શરીર, સ્વજન, સંપત્તિ વગેરે વિશે રહેલા અદ્ભૂત સ્વામિત્વને શિથિલ કરે છે. ત્યાર બાદ તે સાધકને પોતાના કેવલજ્ઞાન વગેરે ક્ષાયિકગુણવૈભવને વિશે સ્વામિત્વ = માલિકી દેખાડે છે. “ક્ષાયિક ગુણવૈભવ એ જ પ્રગટ કરવા યોગ્ય છે. મારે તેને ઝડપથી પ્રગટ કરવો છે' - આવી રુચિ-શ્રદ્ધાને સદ્ભૂતવ્યવહાર
ઉપનય જગાડે છે. ક્ષાયિકગુણવૈભવનો મહિમા પ્રગટાવે છે. તેમજ તેને પ્રગટ કરવા માટેની ઈચ્છા | ઉભી કરે છે. તેથી પુણ્યોદયથી પ્રાપ્ય-પ્રાપ્ત એવી ભૌતિક ઋદ્ધિ-સિદ્ધિ-સમૃદ્ધિ પ્રત્યેનો આદરભાવ અંદરથી
તૂટે છે. તેમજ ક્ષાયિકગુણવૈભવના સ્વામી એવા અરિહંત પરમાત્મા, સિદ્ધ ભગવંત, કેવલી ભગવંત C1 ઉપર પુષ્કળ ભક્તિ-બહુમાન-આદરભાવ સમ્યફ રીતે પ્રકૃષ્ટપણે વધતો જાય છે. તદુપરાંત, ક્ષાયિક
ગુણવૈભવને પ્રગટ કરવાના ઉપાયભૂત ક્ષાયોપથમિક અશુદ્ધ ગુણોને વિશે પણ સ્વકીય સદ્ભુત માલિકીપણાનો ભાવ-બોધ સાધકમાં આ ઉપનય જગાડે છે. તથા ક્ષાયોપથમિક ગુણોની પ્રાપ્તિ સુરક્ષા -શુદ્ધિ-વૃદ્ધિને વિશે પણ તે પ્રયત્ન કરાવે છે. તેનાથી આધ્યાત્મિક ઉપાસક મોક્ષમાર્ગે જ સારી રીતે પ્રવર્તે છે. આ જ પ્રસ્તુત સદ્ભુત વ્યવહાર ઉપનયનું અહીં તાત્ત્વિક પ્રયોજન સમજવું.
છે શુદ્ધ ગુણ-પર્યાયોનો પરિચય કરીએ છે (વિ.) વળી, કથનનો કે મનનનો વિષય શુદ્ધ હોય તો વચનશુદ્ધિ અને વિચારશુદ્ધિ પ્રગટે. તે અશુદ્ધ હોય તો વચન અને મન અશુદ્ધ બને. તેથી પારકી પંચાત, વિકથા વગેરેથી દૂર રહી, પોતાના શુદ્ધ ગુણ -પર્યાયોને જ આદરથી પોતાની વાણીનો અને વિચારનો વિષય બનાવવા. તેના લીધે જ્ઞાનસારની જ્ઞાનમંજરી વૃત્તિમાં ઉપાધ્યાય શ્રીદેવચન્દ્રજીએ બતાવેલ નિરાવરણ આત્યંતિક ઐકાંતિક નિર્કન્દ નિરામય અવિનાશી સિદ્ધસ્વરૂપ નજીક આવે. (૨)
Page #193
--------------------------------------------------------------------------
________________
• आत्म-केवलज्ञानयोः भेदप्ररूपणा
८२३ જિમ જગિ કેવલજ્ઞાન , “આત્મદ્રવ્યનું, "મઈનાણાદિક તેહનું એ II/૩ (૯૨) મા જિમ (જગિક) જગમાંહિ “આત્મદ્રવ્યનું કેવલજ્ઞાન” – ઈમ ષષ્ઠીઇ પ્રયોગ કીજઇ. शुद्धाऽशुद्धसद्भूतव्यवहारोपनयोदाहरणं दर्शयति - ‘आत्मन' इति ।
आत्मनः केवलज्ञानं भूतव्यवहृतिः सती।
मतिज्ञानादि तस्यैवाऽशुद्धा सा जगति स्मृता।।७/३।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – (यथा) जगति ‘आत्मनः केवलज्ञानम्' (इति) भूतव्यवहृतिः सती म મૃતા | ‘તી (=ાત્મનઃ) gવ મતિજ્ઞાનાતિ” સા (વ્યવતિઃ) શુદ્ધ (મૃતા) I૭/રૂ II of ___ यथा जगति ‘आत्मनः = आत्मद्रव्यस्य केवलज्ञानम्' इति उक्तिः भूतव्यवहृतिः = सद्भूतव्यवहृतिः । सती = शुद्धा स्मृता। अत्र हि व्यवहारे केवलज्ञानात्मकशुद्धगुण-शुद्धात्मद्रव्ययोः षष्ठ्या भेदस्योपदर्शनात् शुद्धसद्भूतव्यवहारोपनयत्वमव्याहतम् ।
न चात्म-केवलज्ञानयोरभेदाद् भेदग्राहकस्याऽसद्भूतत्वमेव स्यात्, औपाधिकस्येव अविद्यमानस्य का ग्रहणे असद्भूतत्वाऽविशेषादिति वाच्यम्,
અવતરણિકા - બીજા શ્લોકમાં જણાવેલ શુદ્ધ અને અશુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનયના ઉદાહરણને ગ્રંથકારશ્રી ત્રીજા શ્લોકમાં જણાવે છે :
શુદ્ધ-અશુદ્ધ સદ્ભુત વ્યવહારના ઉદાહરણ છે શ્લોકર્થ:- જેમ કે આ જગતમાં “આત્માનું કેવલજ્ઞાન” -- આ વચન શુદ્ધ સભૂત વ્યવહાર તરીકે માન્ય છે. “આત્માનું મતિજ્ઞાન વગેરે” – આ વચન અશુદ્ધ સભૂત વ્યવહાર તરીકે માન્ય છે. (૭૩)
વ્યાખ્યાર્થ:- જેમ કે જગતમાં “આત્મદ્રવ્યનું કેવલજ્ઞાન” – આ વચન શુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનય કહેવાયેલ છે. કેવલજ્ઞાન આત્માનો શુદ્ધ ગુણ છે. કેવલજ્ઞાનવાળો આત્મા શુદ્ધ દ્રવ્ય છે. કેવલજ્ઞાનાત્મક છે શુદ્ધ ગુણ અને આત્મદ્રવ્યાત્મક શુદ્ધ ગુણી - આ બન્ને વચ્ચે ભેદને દર્શાવનાર છઠ્ઠી વિભક્તિ (“નું 1 પ્રત્યય) નો ઉપરોક્ત વ્યવહારમાં = વચનપ્રયોગમાં ઉલ્લેખ જોવા મળે છે. આથી શુદ્ધ સદ્દભૂત વ્યવહાર તરીકે પ્રસ્તુત ઉપનયને જણાવવામાં કોઈ બાધ નથી.
સ્પષ્ટતા :- જેમ “ચત્રનું ઘર' આવા છઠ્ઠી વિભક્તિથી ગર્ભિત વાક્યપ્રયોગ દ્વારા ચૈત્ર અને ઘર વચ્ચે ભેદનું કથન થાય છે, તેમ “આત્માનું કેવલજ્ઞાન' આવા છઠ્ઠી વિભક્તિથી ગર્ભિત વાક્યપ્રયોગ દ્વારા આત્મા અને કેવલજ્ઞાન વચ્ચે ભેદનું કથન થાય છે.
જિજ્ઞાાસા:- (ન ચા.) વાસ્તવમાં તો આત્મા અને કેવલજ્ઞાન વચ્ચે અભેદ જ રહેલ છે, ભેદ નહિ. તેમ છતાં પ્રસ્તુત વ્યવહાર તે બન્ને વચ્ચે ભેદને ગ્રહણ કરે છે. તેથી આ વ્યવહાર અસદૂભૂત • પુસ્તકોમાં “ગ્યાન' પાઠ. કો.(૪)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં “આતમ પાઠ. કો.(૯)+સિ.નો પાઠ લીધો છે. જ મ.+ધમાં ‘લઈ પાઠ. કો.(૨+૧૨+૧૩)માં “મદ' પાઠ. મો.(૨)માં “ઈમ” પાઠ, P(૨+૩) +કો.(૫+૬+૧૩) + B(૧+૨) + P(૧) નો પાઠ લીધો છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
3D
८२४
आत्म- मतिज्ञानादीनां भेदः
७/३
તથા “મતિજ્ઞાનાદિક (તેહનું=) આત્મદ્રવ્યના ગુણ” ઇમ બોલાવિયઈં, ધર્મ-ધર્મીના ૨ ભેદથી(એ).` ૫૭/૩ા
अन्यद्रव्यसंयोगाऽनपेक्षणेन प्रकृतव्यवहारेऽ सद्भूतत्वाऽयोगात् संज्ञादिभेदेन तयोः भेदस्य व्यवहारतः सद्भूतत्वात् ।
अशुद्धसद्भूतव्यवहाराभिधानोपनयोदाहरणमाह - ' मतिज्ञानादि तस्यैव आत्मन' इति या भूतव्यवहृतिः सा अशुद्धा स्मृता शास्त्रादौ । अत्र हि सद्भूतव्यवहारे मतिज्ञानादिलक्षणाऽशुद्धगुणात्मद्रव्ययोः र्श षष्ठ्या भेदोपदर्शनादशुद्धत्वं विज्ञेयम्।
दर्शितयोः उभयोः शुद्धाऽशुद्धव्यवहारयोरेकस्मिन्नेवात्मद्रव्ये प्रवृत्तेः द्रव्यान्तरसंयोगानपेक्षणात् જ બની જશે. જેમ સાંયોગિક-ઔપાધિક ગુણધર્મને ગ્રહણ કરનાર ઉપનય અસદ્ભૂત કહેવાય, તેમ વસ્તુમાં અવિદ્યમાન ગુણધર્મનો આરોપ કરનાર ઉપનયને પણ અસદ્ભૂત જ કહેવો જોઈએ. તેથી આત્મા અને કેવલજ્ઞાન વચ્ચે ભેદને જણાવનાર પ્રસ્તુત ઉપનયને ‘અસદ્ભુત' કહેવો વ્યાજબી જણાય છે. * ગુણ-ગુણીનો ભેદ વાસ્તવિક
શમન :- (અન્ય.) ‘આત્માનું કેવલજ્ઞાન' - આવા વાક્યપ્રયોગમાં પરદ્રવ્યસંયોગની અપેક્ષા ન હોવાથી તેનો અસદ્ભૂતવ્યવહાર તરીકે કહી શકાય તેમ નથી. વળી, નિશ્ચયથી આત્મા અને કેવલજ્ઞાન વચ્ચે અભેદ હોવા છતાં પણ વ્યવહારનયથી તે બન્ને વચ્ચે રહેલો ભેદ પણ વાસ્તવિક છે. આનું કારણ એ છે કે આત્મા અને કેવલજ્ઞાન - આ બન્નેના વાચક શબ્દ જુદા જુદા છે. બન્નેના કાર્ય વગેરે પણ જુદા છે. જો આત્મા અને કેવલજ્ઞાન વચ્ચે સર્વથા અભેદ હોય તો બધા જ આત્મા કેવલજ્ઞાની કહેવાવા જોઈએ. પણ વ્યવહારમાં તેવું થતું નથી. તેમજ તે બન્નેના નામ, કાર્ય વગેરેમાં પણ ભેદ ન હોવો જોઈએ. પણ તે ભેદ તો સર્વજનવિદિત જ છે. તેથી વ્યવહારનયના દૃષ્ટિકોણથી, આત્મા અને કેવલજ્ઞાન વચ્ચે ભેદ સદ્ભૂત = વાસ્તવિક છે. સદ્ભૂત ભેદને જણાવનાર હોવાથી ઉપરોક્ત વ્યવહારને સદ્ભૂત માનવો વ્યાજબી જ છે.
જી સદ્ભૂત વ્યવહારના બીજા ભેદની ઓળખ 5
(શુદ્ઘ.) પ્રથમ ઉપનયનો બીજો ભેદ અશુદ્ધ સદ્ભૂત વ્યવહાર છે. તેના ઉદાહરણને ગ્રંથકારશ્રી શ્લોકના ઉત્તરાર્ધ દ્વારા જણાવે છે. ‘આત્માના જ મતિજ્ઞાનાદિ ગુણો છે' - આ પ્રમાણે ષષ્ઠી વિભક્તિથી ગર્ભિત જે સદ્ભૂત વ્યવહાર થાય છે, તેને શાસ્ત્ર વગેરેમાં અશુદ્ધ જણાવેલ છે. ‘મતિજ્ઞાનાદિ આત્માના ગુણ છે' - આ સદ્ભૂત વ્યવહાર ઉપનય મતિજ્ઞાનાદિ અને આત્મા વચ્ચે ભેદને સૂચવે છે. આ વ્યવહાર અશુદ્ધ હોવાનું કારણ એ છે કે મતિજ્ઞાનાદિ ગુણો અશુદ્ધ છે. મતિજ્ઞાની આત્મા પણ અશુદ્ધ દ્રવ્ય છે. અશુદ્ધ ગુણ અને અશુદ્ધ ગુણી વચ્ચે ષષ્ઠી વિભક્તિ ભેદને જણાવનાર હોવાથી પ્રસ્તુત સદ્ભૂત વ્યવહાર અશુદ્ધ છે આ પ્રમાણે જાણવું.
-
* વ્યવહારમાં સદ્ભૂતપણાનું બીજ જાણીએ
(શિત.) ‘કેવલજ્ઞાન આત્માનો ગુણ છે’, ‘મતિજ્ઞાનાદિ આત્માના ગુણ છે'- આ પ્રમાણે જણાવેલ .- ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે..
Page #195
--------------------------------------------------------------------------
________________
८२५
• 'आत्मनो ज्ञानम्' इति वाक्यविमर्श: 2 सद्भूतत्वमवसेयम् । न ह्यत्राऽन्यद्रव्येऽपरद्रव्यगुणः आरोप्यते, येन द्रव्यान्तरसंयोगोऽत्राऽपेक्ष्येत, प केवलज्ञान-मतिज्ञानादीनामात्मन एव गुणत्वात् ।।
तदुक्तं भगवतीसूत्रे '“कतिविहे णं भंते ! नाणे पन्नत्ते ? गोयमा ! पंचविहे नाणे पन्नत्ते, तं जहा- - મળવોદિયનાળે, સુયનાળે, સોદિનાને, મા૫ર્ક્સવનાને, વત્તના(મ.પૂ.શ. ૮ ૩.૨ સૂત્ર-રૂ૭૮) તિા ' पञ्चविधज्ञानस्यात्मगुणतया न तन्निरूपणार्थमन्यद्रव्योल्लेखावश्यकतेत्याशयः।
'आत्मनो ज्ञानमिति वाक्यं तु गुण-गुणिभेदविषयकत्वेन शुद्धाशुद्धत्वनिरपेक्षसद्भूतव्यवहारोपनयतया अवगन्तव्यम्।
न चान्यतरस्मिन्नसमावेशाद् विभागन्यूनताऽऽपत्तिरिति वाच्यम्, ક્રમશઃ શુદ્ધ અને અશુદ્ધ વ્યવહાર એક જ આત્મદ્રવ્યમાં પ્રવૃત્ત થાય છે. એક દ્રવ્યમાં અન્ય દ્રવ્યના ગુણને આરોપિત કરીને તેને બતાવવાનું કાર્ય પ્રસ્તુત વ્યવહાર કરતો નથી. કેવલજ્ઞાન કે મતિજ્ઞાન વગેરેને બતાવવા માટે પ્રસ્તુત વ્યવહાર અન્ય દ્રવ્યના સંયોગની અપેક્ષા રાખતો નથી. કેમ કે કેવલજ્ઞાન અને મતિજ્ઞાનાદિ આત્માના જ ગુણો છે, જડ દ્રવ્યના નહિ. તેથી આત્મભિન્ન દ્રવ્યના ઉલ્લેખપૂર્વક કેવલજ્ઞાન કે મતિજ્ઞાનાદિ ગુણોનો ઉપન્યાસ કરવાની આવશ્યકતા પ્રસ્તુતમાં રહેતી નથી. આથી આ વ્યવહાર સભૂત સમજવો.
(દુ) ભગવતીસૂત્રમાં પ્રશ્નોત્તરસ્વરૂપે કહેલ છે કે “હે ભગવંત ! જ્ઞાન કેટલા પ્રકારના બતાવેલા છે? હે ગૌતમ! જ્ઞાન પાંચ પ્રકારના બતાવેલા છે. તે આ રીતે (૧) આભિનિબોધિક (= મતિ) જ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન અને (૫) કેવલજ્ઞાન.' મતલબ કે જ્ઞાન આત્માનો ગુણ છે તથા તે પાંચ પ્રકારે છે. તેથી તેના નિરૂપણ માટે આત્મભિન્ન અન્ય દ્રવ્યનો ઉલ્લેખ કરવાની આવશ્યકતા રહેતી નથી.
પ્રમ:- “કેવલજ્ઞાન આત્માનો ગુણ છે' - આ વાક્ય શુદ્ધ સભૂતવ્યવહાર છે. “મતિજ્ઞાનાદિ આત્માના તો ગુણ છે' - આ વચન અશુદ્ધ સભૂતવ્યવહાર છે. આ સમજાય છે. પરંતુ “જ્ઞાન આત્માનો ગુણ છે”આ વાક્ય કયા વ્યવહારરૂપે સમજવું ? કારણ કે અહીં ગુણની શુદ્ધિનો કે અશુદ્ધિનો ઉલ્લેખ નથી. એ
૪ “જ્ઞાન આત્માનો ગુણ” વાક્યવિચાર પ્રત્યુતર (‘નાત્મનો.) :- “જ્ઞાન આત્માનો ગુણ છે' - આવું વાક્ય શુદ્ધત્વથી કે અશુદ્ધત્વથી નિરપેક્ષ એવા સભૂત વ્યવહાર સામાન્ય તરીકે સમજવું. કેમ કે તેના વિષયભૂત જ્ઞાનમાં શુદ્ધત્વનો કે અશુદ્ધત્વનો નિર્દેશ કરવામાં આવેલ નથી. પરંતુ ગુણ-ગુણીના ભેદને તે પોતાનો વિષય બનાવે છે. આ વાક્યમાં ભેદબોધક છઠ્ઠી વિભક્તિનો નિર્દેશ કરવામાં આવેલ છે. તેથી તે વાક્યને સભૂત વ્યવહાર સામાન્ય તરીકે ઓળખવામાં કોઈ બાધ જણાતો નથી.
શંકા :- (વા.) જીવના ભેદ બતાવ્યા પછી કોઈ જીવનો તે વિભાગમાં સમાવેશ ન થઈ શકે તો જેમ તે જીવવિભાગ ન્યૂનતાદોષવાળો કહેવાય. તેમ પ્રસ્તુતમાં સદ્ભુત વ્યવહાર ઉપનયના બે પ્રકાર દર્શાવ્યા
1. कतिविधानि भदन्त ! ज्ञानानि प्रज्ञप्तानि ? गौतम! पञ्चविधानि ज्ञानानि प्रज्ञप्तानि, तद् यथा - आभिनिबोधिकज्ञानम्, श्रुतज्ञानम्, अवधिज्ञानम्, मनापर्यवज्ञानम्, केवलज्ञानम् ।
Page #196
--------------------------------------------------------------------------
________________
८२६ . शुखसद्भूतव्यवहारे पार्थसारथिमिश्रोक्तिसमावेशः
० ७ ३ प एवं सति अशुद्धत्वानुल्लेखेन अशुद्धसद्भूतव्यवहारेऽसमावेशात् पारिशेषन्यायतः शुद्धसद्भूतया व्यवहारोपनये तन्निवेश उचितः । “शुद्धसद्भूतव्यवहारः यथा - शुद्धगुण-शुद्धगुणिनोः शुद्धपर्याय-शुद्धपर्यायिणोः
भेदकथनम्” (आ.प.पृ.९) इति आलापपद्धतिवचनाद् अपि शुद्धसद्भूतव्यवहारोपनये तत्समावेश उचितः। परं ज्ञानपदस्य अशुद्धज्ञानपरत्वे शुद्धाऽशुद्धोभयज्ञानपरत्वे वा अशुद्धसद्भूतव्यवहारोपनये तत्प्रवेश
उचित इति प्रतिभात्यस्माकम । क एतेन “ज्ञानं हि कथञ्चिदवस्थारूपेण आत्मनो भिन्नत्वाद् ‘मम' इति भेदेन व्यपदिश्यते” (मी. श्लो. णि वा.आत्मवाद १३० न्या.रत्ना.) इति मीमांसाश्लोकवार्तिकविवरणे न्यायरत्नाकराभिधाने पार्थसारथिमिश्रवचनमपि
બાદ જે જે વાક્ય સભૂત વ્યવહાર તરીકે માન્ય હોય તે તે સર્વ વાક્યનો બેમાંથી એક પ્રકારમાં સમાવેશ થવો જ જોઈએ. અન્યથા સદ્દભૂત વ્યવહારના વિભાગમાં ન્યૂનતા દોષ ઉપસ્થિત થશે. જો આવું ન માનવામાં આવે તો “જીવના બે ભેદ એકેન્દ્રિય અને પંચેન્દ્રિય' - આ પ્રમાણે જીવવિભાગ પણ સમ્યકુ બની જશે. વિકલેન્દ્રિયને જીવ સામાન્ય તરીકે ઓળખાવી દેવાશે. પણ આવું કોઈને માન્ય નથી. માટે “જ્ઞાન આત્માનો ગુણ છે' - આ વાક્યનો સદ્ભુત વ્યવહાર સામાન્ય તરીકે નિર્દેશ કરવો વ્યાજબી નથી.
સમાધાન :- (ઉં.) જો ઉપરોક્ત રીતે સદ્ભુત વ્યવહારના વિભાગમાં ન્યૂનતા દોષ જણાતો હોય તો “જ્ઞાન આત્માનો ગુણ છે' - આ વાક્યનો શુદ્ધ સદ્ભુત વ્યવહારમાં સમાવેશ કરી શકાય છે. કારણ કે ઉપરોક્ત વાક્યમાં ગુણની અશુદ્ધિનો ઉલ્લેખ થયેલ ન હોવાથી અશુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનયમાં સમાવેશ થઈ શકતો નથી. તેમ જ “સદ્દભૂત વ્યવહાર' તરીકે તો તે વાક્ય માન્ય છે જ. કારણ કે બીજા દ્રવ્યના સંયોગની અપેક્ષા રાખ્યા વિના એક જ દ્રવ્યમાં ધર્મ-ધર્મીના ભેદનો ઉલ્લેખ તેમાં કરાય છે. ભેદગ્રાહત્વ હોવાથી તે ઉપનય વ્યવહાર તરીકે માન્ય છે. તેમજ એક જ દ્રવ્યમાં ધર્મ-ધર્મીના
ભેદનો ઉલ્લેખ કરવામાં બીજા દ્રવ્યની અપેક્ષા ન હોવાથી તે ઉપનય સદૂભૂત તરીકે સંમત છે. તેથી " પારિશેષ ન્યાયથી તેનો શુદ્ધ સભૂત વ્યવહાર ઉપનયમાં સમાવેશ કરવો ઉચિત જણાય છે. આલાપપદ્ધતિ ગ્રંથમાં જણાવેલ છે કે “શુદ્ધ ગુણ અને શુદ્ધ ગુણી વચ્ચે ભેદનું કથન કરવું તે અથવા શુદ્ધપર્યાય અને શુદ્ધપર્યાયી વચ્ચે ભેદનું પ્રતિપાદન કરવું તે શુદ્ધસદ્ભૂતવ્યવહાર ઉપનય કહેવાય.” આ પ્રમાણે જે જણાવેલ છે તેનાથી પણ એવું જણાય છે કે “જ્ઞાન આત્માનો ગુણ છે - આ વાક્યનો શુદ્ધ ભૂતવ્યવહાર ઉપનયમાં સમાવેશ કરવો એ ઉચિત છે. પરંતુ વક્તાનો અભિપ્રાય જો અશુદ્ધજ્ઞાનનો હોય કે શુદ્ધઅશુદ્ધ બન્ને જ્ઞાનનો હોય તો તેવા વાક્યનો અશુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનયમાં સમાવેશ કરવો. તેવું અમને યોગ્ય જણાય છે.
મીમાંસકમંતવ્ય વિશે વિચારણા જ () કુમારિલભટ્ટ નામના મીમાંસક વિદ્વાને મીમાંસાશ્લોકવાર્તિક ગ્રંથ બનાવેલ છે. તેના ઉપર પાર્થસારથિ મિશ્ર નામના મીમાંસકે વાયરત્નાકર નામનું વિવરણ બનાવેલ છે. તેમાં તેણે જણાવેલ છે કે “જ્ઞાન કથંચિત્ આત્માની અવસ્થાવિશેષાત્મક છે. તેથી જ્ઞાન આત્માથી ભિન્ન છે. તેથી “મારું જ્ઞાન” આ રીતે છઠ્ઠી વિભક્તિથી ગર્ભિત વાક્ય દ્વારા આત્મા અને જ્ઞાન વચ્ચે ભેદનો વ્યવહાર થાય છે.” પાર્થસારથિના આ વાક્યનો પણ ક્યાં સમાવેશ કરવો ? તેની છણાવટ પણ ઉપરોક્ત વિવેચનથી
Page #197
--------------------------------------------------------------------------
________________
० गुणशोधनविमर्शः ।
८२७ व्याख्यातम्, ज्ञानाऽशुद्धत्वानुल्लेखेन शुद्धसद्भूतव्यवहारोपनये तत्समावेशसम्भवात् ।।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - नश्वरसंसाराऽसारताऽवबोधाद् विरक्तो भवभीतश्च मुमुक्षुः शाश्वततत्त्वान्वेषणपरो गुरुगमतः स्वकीय-शाश्वत-शुद्धकेवलज्ञानादिगुणवैभवं विज्ञाय शक्तिरूपेण । स्वात्मनि अवस्थिततया सद्भूतान् क्षायिकगुणान् प्रकटयितुं शास्त्रविहितात्मनिरीक्षणाद्यभ्यन्तरप्रयोगादौ । संवेगसारं प्रवर्तते । अशुद्धत्वेऽपि सद्भूततया स्वकीयमतिज्ञानादिलक्षणक्षायोपशमिकचेतना तादृशप्रयोग- श शालेत्यवगम्य विरक्ततया अन्तर्मुखीभूय अशुद्धिप्रक्षयाय प्रकृष्टशुद्धिसमुपलब्धये च सर्वदा प्रयतते । क इत्थं मुमुक्षुः गुणान् शोधयति । થઈ જાય છે. સદભૂત વ્યવહાર સામાન્યમાં તેનો સમાવેશ કરવામાં વિભાગન્યૂનતા જણાતી હોય તો શુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનયમાં તેનો સમાવેશ થઈ શકશે. કારણ કે પાર્થસારથિ મિશ્રજીએ પણ જ્ઞાનગુણની અશુદ્ધિને દર્શાવનાર કોઈ પણ શબ્દનો ત્યાં ઉલ્લેખ કરેલો નથી.
સ્પષ્ટતા:- જૈનદર્શન ગુણ-ગુણીમાં ભેદભેદ માને છે. તેમ મીમાંસકદર્શન પણ ગુણ-ગુણીમાં ભેદભેદ માને છે. ન્યાયરત્નાકર વિવરણમાં “ઇથષ્યિ' શબ્દનો પ્રયોગ થયેલ છે. તે પણ અત્યંત નોંધપાત્ર બાબત છે. સર્વથા ભેદનો તેના દ્વારા વ્યવચ્છેદ કરવામાં આવે છે. જ્યાં ગુણની શુદ્ધિ-અશુદ્ધિનો ઉલ્લેખ શબ્દત કરવામાં આવેલ ન હોય તથા અન્ય દ્રવ્યના ઉલ્લેખ વિના ગુણ-ગુણીમાં ભેદનો નિર્દેશ ષષ્ઠી વિભક્તિ વગેરે દ્વારા કરવામાં આવેલ હોય તે વાક્યને પારિશેષ ન્યાયથી “શુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનય' તરીકે સ્વીકારવું ઉચિત જણાય છે.
| સદ્ભુત વ્યવહાર ઉપનયનું પ્રયોજન - આધ્યાત્મિક ઉપનય :- “સંસાર, સાંસારિક પદાર્થો અનિત્ય છે, અસાર છે' - એવું જાણીને સાધક છે વિરક્ત બને છે. બિહામણા સંસારનો તેને ભય લાગે છે. ‘વિરાટ સંસારમાં પરમાર્થથી પોતાનું કોઈ ? પણ નથી” - આ ખ્યાલથી તેને કર્મના બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છા પ્રગટે છે. તે દિશામાં મુમુક્ષુને શાશ્વત તત્ત્વની પરમાર્થથી ગરજ ઊભી થાય છે. શાશ્વત તત્ત્વની ખોજમાં ખોવાયેલો સાધક ગુરુગમથી રી પોતાના શાશ્વત અને શુદ્ધ એવા કેવલજ્ઞાનાદિ ગુણવૈભવને જાણે છે. “શક્તિસ્વરૂપે પોતાના આત્મામાં રહેલા હોવાથી ક્ષાયિક ગુણો સદ્દભૂત છે, વાસ્તવિક છે. ફક્ત તેને પ્રગટ કરવાની જરૂર છે, આવરણને હટાવવાની આવશ્યકતા છે' - આ પ્રમાણે જાણીને શુદ્ધ આત્મગુણો પ્રગટ કરવા માટે તે સાધક મુમુક્ષુ આત્મનિરીક્ષણ-તત્ત્વપરીક્ષણ વગેરે શાસ્ત્રોક્ત અભ્યત્તર પ્રયોગોને વિશે ઝળહળતા સંવેગથી પ્રવર્તે છે. મતિજ્ઞાન વગેરે ક્ષાયોપથમિક ગુણો અશુદ્ધ હોવા છતાં પણ સભૂત છે, વાસ્તવિક છે. તેથી જ “મતિજ્ઞાન આદિ સ્વરૂપ પોતાની ચેતના એ આત્મનિરીક્ષણ વગેરે પ્રયોગો કરવાની શાળા છે' - એવું જાણીને મુમુક્ષુ મતિજ્ઞાનાદિસ્વરૂપ ઉપયોગાત્મક પ્રયોગશાળામાં, વૈરાગી હોવાથી અંતર્મુખ બનીને, પોતાના ઉપયોગની અશુદ્ધિનો પૂર્ણતયા ક્ષય કરવા માટે તથા પ્રકૃષ્ટ શુદ્ધિની સમ્યક્ પ્રાપ્તિ માટે સર્વદા પ્રયાસ કરે છે. આ રીતે તે ગુણોને શુદ્ધ કરે છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
૭/૩
८२८
• भेददृष्टिः गुणलाभप्रेरिका 0 प आत्मशुद्धगुणोपलब्धेरेव परमप्रयोजनत्वात् तत्साधनविधया आदौ अशुद्धगुणाः प्राप्याः। - शुद्धाऽशुद्धगुणोपलब्धिः विना उद्यमेन अशक्या, तयोरात्मभिन्नत्वात् । सद्भूतव्यवहारोपनयाभिप्रेता _ अधिकृता गुण-गुणिभेददृष्टिः गुणोपलब्धये आत्मार्थिनं प्रेरयति । इत्थमेव क्रमेण “अमूर्त्ताः ને સર્વમાવજ્ઞાસ્ત્રનોવોપરિર્તિન: ક્ષીળસ મહાત્માનર્ત સવા સુવમાનતા” (શા.ત.99/૧૪ + ૩૫.૫.પ્ર. शे २३६) इति शास्त्रवार्तासमुच्चये उपमितिभवप्रपञ्चायां च कथायां प्रदर्शितं मुक्तात्मस्वरूपमाविर्भवेत् TI૭/રૂા
# શુદ્ધ-અશુદ્ધ ગુણોમાં સાર્થ-સાધનભાવ કે (સાત્મ.) આત્માના શુદ્ધ ગુણોની ઉપલબ્ધિ એ જ ધર્મસાધનાનું મુખ્ય લક્ષ્ય છે. તેથી પ્રારંભમાં તેના આ સાધનરૂપે અશુદ્ધ આત્મગુણોની ઉપલબ્ધિ કરવી જોઈએ. મતલબ કે શુદ્ધ ગુણ સાધ્ય છે તથા અશુદ્ધ ગુણ વા સાધન છે. તથા શુદ્ધ કે અશુદ્ધ ગુણોની પ્રાપ્તિ, ઉદ્યમ વિના શક્ય નથી. કારણ કે તે ગુણો આત્માથી ભિન્ન
છે. આવા પ્રકારનો આશય સભૂત વ્યવહાર ઉપનયનો છે. ગુણ-ગુણીના ભેદની દૃષ્ટિ આત્માર્થી સાધકને સ ગુણોને મેળવવા સાધનામાર્ગે આગળ વધવાની પ્રેરણા કરે છે. આ રીતે જ ક્રમશઃ મોક્ષમાર્ગે આગળ વધતાં મુક્તાત્મસ્વરૂપ પ્રગટ થાય છે. આ અંગે શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં તથા ઉપમિતિભવપ્રપંચા કથામાં જણાવેલ છે કે “ત્રણ લોકની ઉપર રહેનારા તે મહાન આત્માઓ (= સિદ્ધ ભગવંતો) અમૂર્ત છે, સર્વ ભાવોને જાણે છે, તેઓએ સર્વ સંગોને ક્ષય કરેલ છે. તેઓ સદા સુખેથી રહે છે.” (૭૩)
લખી રાખો ડાયરીમાં... ) દુર્મતિ, દુર્ગતિ, દુષ્ટતા, દુગુણ - આ બધા વાસનાના વિકૃત પરિણામ છે. ઉપાસનાનું મધુર ફળ છે - સન્મતિ, સદ્ગતિ, સૌજન્યતા, સગુણ અને સિદ્ધિ. બુદ્ધિ તો કર્મની જેલમાં બંદી છે.
શ્રદ્ધા મુક્તિ-મહેલની યાત્રા કરનાર મહાયાત્રી છે. • જડ વ્યક્તિને સાધના અઘરી છે. દા.ત. માલતુષ મુનિ.
વક્રને ઉપાસના અઘરી છે. દા.ત. અપરિણત દત્તમુનિ. • વાસના કેવળ તસ્વીરો અને તકદીર સુધારવા રાજી છે.
ઉપાસના તાસીરને સુધારવા કટિબદ્ધ છે.
Page #199
--------------------------------------------------------------------------
________________
૭/૪ ० गुण-गुण्यादिभेदः सद्भूतव्यवहारविषयः ।
८२९ ગુણ-પર્યાય-સ્વભાવ-કારક તન્મયનો, ભેદ અરથ છઈ તેહનો એ II/૪ (૯૩)
ગુણ-ગુણીનો; પર્યાય-પર્યાયવંતનો; સ્વભાવ-સ્વભાવવંતનો; કારક અનઈ તન્મય કહતાં કારકી, રીતે તેહનો જે એક દ્રવ્યાનુગત ભેદ બોલાવિઇ, તે સર્વ એ (તેહનોત્ર) ઉપનયનો અર્થ જાણવો (છ). “પટચ સ , ઘટી રતા, ટચ સ્વભાવ, મૃતા પટો નિષ્પતિ” ઈત્યાદિ પ્રયોગ જાણવા. ૭/૪ો. सद्भूतव्यवहारोपनयविषयतामाह - 'द्रव्यस्येति ।
द्रव्यस्य गुण-पर्याय-स्वभाव-कारकेषु हि।
तन्मयस्य विभेदः स्यादुपनयस्य गोचरः।।७/४।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - गुण-पर्याय-स्वभाव-कारकेषु हि तन्मयस्य द्रव्यस्य विभेदः उपનસ્ય જોવર: ચીત્TI૭/૪
गुण-पर्याय-स्वभाव-कारकेषु हि = एव तन्मयस्य = गुण-पर्याय-स्वभाव-कारकमयस्य द्रव्यस्य = स्वद्रव्यस्य विभेदः = विशेषरूपेण भेदः उपनयस्य = सद्भूतव्यवहारोपनयस्य गोचरः = .. विषयतापन्नः स्यात् । गुण-गुणिनोः, पर्याय-पर्यायिणोः, स्वभाव-स्वभाववतोः, कारक-कारकिणोः च । एकद्रव्यानुगतं भेदं सद्भूतव्यवहाराख्य उपनयः प्रतिपादयतीति भावः।। ___ तथाहि - 'घटस्य रूपमि'त्यादौ गुण-गुणिनोः, 'घटस्य रक्तता' इत्यादौ पर्याय-पर्यायिणोः, का 'घटस्य स्वभावः' इत्यादौ स्वभाव-स्वभाववतोः, ‘मृदा घटो निष्पादितः' इत्यादौ च कारक -कारकिणोः षष्ठ्यादितः भेदस्य प्रतिपादके व्यवहाराख्ये उपनये परद्रव्यनरपेक्ष्येण सद्भूतत्वमवसेयम् । અવારસો :- સભૂત વ્યવહાર ઉપનયના વિષયને ગ્રંથકારશ્રી જણાવે છે :
સત વ્યવહારના વિષયો જ શ્લોકાર્થી :- ગુણ, પર્યાય, સ્વભાવ અને કારક વિશે તન્મય એવા દ્રવ્યનો વિશેષરૂપે ભેદ કરવો તે સદ્દભૂત વ્યવહાર ઉપનયનો વિષય થાય. (૭૪)
વ્યાખ્યાર્થ:- ગુણમાં ગુણમય નિજદ્રવ્યનો ભેદ, પર્યાયમાં પર્યાયમય નિજદ્રવ્યનો ભેદ, સ્વભાવમાં સ સ્વભાવમય નિજદ્રવ્યનો ભેદ અને કારકમાં કારકમય નિજદ્રવ્યનો વિશેષરૂપે ભેદ કરવો તે સદ્ભુત વ્યવહાર ઉપનયનો વિષય બને. મતલબ એ છે કે સદભૂત વ્યવહાર નામનો ઉપનય ગુણ-ગુણીમાં, પર્યાય-પર્યાયીમાં, ઘ) સ્વભાવ-સ્વભાવવાનમાં, કારક-કારકીમાં એકદ્રવ્યાનુગત ભેદનું પ્રતિપાદન કરે છે. તે આ રીતે :
(૧) પરદ્રવ્યથી નિરપેક્ષ બનીને ઘડાનું રૂપ - આ વાક્યમાં ષષ્ઠી વિભક્તિથી સભૂત વ્યવહાર | ગુણ-ગુણીમાં ભેજનું પ્રતિપાદન કરે છે. (૨) “ઘડાની લાલાશ' - આ વાક્યમાં છઠ્ઠી વિભક્તિથી સભૂત વ્યવહાર પર્યાય-પર્યાયીમાં ભેદનું પ્રતિપાદન કરે છે. (૩) “ઘડાનો સ્વભાવ' - આ વાક્યમાં છઠ્ઠી વિભક્તિ દ્વારા સભૂત વ્યવહાર સ્વભાવ-સ્વભાવમાં ભેજનું પ્રતિપાદન કરે છે. (૪) માટીથી ઘડો (કુંભારે) બનાવ્યો’ - આ વાક્યમાં કારક-કારકી વચ્ચે સદૂભૂત વ્યવહાર તૃતીયા વિભક્તિ દ્વારા ભેદનું • કો.(૮)માં “અર્થભેદ પાઠ. જે પુસ્તકોમાં “એહનો પાઠ. આ.(૧)+કો.(૯)નો પાઠ લીધો છે.
Page #200
--------------------------------------------------------------------------
________________
नानाकारकोपदर्शनम्
૭/૪
इह कारक- कारकिस्थले इयांस्तु विशेषः - मृत्तिका - तन्तुप्रभृतीनां घटपटादिकं प्रति तद्द्रव्यकारणत्वलक्षणं कारकत्वं दण्ड-वेमादीनाञ्चाऽन्यद्रव्यकारणत्वलक्षणं कारकत्वम्। प्रकृते “तद्दव्वकारणं तंतवो पडस्सेह जेण तम्मयया । विवरीयमन्नकारणमिट्ठे वेमादओ तस्स ।।” (वि.आ.भा. २१००) इति म विशेषावश्यकभाष्यगाथा स्मर्तव्या । एवमसमवायि - समवायि-निमित्त-नैमित्तिक-कर्तृत्वादिलक्षणं कारकत्वम् र्श " निक्खेवो कारणम्मी चउव्विहो...” (आ.नि.७३७) इत्यादिरूपेण आवश्यकनिर्युक्तितः समवसेयम्। केवलं प्रकृतसद्भूतव्यवहारोपनयस्याऽन्यद्रव्यनिरपेक्षतयाऽन्यद्रव्यकारणादिकारकोपदर्शनमिह न कृतमित्यवधेयम् ।
24
प
4
८३०
एवं संज्ञा - सङ्ख्या - लक्षण-प्रयोजन-कार्य-कारणाऽधिकरण- प्रकार-स्थिति-विभक्त्यादिभेदेन सद्भूतव्यवहारोपनयो गुण- गुण्यादीनां भेदं प्रतिपादयति । गुण-गुणिनोः तावदेवं विभेदः उपदर्श्यते। દર્દ તથાદિ - (૧) નીવદ્રવ્યસ્ય ‘નીવ’ કૃતિ સંજ્ઞા, જ્ઞાનમુળસ્ય હૈં ‘જ્ઞાનમિ’તિ સંજ્ઞા। તતશ્વ સંજ્ઞામેવઃ ।
र्णि
પ્રતિપાદન કરે છે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે જે જે ગુણ-પર્યાય વગેરે જે જે દ્રવ્યના હોય તે સિવાય અન્ય દ્રવ્યનો ઉલ્લેખ ઉપરોક્ત સ્થળે કરવામાં આવતો નથી. તેથી પરદ્રવ્યનિરપેક્ષતા પ્રસ્તુત વ્યવહારમાં અબાધિત રહે છે. આ કારણે તેને સદ્ભૂત તરીકે જાણવો વ્યાજબી જ છે.
જે તદ્રવ્ય-અતદ્રવ્યકારણ વગેરે કારકપ્રકારો છ
(ફ૪.) પ્રસ્તુતમાં છેલ્લે ચોથા નંબરે કારક-કારકિભાવ સ્થળે આ મુજબ વિશેષતા રહેલી છે કે માટી, તંતુ વગેરેમાં ઘટ-પટાદિ કાર્ય (= કારકી) પ્રત્યે તદ્રવ્યકારણતાસ્વરૂપ કારકત્વ રહેલ છે. જ્યારે દંડ, વેમા વગેરેમાં અતદ્રવ્યકારણતાસ્વરૂપ (= અન્યદ્રવ્યકારણતાસ્વરૂપ) કારકત્વ રહેલ છે. અહીં વિશેષાવશ્યકભાષ્યની એક ગાથા યાદ કરવા યોગ્ય છે. તેનો અર્થ એ છે કે “તંતુઓ પટના તદ્રવ્યકારણ છે. કારણ કે પટ તંતુમય છે. કાર્ય જે કારણસ્વરૂપ ન હોય તે કારણ અન્યદ્રવ્યકારણ તરીકે માન્ય [] છે. જેમ કે વેમા પટનું અન્યદ્રવ્યકારણ છે.” આ જ રીતે અસમવાયિકારણત્વ, સમવાયિકારણત્વ, નિમિત્તકારણત્વ, નૈમિત્તિકકારણત્વ, કર્તૃત્વ વગેરે સ્વરૂપે પણ કારકત્વને કારણના ચાર નિક્ષેપને દેખાડનાર આવશ્યકનિર્યુક્તિની ‘નિવàવો ારાની પો’ ઇત્યાદિ ગાથા દ્વારા જાણવાનો પ્રયાસ વિજ્ઞ વાચકવર્ગે કરવો. પરંતુ પ્રસ્તુતમાં સદ્ભૂત વ્યવહાર ઉપનય તો અન્યદ્રવ્યથી નિરપેક્ષ હોવાના લીધે અન્યદ્રવ્યકારણ વગેરે કારકોનો અહીં ઉલ્લેખ કરવામાં નથી આવેલો. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી.
આ દશ ભેદક તત્ત્વનું નિરૂપણ છે
(i) આ જ રીતે સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજન, કાર્ય, કારણ, અધિકરણ, પ્રકાર, સ્થિતિ, વિભક્તિ વગેરેના ભેદથી સદ્ભૂત વ્યવહાર ઉપનય ગુણ-ગુણી, પર્યાય-પર્યાયી વગેરેમાં ભેદનું પ્રતિપાદન કરે છે. સૌ પ્રથમ ગુણ-ગુણીમાં સંજ્ઞા વગેરે દ્વારા ભેદ દેખાડવામાં આવે છે. તે આ રીતે ઃ
(૧) જીવ દ્રવ્યનું નામ સંજ્ઞા ‘જીવ' આ પ્રમાણે છે. જ્ઞાન ગુણનું નામ ‘જ્ઞાન' આ પ્રમાણે છે. આમ નામ જુદા-જુદા હોવાથી ગુણ-ગુણીમાં ભેદ છે. આ પ્રમાણે સદ્ભૂત વ્યવહાર ઉપનય માને છે. 1. तद्द्द्रव्यकारणं तन्तवः पटस्येह येन तन्मयता । विपरीतमन्यकारणमिष्टं वेमादयः तस्य ।। 2. निक्षेपः कारणे चतुर्विधः ।
Page #201
--------------------------------------------------------------------------
________________
/૪
८३१
___० गुण-गुण्यादिभेदसिद्धिः . (२) जीवद्रव्यस्य सङ्ख्या अनन्ता, ज्ञानगुणस्य च ततोऽप्यनन्तगुणा सङ्ख्या, घटादिविषयभेददर्शनाधुपयोगभेद-स्थितिसमाप्ति-मत्यादिप्रकारप्रभृतिभेदैः प्रतिजीवं ज्ञानानन्त्योपगमात् । __(३) चतुर्भिः षड्भिः सप्तभिः अष्टभिः नवभिः दशभिः वा प्राणैः जीवति जीविष्यति रा अजीवदिति जीवद्रव्यलक्षणम्। ज्ञायते पदार्थोऽनेनेति ज्ञानमिति ज्ञानगुणलक्षणम् ।
(४) जीवद्रव्यस्य बन्ध-मोक्षादिपर्यायैः अविनश्वररूपेण परिणमनं प्रयोजनम् । ज्ञानगुणस्य पुनः । प्रतिसमयं मोक्षमार्गे आत्माऽभिसर्पणं प्रयोजनम् ।
(५) जीवद्रव्यस्य कार्यं परस्परोपग्रहः । ज्ञानगुणस्य कार्यं तु पदार्थपरिच्छित्तिमात्रमेव। (६) जीवद्रव्यस्य नित्यत्वान्न किमपि कारणम् । ज्ञानगुणस्य पुनरुपादानकारणं जीव एव। णि (७) जीवद्रव्यस्याधिकरणं देहादि । ज्ञानगुणस्याधिकरणं तु जीवद्रव्यमेव अविष्वग्भावसम्बन्धेन । का (८) जीवद्रव्यस्य द्वि-त्रिप्रभृति - त्रिषष्ट्युत्तरपञ्चशतपर्यवसानाः प्रकाराः। ज्ञानगुणस्य पुनः
(૨) જીવ દ્રવ્યની સંખ્યા અનંત છે. જ્ઞાનગુણ તો જીવ કરતાં પણ અનંતગુણ છે. કારણ કે પ્રત્યેક જીવમાં અનંતા જ્ઞાન ઉત્પન્ન થાય છે. આવું જૈન શાસ્ત્રકારોએ સ્વીકારેલ છે. (#) ઘટ-પટ વગેરે વિષય બદલાય એટલે જ્ઞાન બદલાય છે. (g) જ્ઞાન-દર્શનસ્વરૂપ ઉપયોગ બદલાય એટલે જ્ઞાન બદલાય છે. (જ) પોતાનો સમય (અંતર્મુહૂર્ત વગેરે કાળ) પૂર્ણ થાય એટલે જ્ઞાન બદલાય છે. (૫) જ્ઞાનના પ્રકાર બદલાય તો પણ જ્ઞાન બદલાય છે. જેમ કે મતિ ઉપયોગમાંથી જીવ શ્રુત ઉપયોગમાં આવે એટલે જૂનું જ્ઞાન નાશ પામે, નવું જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ રીતે પ્રત્યેક જીવમાં અનંતા જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેવું જૈન આગમમાં પ્રસિદ્ધ છે.
(૩) “ચાર, છ, સાત, આઠ, નવ કે દશ પ્રાણોથી જે જીવે છે, જીવવાના હોય, જીવ્યા હોય તેને જીવ કહેવાય' - આ પ્રમાણે જીવનું લક્ષણ છે. જેના દ્વારા પદાર્થ જણાય તેને જ્ઞાન કહેવાય છે - આ મુજબ જ્ઞાનનું લક્ષણ છે. આમ જ્ઞાનગુણના અને જ્ઞાનીના = ગુણીના લક્ષણ જુદા હોવાથી પણ વા તે બન્ને વચ્ચે ભેદ સિદ્ધ થાય છે.
(૪) જ્ઞાન અને આત્મા વચ્ચે ભેદ હોવાનું એક કારણ એ પણ છે કે તે બન્નેના પ્રયોજન જુદા સ જુદા છે. બંધ-મોક્ષ વગેરે પર્યાયો દ્વારા અવિનાશીરૂપે પરિણમવું તે આત્મદ્રવ્યનું પ્રયોજન છે. જ્ઞાન ગુણનું પ્રયોજન છે પ્રતિસમય આત્માને મોક્ષમાર્ગે આગળ ધપાવવો.
(૫) જીવનું કાર્ય છે પરસ્પર અનુગ્રહ કરવો તે. જ્યારે જ્ઞાનગુણનું કાર્ય છે ફક્ત પદાર્થના સ્વરૂપનો યથાવત્ પ્રકાશ = નિશ્ચય. આમ જ્ઞાન અને આત્મા બન્નેના કાર્ય જુદા-જુદા હોવાથી પણ તે બન્ને જુદા છે.
(૬) આત્મદ્રવ્ય નિત્ય હોવાથી તેનું કોઈ પણ કારણ નથી. જ્યારે જ્ઞાનગુણનું ઉપાદાનકારણ તો જીવ જ છે. આ દૃષ્ટિએ પણ ગુણ-ગુણીનો ભેદ સિદ્ધ થાય છે.
(૭) જીવદ્રવ્યનું અધિકરણ શરીર વગેરે છે. જ્યારે જ્ઞાનગુણનું અધિકરણ તો અવિષ્પગુભાવસંબંધથી જીવદ્રવ્ય જ છે. આમ અધિકરણભેદથી પણ આત્મા અને જ્ઞાન વચ્ચે ભેદ સિદ્ધ થાય છે.
(૮) જીવદ્રવ્યના સંસારી અને મુક્ત - એમ બે ભેદ થાય છે. અથવા અભવ્ય, ભવ્ય અને
Page #202
--------------------------------------------------------------------------
________________
८३२
० द्रव्य-गुणभेदनिमित्तवैविध्यम् । पञ्च अष्टौ वा। मत्याद्यवान्तरभेदापेक्षया पुनः अष्टाविंशतिः, चतुर्दश, षट्, द्वौ, एकश्चेत्यादि प भावनीयम्। रा (९) जीवद्रव्यस्य स्थितिः अनाद्यनन्तकालं यावत् । ज्ञानगुणस्य स्थितिस्तूपयोगतः सर्वज्ञेषु न एकसामयिकी छद्मस्थेषु चाऽन्तमुहूर्त्तमात्रम् । न (१०) 'जीवद्रव्यस्य ज्ञानगुण' इत्येवं विभक्तिभेदेनाऽपि जीव-ज्ञानयोः भेदः सिध्यति । अनया
रीत्या पर्याय-पर्यायिप्रभृतिषु यथासम्भवं यथागमं भावनीयम् । क तदुक्तं नयचक्रे '“गुण-गुणि-पज्जय-दव्वे कारय-सब्भावदो य दब्बेसु । सण्णाईहि य भेयं कुणइ सब्भूयj[ સુદ્ધિયરો ” (ન.વ.૪૬) રૂત્તિા
माइल्लधवलेन तु द्रव्यस्वभावप्रकाशे “गुण-पज्जयदो दव्ये कारग-सब्भावदो य दव्वेसु। सण्णाईहि य भेयं कुणइ सब्भूयसुद्धियरो ।।” (द्र.स्व.प्र.२१९) इत्युक्तम् । न चार्थभेदः कश्चित् । જાતિભવ્ય-આમ ત્રણ ભેદ થાય છે. યાવતુ જીવવિચાર પ્રકરણ અનુસાર પ૬૩ ભેદ જીવના પ્રસિદ્ધ છે. જ્યારે જ્ઞાન ગુણના મતિ-શ્રુત વગેરે પાંચ પ્રકાર છે. અથવા પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન - આમ કુલ આઠ ભેદ છે. વળી, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન વગેરેના અવાંતર ભેદોની અપેક્ષાએ તો ૨૮, ૧૪, ૬, ૨, ૧ એમ ૫૧ ભેદ જ્ઞાનના પડે. વધુ વ્યાપક રીતે મતિના ૩૪૦ ભેદ, શ્રુતના ૨૦ ભેદ પણ લઈ શકાય. ઈત્યાદિ બાબત અહીં વિચારવી. આ રીતે આત્મા અને જ્ઞાનના પ્રકાર વિભિન્ન હોવાથી પણ તે બન્ને વચ્ચે ભેદ સિદ્ધ થાય છે.
(૯) આત્મદ્રવ્યની સ્થિતિ અનાદિ-અનંત કાળ સુધી છે. જ્યારે જ્ઞાન ગુણની સ્થિતિ તો ઉપયોગની હું અપેક્ષાએ સર્વજ્ઞમાં એક સમયની છે તથા છદ્મસ્થ જીવોમાં અંતર્મુહૂર્તમાત્ર છે. આમ સ્થિતિભેદથી પણ
જ્ઞાન અને આત્મા વચ્ચે ભેદ સિદ્ધ થાય છે. આપા (૧૦) “જ્ઞાન જીવદ્રવ્યનો ગુણ છે' - આ પ્રમાણેના વાક્યમાં તે બન્ને વચ્ચે વિભક્તિભેદ હોવાથી A, પણ જીવ અને જ્ઞાન વચ્ચે ભેદ સિદ્ધ થાય છે. આ રીતે પર્યાય-પર્યાયી વગેરેમાં પણ યથાસંભવ આગમ રસ અનુસારે ભેદની ઊંડાણથી વિચારણા કરવી.
_) સભૂત શુદ્ધ વ્યવહારના ઉદાહરણ છે. (તકુ.) આ બાબતને જણાવતા નયચક્ર ગ્રંથમાં દેવસેનજીએ જણાવેલ છે કે “ગુણ-ગુણીમાં, પર્યાય -પર્યાયીમાં જે ભેદને કરે છે, કારક અને સ્વભાવની અપેક્ષાએ દ્રવ્યોમાં જે ભેદને કરે છે તથા સંજ્ઞા વગેરેથી જે ભેદને કરે છે તે શુદ્ધ સદભૂત વ્યવહાર જાણવો.”
(મા) માઈલ્લધવલે તો દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “ગુણથી અને પર્યાયથી દ્રવ્યમાં ભેદને જે કરે તથા કારકથી અને સ્વભાવથી દ્રવ્યોમાં ભેદને જે કરે તેમ જ સંજ્ઞા વગેરેથી ભેદને જે કરે (= જણાવે) તે શુદ્ધ સદ્ભુત વ્યવહાર જાણવો.” ઉપરોક્ત બન્ને ગ્રંથમાં જે વાત જણાવેલ 1. गुण-गुणि-पर्याय-द्रव्ये कारक-स्वभावतश्च द्रव्येषु। संज्ञादिभिश्च भेदं करोति सद्भूतशुद्धिकरः।। 2. गुण-पर्यायतो द्रव्ये कारक-स्वभावतश्च द्रव्येषु। संज्ञादिभिश्च भेदं करोति सद्भूतशुद्धिकरः।।
Page #203
--------------------------------------------------------------------------
________________
૭/૪
• भेदनयस्य आध्यात्मिकोद्यमप्रेरकत्वम् । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'गुण-पर्याय-स्वभावादयः स्वाश्रयाद् भिन्नाः' इति कथनेन प सद्भूतव्यवहारोपनय इदं ज्ञापयति यदुत आत्मनो ध्रुवत्वेऽपि तदन्यतया गुणादीनां प्रादुर्भावाय । प्रबलोद्यमस्य आवश्यकता वर्तते, अन्यथा अद्यावधि गुणादयः प्रादुर्भूता एव स्युः, आत्मनो ध्रुवत्वेन सदा सन्निहितत्वात् । इत्थं शुद्धाऽशुद्धसद्भूतव्यवहारोपनय आध्यात्मिकोद्यमकृते आत्मार्थिनं प्रेरयति। तबलेन च परम्परया '“असरीरा जीवघणा उवउत्ता दंसणे य णाणे य। सागारमणागारं लक्खणमेयं तु श સિદ્ધr II” (સૌ.૪૪/Tથા-99 પ્રદૂ./૨99/ T.9૬/g.૭૧, તીy.૭૨૨૬, ટે.સ્વ.ર૧૪, સા.નિ. ૭૭, ૪ સ.શ.૪૨, .પ્ર.પૃ.9૬૮) કથા-૪૨૭) રૂતિ ગૌપાતિસૂત્ર, પ્રજ્ઞાપનીસૂત્ર, તીર્થો નિકળી, તે देवेन्द्रस्तवप्रकीर्णके, आवश्यकनियुक्ती, सङ्ग्रहशतके च व्यावर्णितं कुमारपालप्रबोधप्रबन्धे चोद्धरणरूपेण । प्रोक्तं सिद्धस्वरूपं प्रादुर्भवति।।७/४ ।। છે તેમાં અર્થની દૃષ્ટિએ કોઈ ભેદ નથી. આ બન્ને ગાથાનો ભાવ પૂર્વે જણાવી જ ગયા છીએ. તેથી તેનો ફરીથી વિસ્તાર નથી કરતા.
જ સદભૂત વ્યવહારનો ઉપયોગ
ઉપન્ય :- “ગુણ-પર્યાય-સ્વભાવ વગેરે પણ પોતાના આશ્રયથી ભિન્ન છે' - આવું કહેવા દ્વારા સભૂત વ્યવહાર ઉપનય એવું સૂચિત કરે છે કે નિર્મલ ગુણ-પર્યાય-સ્વભાવ વગેરે પણ આત્માથી ભિન્ન હોવાના લીધે તેના પ્રગટીકરણ માટે ભગીરથ પુરુષાર્થ કરવાની આવશ્યકતા છે. આત્મા નું હાજર હોવા માત્રથી તે પ્રગટ થઈ જાય તેમ નથી. આત્મા અને ગુણાદિ સર્વથા અભિન્ન હોય તો અત્યાર સુધીમાં આપણામાં તે ગુણાદિ, વગર ઉદ્યમે, પ્રગટ થઈ જ ગયા હોત. કારણ કે આત્મા ને તો ધ્રુવ હોવાથી સર્વદા હાજર જ છે, પાસે જ છે. આ રીતે શુદ્ધ-અશુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનય પ્રસ્તુતમાં આધ્યાત્મિક ઉદ્યમ કરવાની પ્રેરણા કરે છે. તે ઉદ્યમના બળથી પરંપરાએ સિદ્ધસ્વરૂપ પ્રગટ . થાય છે. ઔપપાતિકસૂત્રમાં, પ્રજ્ઞાપના સૂત્રમાં, તીર્થોદ્ગાલિપ્રકીર્ણકમાં, દેવેન્દ્રસ્તવપ્રકીર્ણકમાં, આવશ્યકનિર્યુક્તિમાં, સંગ્રહશતકમાં તેમજ કુમારપાલપ્રબોધપ્રબંધમાં ઉદ્ધત કરેલ ગાથામાં સિદ્ધસ્વરૂપને જણાવતા કહેલ છે કે “(૧) અશરીરી, (૨) ઘન = નક્કર જીવપ્રદેશાત્મક, (૩) દર્શનમાં અને જ્ઞાનમાં ઉપયોગવાળા સિદ્ધો હોય છે. તેઓ સાકાર અને અનાકાર ઉપયોગને ધારણ કરે છે. આ સિદ્ધોનું સ્વરૂપ છે.” (૪)
લખી રાખો ડાયરીમાં.. • સાધના સાંયોગિક છે, ઉપાસના સ્વાભાવિક છે. • વિકૃત વાસના શંકાશીલ છે.
ઉદાર ઉપાસના શ્રદ્ધાળુ છે.
1. अशरीरा जीवघना उपयुक्ता दर्शने च ज्ञाने च। साकारमनाकारं लक्षणमेतत् तु सिद्धानाम् ।।
Page #204
--------------------------------------------------------------------------
________________
८३४ द्वितीयोपनयोपदर्शनम् ।
૭/૫ 5 અસદ્ભુત વ્યવહાર, પર પરિણતિ ભલ્ય ; દ્રવ્યાદિક ઉપચારથી એ છપા (૯૪)
પર દ્રવ્યની પરિણતિ ભલ્ય), (એક) જે દ્રવ્યાદિક નવવિધ ઉપચારથી કહિયઈ, તે અસભૂત સ વ્યવહાર જાણવો. ઇતિ ગાથાર્થ. Il૭/પા सद्भूतव्यवहारोपनयमुक्त्वाऽसद्भूतव्यवहारोपनयमाचष्टे - 'असदि'ति ।
असद्भूतावहारस्त्वन्यपरिणतिमिश्रणे। --
द्रव्यादेरुपचारेण नवधा भिद्यते परम्।।७/५ ।। ___ प्रकृते दण्डान्वयस्त्वेवम् - अन्यपरिणतिमिश्रणे तु असद्भूतावहारः (भवति)। द्रव्यादेः उपचारेण પરં (ક) નવધા ઉમદ્યા૭/પા. श असद्भूतावहारः = असद्भूतव्यवहारोपनयः, तुः पूर्वोक्तापेक्षया विशेषणे, तदेवाह - अन्यक परिणतिमिश्रणे = परद्रव्यपरिणामानुस्यूतत्वे सति द्रव्यादेः = द्रव्य-गुण-पर्यायाणाम् उपचारेण = की अपेक्षाविशेषसहकृतेन आरोपेण भवेत् । परम् अयम् असद्भूतव्यवहारोपनयः नवधा = नवप्रकारेण 'મિત્તે = મેમપત્તા - તથ - (૧) દ્રવ્ય દ્રવ્યોપવાર, (ર) Tળે કુળ પવાર, (૩) પર્યાયે પર્યાયોપથાર, (૪) દ્રવ્ય ગુણોપવારઃ (૧) દ્રવ્ય પર્યાયોપવાર, (૬) દ્રવ્યોપવાર, (૭) પર્યાયે દ્રવ્યોપવાર, (૮)
અવતરવિ :- સદ્દભૂત વ્યવહાર નામના પ્રથમ ઉપનયનું વર્ણન પૂર્ણ થયું. હવે ગ્રંથકારશ્રી ઉપનયના બીજા પ્રકાર સ્વરૂપ અસભૂત વ્યવહારને પાંચમા શ્લોક દ્વારા જણાવે છે :
કૂફ અસભૂત વ્યવહારનું પ્રતિપાદન કેફ તેથી - અન્ય પરિણામનું મિશ્રણ કરવામાં આવે તો અસભૂત વ્યવહાર બને છે. દ્રવ્ય વગેરેનો આ ઉપચાર કરવાથી તેના નવ પ્રકારે ભેદ પડે છે. (૭૫)
વ્યાખ્યાથી - મૂળ શ્લોકમાં રહેલ “તું શબ્દ પૂર્વોક્ત સદ્ભુત વ્યવહાર નામના ઉપનયની અપેક્ષાએ વા અસદ્દભૂત વ્યવહારમાં વિશેષતા જણાવવા માટે છે. તે જ વાતને ગ્રંથકારશ્રી જણાવે છે કે પરદ્રવ્યના
પરિણામનું મિશ્રણ = સંયોજન = અનુવેધ કરવામાં આવે તો દ્રવ્ય-ગુણ-પર્યાયના ઉપચારથી અસભૂત સ વ્યવહાર ઉપનય થાય છે. ઉપચાર એટલે અમુક ચોક્કસ પ્રકારની વિવક્ષાથી સહકૃત એવો આરોપ. આવા પ્રકારના આરોપથી પ્રસ્તુત અસભૂત વ્યવહાર ઉપનયના નવ પ્રકારે ભેદ પડે છે.
(તથા.) તે આ પ્રમાણે - (૧) દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર, (૨) ગુણમાં ગુણનો ઉપચાર, (૩) પર્યાયમાં પર્યાયનો ઉપચાર, (૪) દ્રવ્યમાં ગુણનો ઉપચાર, (૫) દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર, (૬) ગુણમાં દ્રવ્યનો ઉપચાર, (૭) પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર, (૮) ગુણમાં પર્યાયનો ઉપચાર, (૯) પર્યાયમાં ગુણનો જ આ.(૧)માં “વિવહાર રે’ પાઠ.૦ કો.(૭)માં ‘ભલઈ પાઠ. આ.(૧)માં ‘પર દ્રવ્યનો ઉપચાર તે જૈ પર પરિણતિ ભલે છે' પાઠ. 1 કો.(૧૩)માં ‘પદ્રવ્યનો ઉપચાર તે જે પરપરિણતિ ભવ્યે તે સદભૂત પરિદ્રવ્યની પરિણતિ ભલું ઉપચારથી કહિયઈ અસભૂત વ્યવહાર જાણવો” પાઠ.
Page #205
--------------------------------------------------------------------------
________________
૭/૫
• असद्भूतव्यवहारबीजप्रदर्शनम् 0 गुणे पर्यायोपचारः, (९) पर्याये गुणोपचारः इति नवविधः असद्भूतव्यवहाराभिधानः द्वितीयोपनयः । यथाक्रममनुपदमत्रैवैते विवरिष्यन्ते। ___अत्र हि सर्वत्रान्यदीयगुणादिः अन्यत्रोपचर्यते प्रयोजनविशेषेण सम्बन्धविशेषवशाद् इति एषां । सर्वेषामेवाऽसद्भूतता ज्ञातव्या। तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च '“अन्नेसिं अन्नगुणो भणइ असब्भूय” रा (न.च.५०, द्र.स्व.प्र.२२२) इति। अस्य नव भेदास्तु तत्रैव “दव्य-गुण-पज्जयाणं उवयारं होइ ताण म तत्थेव। दव्वे गुण-पज्जया गुणे दविय-पज्जया णेया ।। पज्जाये दव्य-गुणा उवयरियव्वा हु बंधसंजुत्ता। । સંવંધો સંસિત્તેરો બાળીનું માહીટિંા(ન..૧૦--૧૨, ..પ્ર.૨૨૩-૨૪) ફ્લેવમુpTEL __इदञ्चात्रावधेयम् - उपचारपदार्थोऽनेकधा प्रकरणादिवशेन व्याकरण-न्यायादितन्त्रवशेन च के પ્રદ્ધિપાત | તથાદિ – (૧) વવત્ પ્રસાધનાર્થે ઉપવારપૂર્વ પ્રયુક્ત, યથા “પ્રવીffમનવોપવાર... રાનમાં પ્રાપ” (ર.વં.૭/૪) રૂતિ યુવંશી
(૨) વિદ્ વિધ્યર્થે, યથા “#પાત્રદળો વારો” (.૪.૭/૭૮) રૂતિ કુમારસમાં ઉપચાર. આ મુજબ અસભૂત વ્યવહાર નામનો બીજો ઉપનય નવ પ્રકારે થાય છે. ક્રમસર આ નવેય ભેદને આગળના શ્લોકોમાં આ જ સાતમી શાખામાં સમજાવવામાં આવશે.
છે. અન્યત્ર ઉપચાર અસભૂત વ્યવહાર શ્રી, (સત્ર) પ્રસ્તુત નવેય ભેદમાં દરેક સ્થળે એક દ્રવ્યના ગુણ વગેરેનો, વિશેષ પ્રકારના પ્રયોજનને આશ્રયીને, અમુક પ્રકારના સંબંધથી અન્યત્ર ઉપચાર કરવામાં આવે છે. તેથી આ નવેય વ્યવહાર અસદ્દભૂત સમજવા. તેથી જ નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “અસદ્દભૂત વ્યવહાર અમુક દ્રવ્યના ગુણને અન્ય દ્રવ્યનો ગુણ કહે છે.' અસદ્દભૂત વ્યવહારના નવ ભેદ તે બન્ને ગ્રંથોમાં આ પ્રમાણે જણાવેલ છે. ‘દ્રવ્યમાં દ્રવ્યનો, ગુણમાં ગુણનો, પર્યાયમાં પર્યાયનો, દ્રવ્યમાં ગુણનો તથા પર્યાયનો, શું ગુણમાં દ્રવ્યનો તથા પર્યાયનો, પર્યાયમાં દ્રવ્યનો અને ગુણનો ઉપચાર કરવો જોઈએ. આ ઉપચાર બંધથી (= સંબંધથી) સંયુક્ત અવસ્થામાં તથા જ્ઞાનીનો શેય આદિની સાથે સંશ્લેષાત્મક સંબંધ થાય છે ત્યારે કરવામાં આવે છે.”
a “ઉપચાર' શબ્દના ૪૦ અર્થ છે (ગ્યા.) અહીં એક વાત ખ્યાલમાં રાખવી કે “ઉપચાર' શબ્દનો અર્થ, પ્રકરણાદિના આધારે તથા વ્યાકરણ તેમ જ ન્યાયાદિ દર્શનોના આધારે, અનેક પ્રકારે પ્રસિદ્ધિને પામેલ છે. તે આ પ્રમાણે :
(૧) ક્યારેક પ્રસાધન અર્થમાં ઉપચાર' શબ્દનો પ્રયોગ થાય છે. જેમ કે કાલીદાસ કવિએ રઘુવંશ કાવ્યમાં જણાવેલ છે કે “જ્યાં અભિનવ ઉપચાર ફ્લાયેલ હતા તે રાજમાર્ગ ઉપર વહુની સાથે વર પહોંચે છે.” અહીં “ઉપચાર' શબ્દનો અર્થ પ્રસાધન = સજાવટ છે.
(૨) ક્યારેક વિધિ અર્થમાં “ઉપચાર’ શબ્દનો ઉપયોગ થાય છે. જેમ કે કાલીદાસ કવિએ જ 1. કચેષામન્યા મત્યસમૂત: 2. દ્રવ્ય--પર્યાયામ ૩પવારો મવતિ તે તત્રેવા દ્રવ્ય કુળ-પર્યાય ગુને દ્રવ્ય -पर्याया ज्ञेयाः।। 3. पर्याये द्रव्यगुणा उपचरितव्या हि बन्धसंयुक्ताः। सम्बन्धः संश्लेषो ज्ञानिनां ज्ञेयादिभिः।।
Page #206
--------------------------------------------------------------------------
________________
८३६
* नानाशास्त्रानुसारेण उपचारवैविध्यप्रदर्शनम्
७/५
(૩) ચિત્ જ્ઞાનાર્થે, યથા “તવર્થે વ્યવત્ત્પાકૃતિનાતિન્નિથો ઉપચારાત્ સંશયઃ” (ન્યા.મૂ.૨/૧/૬૧)
इति न्यायसूत्रे । तद्विवरणे विश्वनाथेन उपचारपदं ज्ञानार्थकतया व्याख्यातम् ।
प
થ
(४) क्वचिद् विनीतव्यवहृतौ, यथा “उपचारविधिर्मनस्विनीनां ननु पूर्वाऽभ्यधिकोऽपि भावशून्यः” (મા.ત્તિ.રૂ/૩) કૃતિ માવિન્નિમિત્રે
(૫) ચિત્ સેવાયામ્, યથા स मे चिरायाऽस्खलितोपचारां तां भक्तिमेवाऽगणयत् पुरस्ताद्” (ર.નં./૨૦) કૃતિ રઘુવંશે |
(६) क्वचित् शक्यार्थत्यागेन लक्षणयाऽन्यार्थबोधने, यथा 'उपचारत उच्यते - मञ्चाः हसन्ति'
કૃતિ ।
(૭) ચિત્ વ્યવહારે, યથા “મૃતે પવારા” (નૈ.પૂ.શા.મા. ) કૃતિ નૈમિનીસૂત્રશાવરમાવ્યું | (૮) ક્વચિત્ શિષ્ટાચારે, યથા ““તયોપવારાડિિલન્નહસ્તયા નનન્ય પરિપ્લવનેત્રયા નૃવ” (ર. વં.રૂ/૧૧) કૃતિ રઘુવંશે ।
નાની તેરી મન
र्णि
का
કુમારસંભવ કાવ્યમાં જણાવેલ છે કે ‘પાણિગ્રહણનો વિવાહનો ઉપચાર કરવામાં આવ્યો.' અહીં ઉપચારનો અર્થ છે વિધિ.
=
(૩) ક્યારેક ‘ઉપચાર’ શબ્દ જ્ઞાન અર્થમાં આવે છે. જેમ કે ન્યાયસૂત્રમાં અક્ષપાદ ઋષિએ જણાવેલ છે કે ‘શબ્દથી વ્યક્તિ, આકૃતિ અને જાતિના સાન્નિધ્યમાં ઉપચાર થવાથી સંશય થાય છે કે શબ્દનો વાચ્યાર્થ શું છે ?' અહીં વ્યાખ્યાકાર વિશ્વનાથે ‘ઉપચાર' શબ્દનો અર્થ જ્ઞાન કર્યો છે.
(૪) ક્યારેક ‘ઉપચાર’ શબ્દ ‘વિનીત વ્યવહાર' અર્થમાં પણ વપરાય છે. જેમ કે માલવિકાગ્નિમિત્ર નામના નાટ્ય ગ્રંથમાં કાલીદાસે જણાવેલ છે કે માનિની નાયિકાઓનો ઉપચારવિવિધ ખરેખર પહેલાં કરતાં અધિક હોય છે. પરંતુ ભાવશૂન્ય હોય છે.’ અહીં ‘ઉપચાર’ શબ્દ વિનીત વ્યવહારને જણાવે છે.
ધા
(૫) ક્યારેક સેવા અર્થમાં ‘ઉપચાર’ શબ્દ વપરાય છે. જેમ કે રઘુવંશ કાવ્યમાં આવે છે કે વરતનુ ઋષિએ પોતાના શિષ્યની દીર્ઘકાલીન અસ્ખલિત ઉપચારવાળી ભક્તિને સૌપ્રથમ સ્થાન આપ્યું.’ અહીં ‘ઉપચાર’ શબ્દ સેવાને દર્શાવે છે.
(૬) ક્યારેક શક્યાર્થનો ત્યાગ કરીને લક્ષણાથી બીજા અર્થને જણાવવામાં આવે તે પણ ઉપચાર કહેવાય છે. જેમ કે ‘ઉપચારથી કહેવાય છે કે - માંચડાઓ હસે છે' આવા વાક્યમાં ‘માંચડા’ શબ્દનો ઉપચાર કરવાથી માંચડા ઉપર રહેલા પુરુષોમાં ‘માંચડા’ શબ્દનો ઉપચાર લક્ષણા સૂચિત થાય છે. (૭) ક્યારેક વ્યવહાર અર્થમાં ‘ઉપચાર’ શબ્દ વપરાય છે. જેમ કે જૈમિનીસૂત્ર ઉપર શાબરભાષ્યમાં ‘સ્મૃત વસ્તુમાં ઉપચાર થવાથી...' ઈત્યાદિ વાક્યમાં ‘ઉપચાર’ શબ્દ વ્યવહાર અર્થને જણાવે છે. (૮) ક્યારેક ‘ઉપચાર' શબ્દ શિષ્ટાચારને જણાવે છે. જેમ કે ‘રઘુવંશ’ કાવ્યમાં ‘ઉપચારહેતુ અંજલિ બાંધવામાં શિથિલહાથવાળી તથા આર્દ્રનેત્રવાળી તે સુદક્ષિણા નામની રાણી દ્વારા દિલીપ રાજા 1. F = વરતનુઃ ઋષિ:। 2. તા = सुदक्षिणा महिष्या ।
-
Page #207
--------------------------------------------------------------------------
________________
७/५
* अग्निपुराणादिसंवादेन उपचारवैविध्यवर्णनम्
८३७
(૧) વિદ્ ગત્મીયવ્યવહારે, યથા “રામમત્ર ! ત્યેવ માં પ્રતિ પવારઃ શોમતે તાતરિનનસ્ય”
(૩.રા.વ. પ્રથમઃઅઃ/પૃ.રૂ) તિ ઉત્તરરામરિતે ।
(૧૦) ચિત્ માધુર્યાવી, યથા “૩પવારયુતા મૃઠ્ઠી પાગ્યાની” (૩૬.પુ. ) કૃતિ નિપુરાને | (૧૧) ચિત્ પવપ્રયોગનૈપુળ્યાર્થે, યથા “યત્ર સૌાિનામ્ ઉપચાર:” (વિ.)રૂતિવિજ્રમોર્વશીયે । (૧૨) ચિત્ ઉદ્ઘોષાવો, યથા “મિચ્યોપચારેશ્વ વશીષ્કૃતાનામ્” (દિતો.૧/૭૮) કૃતિ હિતોષવેશે। (૧૩) વચિત્ વર્તવાર્થે, યથા “વૈશ્ય-શૂદ્રોપવાર ઘ” (મ.Æ.૧/૧૬) કૃતિ મનુસ્મૃતી | (૧૪) વચિત્ ગારોપાર્થે, યથા “ उपचरितात्मभावस्य देहादेः स्वसमानाकृतिशिलापुत्रकादिवद् ज्ञातृत्वाऽयोगात्” (स.द.स. पृ. ४०७ ) इति सर्वदर्शनसङ्ग्रहे ।
44
(૧૬) વવિદ્ વિવિત્સાર્થે, યથા “તું શિશિરોપવારેળ વિવોથ્ય" (૧.૬.૬.૩વાત.૪/૨/પૃ.૮૯) ૧/ ખુશ થયા.' આ વાક્યમાં ‘ઉપચાર’ શબ્દ શિષ્ટાચારને જણાવે છે.
(૯) ક્યારેક ‘ઉપચાર' શબ્દ આત્મીય વ્યવહાર અર્થને જણાવે છે. જેમ કે ઉત્તરરામચરિત ગ્રંથમાં વૃદ્ધ કંચુકીએ જ્યારે ‘સ્વામિન્’ શબ્દથી રામચંદ્રજીને સંબોધન કર્યું, ત્યારે રામચંદ્રજી તેને કહે છે કે “પિતાના પરિજને મારા માટે ‘રામભદ્ર !’ આટલું જ કહેવાનો ઉપચાર શોભાસ્પદ છે.” આ વાક્યમાં ‘ઉપચાર’ શબ્દ આત્મીય વ્યવહારને સૂચવે છે.
रा
-
开町市所和
(૧૪) ક્યારેક ‘ઉપચાર' શબ્દ ‘આરોપ' અર્થમાં વપરાય છે. જેમ કે સર્વદર્શનસંગ્રહ ગ્રંથમાં ‘જેમાં આત્મત્વનો ઉપચાર કરવામાં આવેલ છે તેવા શરી૨ વગેરેમાં જ્ઞાતૃત્વનો યોગ થવો શક્ય નથી. જેમ આપણા જેવી આકૃતિ ધરાવનાર (‘પ્લાસ્ટર ઓફ પેરિસ'ની બનેલી) પ્રતિમામાં આત્મભાવનો ઉપચાર કરવા છતાં પણ તેમાં જ્ઞાતૃત્વનો યોગ થઈ શકતો નથી, તેમ ઉપરોક્ત બાબત જાણવી.' (૧૫) ક્યારેક ‘ઉપચાર' શબ્દ ચિકિત્સા અર્થને પણ જણાવે છે. જેમ કે દશકુમારચરિત ગ્રંથમાં 1. વૃદ્ધવષ્ણુછ્યા ‘સ્વામિન્ !' ત્યેવં સમ્મોષિતસ્ય રામવન્દ્રસ્યેયમુત્તિઃ
क
र्णि
(૧૦) ક્યારેક માધુર્ય વગેરે અર્થમાં ઉપચાર શબ્દ પ્રયોજાય છે. જેમ કે અગ્નિપુરાણ ગ્રંથમાં ‘ઉપચારયુક્ત પાંચાલી મૃદુ હતી' આ વાક્યમાં ‘ઉપચાર' શબ્દ માધુર્યને સૂચવે છે.
(૧૧) ક્યારેક શબ્દપ્રયોગની નિપુણતાને પણ ‘ઉપચાર' શબ્દ જણાવે છે. જેમ કે વિક્રમોર્વશીય ગ્રંથમાં જણાવેલ છે કે ‘લોકવ્યવહારમાં કુશળ લોકોનો જ્યાં ઉપચાર જોવા મળે છે.’ આ વાક્ય પ્રયોગમાં ‘ઉપચાર' શબ્દ શબ્દપ્રયોગની નિપુણતાને જણાવે છે.
સુ
al
(૧૨) ક્યારેક લાંચ અર્થમાં પણ ‘ઉપચાર' શબ્દનો પ્રયોગ જોવા મળે છે. જેમ કે હિતોપદેશ ગ્રંથમાં ‘કપટી લોકોના મિથ્યા ઉપચારથી વશ થયેલા જીવોમાં...' ઈત્યાદિ વાક્યપ્રયોગમાં ‘ઉપચાર’ શબ્દ લાંચ અર્થમાં વપરાયેલ છે.
સ
(૧૩) ક્યારેક કર્તવ્ય અર્થને પણ ‘ઉપચાર’ શબ્દ જણાવે છે. જેમ કે મનુસ્મૃતિ ગ્રંથમાં જણાવેલ છે કે ધર્મશાસ્ત્રોમાં વૈશ્ય તથા શૂદ્ર લોકોના ઉપચારનું વર્ણન જોવા મળે છે.’ આ વાક્યમાં ‘ઉપચાર’ શબ્દ કર્તવ્યને જણાવે છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
८३८
• उपचारस्य भेदप्रतीतितिरोहकत्वम् । इति दशकुमारचरिते। प (१६) क्वचिद् अयथार्थवाक्येन सन्तोषकरणादौ, यथा “हृदये वसतीति मत्प्रियं यदवोचस्तदवैमि ___ कैतवम् । उपचारपदं न चेदिदम्, त्वमनङ्गः कथमक्षता रतिः ?।।” (कु.स.४/९) इति कुमारसम्भवे ।
(१७) क्वचित् शब्दप्रयोगार्थे, यथा “अतद्भावेऽपि तदुपचार इति अतच्छब्दस्य तेन शब्देनाને પ્રિધાનમતિ” (ચો.ફૂ.મા./૨/૬9) રૂતિ ન્યાયસૂત્રવાત્સ્યાયનમાળે --
(૧૮) વવત્ શબ્દથનમાત્રાર્થે, યથા “ઉપવારાનર્થત્વ છdઠારેન વર્થત” (મી.શ્નો.વા.વો. के सू.२/२१७) इति मीमांसाश्लोकवार्तिके।
(१९) साहित्यदर्पणस्वोपज्ञवृत्तौ विश्वनाथस्तु “उपचारो हि नाम अत्यन्तं विशकलितयोः शब्दयोः सादृश्याऽतिशयमहिम्ना भेदप्रतीतिस्थगनमात्रम्, यथा अग्नि-माणवकयोः” (सा.द.२/९ वृ.पृ.५९) इत्याचष्टे । ૧૧] (૨૦) “અત્યારે સર ૩૫વાર ડૂતરિત” (મ.પ્ર.૧/૧૦૬) રૂત્તિ માવાશે શારવાતના
(२१) क्वचित् कामशास्त्रप्रसिद्धपुरुषप्रसाधनव्यवहारार्थे, यथा विपाकश्रुते कामध्वजागणिका“બેભાન માણસને શિશિર ઉપચારથી જગાડીને...” આ વાક્યમાં “ઉપચાર” શબ્દ ચિકિત્સાને સૂચવે છે. ઠંડા પાણીને છાંટવા સ્વરૂપ ચિકિત્સા કરવાથી બેભાન માણસ ભાનમાં આવે છે. આ વાત પ્રસિદ્ધ છે.
(૧૬) ક્યારેક “ઉપચાર’ શબ્દ અસત્યભાષણ અર્થમાં વપરાય છે. જેમ કે કુમારસંભવમાં “હે કામદેવ ! “તું હૃદયમાં વસે છે' - આ પ્રમાણે મને પ્રિય એવી જે વાત તું કહેતો હતો તે છલનામાત્ર જ હતી - તેમ હું માનું છું. જો તે ઉપચારપદ ન હોત તો તું અનંગ કઈ રીતે બને? અને રતિ અક્ષત કઈ રીતે બને ?” અહીં ઉપચાર' શબ્દ બીજાને ખુશ કરવા માટે અસત્ય ભાષણ અર્થમાં છે.
(૧૭) ક્યારેક તે શબ્દપ્રયોગ અર્થમાં વપરાય. જેમ કે ન્યાયસૂત્રવાત્સ્યાયનભાષ્યમાં “અતદૂભાવમાં (= શબ્દઅપ્રતિપાદ્યમાં) પણ તે શબ્દનો ઉપચાર થાય છે. તેથી જે શબ્દ જે અર્થનો વાચક ન હોય , તે શબ્દથી તે અર્થનું પ્રતિપાદન થાય છે' - આમ જણાવેલ છે. ત્યાં શબ્દપ્રયોગ તેનો અર્થ છે.
(૧૮) ક્યારેક “ઉપચાર પદ શબ્દકથનમાત્રને પણ જણાવે છે. જેમ કે મીમાંસાશ્લોકવાર્તિક ગ્રંથમાં 2 મીમાંસકમૂર્ધન્ય કુમારિલભટ્ટે જણાવેલ છે કે “શ્યન વગેરે યજ્ઞોના ફળ દ્વારા ઉપચારથી તે યજ્ઞની અનર્થતા દર્શાવાય છે. અહીં “ઉપચાર' શબ્દ શબ્દકથનમાત્રને દર્શાવે છે. ' (૧૯) સાહિત્યદર્પણની સ્વોપલ્લવ્યાખ્યામાં વિશ્વનાથ કવિ તો ઉપચારનું લક્ષણ બતાવતા કહે છે કે “અત્યંત નિરાકાંક્ષ શબ્દોમાં અત્યંત સાદશ્યના બળથી ભેદપ્રતીતિને કેવળ અટકાવવી તે જ ઉપચાર કહેવાય છે. જેમ કે “નિ: માનવ” સ્થળમાં અગ્નિ અને માણવક નામનો છોકરો અત્યંત ભિન્ન છે. તેમ છતાં અત્યંત સાદૃશ્યવશ તે બન્ને વચ્ચે ભેદની પ્રતીતિ આવૃત થઈ જાય છે. આ જ માણવકમાં અગ્નિનો ઉપચાર સમજવો.”
(૨૦) ભાવપ્રકાશમાં શારદાતનયે કહેલ છે કે “અત્યંત આદરપૂર્વકનો સત્કાર એ ઉપચાર કહેવાયેલ છે.” (૨૧) ક્યાંક પુરુષને વશ કરનાર કામશાસ્ત્રપ્રસિદ્ધ વ્યવહાર અર્થમાં પણ “ઉપચાર” શબ્દ વપરાય
Page #209
--------------------------------------------------------------------------
________________
૭/૫ . भगवतीसूत्रादिसंवादेन उपचारवैविध्यवर्णनम् ०
८३९ વર્ષાનાવરે “વત્તીસપુરિસોથી રક્ષા ” (વિ.શુશ્રુત. 9/.૨ પૃ.૨૨) રૂતિ ા
(૨૨) વવત્ પૂનાયામ્ “વોય-મંત્નિો વયારસંતિH” (મ.ફૂ.99/99/૪રૂ૦/g.૧૪૭) રૂતિ, “નો વિચારવિપાણ” (માલૂ.૨૧/૭/૮૦૨/9.૨૨૨) તિ ઘ માવતીસૂત્રા “ વાર = વ્યવહાર: પૂના વા” - (મ.ફૂ.૨૧/૭/૮૦૨/y.ર૧) પ્તિ માહિતીસૂત્રવૃત્તી
(૨૩) વવત્ પૂનાવી , યથા “પંચોવચારનુત્તા પૂયા” (.૫.૫.૨૦૧) તિ ચૈત્યવન્દનમદામા !!
(૨૪) સ્વવિદ્ માર્ગે, યથા મનોહરસૂત્ર થ્રીડારનિરૂપvt “વિયોવચાર..” (મનુ..ફૂ. નું ર૬ર/પૃ.૨૨૦) તિો
(२५) व्यवहारसूत्रभाष्ये पीठिकायाम् अनुकूलाऽऽचरणात्मक उपचारः प्रज्ञप्तः (व्य.भा.७८)। (२६) बृहत्कल्पभाष्ये (३१६) पीठिकायां जुगुप्साऽपनयनाऽर्थे उपचारशब्दः प्रयुक्तः।
(ર૭+૨૮૨૧) વૃદમાણે ઇવ વવરકું છે ?” (9:.HT.9૮૭૬) રૂત્વત્ર પ્રતિનાIRT -पृच्छा-प्रायश्चित्तभयानि उपचाररूपेण दर्शितानि ।
(३०) पञ्चवस्तुके (प.व.१२१९) श्रीहरिभद्रसूरिभिः तीर्थकरे द्रव्यस्तवरूपो विनयः उपचारविधया શતઃ | છે. જેમ કે વિપાકશ્રુતમાં કામધ્વજા ગણિકાનું વર્ણન કરવાના અવસરે જણાવેલ છે કે તે પુરુષના બત્રીસ પ્રકારના ઉપચારમાં કુશળ હતી.”
(૨૨) ક્યારેક “ઉપચાર' શબ્દ પૂજાને જણાવે છે. જેમ કે ભગવતીસૂત્રમાં મહાબલકુમારવિવાહપ્રસંગે શ્રેષ્ઠ કૌતુક અને મંગલ સ્વરૂપ ઉપચારથી = પૂજાથી શાંતિકર્મ કર્યાનો ઉલ્લેખ મળે છે. તેમ જ ભગવતીસૂત્રમાં લોકોપચારવિનય જણાવેલ છે. તેમાં ઉપચારનો અર્થ ભગવતીસૂત્રવૃત્તિમાં વ્યવહાર કે પૂજા કર્યો છે.
(૨૩) ક્યારેક પૂજાના અંગને “ઉપચાર' શબ્દ જણાવે છે. જેમ કે ચૈત્યવંદનમહાભાષ્યમાં શાંતિસૂરિજીએ જણાવેલ છે કે પાંચ ઉપચારવાળી પૂજા હોય છે. અહીં “ઉપચાર' શબ્દ પૂજાના અંગને જણાવે છે.
| (૨૪) ક્યારેક મર્યાદા અર્થમાં “ઉપચાર' શબ્દ વપરાય છે. જેમ કે અનુયોગકારસૂત્રમાં બ્રીડા | (લજ્જા) રસનું નિરૂપણ કરતાં “વિનિયોપચાર...' જણાવેલ છે. ત્યાં “વિનયોપચાર = વિનયમર્યાદા' - આવો અર્થ કરવો.
(૨૫) વ્યવહારસૂત્રભાષ્યમાં પીઠિકાવિભાગમાં અનુકૂલ આચરણસ્વરૂપ ઉપચાર જણાવેલ છે. (૨૬) બૃહત્કલ્યભાષ્યમાં પીઠિકામાં “ઉપચાર' શબ્દ જુગુપ્સા દૂર કરવાના અર્થમાં વપરાયેલ છે.
(૨૭+૨૮+૨૯) બૃહત્કલ્પભાષ્યમાં જ આગળ સારસંભાળ, પ્રશ્ન અને પ્રાયશ્ચિત્તનો ભય ઉપચારરૂપે દર્શાવેલ છે.
(૩૦) પંચવસ્તકમાં શ્રીહરિભદ્રસૂરિજીએ તીર્થકરને વિશે દ્રવ્યસ્તવાત્મક વિનય ઉપચારરૂપે કહેલ છે. 1. arāશકુરુષોપવારલુપતા2. વરવતુ-મોપવારવૃતશત્તિવર્ષ ૩. તોવો વારવિનયTI 4. ક્વોપવારયુગ પૂળા/ 5. વિનયપવાર... 6. ૩૫તિ : ?
Page #210
--------------------------------------------------------------------------
________________
☼ स्वमते उपचारपदार्थप्रदर्शनम्
७/५
(३१) श्रीहरिभद्रसूरि : दशवैकालिकवृत्तौ “उपचारम् આરાધનાપ્રારમ્” (૬.વૈ.૩/૨/૨૦ રૃ.) ઉર્જાવાન/ (૨૨) સૂત્રમુનિરૂપળાવતરે બાવયનિર્યુો “સોવયાર” (૩.નિ.૮૮૯) કૃત્યત્ર પ્રામ્યમળિતિराहित्यरूप उपचार उक्तः ।
स
૮૪૦
=
(३३) 'आयुर्धृतम्' इत्याद्यारोपलक्षण उपचारः योगशतकवृत्तौ (यो.श. ४ वृ.) श्रीहरिभद्रसूरिभिः
પ્રોઃ ।
(૩૪) ચોવિન્તુવૃત્તા ઉપચરિતવસ્તુવ્યવહારરૂપ ઉપચારઃ (યો.વિ.૧૯ રૃ.) આવેવિતઃ ।
(૩૯) ધર્માવત્તુવૃત્તો “૩પવાર્શ્વ તવ્રુવિતાડન્ન-પાન-વતનવિનાસાહાવ્યર” (ધ.વિ.૩/૧૭ રૃ.) इति श्रीमुनिचन्द्रसूरिः व्याख्यातवान् ।
(૩૬) ૩વેશરજ્ઞસ્યવૃત્તૌઔપરિવિનયનિ પાવરે “જીવવારઃ = लोकव्यवहारः पूजा वा” (૩૫.૨.૨૪ રૃ.) ત્યુત્તમ્ |
का
(૩૭) ગધ્યાત્મમતપરીક્ષાવૃત્તી (.૨૧) ગૌળી વૃત્તિઃ પવારવિષયા શિતા ।
(૩૮) નયોપવેશવૃત્તો તુ (હ્તો. ૨૪ + ૨૫) શૌનવ્યવહારોવિ પવારતયોઃ યશોવિનયવાચન્દ્રઃ । (૩૧) ધર્મપ્રવૃત્તી “ડવવારઃ = મિિવશેષઃ” (ઘ.સ.દૂર રૃ.પૃ.૩૦૨) ત્યુત્તમ્ । વમચેડવિ तदर्था बोध्याः ।
(૩૧) દશવૈકાલિકવ્યાખ્યામાં શ્રીહરિભદ્રસૂરિજીએ આરાધનાના પ્રકારને ઉપચાર દર્શાવેલ છે. (૩૨) આવશ્યકનિર્યુક્તિમાં સૂત્રના ગુણ દેખાડવાના અવસરે ‘સોપચાર’ આ પ્રમાણે જણાવેલ છે. ત્યાં ઉપચારશબ્દ ગામઠી ભાષાના અભાવને જણાવે છે.
(૩૩) યોગશતકવૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરિજીએ ‘આયુષ્યને ટકાવવાનું નિમિત્ત હોવાથી ઘીમાં આયુષ્ય તરીકે આરોપ કરવો તે જ ઉપચાર છે' - આમ બતાવેલ છે.
(૩૪) યોગબિંદુવ્યાખ્યામાં ઉપચરિતવસ્તુવિષયક વ્યવહાર સ્વરૂપ ઉપચાર દેખાડેલ છે.
al
(૩૫) શ્રીહરિભદ્રસૂરિરચિત ધર્મબિંદુપ્રકરણની વ્યાખ્યામાં શ્રીમુનિચન્દ્રસૂરિજીએ જણાવેલ છે કે ‘ઉચ્ચ સાધકોને યોગ્ય એવા અન્ન, પાન, વસ્ર વગેરે દ્વારા તેઓને સહાય કરવી તે ઉપચાર છે.' . (૩૬) ઉપદેશરહસ્યવૃત્તિમાં ઔપચારિક વિનયનું નિરૂપણ કરવાના અવસરે મહોપાધ્યાયજીએ લોકવ્યવહારસ્વરૂપ અથવા પૂજાસ્વરૂપ ઉપચાર બતાવેલ છે.
(૩૭) અધ્યાત્મમતપરીક્ષાવ્યાખ્યામાં મહોપાધ્યાયજીએ ગૌણી વૃત્તિ (લક્ષણા) ઉપચાર તરીકે કહેલ છે. (૩૮) નયોપદેશની નયામૃતતરંગિણી વ્યાખ્યામાં તો મહોપાધ્યાયજીએ ગૌણી વૃત્તિ (શ્લોક-૨૫) અને ગૌણવ્યવહાર ઉપચારરૂપે બતાવેલ છે.
(૩૯) ધર્મસંગ્રહવૃત્તિમાં ભક્તિવિશેષ અર્થમાં ઉપચાર શબ્દ વપરાયેલ છે. આ રીતે બીજા પણ ‘ઉપચાર’ શબ્દના અર્થ સમજવા.
Page #211
--------------------------------------------------------------------------
________________
૭/૧
उपचारस्य भावसत्यसाधकता
(४०) वयन्तु प्रकृते 'यो यत्र नास्ति तस्य तत्र निमित्त - प्रयोजनवशाऽपेक्षाविशेषसहकृतारोपः प
उपचारपदार्थ' इत्यावेदयामः ।
८४१
इह प्रकृतश्लोके द्रव्यानुयोगतर्कणायां छन्दोभङ्गो वर्त्तते इत्यवधेयम्।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - यद् वस्तु यत्स्वरूपेण नास्ति तस्य तद्रूपेण प्रतिपादनस्य असत्यत्वेऽपि शास्त्रीयाऽऽध्यात्मिकोदात्तप्रयोजनसत्त्वे तादृशप्रतिपादनं शास्त्रकृताम् असद्भूतव्यवहारोपनयविधया सम्मतम्, द्रव्यतोऽसत्यत्वेऽपि भावतः सत्यत्वेन मोक्षमार्गप्रगतिसहायकत्वात् । क इत्थं भावसत्योपलब्धिकृते क्वचिद् द्रव्याऽसत्यत्वमपि 'असत्ये वर्त्मनि स्थित्वा ततः सत्यं समीहते' इति न्यायाद् आदरणीयतामापद्यते । परन्तु प्रकृते शास्त्रीयाऽऽध्यात्मिकोदात्तप्रयोजनं नैव विस्मर्तव्यम् आत्मार्थिना । 'चन्द्रमुखी कन्या', 'सुधासारघटितं कन्यानयनाऽरविन्दयुगलमित्यादयस्तूपचारा महामोह- का जनकत्वात् त्याज्या एव । एवं क्रमेण “ सञ्जायते नारकिक-तिर्यग्-नृ-धुसदामिव । न तत्र मरणं भूयो भवभ्रमणकारणम् | (।।” (त्रि.श.पु.१/३/५७५ ) इति त्रिषष्टिशलाकापुरुषचरित्र व्यावर्णितममरं सिद्धस्वरूपं પ્રાદુર્ભવતિ ।।૭/、 ।।
_ _ _
* દ્રવ્ય-અસત્યત્વ પણ ભાવસત્યસાધક
આધ્યાત્મિક ઉપનય :- જે વસ્તુ જે સ્વરૂપે ન હોય તેને તે સ્વરૂપે બતાવવી તે સામાન્યથી અસત્ય કહેવાય. તેમ છતાં કોઈ શાસ્ત્રીય આધ્યાત્મિક ઉમદા પ્રયોજન હોય તો જે વસ્તુ સ્વરૂપે ન હોય તે વસ્તુને તે સ્વરૂપે બતાવવાનો વ્યવહાર ‘અસદ્ભૂત વ્યવહાર ઉપનય' તરીકે શાસ્ત્રકારોને માન્ય છે. અહીં દ્રવ્યતઃ અસત્યપણું હોવા છતાં ભાવતઃ સત્યપણું હોવાથી આવી ભાષા પણ જીવને મોક્ષમાર્ગે આગળ વધવામાં સહાય કરે છે. તેથી ભાવ સત્યની ઉપલબ્ધિ માટે કવચિત્ દ્રવ્ય-અસત્યત્વ પણ ‘અસત્યે વર્ત્યનિ સ્થિત્વા તતઃ સત્યં સમી તે' ન્યાયથી આદરણીય બને છે. પરંતુ આવા પ્રસંગે શાસ્ત્રસંમત આધ્યાત્મિક ઉમદા પ્રયોજનનું વિસ્મરણ ન થવું જોઈએ. આ વાત આત્માર્થી જીવે ખાસ ધ્યાનમાં રાખવી. તથા ‘કન્યા ચંદ્રમુખી છે’, ‘કન્યાની બન્ને આંખો કમળ જેવી છે, અમૃતના સાર વડે ઘડેલી છે....' ઈત્યાદિ ઉપચારો-આરોપો તો છોડી જ દેવા. કારણ કે તે મહામોહને પેદા કરનારા
रा
છે. આ ક્રમથી મોક્ષમાર્ગે વધતાં અમર એવું સિદ્ધસ્વરૂપ પ્રગટ થાય છે. આ અંગે ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રમાં શ્રીહેમચન્દ્રસૂરિજી મહારાજે જણાવેલ છે કે ‘નરક, તિર્યંચ, મનુષ્ય, દેવોની જેમ સિદ્ધિગતિમાં ફરીથી ભવભ્રમણ કરાવનાર મરણ આવતું નથી.' (૭/૫)
* ગ્રંથકારસંમત ‘ઉપચાર’પદાર્થ
(૪૦) (વય.) અમે તો જણાવીએ છીએ કે પ્રસ્તુતમાં ‘ઉપચાર' શબ્દનો અર્થ છે વિશેષ પ્રકારનો સુ
આરોપ. જે જ્યાં ન હોય છતાં નિમિત્તવશ અને પ્રયોજનવશ અપેક્ષાવિશેષના સહકારથી તેનો ત્યાં આરોપ કરવો તે અહીં ‘ઉપચાર' શબ્દનો અર્થ જાણવો.
તા.
(૬.) આ સ્થળે દ્રવ્યાનુયોગતર્કણામાં છંદભંગ થાય છે. તેની વાચકવર્ગે નોંધ લેવી.
र्णि
स
Page #212
--------------------------------------------------------------------------
________________
* द्रव्ये द्रव्योपचारः
७/६
દ્રવ્યઈ દ્રવ્ય ઉપચાર, પુદ્ગલ જીવનઈ; જિમ કહિઈ જિનઆગમઇ એ ૭/૬ા (૯૫) તિહાં પહેલો દ્રવ્યઈ દ્રવ્યનો ઉપચાર. જિમ જિન આગમમાંહિં જીવનઈ પુદ્ગલ કહિયઈ. ક્ષીર -નીર ન્યાયઈં પુદ્ગલસ્યું મિલ્યો છઈ, તે કારણÛ જીવ પુદ્ગલ કહિયŪ.
८४२
असद्भूतव्यवहारस्य प्रथमप्रकारं सोदाहरणमाह - ' द्रव्य' इति । द्रव्ये द्रव्योपचारस्तु पुद्गलश्लेषतो यथा ।-पुद्गलत्वेन जीवो हि कथितः श्रीजिनागमे । । ७ /६ ॥
प्रकृते दण्डान्वयस्त्वेवम् - द्रव्ये द्रव्योपचारस्तु (प्रथमः ज्ञेयः) । यथा पुद्गलश्लेषतः जीवः पुद्गलत्वेन हि श्रीजिनागमे कथितः । । ७ /६ ।।
द्रव्ये द्रव्योपचारः तु प्रथमोऽसद्भूतव्यवहारोपनयो ज्ञेयः । यथा पुद्गलश्लेषतः = औदारिकादिपुद्गलसंश्लेषमपेक्ष्य जीव: पुद्गलत्वेन हि श्रीजिनागमे कथितः । जीवो हि क्षीर-नीरन्यायेन णि औदारिकादिपुद्गलेषु अतिसंश्लिष्टतया मीलित इति जीवे तादात्म्येन पुद्गलद्रव्यमुपचर्यते। इदमेवाમિપ્રત્વ માવતીસૂત્રે “જોયના ! આવિ હ્રાવે” (મ.યૂ.શ. ૧રૂ ૩.૭ સૂ.૪૬) હ્યુમ્। બતાવ धनञ्जयेन अनेकार्थनाममालायां “मूर्त्तिमत्सु पदार्थेषु संसारिण्यपि पुद्गलः " ( अ.ना.मा.४१ ) इत्येवं संसारिजीवे पुद्गलसंज्ञा दर्शितेति सम्भाव्यते ।
અવતરણિકા :- અસદ્ભૂત વ્યવહાર ઉપનયના નવ ભેદનો નામોલ્લેખ પાંચમા શ્લોકમાં કરેલ હતો. હવે ગ્રંથકારશ્રી અસદ્ભૂત વ્યવહાર ઉપનયના પ્રથમ પ્રકારને ઉદાહરણ સાથે જણાવે છે ઃN/ અસદ્ભૂત વ્યવહારનો પ્રથમ ભેદ /
શ્લોકાર્થ :- દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર પ્રથમ ભેદ છે. જેમ કે પુદ્ગલદ્રવ્યના સંયોગથી જીવમાં પુદ્ગલ તરીકેનો ઉપચાર (= અભેદઆરોપ) શ્રીજિનાગમમાં જણાવેલ છે. (૭/૬)
ૐ જીવમાં શરીરનો ઉપચાર 0
વ્યાખ્યાર્થ :- દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર એ પ્રથમ અસદ્ભૂત વ્યવહાર ઉપનય જાણવો. જેમ કે ( ઔદારિક વગેરે પુદ્ગલના સંશ્લેષની અપેક્ષાએ જીવમાં પુદ્ગલ તરીકેનો ઉપચાર શ્રીજિનાગમમાં કરેલ છે તે અસદ્ભૂત વ્યવહારનો પ્રથમ ભેદ જાણવો. દૂધમાં જેમ પાણી ભળી જાય તેમ એકમેક થવા સ્વરૂપે ઔદારિક વગેરે પુદ્ગલોમાં જીવ ભળી ગયેલ છે. તેથી જીવમાં તાદાત્મ્યસંબંધથી પુદ્ગલનો અજીવનો ઉપચાર અભેદઆરોપ થાય છે. આ અંગે ભગવતીસૂત્રમાં જણાવેલ છે કે ‘હે ગૌતમ ! આત્મા પણ શરીર છે.’ સંસારી જીવમાં પુદ્ગલતાદાત્મ્ય હોવાથી જ ધનંજય કવિરાજે પણ અનેકાર્થનામમાલામાં સંસારી જીવમાં ‘પુદ્ગલ' એવી સંજ્ઞા દેખાડેલ હોય તેવું સંભવે છે. તેમણે ત્યાં જણાવેલ છે કે “મૂર્તતાયુક્ત પદાર્થોમાં તથા સંસારી જીવમાં પણ ‘પુદ્ગલ' શબ્દ પ્રવર્તે છે.”
પુસ્તકોમાં ‘રે' લી.(૩+૪) + M(૨) + આ.(૧)નો પાઠ લીધો છે. 1. ગૌતમ ! ગાભા વિ હ્રાયઃ ।
=
=
Page #213
--------------------------------------------------------------------------
________________
७/६
द्रव्ये विजातीयद्रव्योपचारः *
८४३
એ જીવ દ્રવ્યઈં પુદ્ગલ દ્રવ્યનો ઉપચાર ૧. ॥૭/૬॥
भगवतीसूत्रेऽपि जीवमाश्रित्य पुद्गलसंज्ञा प्रसिद्धा । तदुक्तं तत्र “ जीवं पडुच्च पोग्गले” (भ.सू.८/ ૧૦/૩૬૧/૬.૪૨૩) કૃતિ તવુ તત્કૃત્તૌ શ્રીગમયવેવસૂરિમિઃ “પુત્પાન તિ સંજ્ઞા નીવચ” (મ.મૂ.૮/૧૦/ રૂ૬૧ રૃ.) કૃતિ। “નીવ તિ પુર્વાન કૃતિ હૈં પર્યાયા” (મ.યૂ.૮/૧૦/૩૬૧-પૂ.પૃ.૩૨) તિ માવતીનૂત્રવૃનિવારઃ | उपलक्षणाद् व्यत्ययेन शरीरात्मकपुद्गलेषु जीवद्रव्योपचारोऽपि बोध्यः । यथा असद्भूतव्य- म् वहारनयमाश्रित्य द्रव्ये द्रव्योपचारम् उपदर्शयद्भिः श्रीहेमचन्द्रसूरिभिः विशेषावश्यकभाष्यवृत्ती शु “शरीरसहचरणाऽवस्थानादितः शरीरे जीवोपचारः क्रियते” (वि.आ. भा. १५७६ वृ.) इत्युक्तम् ।
क
वस्तुतः शरीरे चैतन्यं नैव वर्त्तते, प्रत्येकं तदवयवेषु चैतन्यविरहात् । यथोक्तं विशेषावश्यकभाष्ये
2u “વત્તેયમમાવાઓ ન રેવુતેલ્લું વ સમુવાળ્યે ઘેયા” (વિ.આ.મા.૧૬૯૨) કૃતિ તથાપિ શરીરાત્મનોઃ તોળી- र्णि
भावेन समवस्थानादयं उपचारः प्रवर्त्तते । यथोक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च
3“एइंदियादिदेहा का
. જીવને પુદ્ગલ કહેવાય : ભગવતીસૂત્ર )
(મ.) ભગવતીસૂત્રમાં પણ જીવને આશ્રયીને ‘પુદ્ગલ’ આવી સંજ્ઞા પ્રસિદ્ધ છે. ભગવતીસૂત્રના આઠમા શતકમાં ‘જીવને આશ્રયીને પુદ્ગલ કહેવાય' - આવો ઉલ્લેખ મળે છે. તેની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ જીવની ‘પુદ્ગલ’ આવી સંજ્ઞા દર્શાવી છે. ભગવતીસૂત્રચૂર્ણિકાર પરમર્ષિએ પણ ‘જીવ’ અને ‘પુદ્ગલ’' શબ્દને પર્યાયવાચક જણાવેલ છે.
=
21.
* શરીરમાં જીવનો ઉપચાર (૩૫.) આત્મામાં તાદાત્મ્યસંબંધથી પૌદ્ગલિક શરીર દ્રવ્યનો જડદ્રવ્યનો ઉપચાર અહીં જણાવેલ છે તે તો ઉપલક્ષણ છે. તેથી તેનાથી ઊલટો ઉપચાર પણ અહીં સમજી લેવો. અર્થાત્ શરીરાત્મક પુદ્ગલોમાં તાદાત્મ્યસંબંધથી જીવદ્રવ્યનો ઉપચાર પણ સમજી લેવો. જેમ કે મલધારી શ્રીહેમચંદ્રસૂરિજીએ વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં અસદ્ભૂતવ્યવહારનયનો આશ્રય લઈને એક દ્રવ્યમાં અન્ય દ્રવ્યનો ઉપચાર દેખાડતા જણાવેલ છે કે ‘આત્મા શરીરની સાથે જ ચાલે છે. તથા શરીરની સાથે જ આત્મા રહે છે. શરીરમાં જ જીવ રહે છે. ઈત્યાદિ કારણસર શરીરમાં જીવનો ઉપચાર કરવામાં આવે છે.’ Ø શરીરમાં ચૈતન્ય નથી છ
વા
સ.
(વસ્તુ.) વાસ્તવમાં તો શરીરમાં ચૈતન્ય નથી જ રહેતું. કારણ કે શરીરના પ્રત્યેક અવયવોમાં ચૈતન્ય નથી. આ અંગે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે ‘જે વસ્તુ પ્રત્યેકમાં ન હોય, તે તેના સમુદાયમાં પણ ન હોય. જેમ રેતીના એક-એક કણમાં તેલ નથી તો રેતીસમૂહમાં પણ તેલ હોતું નથી, તેમ દેહના પ્રત્યેક અવયવમાં ચૈતન્ય ન હોવાથી અવયવસમૂહાત્મક શ૨ી૨માં પણ ચૈતન્ય હોતું નથી.’ તેમ છતાં પણ શરીર અને આત્મા એકમેક બનીને રહેલા હોવાથી ‘શરીર આત્મા છે’ - આવો ઉપચાર પ્રવર્તે છે. આ અંગે નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં પણ જણાવેલ છે કે ‘એકેન્દ્રિય 1. जीवं प्रतीत्य पुद्गलः । 2. प्रत्येकमभावाद् न रेणुतैलमिव समुदाये चेतना । 3. एकेन्द्रियादिदेहाः निश्चिताः येऽपि पुद्गलाः कायाः । तान् यः भणति जीवः व्यवहारः सः विजातीयः ।
a]
Page #214
--------------------------------------------------------------------------
________________
૮૪૪
। भेदप्रतीतो सत्याम अभेदोपचार: દ્વિત્તા ને વિ પોર્ન વાયા તે નો મોડુ નીવો વવહારો તો વિનાતીનો T” (ન.૨.૧૨, સ્વ.પ્ર.રર૧) इति । ‘णिच्चत्ता = निश्चिताः = चितिशून्याः = चैतन्यरहिता' इति यावत् । एकेन्द्रियादिदेहानामौ
दारिकादिपुद्गलरूपाणां चैतन्यशून्यत्वेऽपि जीव-शरीरयोरेकीभावेन व्याप्तत्वात् 'शरीरपुद्गला जीवा' म इत्येवमुपचारसम्भवात् । अयं विजातीयद्रव्ये विजातीयद्रव्योपचारोऽसद्भूतव्यवहारोपनयो बोध्यः । 6 एतेन “एइंदियादिदेहा जीवा ववहारदो हु जिणदिट्ठा” (न.च.६५, द्र.स्व.प्र.२३६) इति नयचक्र - -द्रव्यस्वभावप्रकाशयोः वचनमपि व्याख्यातम्, तस्य असद्भूतव्यवहारान्तःपातित्वात् ।
न च भेदप्रतीतौ सत्यां कथं तदभेदोपचारः सम्भवेत् ? तदभाववत्ताबुद्धेः तद्वत्ताप्रतीतिं प्रति पण प्रतिबन्धकत्वादिति शङ्कनीयम्, का तथैव बाहुल्येन लौकिक-शास्त्रीयव्यवहारोपलब्धः। વગેરે જીવના શરીર અચિત્ત હોય છે. તે પુદ્ગલાત્મક કાયાને જે જીવ કહે તે વિજાતીય વ્યવહાર ઉપનય કહેવાય.' નયચક્રની ગાથામાં “શિવૃત્તા' શબ્દ છે તેનો સંસ્કૃત ભાષામાં અર્થ થાય છે – નિર્વિતાર = વિતિશૂન્યા:” અર્થાત્ “ચૈતન્યશૂન્ય.” મતલબ એ છે કે એકેન્દ્રિય વગેરે જીવોના શરીરો ઔદારિક વગેરે પુગલ સ્વરૂપ છે. તેથી તે ચૈતન્યશૂન્ય છે. તેમ છતાં જીવ અને શરીર ક્ષીર-નીરન્યાયથી પરસ્પર એકીભાવથી વ્યાપ્ત છે. તેથી “શરીરપુદ્ગલોમાં જીવ તરીકેનો અભેદ ઉપચાર થવો સંભવિત છે. આ ઉપચાર વિજાતીય દ્રવ્યમાં વિજાતીય દ્રવ્યના ઉપચાર સ્વરૂપ છે. તેને અસભૂત વ્યવહાર ઉપનય સમજવો.
( શરીરમાં જીવનો અસભૂત વ્યવહાર , (ર્તન) નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં પણ જણાવેલ છે કે “એકેન્દ્રિય વગેરે શરીરો સ જીવ છે - આ પ્રમાણે વ્યવહારથી જિનેશ્વર ભગવંતે જોયેલ છે. આ બાબતની છણાવટ ઉપરોક્ત જે રીતે થઈ જાય છે. કેમ કે તે વચનનો અસદ્દભૂત વ્યવહાર ઉપનયમાં સમાવેશ થાય છે.
શા :- (ર ઘ) શરીર જડ છે. જીવ ચેતન છે. જડ-ચેતનનો ભેદ તો પ્રત્યક્ષસિદ્ધ છે. શરીર અને જીવ વચ્ચે ભેદની પ્રતીતિ થવાથી શરીર અને જીવ વચ્ચે અભેદ ઉપચાર કઈ રીતે સંભવી શકે? છે કેમ કે તદ્અભાવવત્તાની બુદ્ધિ તદ્વત્તાની બુદ્ધિ પ્રત્યે પ્રતિબંધક છે. (આશય એ છે કે “શરીર જીવભિન્ન
છે' - આવી બુદ્ધિથી શરીરમાં જીવત્વ ગુણધર્મનો અભાવ સિદ્ધ થાય છે. કારણ કે ભેદની સાથે સ્વપ્રતિયોગિતાઅવચ્છેદક ધર્મનો વિરોધ છે. જીવત્વ હોય ત્યાં જીવભેદ ન હોય અને જીવભેદ હોય ત્યાં જીવત્વ ન હોય. શરીર જીવભિન્ન હોવાથી જીવત્વશૂન્ય તરીકે નિશ્ચિત છે. શરીરમાં જીવત્વઅભાવવત્તાની બુદ્ધિ હોવાથી શરીર જીવ છે' - આ પ્રમાણે શરીરમાં જીવત્વવત્તાનું અવગાહન કરનારી પ્રતીતિ થઈ ન શકે. કારણ કે જીવત્વવત્તાબુદ્ધિ પ્રત્યે જીવત્વઅભાવવત્તાબુદ્ધિ પ્રતિબંધક છે.)
લોકવ્યવહાર બળવાન હો સમાધાન :- (ર.) ભેદની બુદ્ધિ હોય ત્યાં પણ લોકવ્યવહારના બળથી અભેદબુદ્ધિ થઈ શકે છે. કારણ કે તેવા પ્રકારે જ મોટા ભાગે શાસ્ત્રીય અને લૌકિક વ્યવહાર ઉપલબ્ધ થાય છે. મનુષ્ય 1. પ્રક્રિયાવિહા: નવા ચવદારત: હનુ નિનટ્ટી /
Page #215
--------------------------------------------------------------------------
________________
* प्रभाकरमिश्रमतद्योतनम्
८४५
यथोक्तं मीमांसाशाबरभाष्यवृत्तौ बृहत्यां प्रभाकरमिश्रेण “भेदप्रत्ययेऽपि अभेदोपचारो दृष्टः 'कुन्तान् प પ્રવેશવેતિ” (મી.શા.મા.વૃ.૧/૧/૯) તિા
]
म
तदुक्तं तत्त्वार्थराजवार्तिके अकलङ्काचार्येण अपि "पर्यायार्थत्वेन आश्रयेण परस्परव्यतिरेकेऽपि एकत्वाध्यारोपः ततश्चाभेदोपचारः" (त.रा.वा.४/४२/१४/२५३) इति । देहच्छेद-भेदादिप्रयुक्तजीववेदनालक्षणनिमित्ततः अहिंसापालनादिप्रयोजनतश्च प्रवर्त्तमानत्वाद् अयम् उपनयः शास्त्रकृतां सम्मत इति भावनीयम् ।
ये त्वात्मानं विभुं मन्यन्ते तेषां नैयायिकादीनां मते नैतदुपचार-व्यवहाराऽहिंसापालनादिकं सम्भवति ।
શરીરને ઉદ્દેશીને ‘આ મનુષ્ય આત્મા છે’ આવો સાર્વલૌકિક વ્યવહાર પ્રસિદ્ધ જ છે. સ્વૈચ્છિક રીતે જ આ વ્યવહાર પ્રસિદ્ધ છે. તે રીતે ‘એકેન્દ્રિય શરીર જીવ છે’ - આવો શાસ્ત્રીય વ્યવહાર પણ પ્રસિદ્ધ છે. (ચો.) મીમાંસાશાબરભાષ્યની બૃહતી નામની વ્યાખ્યામાં પ્રભાકરમિશ્ર નામના મીમાંસક વિદ્વાને પણ જણાવેલ છે કે “ભેદની પ્રતીતિ થવા છતાં પણ અભેદ ઉપચાર જોવા મળે છે. જેમ કે ભાલા અને ભાલાધારી વચ્ચે ભેદ હોવા છતાં પણ ભાલાધારીમાં ભાલાનો અભેદ આરોપ કરીને ‘ભાલાઓને આવવા દો’ આ પ્રમાણેનો વ્યવહાર જોવા મળે છે.'' ઊ ભિન્નમાં અભેદબુદ્ધિ ઊ
(તવું.) તત્ત્વાર્થરાજવાર્તિક ગ્રંથમાં દિગંબરાચાર્ય શ્રીઅકલંકસ્વામીએ પણ જણાવેલ છે કે ‘પર્યાયાર્થનો આશ્રય કરવામાં આવે તો પરસ્પરભિન્ન વસ્તુમાં પણ એકત્વનો અધ્યારોપ = આરોપ થાય છે. તેના લીધે અભેદ ઉપચાર થાય છે.' આમ ભિન્ન વસ્તુમાં પણ અભેદ ઉપચાર શાસ્ત્રસંમત છે તેમ સિદ્ધ થાય છે. લક્ષણ-સંજ્ઞા-કાર્ય વગેરેની ષ્ટિએ શરીર અને આત્મા પરમાર્થથી જુદા હોવા છતાં પણ જડ એવા શરીરને છેદવામાં-ભેદવામાં આવે તો આત્માને દુઃખનો અનુભવ થાય છે. આથી સંસારી અવસ્થામાં દેહધારી જીવો અને દેહ વચ્ચે કથંચિત્ અભેદ માનવો જરૂરી છે. તો જ જીવદયાપાલન વગેરે શક્ય બને. આમ દેહછેદ-ભેદપ્રયુક્ત જીવવેદનાસ્વરૂપ નિમિત્તવશ અને અહિંસાપાલન વગેરે શું પ્રયોજનવશ પ્રવર્તવાના લીધે ‘પૃથ્વી શરીર જીવ છે’ આ વચન સ્વરૂપ અસદ્ભૂત વ્યવહાર ઉપનય શાસ્ત્રકારોને સંમત છે. આ વાતની ઊંડાણથી વિચારણા કરવી.
७/६
→ આત્મા વિભુ નથી કે
(વે.) જે નૈયાયિક વગેરે વિદ્વાનો આત્માને વિભુ સર્વવ્યાપી માને છે તેમના મત મુજબ તો આ દેહ આત્મા છે' આવો ઉપચાર, દેહોપઘાતથી આત્મપીડાનો વ્યવહાર, અહિંસાપાલન વગેરે સંભવી નહિ શકે. કારણ કે આત્મા શરીરની બહાર પણ હોય તો શરીરને જ ઉદ્દેશીને આત્માનો ઉપચાર કેમ થાય ? ટેબલ, ખુરશી વગેરેને ઉદેશીને આત્માનો ઉપચાર કેમ ન થાય શરીરની જેમ મકાન, દુકાન આદિમાં તોડ-ફોડ થાય ત્યારે આત્માને પીડા શા માટે ન થાય ? વગેરે પ્રશ્નોના સંતોષકારક સત્ય સમાધાન નૈયાયિકમત મુજબ મળી શકતા નથી. ઘડાનો નાશ કરવામાં આવે તો પણ આત્માની
-
क
[0]
का
-
Page #216
--------------------------------------------------------------------------
________________
यो यत्र दृष्टगुणः स तत्रैव
७/६
प
रा
परमार्थतः शरीरमात्रव्यापक आत्मा, तत्रैवोपलभ्यमानगुणत्वात् । तदुक्तं विशेषावश्यकभाष्ये “जीवो तणुमेत्तत्थो जह कुंभो तग्गुणोवलंभाओ” (वि.आ.भा. १५८६) इति । यथोक्तं श्रीहेमचन्द्रसूरिभिरपि अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिकायां “यत्रैव यो दृष्टगुणः स तत्र कुम्भादिवद् निष्प्रतिपक्षमेतत् । तथापि देहाद् म् बहिरात्मतत्त्वमतत्त्ववादोपहताः पठन्ति । । ” ( अन्ययो. व्य.द्वा. ९) इति । अधिकन्त्वस्मत्कृतनयलता-जयलता શું -માનુમતીવ્રસ્મૃતિતોઽવશેયમ્ (દા.૪.૮/૧૭ ૧.ત., સ્વારથજી-રૂ/પૃ.૧૬ ખં.ત., ચાપ્રાજ્ઞ-૬ પૃ.૮૪) | प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - विषय - कषायाऽज्ञानादिमयपरिणत्या स्थूलीभूतोऽशुद्धोपयोगः प्रकृताऽसद्भूतव्यवहारनयपरिशीलनपरिपुष्टः । ततश्च प्रकृतनयाभिप्रायसंस्कारान् शिथिलीकृत्योपरितनसद्भूत-शुद्धनयपरिणतिपरिकर्मणे मुमुक्षुणा प्रयतितव्यम् । तेन तदर्थं “द्रव्यकर्मविनिर्मुक्तं भावकर्मविહિંસા કરવાનું પાપ લાગવું જોઈએ. કારણ કે દેહમાં જેમ આત્મા છે તેમ ઘડામાં પણ આત્મા છે જ. તેથી આત્માને વિભુ માની ન શકાય.
क
* દેહમાત્રવ્યાપી આત્મા
(પરમા.) વાસ્તવમાં તો આત્મા શ૨ી૨માત્રવ્યાપી છે. કારણ કે શરીરમાં જ આત્મગુણો જણાય છે. તેથી વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “આત્મા માત્ર શરીરમાં જ રહેલો છે. કારણ કે શરીરમાં જ આત્મગુણો જણાય છે. જેમ કે ઘટ.” કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિજીએ પણ અન્યયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકામાં જણાવેલ છે કે “ઘડા વગેરેના ગુણો જ્યાં દેખાય છે ત્યાં જ ઘડા વગેરે પદાર્થો વિદ્યમાન હોય છે. તેથી ‘જેના ગુણ જ્યાં જણાય તે ત્યાં જ હોય' - આ નિયમ નિર્વિવાદપણે સિદ્ધ છે. આત્માના ગુણો શરીરમાં જ અનુભવાતા હોવાથી આત્મા શરીરમાં છે તેમ નિશ્ચિત થાય છે. તેમ છતાં અતત્ત્વવાદથી હણાયેલી બુદ્ધિવાળા નૈયાયિક વગેરે આત્મતત્ત્વને દેહની બહાર પણ (વ્યાપકરૂપે) સ્વીકારે છે.” આ ॥ બાબતના અધિક વિસ્તારને જાણવાની ઇચ્છાવાળા વાચકે અમે બનાવેલી નયલતા નામની દ્વાત્રિંશિકાવ્યાખ્યા (આઠમી બત્રીસી), જયલતા નામની સ્યાદ્વાદરહસ્યવ્યાખ્યા (ભાગ-૩) તથા ભાનુમતી નામની ન્યાયાલોકવ્યાખ્યાનું અવલોકન કરવું.
८४६
કર્મને છોડી આત્માને પકડીએ
આધ્યાત્મિક ઉપન્ય :- વિષય, કષાય, અજ્ઞાન વગેરેથી રંગાયેલી પરિણિતના લીધે સ્થૂલ અને અશુદ્ધ બનેલો ઉપયોગ પ્રસ્તુત અસદ્ભૂત વ્યવહારનયના દૃષ્ટિકોણથી અત્યંત કેળવાયેલો હોય છે. તથા તેના જ પરિશીલનથી તે પરિપુષ્ટ બનતો જાય છે. તેથી પ્રસ્તુત નયની વિચારણાઓને, અભિપ્રાયોને અને સંસ્કારોને સાધકે વધુને વધુ શિથિલ કરવા જોઈએ. તથા તેને શિથિલ કરીને ઉપરના સદ્ભૂત નયથી અને શુદ્ઘનયથી ઉપયોગને કેળવવા માટે, શુદ્ઘનયની પરિણતિના પરિકર્મ માટે મુમુક્ષુએ પ્રયાસ ક૨વો જોઈએ. તથા તે માટે ‘જ્ઞાનસ્વરૂપી આત્માનું સ્વરૂપ દ્રવ્યકર્મમલથી મુક્ત છે, ભાવકર્મથી વિવર્જિત છે, નોકર્મથી (= શરીરાદિથી) પણ રહિત છે – આમ તું જાણ’ આ મુજબ પરમાનંદપંચવિંશતિકાની
1. जीवः तनुमात्रस्थः यथा कुम्भः तद्गुणोपलम्भात् ।
-
Page #217
--------------------------------------------------------------------------
________________
૭/૬
• अभेदोपचारतः परपीडापरिहारादियत्न: 0
८४७ वर्जितम् । नोकर्मरहितं विद्धि निश्चयेन चिदात्मनः।।” (पर.प.८) इति परमानन्दपञ्चविंशतिकाकारिका-- भावितान्तःकरणतया मत्स्य-कण्टकन्यायेन भाव्यम् । तथा विषय-कषायादिमलोन्मूलनाय नित्यं व्यवहारनयसम्मतचतुश्शरण-दुष्कृतगर्हादिकं सेवनीयम् ।
प्रकृते देहे जीवाऽभेदोपचारस्य आध्यात्मिकप्रयोजनन्तु (१) अन्यशरीरपीडापरिहारद्वारा अन्यजीवपीडापरिहारः,
(२) व्याधिग्रस्तमन्यं पुमांसं दृष्ट्वा करुणादिभावप्रादुर्भावः,
(૩) શરીરેન -હિંઢિપ્રવૃત્ત “ધિ માં પ્રવિ-હિંસવિસ્તર્' ત પશ્ચાત્તાપાનનાऽऽविर्भावश्च । ततश्च “जं देवाणं सोक्खं सव्वद्धापिंडियं अणंतगुणं । ण य पावइ मुत्तिसुहं णंताहिं वग्ग " -वग्गूहिं ।।” (औ.सू.४४/गाथा-१४/पृष्ठ ११६) इति औपपातिकसूत्रदर्शितं सिद्धसुखमविलम्बेनाऽऽविर्भवेत् का TI૭/૬ કારિકાથી મુમુક્ષુએ પોતાના અન્તઃકરણને ભાવિત કરવું. માછલી અને તેના શરીરમાં કાંટા સાથે હોવા છતાં માંસાહારી માણસ કાંટાને છોડી માછલીના માંસને પકડે છે. તે ન્યાયથી = ઉદાહરણથી આત્મા અને દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોંકર્મ સાથે હોવા છતાં મુમુક્ષુ જીવ દ્રવ્યકર્મ વગેરેને છોડી, આત્માને પકડે છેતેવી વિભાવના કરવી. તેમજ વિષય, કષાય વગેરે મળને ઉપયોગમાંથી ઉખેડવા માટે વ્યવહારનયમાન્ય ચાર શરણાનો સ્વીકાર, દુષ્કતગ આદિ ઉપાયોનું નિત્યસેવન કરવું જોઈએ.
A અભેદ ઉપચારનું પ્રયોજન 8 (ક) પ્રસ્તુતમાં દેહમાં જીવનો અભેદ ઉપચાર કરવાનું આધ્યાત્મિક પ્રયોજન એ છે કે (૧) | કોઈના શરીરને નુકસાન કરવા દ્વારા બીજા જીવને પીડા પહોંચાડવાનું પાપ આપણે કરી ન બેસીએ.
(૨) “શરીર જીવ છે' - આવું સમજવાથી કોઈના શરીરમાં રોગ ઉત્પન્ન થાય તો તે શરીરધારી છે. રોગી જીવ પ્રત્યે સહાનુભૂતિ જન્મે. “જીવ કરતાં શરીર જુદું છે' - તેવું જાણે તો જડ શરીરમાં રોગ થાય ત્યારે અન્ય દર્દી પ્રત્યે શું સહાનુભૂતિ જન્મે ?
(૩) “શરીર જીવ છે' - એવું જાણી આપણા શરીર દ્વારા પ્રમાદ-હિંસા વગેરે પાપ થઈ જાય ત્યારે હાય ! મારાથી આ પ્રમાદ-હિંસા વગેરે પાપ થઈ ગયા!” આ રીતે પશ્ચાત્તાપની પાવક ધારા પ્રગટાવી શકાય. તેના લીધે સિદ્ધસુખ વિના વિલંબે પ્રગટે. ઔપપાતિકસૂત્રમાં સિદ્ધસુખને દર્શાવતાં કહેલ છે કે “અનુત્તરવિમાન સુધીના તમામ દેવોનું જે સુખ છે તે ત્રણેય કાળનું ભેગું કરવામાં આવે અને તેને અનંતગુણ અધિક કરવામાં આવે તેમજ અનંત વર્ગ-વર્ગથી ગણવામાં આવે તો પણ મુક્તિસુખની તુલનાને પ્રાપ્ત કરતું નથી.” ૨૨ = ૪. ૪ = ૧૬. તેથી બેનો વર્ગ-વર્ગ સોળ થાય. આ ૧ વખત વર્ગ-વર્ગ કહેવાય. આવા અનંતા વર્ગ-વર્ગ શૈકાલિક સમસ્ત દેવસુખના કરવામાં આવે તો પણ તે સિદ્ધસુખ સમાન બની ન શકે. તેવું પ્રત્યેક સિદ્ધાત્મા પાસે પ્રતિસમય સુખ હોય છે. આ સિદ્ધસુખને લક્ષમાં રાખી સાંસારિક સુખ પ્રત્યે ઉદાસીનતા કેળવવાની સૂચના આડકતરી રીતે અહીં થાય છે. (૬) 1. यद् देवानां सौख्यं सर्वातापिण्डितम् अनन्तगुणम्। न च प्राप्नोति मुक्तिसुखम् अनन्तैः वर्ग-वर्गः।।
Page #218
--------------------------------------------------------------------------
________________
८४८
० गुणे गुणोपचार: કાલી લેશ્યા ભાવ, શ્યામગુણઈ ભલી; ગુણઉપચાર ગુણઈ કહો એ II૭/ણા (૯૬) Dભાવલેશ્યા આત્માનો અરૂપી ગુણ છઈ. द्वितीयमसद्भूतव्यवहारोपनयभेदं निरूपयति - ‘भावे'ति ।
भावलेश्या तु कृष्णोक्ता, कृष्णगुणोपचारतः।
Tને કુપવાસ્તુ, સ થતો મુનીશ્વરે તા૭/૭ ५ प्रकृते दण्डान्वयस्त्वेवम् - कृष्णगुणोपचारतः भावलेश्या तु कृष्णा उक्ता। स तु मुनीश्वरैः ન જુને ગુણોપવાર: રુથિત TI૭/૭ી. ई भावलेश्या तु आत्मनोऽरूपी गुणः। तदुक्तं श्रीहरिभद्रसूरिभिः आवश्यकनियुक्तिवृत्ती “श्लेषयन्ति _ आत्मानम् अष्टविधेन कर्मणा इति लेश्याः - कायाद्यन्यतमयोगवतः कृष्णादिद्रव्यसम्बन्धाद् आत्मनः परिणामा + इत्यर्थः” (आ.नि.१४ पृ.२०) इति । तैरेव “मनो-वाक्-कायपूर्विकाः कृष्णादिद्रव्यसम्बन्धजनिताः खलु आत्मणि परिणामाः = लेश्या” (आ.नि.४६० गाथात उत्तरं भा.९६ वृ.पृ.१२३) इत्येवम् आवश्यकनियुक्तिभाष्यविवरणे 1 drt |
___ तदुक्तम् अन्यत्राऽपि “कृष्णादिद्रव्यसाचिव्यात् परिणामो य आत्मनः । स्फटिकस्येव तत्राऽयं लेश्याशब्दः प्रयुज्यते ।।" (आ.नि.भा.वृत्तौ समुद्धृतेयं कारिका-भा.९६) इति । अत एव भगवतीसूत्रे “भावलेसं पडुच्च
અવતરણિત - અસભૂત વ્યવહાર ઉપનયના પ્રથમ ભેદની વિચારણા કરી. હવે ગ્રંથકારશ્રી અસદ્દભૂત વ્યવહારના બીજા ભેદને જણાવે છે :
! અસભૂત વ્યવહારનો બીજો ભેદ , લોકાથી - કૃષ્ણ ગુણના ઉપચારથી ભાવલેશ્યા તો કૃષ્ણ કહેવાયેલી છે' - આવું જે વચન છે તેને મુનીશ્વરોએ ગુણમાં ગુણનો ઉપચાર કહેલો છે. (૭)
# ભાવલેશ્યા અરૂપી # વ્યાખ્યાથે - ભાવલેશ્યા તો આત્માનો અરૂપી ગુણ છે. તેથી જ શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે G! આવશ્યકનિયુક્તિવૃત્તિમાં વેશ્યાની વ્યાખ્યા કરતાં જણાવેલ છે કે “આઠ પ્રકારના કર્મ સાથે આત્માને A બાંધે તેને વેશ્યા કહેવાય. મન-વચન-કાયા સ્વરૂપ ત્રણ યોગમાંથી કોઈ પણ એક યોગમાં રહેલા આત્માનો કૃષ્ણ-નલ વગેરે દ્રવ્યના સંબંધથી જે પરિણામ ઉત્પન્ન થાય તે વેશ્યા કહેવાય- આવો અર્થ સમજવો.” આવશ્યકનિર્યુક્તિભાષ્યવિવરણમાં પણ તેઓશ્રીએ વેશ્યાની આ જ વ્યાખ્યા કરેલ છે.
- આત્મપરિણામ લેશ્યા - (દુ) અન્યત્ર પણ જણાવેલ છે કે “સ્ફટિકની જેમ આત્મામાં કૃષ્ણાદિ દ્રવ્યના સાન્નિધ્યથી જે પરિણામ ઉત્પન્ન થાય તેમાં આ વેશ્યા શબ્દનો પ્રયોગ થાય છે.” આમ લેશ્યા આત્મપરિણામસ્વરૂપ હોવાના લીધે જ ભગવતીસૂત્રમાં “ભાવલેશ્યાને આશ્રયીને ચતુર્થપદથી જાણવું' - આવું કહેવા દ્વારા # શાં.માં “ભલા” પાઠ. 1 લી.(૧)માં જીવલેશ્યા” પાઠ. 1. માવતેશ્યાં પ્રતીત્વ ચતુર્થના
Page #219
--------------------------------------------------------------------------
________________
૭/૭ • असद्भूतव्यवहारोक्तिप्रयोजनोपदर्शनम् ।
८४९ તેહનઈ જે (કાલીક) કૃષ્ણ-નીલાદિક કહિઈ છઈ, તે (શ્યામગુણઈ ભલીક) કૃષ્ણાદિ પુગલદ્રવ્ય ગુણનો રી ઉપચાર કીજઇ છઈ. એક આત્મગુણઈ પુદ્ગલગુણનો ઉપચાર (કહો) જાણવો. ત્તિ ભાવાર્થ ૨.///કાસ चउत्थपएणं” (भ.सू.१/९/७४) इत्येवं भावलेश्यायाः चतुर्थपदेन अगुरुलघुत्वमावेदितम् । तदुक्तं तवृत्तौ श्रीअभयदेवसूरिभिरपि “भावलेश्या तु जीवपरिणतिः। तस्यास्त्वमूर्त्तत्वादगुरुलघुत्वेन व्यपदेशः” (भ.सू.१/९/१ ૭૪ પૃ.) તિા
तथापि तत्र कृष्णगुणोपचारतः = कृष्ण-नीलादिपुद्गलद्रव्यगुणोपचारमाश्रित्य कृष्णा उपलक्षणाद् प्र नीलादिस्वरूपा उक्ता । स तु मुनीश्वरैः गुणे गुणोपचारः कथितः, आत्मगुणविशेषे पुद्गलगुणविशेषसमारोपात् । “तुर्विशेषेऽवधारणे” (म.को.९७८) इति मङ्खकोशवचनानुसारेण तुः पूर्वोक्तापेक्षया । विशेषद्योतनार्थः।
__ परमार्थत आत्मनि तद्गुणे वा रूपादिकं कृष्णत्वादिकं वा नास्त्येव । अतः असदेव अन्यदीयं र्णि कृष्णत्वादिकमात्मगुणरूपायां भावलेश्यायामुपचर्यत इति ‘कृष्णा लेश्या' इत्यादिव्यवहारस्याऽसद्भूतत्वं । युक्तमेवाऽवसेयम् । જણાવેલ છે કે ભાવલેશ્યા ચતુર્થપદે અગુરુલઘુ છે. ભગવતીસૂત્રની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે જણાવેલ છે કે “ભાવલેશ્યા તો જીવની પરિણતિ છે. જીવની પરિણતિ અમૂર્ત હોવાથી ભાવલેશ્યામાં અગુરુલઘુ તરીકેનો વ્યવહાર થાય છે.'
સ્પષ્ટતા :- (૧) ગુરુ, (૨) લઘુ, (૩) ગુરુલઘુ અને (૪) અગુરુલઘુ - આમ ચાર પદમાં = વિભાગમાં પદાર્થોને ગોઠવી શકાય. ભાવલેશ્યાનો સમાવેશ ચોથા પદમાં થાય છે.
આત્મગુણમાં પુગલગુણનો ઉપચાર ## (તથાપિ.) ભગવતીસૂત્રના સંદર્ભથી ભાવલેશ્યા આત્માના અરૂપી ગુણ તરીકે સિદ્ધ થાય છે. તો આ પણ ભાવલેશ્યાસ્વરૂપ અરૂપી ગુણમાં કૃષ્ણ-નીલ વગેરે પુદ્ગલ દ્રવ્યોના ગુણનો ઉપચાર કરવાની અપેક્ષાએ , ભાવલેશ્યાને કૃષ્ણ, નીલ, કાપોત વગેરે સ્વરૂપે શાસ્ત્રમાં જણાવેલ છે. આ પ્રમાણે જે વચન છે તેને મુનીશ્વરોએ ગુણમાં ગુણનો ઉપચાર જણાવેલ છે. કારણ કે આત્માના વિશેષ પ્રકારના ગુણમાં વિશેષ છે પ્રકારના પુદ્ગલના ગુણનો સમારોપ તે વચન કરે છે. વિશેષ અને અવધારણ અર્થમાં “તું” વપરાય” - આમ મંખકોશમાં જણાવેલ છે. તે મુજબ અહીં મૂળશ્લોકમાં રહેલ “તુ’ શબ્દ પૂર્વોક્ત વ્યવહાર કરતાં વિશેષતાને જણાવવાના અર્થમાં વપરાયેલ સમજવો.
/ “કૃષ્ણ લેશ્યા - અસભૂત વ્યવહાર / (રા.) વાસ્તવમાં તો આત્મામાં કોઈ રૂપ, રસ, ગંધ વગેરે છે જ નહિ. તથા આત્માના ગુણમાં કૃષ્ણત્વ, નીલત્વ વગેરે ધર્મ નથી. તેથી આત્મગુણસ્વરૂપ ભાવલેશ્યામાં અવિદ્યમાન એવા જ પરકીય કૃષ્ણત્વ-નીલત્વ વગેરે ધર્મોનો ઉપચાર કરવામાં આવે છે. તેથી “કૃષ્ણ લેશ્યા' વગેરે વ્યવહાર અસભૂત છે - આ વાત યુક્તિસંગત જ છે. એમ સમજવું. પાઠા, પરિણામ કહઈ, તેહિ જ સ્વભાવ, તેહનો ઉપચાર.
Page #220
--------------------------------------------------------------------------
________________
८५०
• गोम्मटसारसमीक्षा इदञ्चात्राऽवधेयम् - रूपादेरत्र गुणत्वं दिगम्बरसम्प्रदायानुसारेणोक्तम् । स्वमते तु तस्य पर्यायत्वमेव । प यथोक्तं विशेषावश्यकभाष्यमलधारवृत्तौ “पर्यायाः ज्ञान-दर्शन-चारित्र-रूप-रस-गन्ध-स्पर्श-नव-पुराणादयः"
(वि.आ.भा.९४४ मल.वृ.)। क्वचिद् गुणशब्दप्रयोगेऽपि परमार्थतः पर्याये एव तात्पर्यमवसेयं स्वमते । " यथा “पेच्छइ चउग्गुणाई जहण्णओ मुत्तिमंताई” (वि.आ.भा.८०७) इति विशेषावश्यकभाष्यस्य व्याख्यायां 7 श्रीहेमचन्द्रसूरिभिः “भावतस्तु प्रतिद्रव्यं चत्वारो गुणाः = धर्माः = पर्यायाः येषां तानि चतुर्गुणानि पश्यति”
(વિ.T..૮૦૭ ) રૂત્યેવમ્ સવજ્ઞાનના વિષયપ્રતિપાદ્ધિનમ્ પારિ! क यत्तु गोम्मटसारे जीवकाण्डे नेमिचन्द्राचार्येण “जोगपउत्ती लेस्सा कसायउदयाणुरंजिया होई" . (गो.सा.जी.का.४९०) इत्युक्तम्, तत्तु शुक्ललेश्यावति सयोगिकेवलिनि व्यभिचाराद् अनुपादेयम् । अत
एव प्रज्ञापनावृत्तौ श्रीमलयगिरिसूरिभिः “योगान्तर्गतकृष्णादिद्रव्यरूपा लेश्या” (प्र.सू.प.१७/उ.१/सू.२०७/वृ.पृ.३३०) का व्यावर्णिता। भावापेक्षया लेश्या औदयिकभावरूपा विज्ञेया। तदुक्तं गोम्मटसारे एव “भावादो છત્તે યોપિયા હોંતિ” (જી.સા.ની.હા.૧૬) ફત્યતં વલૂર્યા.
# ગુણશદ પરમાર્થથી પર્યાયવાચક : | (ફ.) અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે રૂપ વગેરેનો અહીં ગુણ તરીકે ઉલ્લેખ કર્યો છે તે દિગમ્બરસંપ્રદાય મુજબ સમજવું. અમારા શ્વેતાંબરમત મુજબ તો રૂપાદિ પર્યાય જ છે. તેથી જ વિશેષાવશ્યકભાષ્યમલધારવૃત્તિમાં જણાવેલ છે કે “જ્ઞાન, દર્શન, ચારિત્ર, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, નવીનતા, જીર્ણતા વગેરે પર્યાય છે.” ક્યાંક ગુણશબ્દનો પ્રયોગ શ્વેતાંબર ગ્રંથોમાં જોવા મળે તો પણ પરમાર્થથી તેનું તાત્પર્ય પર્યાયમાં જ છે - તેમ શ્વેતાંબરમતાનુસાર સમજવું. જેમ કે વિશેષાવશ્યકભાષ્યમાં
જ જઘન્યથી અવધિજ્ઞાનના વિષયને જણાવતાં કહે છે કે “જધન્યથી ચારગુણવાળા મૂર્ત દ્રવ્યોને અવધિજ્ઞાની શું જુએ છે.” અહીં માલધારી શ્રી હેમચંદ્રસૂરિજીએ પ્રસ્તુત ગાથાની વ્યાખ્યામાં જણાવેલ છે કે “ચાર ગુણ
= ધર્મ = પર્યાય જેમાં હોય તેવા મૂર્ત દ્રવ્યોને જુએ છે. મતલબ કે અવધિજ્ઞાની જઘન્યથી પ્રત્યેક G! દ્રવ્યમાં ભાવની દૃષ્ટિએ ચાર પર્યાયોને જુએ છે.”
tઈ ચોગાન્તર્ગતદ્રવ્યાત્મક લેશ્યા ઓદાચિકભાવ છે ? () ગોમટસાર ગ્રંથમાં જીવકાંડની અંદર દિગંબરાચાર્ય શ્રી નેમિચન્દ્રજીએ “કષાયોદયથી રંગાયેલી યોગપ્રવૃત્તિ વેશ્યા થાય છે... - આ પ્રમાણે જે જણાવેલ છે તે વાત સ્વીકારી શકાય તેમ નથી. કારણ કે યોગી કેવલી ભગવંતમાં ૧૩ મા ગુણસ્થાનકે કષાયોદય ન હોવા છતાં પણ શુક્લ લેશ્યા હોય છે. મતલબ કે વ્યભિચાર = વિસંવાદ હોવાથી તેમની વાત માન્ય બની શકે તેમ નથી. આ જ કારણથી શ્રીમલયગિરિસૂરિજીએ પ્રજ્ઞાપનાવૃત્તિમાં જણાવેલ છે કે “યોગઅન્તર્ગત કૃષ્ણાદિ દ્રવ્યસ્વરૂપ લેગ્યા છે.' આ વેશ્યા ભાવની દૃષ્ટિએ ઔદયિકભાવસ્વરૂપ છે. આ અંગે ગોમ્મદસારમાં જ જણાવેલ છે કે “ભાવની અપેક્ષાએ છ લેશ્યા ઔદયિક હોય છે.' પ્રાસંગિક બાબતની વિસ્તારથી ચર્ચા કરવાથી સર્યું. 1. प्रेक्षते चतुर्गुणानि जघन्यतो मूर्तिमन्ति। 2. योगप्रवृत्तिः लेश्या कषायोदयाऽनुरञ्जिता भवति। 3. भावात् षड् लेश्याः औदयिकाः भवन्ति।
Page #221
--------------------------------------------------------------------------
________________
૭/૭
o आत्मवञ्चनं त्याज्यम् ।
८५१ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'आत्मा तु शुद्धः, निरञ्जनः, निराकारः, असङ्गः अलिप्तश्च' प इत्युक्त्वा मनसा अन्यजीवद्वेष-तिरस्कारादिकरणं ह्यात्मवञ्चनम्। ततः जीवपरिरक्षणाय असद्भूत-रा व्यवहारोपनयद्वितीयभेदः आत्मगुणे पुद्गलद्रव्यगुणमुपचर्येदं वक्ति यदुत “परप्रपीडककृष्णलेश्याक्रान्तः .. कस्माद् भवसि ? अधुना भावपरिणतिरूपा ते लेश्या कृष्णा । त्यज इमाम् । मा 'अहं निरञ्जनोऽस्मि' " इति गर्वमुद्वह" इति। इत्थमयमात्मार्थिनमनुशास्ति। राग-द्वेषात्मकगर्वसङ्क्षये एव “रागस्स दोसस्स श य संखएणं एगंतसोक्खं समुवेइ मोक्खं” (उत्त.३२/२) इति उत्तराध्ययनसूत्रोक्तं मोक्षसुखं प्रादुर्भवेत् क TI૭/૭ના
9 લશ્યાનો વર્ણ દેખાડવાનું પ્રયોજન . આધ્યાયિક ઉપનય :- “આત્મા તો શુદ્ધ છે, નિરંજન-નિરાકાર છે, અસંગ અને અલિપ્ત છે - આવું હોઠથી બોલવાનું અને મનમાં અન્ય જીવો પ્રત્યે દ્વેષ-દુર્ભાવ-ધિક્કાર-તિરસ્કાર રાખવાનો - આવી આત્મવંચનામાંથી જીવને ઉગારવા માટે અસભૂત વ્યવહાર ઉપનયનો બીજો પ્રકાર આત્મગુણમાં છે પુગલદ્રવ્યગુણનો ઉપચાર કરીને કહે છે કે “બીજાને ભયંકર નુકસાન પહોંચાડવા તૈયાર થનારી કૃષ્ણ- હા લેશ્યાનો તું અત્યારે શા માટે શિકાર બની રહ્યો છે ? તારી ભાવપરિણતિસ્વરૂપ લેગ્યા કાળી છે. તેને તું છોડ. “હું નિરંજન છું – એવા અભિમાનને ધારણ ન કર.” આ રીતે અસદ્ભુત વ્યવહારનો બીજો સ ભેદ સાધકની આંખ ખોલવાનું કામ કરે છે. ખરેખર ગર્વ-અભિમાન તો રાગ-દ્વેષાત્મક છે. તેનો સંપૂર્ણતયા ક્ષય થાય તો જ મોક્ષસુખ પ્રગટ થાય. આ અંગે ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવેલ છે કે “રાગ અને દ્વેષ પૂરેપૂરા ખપી જાય તો જીવ એકાંતસુખરૂપ મોક્ષને મેળવે છે.” (૭)
ન લખી રાખો ડાયરીમાં... ૪ ) કોરી સાધનામાં સફળતાની તાલાવેલી હોય છે. ઉપાસનામાં સ-રસતાનો અનાહત નાદ સંભળાય છે. વાસના આધિ-વ્યાધિ-ઉપાધિને આમંત્રે છે. ઉપાસના ઉપાધિરહિત થવાના માર્ગે ઉડ્ડયન કરે છે. વાસનામાં અધીરાઈ છે, અસહિષ્ણુતા છે, અસ્થિરતા છે. ઉપાસના ઘીર છે, સહિષ્ણુ છે, સ્થિર છે. સાધના સ્વગુણદર્શન કરાવે તો અભિમાન પેદા કરે. ઉપાસના તો સ્વદોષદર્શન કરાવવા દ્વારા નમ્રતા જ પ્રગટાવે છે.
1. रागस्य द्वेषस्य च सक्षयेण एकान्तसौख्यं समुपैति मोक्षम् ।
Page #222
--------------------------------------------------------------------------
________________
८५२ ० पर्याये पर्यायोपचार:
૭/૮ પર્યાયઈ પર્યાય ઉપચરિઈ વલી, હય ગય બંધ યથા કહિયા ઈએ. ll૭/૮ (૯૭) (વલી) પર્યાયઈ હય ગય પ્રમુખ આત્મદ્રવ્યના* અસમાન જાતીય દ્રવ્ય પર્યાય, તેહનઈં (યથા) બંધ કહિઈ છઇ. તે આત્મપર્યાય ઊપરિ પુદ્ગલપર્યાય જે બંધ, તેહનો ઉપચાર કરીનઈં ૩.૭/૮ तृतीयमसद्भूतव्यवहारोपनयभेदं प्रतिपादयति - ‘पर्यय' इति ।
પર્વ પર્યાડડરોપોડ પર્યાયવ્યાયા... -
स्कन्धो हय-गजादिर्हि जीवभावेषु चर्यते।।७/८।। रा प्रकृते दण्डान्वयस्त्वेवम् - अन्यपर्यायव्यपेक्षया पर्यये पर्ययाऽऽरोपः (सम्पद्यते)। (यथा) हय / - નાઃિ જીન્થઃ દિ નીવમાવેવું વર્તા૭/૮ાા
पर्यये पर्ययारोप: हि तृतीयोऽसद्भूतव्यवहारोपनयो बोध्यः। अयं हि अन्यपर्यायव्यपेक्षया = ___ अन्यद्रव्यपर्यायापेक्षया सम्पद्यते। तथाहि - ‘हय-गजादिः स्कन्धः' इति हि जीवभावेषु = २ अश्वादिजीवाऽसमानजातीयपर्यायेषु अश्वादिषु पुद्गलद्रव्यपर्यायात्मकः स्कन्धः चर्यते = समारोप्यते ण तादात्म्यसम्बन्धेन । अयमाशयः - अश्व-गजादयो हि आत्मद्रव्यस्य असमानजातीयाः पर्यायाः सर्वज्ञत्व का -सिद्धत्वादयश्च सजातीयाः पर्यायाः। स्कन्धश्च पुद्गलपर्यायः। प्रकृते अश्वादिः जीवपर्यायः विशिष्टैकपरिणामपरिणतत्वात् स्कन्धरूपेण समारोप्यते । अयं हि उपचारः पर्याये पर्यायसमारोपः तृतीयोऽसद्भूतव्यवहारोपनयो बोध्यः। અવતરણિકા - અસદ્ભુત વ્યવહારના ત્રીજા ભેદનું ગ્રંથકારશ્રી પ્રતિપાદન કરે છે :
# અસભૂત વ્યવહારનો ત્રીજો ભેદ # શ્લોકાર્થ - પરપર્યાયની અપેક્ષાએ પર્યાયમાં પર્યાયનો આરોપ થાય છે. જેમ કે “ઘોડો-હાથી વગેરે સ્કંધ છે'- આ પ્રમાણે જીવના પર્યાયમાં ઉપચાર કરવામાં આવે છે. (૮)
વ્યાખ્યાર્થ - પર્યાયમાં પર્યાયનો આરોપ કરવો તે અસભૂત વ્યવહાર ઉપનયનો ત્રીજો ભેદ જાણવો. વા અન્યદ્રવ્યના પર્યાયની અપેક્ષાએ અસભૂત વ્યવહારનો ત્રીજો પ્રકાર બને. તે આ પ્રમાણે - “ઘોડો,
હાથી વગેરે સ્કંધ છે' - આમ અશ્વાદિજીવના અસમાનજાતીય એવા અશ્વાદિ પર્યાયોને વિશે સ્કંધ પર્યાયનો સ તાદાભ્ય સંબંધથી ઉપચાર થાય છે. તે પર્યાયમાં પર્યાયનો ઉપચાર કહેવાય. આશય એ છે કે અશ્વ,
હાથી વગેરે જે પર્યાયો છે તે આત્મદ્રવ્યના અસમાનજાતીય પર્યાયો છે અને સર્વજ્ઞત્વ, સિદ્ધત્વ વગેરે આત્માના સજાતીય પર્યાય છે. તથા સ્કંધ એ પુદ્ગલપર્યાય છે. અશ્વ વગેરે જીવપર્યાય પ્રસ્તુતમાં વિશિષ્ટ પ્રકારના એકપરિણામથી કંપની સાથે પરિણત હોવાથી અંધસ્વરૂપે ઉપચરિત થાય છે. આ ઉપચાર પર્યાયમાં પર્યાયનો આરોપ કરનાર ત્રીજો અદ્ભુત વ્યવહાર ઉપનય જાણવો. છે“પરજઈ વલી ઉપચાર પરજઈકો, જીઈ હુંડ સંસ્થાનિ નારકી એ’ પાઠ કો.(૧)માં છે. ઈ પુસ્તકોમાં “ર” પાઠ. લી.(૧)નો પાઠ લીધો છે. જે પાલિ.માં ‘પર્યાયનઈ પાઠ. * કો.(૧૨)માં “આત્મપર્યાયના' પાઠ. # કો.(૧૩)માં સમાન' પાઠ છે. જે પુસ્તકોમાં “સ્કંધ’ પાઠ. કો.(૯)નો પાઠ લીધો છે. • કો.(૧૩)માં “કીજૈ પાઠ.
Page #223
--------------------------------------------------------------------------
________________
८५३
• अनुयोगद्वारसूत्रविर्मशः । તિન “'તે વુિં તે વિત્તવ્યવંધે ? વિત્તવવંધે વિદે 0UQી તે નહીં – (૧) વિંધે, (૨) અથર્વ, (૩) વિન્નરવંધે, (૪) વિપુરિસર્વધે, () મહોર વંદે, (૬) સમવંધે છે તે સવત્તવબવંધે” | (अनु.द्वा. सू.६२) इति अनुयोगद्वारसूत्रवचनमपि व्याख्यातम्,
कर्मप्रसूतत्वेन जीवाऽसमानजातीयेषु अश्व-गज-किन्नरादिषु जीवपर्यायेषु औदारिकादिवर्गणारचनाविशेषात्मकस्य स्कन्धाभिधानस्य पुद्गलपर्यायस्य समारोपेण ‘हयस्कन्धः, गजस्कन्धः' इत्यादिव्यवहारोपपत्तेः। आत्मपर्यायस्य पुद्गलपर्यायत्वेन ज्ञापनार्थं पर्याये तादात्म्यसम्बन्धेन पर्यायान्तरारोपो-श ऽत्र ज्ञेयः।
यश्च प्रकारान्तरेण ज्ञशरीर-भव्यशरीरव्यतिरिक्तकृत्स्नद्रव्यस्कन्धविधया जीव-तदधिष्ठितशरीराऽवयवलक्षणः समुदायः विशेषावश्यकभाष्ये दर्शितः सोऽपीहाऽनुसन्धेयः। तदुक्तं विशेषावश्यकभाष्यवृत्ती श्रीहेमचन्द्रसूरिभिः “यस्माद् अन्यो बृहत्तरः स्कन्धो नास्ति स कृत्स्नः = परिपूर्णः स्कन्धः = कृत्स्नस्कन्धः । का + ૨ (૧) ચન્દા , (૨) ના , (રૂ) નર : રૂલ્યાઃ (વિ.કી.મી. ૮૬૭ ) તિા
प्रकृतस्कन्धस्य पुद्गलपर्यायरूपता तु “अनन्तानन्तपरमाण्वारब्धोऽपि एकः स्कन्धो नाम पर्यायः” (ત્તે.) આનાથી અનુયોગદ્વારસૂત્રના સંદર્ભની પણ સ્પષ્ટતા થઈ જાય છે. ત્યાં જણાવેલ છે કે :
હમ સચિત્ત દ્રવ્યસ્કંધની વિચારણા હતી પ્રશ્ન :- “સચિત્તદ્રવ્યસ્કંધ કેટલા પ્રકારના છે ?'
ઉત્તર :- “સચિત્તદ્રવ્યસ્કંધ અનેક પ્રકારના કહેવાયેલા છે. તે આ રીતે - (૧) અશ્વસ્કંધ, (૨) હાથીસ્કંધ, (૩) કિન્નરસ્કંધ, (૪) ઝિંપુરુષસ્કંધ, (૫) મહોરગસ્કંધ, (૬) વૃષભસ્કંધ. આ સચિત્તદ્રવ્યસ્કંધ છે.”
| (કર્મ) અશ્વ, હાથી, કિન્નરદેવ વગેરે જીવના પર્યાય છે. તે કર્મજન્ય હોવાથી જીવના | અસમાનજાતીયપર્યાય છે. તથા ઔદારિક વગેરે વર્ગણાની વિશિષ્ટ રચના સ્વરૂપ સ્કંધ એ પુદ્ગલનો પર્યાય છે. અશ્વ વગેરે જીવઅસમાનજાતીય પર્યાયોમાં સ્કંધ નામના પુદ્ગલપર્યાયનો આરોપ કરવાથી “અશ્વસ્કંધ, હાથીસ્કંધ' ઈત્યાદિ વ્યવહાર સંભવે છે. આત્મપર્યાયને પુદ્ગલપર્યાયરૂપે જણાવવા પર્યાયમાં અન્ય પર્યાયનો અભેદસંબંધથી ઉપચાર કરવો તે પર્યાયમાં પર્યાયઉપચાર નામનો તૃતીય અસભૂત વ્યવહાર જાણવો. આ
& પરિપૂર્ણ દ્રવ્યસ્કંધની સમજણ # (ાશ્વ) બીજી રીતે નિરૂપણ કરવાના અવસરે વિશેષાવશ્યકભાષ્યમાં જ્ઞશરીર દ્રવ્યસ્કંધ અને ભવ્યશરીર દ્રવ્યસ્કંધ – આ બન્નેથી ભિન્ન પરિપૂર્ણ દ્રવ્યસ્કંધ તરીકે જીવ અને જીવઅધિષ્ઠિત શરીરના અવયવોસ્વરૂપ જે સમુદાય જણાવેલ છે તેનું પણ અહીં અનુસંધાન કરવું. વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં શ્રી હેમચન્દ્રસૂરિજીએ જણાવેલ છે કે જેનાથી મોટો બીજો કોઈ સ્કંધ ન હોય તે પરિપૂર્ણ સ્કંધને કૃત્નસ્કંધ જાણવો. તે (૧) અશ્વસ્કંધ, (૨) હસ્તિસ્કંધ, (૩) નરસ્કંધ વગેરે સમજવા.”
(પ્ર.) “અનન્તાનન્ત પરમાણુથી બનેલો હોવા છતાં પણ જે એક હોય તે “સ્કંધ' નામનો પર્યાય 1. રથ : સ સપિત્તદ્રવ્યઃ ? સનિત્તદ્રવ્યન્યઃ સનેવિધ પ્રજ્ઞતા તથા - () દયા , (૨) મનસ્વઃ , (૩) વિસરન્યર, (૪) પુરુષન્ય, (૫) મદીરાસ્ટ્રન્યર, (૬) વૃષમ / સોડ્ય સચિત્તદ્રવ્ય /
Page #224
--------------------------------------------------------------------------
________________
८५४
असद्भूतव्यवहारवासना त्याज्या
७/८
(प.स.७५ वृ.पृ.११५) इति पञ्चास्तिकायसङ्ग्रहवृत्तिवचनादपि प्रसिद्धा । परमार्थतः पुद्गलपर्यायाणाम् आत्मनि आत्मपर्याये वाऽसत्त्वादेव तत्र तदारोपकारिणोऽस्याऽसद्भूतत्वमवसेयम्। आरोपानुयोगिप पर्यायस्याऽसमानजातीयद्रव्यपर्यायत्वादस्य असमानजातीयद्रव्यपर्याये पर्यायाऽऽरोपणाऽसद्भूतव्यवहारोपनयरूपता विज्ञेया ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - सद्भूत - शुद्धनयसुवासितान्तःकरणोपलब्धये प्रकृताऽसद्भूतव्यवहारनयवासनारुचिरुन्मूलनीया । ततश्च तन्मूलकनिष्प्रयोजनवाणी- विकल्प-वर्तननिवृत्तिः सम्पद्यते । इदं चेतसिकृत्य यावत्तदुन्मूलनं न सम्पद्यते तावत् तत्सदुपयोगः कार्यः । तथाहि - 'शुद्धनिश्चयनयतः क चेतनः चैतन्यस्वभावेऽवतिष्ठते, जडद्रव्यपर्यायेभ्यः सर्वथैव स पृथक्' इति ज्ञात्वा कर्म - प्रमादादिवशतः पिं यः कश्चिद् उन्मार्गगामी सम्पद्यते तत्प्रतिबोधाय असद्भूतव्यवहारोपनय एवं वक्ति यदुत ‘अयमात्मैव दुराचारादिपारवश्यतः गजाश्वादिपर्यायरूपेण परिणम्य जडपुद्गलस्कन्धरूपतामापन्नः स्वीयकुकर्मविपाकमनुभवति' । एतच्छ्रुत्वाऽभ्युपगम्य च जीवा दुराचारान् परित्यज्य सदाचारीभूय निर्मलरत्नत्रयपर्यायान् प्रादुर्भाव्य “ सकलकर्मबन्धाद् विनिर्मुक्तिः = मोक्षः” (अ.सा. ७/२५ वृ.) इति अध्यात्मसारवृत्तौ दर्शितं मोक्षं द्रुतमाप्नोति । । ७/८ ।।
का
म
છે”
આ પ્રમાણે પંચાસ્તિકાયસંગ્રહવ્યાખ્યાકારના વચનથી પણ પ્રસ્તુત સ્કંધ પુગલપર્યાયરૂપે પ્રસિદ્ધ છે. ૫રમાર્થથી પુદ્ગલના પર્યાયો આત્મામાં કે આત્માના પર્યાયમાં રહેતા નથી. છતાં આત્માના હાથી, ઘોડા વગેરે અસમાનજાતીય પર્યાયોમાં સ્કંધાત્મક પુદ્ગલપર્યાયનો આરોપ કરવાના લીધે ઉપરોક્ત વ્યવહારઉપનયને અસદ્ભૂત સમજવો. જે હાથી-ઘોડા વગેરે પર્યાયોમાં સ્કંધનો આરોપ કરવામાં આવે છે, તે હાથી વગેરે પર્યાય આત્માના વિજાતીય પર્યાય છે. તેથી આ વ્યવહારને અસમાનજાતીય (વિજાતીય) પર્યાયમાં પર્યાયનું આરોપણ કરનારો અસદ્ભૂત વ્યવહાર ઉપનય જાણવો.
* ઉન્માર્ગનિવારણનો આશય
રા
-
આધ્યાત્મિક ઉપનય :- સભ્તનયની તથા શુદ્ઘનયોની ભાવનાથી આત્માને ભાવિત કરવા, તેવા સુવાસિત અન્તઃકરણને મેળવવા પ્રસ્તુત અસદ્ભૂત વ્યવહાર ઉપનયની વાસનાને શ્રદ્ધામાંથી તિલાંજલી આપવી. તેની રુચિને મૂળમાંથી ઉખેડવાથી તેના નિમિત્તે થનારા નિષ્પ્રયોજન વચનપ્રયોગ, નિરર્થક માનસિક વિકલ્પો, તુચ્છ પ્રવૃત્તિઓ ઘટવા માંડે છે, રવાના થાય છે. તેથી આત્માર્થી સાધકે આ અસદ્દ્ભૂત વ્યવહારને મૂળમાંથી ઉખેડવાનું લક્ષ્ય રાખીને જ્યાં સુધી તેનું ઉન્મૂલન ન થાય ત્યાં સુધી તેનો સદુપયોગ કરવો. તે આ રીતે - ‘શુદ્ધનિશ્ચયથી ચેતન ચૈતન્યસ્વભાવમાં ૨મે છે. જડ દ્રવ્યના પર્યાયોની સાથે આત્માને કોઈ સંબધ નથી' - આવું જાણીને કોઈ જીવ કર્મવશ કે પ્રમાદાદિવશ ઉન્માર્ગગામી બની જાય, તો તેવા જીવને બોધપાઠ આપવા માટે અસદ્ભૂત વ્યવહાર ઉપનયનો ત્રીજો ભેદ જણાવે છે કે ‘આ જીવ જ દુરાચાર-વ્યભિચાર-અનાચારને પરવશ બની હાથી, ઘોડા વગેરે પર્યાય સ્વરૂપે પરિણમીને જડપુદ્ગલસ્કંધસ્વરૂપ બની પોતાના કુકર્મોની સજાને ભોગવે છે.’ આ પ્રમાણેનો ઉપદેશ ઝીલી જીવો દુરાચાર વગેરેથી ખસી, સદાચારસન્મુખ બની, રત્નત્રયના પરિણામોને પ્રગટાવી, અધ્યાત્મસારવૃત્તિમાં વર્ણવેલા સર્વ કર્મબંધનમાંથી છૂટકારા સ્વરૂપ મોક્ષને ઝડપથી મેળવી લે છે.(૭૮)
Page #225
--------------------------------------------------------------------------
________________
८५५
૭/૨
• द्रव्ये गुणोपचारः દ્રવ્યઈ ગુણ ઉપચાર, વલી પર્યાયનો; “ગૌર” “હ” “હું” બોલતાં એ II૭૯(૯૮) દ્રવ્ય ગુણોપવાર: “હું ગૌર” - (એક) ઈમ બોલતાં. “હું” તે આત્મદ્રવ્ય, તિહાં “ગૌર” તે પુગલનો ઉજ્વલતાગુણ ઉપચરિઓ ૪. चतुर्थ-पञ्चमौ असद्भूतव्यवहारभेदौ दर्शयति - 'द्रव्य' इति ।
द्रव्ये गुणोपचारस्तु 'गौरोऽहमिति कथ्यते।
દોડમ'તિ પર્યાવરણ પ્રત્યે વિધીયા૭/૧ प्रकृते दण्डान्वयस्त्वेवम् - द्रव्ये गुणोपचारस्तु 'अहं गौरः' इति कथ्यते । (तथा) 'अहं देह' । - તિ દ્રવ્ય પર્યાયારોપઃ વિધીયા૭/
द्रव्ये गुणोपचारः = असमानजातीयद्रव्यगुणोपचारः तु चतुर्थोऽसद्भूतव्यवहाराख्य उपनयो र्श बोध्यः। अनेन उपनयेन ‘अहं गौरः' इति कथ्यते। यद्वैतत्कथनं प्रकृतोपनयतया बोध्यम् । अत्र - 'अहमिति आत्मद्रव्यम् । गौरत्वं तु पुद्गलद्रव्यस्य गुणः न त्वात्मद्रव्यस्य । तथापि अतिसान्निध्यादि-. वशाद् आत्मद्रव्ये औदारिकादिदेहगतं गौरत्वादिकमुपचर्य 'अहं गौरः' इत्यादिकं व्यवह्रियते।
औदारिकादिपुद्गलानामात्मद्रव्यवैजात्यात् परमार्थत आत्मनो गौरत्वादिगुणशून्यत्वाच्चाऽस्य उप- का नयस्य द्रव्येऽसमानजातीयद्रव्यगुणाऽऽरोपणाऽसद्भूतव्यवहारोपनयरूपता समर्थनीया।
અવતરક્ષિા:- ગ્રંથકારશ્રી અસભૂત વ્યવહાર ઉપનયના ચોથા અને પાંચમા ભેદને જણાવે છે -
જ અસભૂત વ્યવહારનો ચોથો-પાંચમો ભેદ છે શ્લોકાર્ધ - દ્રવ્યમાં ગુણનો ઉપચાર તો “હું ગોરો છું – આ પ્રમાણે કહેવાય છે. તથા “હું શરીર છું' - આ પ્રમાણે દ્રવ્યમાં પર્યાયનો આરોપ કરવામાં આવે છે. (૭)
વ્યાખ્યાથે - એક દ્રવ્યમાં અસમાનજાતીય અન્ય દ્રવ્યના ગુણનો ઉપચાર એ ચોથો અસદ્દભૂત વ્યવહાર નામનો ઉપનય જાણવો. આ ઉપનય “હું ગોરો છું - આ પ્રમાણે કહે છે. અથવા આ કથન છે સ્વયં જ ચોથો અસભૂત વ્યવહાર ઉપનય કહેવાય છે - તેમ સમજવું. ઉપરોક્ત કથનમાં “હું” શબ્દથી આત્માનો ઉલ્લેખ થાય છે. ગોરાપણું તો પુદ્ગલ દ્રવ્યનો ગુણ છે, આત્મદ્રવ્યનો ગુણ નથી. કારણ કે આત્મા તો અરૂપી છે. તેમ છતાં આત્મા અને શરીર વચ્ચે અતિસાન્નિધ્ય વગેરે હોવાથી દારિકાદિ શરીરના ગૌર વર્ણ વગેરેનો આત્મામાં ઉપચાર કરીને “હું ગોરો છું - આ વ્યવહાર થાય છે. | (ા .) ઔદારિક વગેરે પુગલો જડ છે. આત્મા ચેતન છે. તેથી તે બન્ને પરસ્પર વિજાતીય છે. તથા આત્મા પરમાર્થથી ગોરાપણું, કાળાપણું વગેરે ગુણોથી રહિત છે. તેથી “હું ગોરો છું - આવું કથન દ્રવ્યમાં અસમાનજાતીય દ્રવ્યના ગુણનો આરોપ કરવા સ્વરૂપ અસદ્દભૂત વ્યવહાર નામના ઉપનયરૂપે સિદ્ધ થાય છે. આ મુજબ ઉપરોક્ત વ્યવહારનું સમર્થન કરવું. • મો.(૧)માં “દ્રવ્ય ગુણઉપચાર, પર્યવ દ્રવ્યનો, ગૌર દેહ જિમ આતમા એ.” પાઠ. 8 મો.(૨)માં “હું બોલતાં - ના બદલે “જિમ આતમા' પાઠ.
Page #226
--------------------------------------------------------------------------
________________
प
16 IF YE
* द्रव्ये पर्यायारोपः
-
(વલી) વ્રદ્ધે પર્યાયોપચારઃ જિમ “હું દેહ” - ઇમ બોલિઉં. “હું” તે પુદ્ગલદ્રવ્યનો અસમાન જાતીય દ્રવ્યપર્યાય ઉપચરિઉ ૫. II૭/૯
एतेन 'आत्मा मूर्त्त' इत्यपि व्यवहारो व्याख्यातः ।
यदपि भगवत्यां सप्तमे शतके “गोयमा ! जीवा वि कामा” (भ.सू.७/७/२९०) इत्युक्तं तदपि आत्मद्रव्येऽसमानजातीयगुणोपचाराद् असद्भूतव्यवहारोपनयचतुर्थभेदरूपं बोध्यम्, मनोज्ञवर्ण-गन्धादिम गुणात्मकानां कामानां कामिसंसारिजीवद्रव्येऽभेदोपचारात् ।
र्श
र्णि
८५६
७/९
આત્મદ્રવ્ય, તિહાં- “દેહ”
पञ्चमस्तु असद्भूतव्यवहारोपनयः द्रव्ये पर्यायारोपः विज्ञेयः । यथा 'अहं देह' इति व्यवहारः । अत्र ‘अहम्’ इति आत्मद्रव्यम् । देहस्तु आत्माऽसमानजातीयपुद्गलद्रव्यपर्यायात्मकः । ततश्चात्मद्रव्येऽतिसान्निध्यादिवशात् तदारोपः प्रकृते विधीयते । न हि परमार्थत आत्मनि देहपर्यायोऽस्ति । अत एवाऽस्याऽसद्भूतत्वमपि सङ्गच्छते, अन्यद्रव्यसंयोगाऽपेक्षणात् । आरोपप्रतियोगिपर्यायाऽऽश्रयाणा
* આત્મા મૂર્ત છે !
(તેન.) ‘હું ગોરો છું - આ વચન દ્રવ્યમાં વિજાતીય દ્રવ્યના ગુણનો આરોપ કરવા સ્વરૂપ અસદ્ભૂત વ્યવહાર ઉપનય છે - તેમ જણાવેલ છે તેનાથી એવું પણ સમજી લેવું કે ‘આત્મા મૂર્ત છે' - આવો વ્યવહાર પણ એક દ્રવ્યમાં અન્ય વિજાતીય દ્રવ્યના ગુણનો આરોપ કરનાર હોવાથી તથાવિધ અસદ્ભૂત વ્યવહાર ઉપનય સ્વરૂપ જ છે. કારણ કે આત્મા પરમાર્થથી અમૂર્ત છે. મૂર્ત્તત્વ તો પુદ્ગલનો ગુણ છે. વિજાતીય દ્રવ્યના ગુણનો આત્મામાં આરોપ થવાના લીધે ઉપરોક્ત કથન દ્રવ્યમાં વિજાતીય દ્રવ્યના ગુણનો ઉપચાર કરવા સ્વરૂપ અસદ્ભૂત વ્યવહાર ઉપનય તરીકે માનવા યોગ્ય છે.
સુ
* જીવ ‘કામ'સ્વરૂપ - ભગવતીસૂત્ર
(વિ.) ભગવતીસૂત્રના સાતમા શતકમાં જે કહેલું છે કે “હે ગૌતમ ! જીવ પણ ‘કામ’સ્વરૂપ છે” - તે પણ આત્મદ્રવ્યમાં વિજાતીય દ્રવ્યના ગુણનો ઉપચાર કરવાના લીધે અસદ્ભૂત વ્યવહાર ઉપનયના ચોથા ભેદસ્વરૂપ જાણવું. ‘કામ’ શબ્દનો અર્થ છે મનગમતા વર્ણ-ગંધ-સ્પર્શ વગેરે ગુણો. સંસારી જીવમાં તેનો અભેદ ઉપચાર કરવાથી કામી સંસારી જીવને ‘કામ’સ્વરૂપ બતાવેલ છે.
છે અસદ્ભૂત વ્યવહારના પાંચમા ભેદનું દૃષ્ટાન્ત છે
(પશ્ચમ.) અસદ્ભૂત વ્યવહાર ઉપનયનો પાંચમો ભેદ દ્રવ્યમાં પર્યાયનો આરોપ કરવા સ્વરૂપે જાણવો. જેમ કે ‘હું શરીર છું - આવો વ્યવહાર. અહીં ‘હું’ શબ્દ આત્મદ્રવ્યને જણાવે છે. આત્મા ચેતન છે. ઔદારિકાદિ પુદ્ગલો જડ છે. તે જડ પુદ્ગલદ્રવ્યનો પર્યાય શરીર છે. આત્મા અને ઔદારિકાદિ પુદ્ગલદ્રવ્ય અતિસંબદ્ધ છે. તેથી વિજાતીય દ્રવ્યના પર્યાય સ્વરૂપ શરીરનો આત્મદ્રવ્યમાં અભેદ ઉપચાર કરવામાં આવે છે. પરમાર્થથી આત્મામાં શરીરાત્મક પર્યાય રહેતો નથી. તેથી જ ‘પાંચમો વ્યવહાર અસદ્ભૂત છે’ - આ વાત સંગત થાય છે. કેમ કે અન્યદ્રવ્યસંયોગની અપેક્ષાએ જ તેવો વ્યવહાર થાય છે. પ્રસ્તુતમાં શરીરનો • કો.(૯+૧૨+૧૩) + લી.(૧+૨+૩) + P(૨+૩) + સિ. + લા.(૨)માં ‘સમાન' પાઠ. 1. ગૌતમ ! નીવાઃ અવિદ્યામા
Page #227
--------------------------------------------------------------------------
________________
० देहात्मोपचारस्य व्यामोहकत्वम् ।
८५७ मौदारिकादिपुद्गलानाम् आरोपानुयोगिनोऽसमानजातीयद्रव्यत्वादेवाऽस्य द्रव्येऽसमानजातीयद्रव्यपर्यायाऽऽरोपणाऽसद्भूतव्यवहारोपनयरूपता सम्मता।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - प्रकृताऽसद्भूतव्यवहारोपनयवासनातः शीघ्रं स्वात्मा मोचनीयः, रा तस्य वस्तुगताऽसत्यार्थप्रदर्शकत्वात् । अत एव लोकव्यवहारे निष्प्रयोजनं स नैव प्रयोक्तव्यः, न वा - तदनुसारिणो मानसविकल्पाः कर्तव्याः। इदमभिप्रेत्य परमात्मप्रकाशे “हउँ गोरउ, हउँ सामलउ हउँ जि । विभिण्णउ वण्णु। हउँ तणुअंगउँ थूलु हउँ एहउँ मूढउ मण्णु ।।” (प.प्र.८०) इत्युक्तं योगीन्द्रदेवेन । 'अहं २ गौरः, अहं श्यामः, अहं देहः' इत्यादयः प्रसिद्धव्यवहाराः असावधानं मूढं जीवं राग-द्वेष क -व्यामोहाद्यावर्ते नाययन्ति। अतः जगति असद्भूतव्यवहारोपनयचतुर्थ-पञ्चमभेदानुसारेण तादृश-णि व्यवहारावसरे मिथ्यात्वादिमयभवभ्रमणनिवारणाय निजशुद्धाऽखण्डपरमात्मद्रव्ये आदरेण निजा दृष्टिः .... स्थापनीया। ततश्च 2“उम्मुक्ककम्मकवया अजरा अमरा असंगा य” (आ.प्र.४/१४६) इति आत्मप्रबोधे श्रीजिनलाभसूरिणा दर्शितं सिद्धस्वरूपं द्रुतमाविर्भवति ।।७/९।। આત્મામાં આરોપ થાય છે. તેથી આરોપનો પ્રતિયોગી બને છે શરીર તથા અનુયોગી બને છે આત્મા. આરોપના પ્રતિયોગીસ્વરૂપ શરીરાત્મક પર્યાયનો આધાર ઔદારિકાદિ પુગલો છે. તે આરોપના અનુયોગી એવા આત્મદ્રવ્ય કરતાં વિજાતીય દ્રવ્ય છે. તેથી જ આત્મામાં શરીરનો અભેદ આરોપ કરવા સ્વરૂપ પ્રસ્તુત વ્યવહાર દ્રવ્યમાં વિજાતીય દ્રવ્યના પર્યાયનો આરોપ કરનાર અસદ્દભૂત વ્યવહાર તરીકે શાસ્ત્રકારોને સંમત છે.
સૂફ અસભૂત વ્યવહારમાં સાવધાની ; આધ્યાત્મિક ઉપનય :- પ્રસ્તુત અભૂતવ્યવહાર ઉપનયની વાસનામાંથી પોતાની જાતને વહેલી તને છોડાવી લેવા જેવી છે. કારણ કે આ ઉપનય વસ્તુના અસત્યાર્થ – મિથ્યા અંશને દેખાડવામાં તત્પર 21 છે. મિથ્થા બાબત દેખાડવાના લીધે જ લોકવ્યવહારમાં વગર કારણે તેનો પ્રયોગ ન જ કરવો જોઈએ. ૫ તેમજ નવરા બેઠા-બેઠા અસભૂત વ્યવહારને અનુસરનારા માનસિક વિકલ્પો પણ ન કરવાની અહીં ચેતવણી વા મળે છે. આનું કારણ એ છે કે તેનાથી જીવ મૂઢ બને છે. આ જ અભિપ્રાયથી પરમાત્મપ્રકાશમાં યોગીન્દ્ર દવે જણાવેલ છે કે “ખરેખર (૧) “હું ગોરો છું, (૨) “હું કાળો છું, (૩) હું જ અનેકવર્ણવાળો છું, (૪) શું ‘હું પાતળા દેહવાળો છું', (૫) હું સ્કૂલ છું - આવા પ્રકારની ગેરસમજવાળા આત્માને તું મૂઢ માન.” જો આંતરિક સાવધાની રાખવામાં ન આવે તો “હું ગોરો છું. હું કાળો છું. હું શરીર છું....” ઈત્યાદિ પ્રસિદ્ધ વ્યવહાર રાગ-દ્વેષના તોફાનમાં, વ્યામોહમાં મૂઢ જીવને તાણી જાય છે. માટે દુનિયામાં તેવો વ્યવહાર કરતી વખતે મિથ્યાત્વાદિમય ભવાટવીમાં ભૂલા પડી ન જવાય તે માટે પોતાના શુદ્ધ અખંડ પરમાત્મદ્રવ્ય ઉપર રુચિપૂર્વક દૃષ્ટિને સ્થાપિત કરવાની જરૂર છે. અસદ્દભૂત વ્યવહારના ચોથા-પાંચમા પ્રકારનો લોકવ્યવહારમાં ઉપયોગ કરતી વખતે ઉપરોક્ત બાબત ભૂલાઈ ન જાય તેની કાળજી રાખવી. તેનાથી આત્મપ્રબોધમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટે છે. ત્યાં શ્રીજિનલાભસૂરિજીએ કહેલ છે કે “સિદ્ધ કર્મકવચથી મુક્ત, અજર, અમર અને અસંગ હોય છે.” (૭૯) 1. अहं गौरः अहं श्यामः अहमेव विभिन्नः वर्णः। अहं तन्वङ्गः स्थूलः अहम् एतं मूढं मन्यस्व ।। 2. उन्मुक्तकर्मकवचा अजरा अमरा असङ्गाश्च ।
Page #228
--------------------------------------------------------------------------
________________
८५८ 0 गुणे द्रव्योपचारः
૭/૨૦ ગુણઈ દ્રવ્ય ઉપચાર ૨, પર્યાયેદ્રવ્યનો; “ગૌર” “દેહ”જિમ “આતમા” આ૭/૧૦ (૯૯)
ને દ્રવ્યોથા જિમ જે “એ ગૌર દસઈ છઇ તે આત્મા.” ઈમ ગૌર ઉદેશીનઇ આત્મવિધાન રા કીજઈ, એ ગૌરકારૂપ પુગલગુણ ઊપરિ આતમદ્રવ્યનો ઉપચાર ૬. षष्ठ-सप्तमौ असद्भूतव्यवहारौ प्रतिपादयति - ‘गुणे' इति ।
गुणे द्रव्योपचारो हि 'गौरोऽहमि'ति धीर्यथा। વ્યારોપતુ પશે તે “
sn'તિ યા મતિઃ૭/૨૦ના म प्रकृते दण्डान्वयस्त्वेवम् - गुणे द्रव्योपचारो हि (षष्ठः भेदः)। यथा ‘गौरः अहम्' इति 0 થી: તેરે ‘પદમ્ તિ યા મતિઃ, (સા) તુ પર્યાયે દ્રવ્યોગકરો: (વિશ્લેય:) TI૭/૧૦ ||
गुणे द्रव्योपचारो हि षष्ठोऽसद्भूतव्यवहारो ज्ञेयः। यथा आदर्शादौ प्रतिबिम्बितं स्वदेहं - दृष्ट्वा ‘गौरः अहमिति धीः। यद्वा ‘योऽयं गौरो दृश्यते स एवाऽहमिति धीः। अत्र हि गौर[ण मुद्दिश्य आत्मविधानं क्रियते । न हि परमार्थतो गौरत्वमात्मगुणः किन्तु असमानजातीयपुद्गलगुण इति तत्राऽऽत्मद्रव्योपचारकरणादस्य गुणे द्रव्योपचाराऽसद्भूतव्यवहाररूपता विज्ञेया।
न च द्रव्य-गुण-पर्यायरासस्तबकेऽत्रार्थे 'योऽयं गौरो दृश्यते स आत्मा' इति निर्देशो लभ्यते, इह च 'योऽयं गौरो दृश्यते स एवाहमिति उल्लेखः इति कथं न विरोधः ? इति शङ्कनीयम्, અવતરણિકા :- અસભૂત વ્યવહાર ઉપનયના છઠ્ઠા અને સાતમા ભેદનું પ્રતિપાદન થાય છે :
જ અસભૂત વ્યવહારનો છઠ્ઠો-સાતમો ભેદ છે શ્લોકાથી - ગુણમાં દ્રવ્યનો ઉપચાર છઠ્ઠો ભેદ જાણવો. જેમ કે “ગોરો હું છું - આવી બુદ્ધિ. શરીરમાં “હું આવી જે બુદ્ધિ થાય છે, તે પર્યાયમાં દ્રવ્યનો આરોપ સમજવો. (૧૦) સ વ્યાખ્યાર્થી:- ગુણમાં દ્રવ્યનો ઉપચાર કરવો તે છઠ્ઠો અસભૂત વ્યવહાર ઉપનય સમજવો. જેમ છે કે અરિસા વગેરેમાં પ્રતિબિંબિત થયેલા પોતાના દેહને જોઈને “આ ગોરો હું છું - આવી બુદ્ધિ થાય
છે તે ગુણમાં દ્રવ્યનો ઉપચાર જાણવો. અથવા તો અરિસા વગેરેમાં પોતાના પ્રતિબિંબને કે ચિત્રને ઉદેશીને “જે આ ગોરો દેખાય છે તે જ હું છું - આ પ્રમાણે જે બુદ્ધિ થાય છે તે ગુણમાં દ્રવ્યઉપચાર સ જાણવો. અહીં ગૌર વર્ણને ઉદેશીને પોતાની જાતનું = સ્વાત્મદ્રવ્યનું વિધાન કરવામાં આવે છે કે “આ
હું છું. વાસ્તવમાં ગૌરવર્ણ આત્માનો ગુણ નથી. પરંતુ પુદ્ગલદ્રવ્યનો ગુણ છે. પુદ્ગલ તો આત્માથી વિજાતીયદ્રવ્ય છે. વિજાતીયદ્રવ્યના ગુણમાં આત્મદ્રવ્યનો ઉપચાર કરવાથી આ ઉપચાર ગુણમાં દ્રવ્યનો ઉપચાર કરવા સ્વરૂપ અદ્દભૂત વ્યવહાર તરીકે જ્ઞાતવ્ય છે.
શંકા :- ( ) દ્રવ્ય-ગુણ-પર્યાયરાસના ટબામાં પ્રસ્તુતમાં “એ ગૌર દીસઈ છઈ તે આત્મા’ - આવો ઉલ્લેખ કરેલ છે. જ્યારે દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં “આ ગોરો દેખાય છે તે હું છું - આવો • ફક્ત કો.(૧૨)માં કરે છે. # મ.માં પર્યાય’ પાઠ. શાં. + લી. (૧૪) + આ. (૧)નો પાઠ લીધો છે. .. ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ કો.(૧૨)માં નથી. જે. પુસ્તકોમાં ‘ઉદિ..” પાઠ. કો.(૧૨+૧૩)નો પાઠ અહીં લીધો છે.
Page #229
--------------------------------------------------------------------------
________________
S
૭/૨૦ • शब्दभेदसमाधानम् ।
८५९ अत्र आत्मन एवाऽहंपदार्थत्वात्। अग्रेतनगाथायां द्रव्य-गुण-पर्यायरासस्तबके 'अहं गौर' प इत्यत्र आत्मन एवाऽहंपदार्थतया प्रतिपादनात्, अनेकार्थनिघण्टौ धनञ्जयेनाऽपि “स्व आत्मा चैव रा निर्दिष्टः” (अ.नि.४३) इत्येवं दर्शितत्वात् । लोकव्यवहारे तु ‘गौर आत्मा' इति न प्रयुज्यते किन्तु म 'गौरोऽहमि'ति तथैवोल्लिखितमत्रेति नार्थभेदः कश्चित् ।
न च चतुर्थ-षष्ठयोरभेद इति शङ्कनीयम्,
उद्देश्य-विधेयभावभेदेन तदभेदाऽयोगात् । आत्मनो हि चतुर्थे उद्देश्यत्वं षष्ठे च विधेयत्वमिति क न तयोरभेद इति भावः।
न चाऽऽत्मन उद्देश्यत्वमेव युक्तम्, न तु विधेयत्वमिति शङ्कनीयम्, उद्देश्य-विधेयभावस्य का નિર્દેશ કરેલ છે. “આત્મા’ શબ્દના સ્થાને હું આવું કથન શા માટે ? બન્ને વચ્ચે વિરોધ આવશે.
આ ગોરો હું - ઉપચારવિચાર સમાધાન :- (ત્ર.) અહીં “હું આવું જણાવેલ છે, તેનો અર્થ ‘આત્મા' જ છે. આગળની નવમી ગાથાના ટબામાં મહોપાધ્યાયજી મહારાજે જ જણાવેલ છે કે “હું ગૌર'- આવું બોલીએ ત્યારે “હું” શબ્દનો અર્થ આત્મદ્રવ્ય છે. ધનંજયકવિએ પણ અનેકાર્થનિઘંટુમાં દર્શાવેલ છે કે “હું” અને “આત્મા” આ બન્ને શબ્દો અહીં પર્યાયવાચી જ છે. પરંતુ લોકવ્યવહારમાં પોતાના ગૌરવર્ણવાળા પ્રતિબિંબને કે ફોટાને ઉદેશીને “આ આત્મા” એવો વ્યવહાર થતો નથી. પરંતુ “આ હું એવો વ્યવહાર થાય છે. તેથી કર્ણિકામાં આત્મા’ ના બદલે “હું” આમ ઉલ્લેખ છે. ટૂંકમાં, ટબામાં અને કર્ણિકામાં શબ્દભેદ છે, અર્થભેદ નથી.
શકો :- (ર ઘ ઘતુ.) અસભૂત વ્યવહારના ચોથા ભેદમાં “હું ગોરો છું – આવું જણાવેલ તથા અસભૂત વ્યવહારના છઠ્ઠા ભેદમાં “ગોરો હું છું – આમ જણાવેલ છે. તેથી અસભૂત વ્યવહારનો ચોથો અને છઠ્ઠો પ્રકાર એક બની જશે. તેથી અસભૂત વ્યવહારના નવના બદલે આઠ ભેદ બનશે. સુ.
- ઉદ્દેશ્ય-વિધેયભાવમાં ફેરફાર -- સમાધાન :- (દ્દે.) તમારી શંકા વ્યાજબી નથી. કારણ કે અસદ્દભૂત વ્યવહારના ચોથા અને છઠ્ઠા કી ભાંગામાં ઉદેશ્ય-વિધેયભાવ જુદા પ્રકારનો છે. “હું ગોરો છું - આ મુજબ ચોથા પ્રકારમાં “હું ઉદ્દેશ્ય છે. “ગૌર વર્ણ વિધેય છે. જ્યારે “ગોરો હું છું - આ મુજબના છઠ્ઠા પ્રકારમાં “ગૌર વર્ણ ઉદ્દેશ્ય છે. છે. ‘હું વિધેય છે. આમ ઉદેશ્ય-વિધેયભાવ બદલાઈ જવાથી ચોથા અને છઠ્ઠા પ્રકારમાં એકતાની આપત્તિને પ્રસ્તુતમાં કોઈ અવકાશ રહેતો નથી.
ઉદેશ્ય-વિધેયભાવ સ્વૈચ્છિક સ્ટ (ન ચા.) “આત્માને વિધેય નહિ પણ ઉદ્દેશ્ય જ માનવો જોઈએ' – આ વાત યુક્તિસંગત નથી. કારણ કે ઉદેશ્ય-વિધેયભાવ હંમેશા વક્તાની પોતાની ઈચ્છાને આધીન હોય છે. વક્તા જેને ઉદ્દેશ્ય બનાવવા ઈચ્છે તેને ઉદેશ્ય બનાવી શકે છે. સામાન્યથી પ્રસિદ્ધ હોય તે ઉદ્દેશ્ય બને, અપ્રસિદ્ધ હોય તે વિધેય બને - આવો નિયમ છે. શ્રોતા માટે જે પ્રસિદ્ધ હોય તેને ઉદ્દેશીને અપ્રસિદ્ધ વસ્તુનું વિધાન કરવું વક્તાને અભિપ્રેત હોય છે. આથી વક્તા-શ્રોતાના આધારે ઉદેશ્ય-વિધેયભાવ પરિવર્તનશીલ હોય
Page #230
--------------------------------------------------------------------------
________________
૮૬ ૦ ० 'ज्ञानम् आत्मा' इति वाक्यविमर्श:
૭/૨૦ स्वेच्छाधीनत्वादिति व्यक्तमुक्तं वादिदेवसूरिभिः स्याद्वादरत्नाकरे (प्र.न.त.१/२/स्या.र.पृष्ठ-२०) ।
ननु भगवतीसूत्रे “णाणे पुण नियमं आया... दंसणे वि नियमं आया" (भ.सू.१२/१०/४६८) इति र यदुक्तं तदपीह गुणे द्रव्योपचारादनुयोज्यम् । न हि सर्वथा धर्मो धर्मिणो भिद्यते । अतः कथञ्चिदम भेदपक्षमाश्रित्य ज्ञानं नियमादात्मेत्युच्यत इति चेत् ?
न, स्वकीयसद्भूतगुण-पर्यायाणां स्वद्रव्येण सहाऽपृथग्भावसम्बन्ध एव भवति । न हि सजातीयगुणादौ द्रव्यस्य उपचरितः सम्बन्धः सम्भवति। प्रकृतोपचारस्तु विजातीयद्रव्य-गुणादिसम्बन्धे एव क सम्भवति । ततश्च ‘ज्ञानम् आत्मा' इति वाक्यं भेदकल्पनानिरपेक्षतया तृतीयशुद्धद्रव्यार्थिकनये णि पूर्वोक्ते (५/१२) एवाऽन्तर्भावनीयम् । जा यद्वा प्राग् (६/१०) नैगमनयनिरूपणे नयचक्रसारानुसारेण य आरोपनैगमः उक्तः तस्य प्रथम
भेदेऽस्य समावेशो बोध्यः, गुणे द्रव्यारोपादिति सिंहावलोकनन्यायेन विज्ञेयम् । છે. આ વાત શ્રીવાદિદેવસૂરિજી મહારાજે સ્યાદ્વાદરત્નાકર ગ્રંથમાં પ્રારંભમાં જ સ્પષ્ટપણે જણાવેલ છે.
! ભગવતીસૂત્ર સંદર્ભની વિચારણા (3 શંકા :- (1) ભગવતીસૂત્રમાં જે જણાવેલ છે કે “જ્ઞાન નિયમો આત્મા છે. દર્શન પણ નિયમો આત્મા છે' - તે પણ ગુણમાં દ્રવ્યનો ઉપચાર કરવાની દષ્ટિએ જણાવેલ છે. તેથી છઠ્ઠા અસદૂભૂત વ્યવહાર ઉપનયમાં જ આ ઉપચાર સમાવિષ્ટ થાય તે વ્યાજબી છે. કારણ કે ધર્મી કરતાં ધર્મ સર્વથા ભિન્ન નથી. તેથી ધર્મ-ધર્મીના કથંચિત્ અભેદપક્ષને આશ્રયીને “જ્ઞાન નિયમો આત્મા છે' - આવું કહેવાય.
સમાધાન :- (ન, સ્વ.) ના. “જ્ઞાન આત્મા છે' - આ વાક્યનો પ્રસ્તુત છઠ્ઠી અસભૂત વ્યવહાર ' ઉપનયમાં સમાવેશ કરવાની વાત વ્યાજબી નથી. કારણ કે પોતાના સદ્દભૂત ગુણને અને પર્યાયોને Tી સ્વદ્રવ્યની સાથે અપૃથભાવ = અવિષ્યભાવ સંબંધ જ હોય. સજાતીય ગુણાદિમાં દ્રવ્યનો ઉપચરિત
સંબંધ હોતો નથી. પ્રસ્તુત ઉપચાર તો વિજાતીય દ્રવ્ય-ગુણ વગેરેના સંબંધમાં જ સંભવે છે. તેથી છઠ્ઠા એ અસભૂત વ્યવહાર ઉપનયમાં “જ્ઞાન આત્મા છે' આ વાક્યનો સમાવેશ ન થાય. પરંતુ ભેદકલ્પનાનિરપેક્ષ હોવાથી તેનો પાંચમી શાખામાં જણાવેલ ત્રીજા શુદ્ધદ્રવ્યાર્થિકનયમાં જ સમાવેશ થવો યોગ્ય છે.
& સિંહાવલોકન ન્યાયથી વિચારણા છે | (ચા.) અથવા તો પૂર્વે છઠ્ઠી શાખાના દશમા શ્લોકમાં નૈગમનયનું નિરૂપણ કરવાના અવસરે જે નયચક્રસાર ગ્રંથનો સંવાદ જણાવેલ હતો, તેમાં જે આરોપનૈગમ જણાવેલ હતો, તેના પ્રથમ ભેદમાં પ્રસ્તુત વાક્યનો સમાવેશ જાણવો. કારણ કે આ વાક્ય ગુણમાં દ્રવ્યનો આરોપ કરે છે. જેમ સિંહ આગળ જાય ત્યારે પાછળ જોતો હોય છે તેમ અહીં પાછળની શાખામાં (૬/૧૦) જોવા દ્વારા આ બાબત વધુ સ્પષ્ટ રીતે સમજાશે. મતલબ કે જ્ઞાનને આત્મા કહેવાના લીધે ગુણમાં દ્રવ્યનો આરોપ કરનાર નૈગમનય તરીકે ઉપરોક્ત વાક્ય જાણવા યોગ્ય છે. 1, જ્ઞાનં પુનઃ નિયમેન માત્મા..... વર્ણનમ્ પ નિચમેન ગાત્મા/
Page #231
--------------------------------------------------------------------------
________________
૭/૧૦
८६१
० पर्याये द्रव्योपचार: યે દ્રવ્યોપચાર” જિમ કહિયઈ “દેહ તે આત્મા.” ઈહાં દેહરૂપપુદ્ગલપર્યાયનઈ વિષયઇ એ છે આત્મદ્રવ્યનો ઉપચાર કરિઓ ૭.li૭/૧૦
एवमेव '“आया नियमं दंसणे” (भ.सू.१२/१०/४६८) इति भगवतीसूत्रवचनम्, “आया चेव अहिंसा” प (કો.નિ.૭૧૧) તિ નિત્તિવન, ગાયા સાફ” (ગા.ન.૭૧૦) તિ આવશ્યનિવિનમ્, “आया पच्चक्खाणे” (आतु.प्र.२५) इति आतुरप्रत्याख्यानप्रकीर्णकवचनञ्च नयचक्रसारानुसारेण आरोपनैगमस्य द्वितीयभेदेऽन्तर्भावनीयम्, द्रव्ये गुणाधारोपात्, देवसेनमतानुसारेण च वक्ष्यमाण (८/२) म शुद्धनिश्चयनयेऽन्तर्भावनीयम्, निरुपाधिकगुण-गुण्यभेदविषयकत्वादिति ध्येयम् ।
पर्याये द्रव्यारोपस्तु सप्तमः असद्भूतव्यवहारः विज्ञेयः। देहे 'अहमिति या मतिः जायते सा .. पर्याये द्रव्यारोपतयाऽवसेया, औदारिकादिपुद्गलपर्यायात्मके देहे आत्मद्रव्योपचारात् । अत्र हि । देहमुद्दिश्याऽऽत्मविधानं क्रियते।। एतेन पञ्चम-सप्तमयोरभेदप्रसक्तिरपि पराकृता, देहस्य पञ्चमेऽसद्भूतव्यवहारोपनये विधेयत्वात् का
6 આરોપ નૈગમ ભલો જ (વ.) તે જ રીતે (૧) “આત્મા નિયમાં દર્શન છે' - આ પ્રમાણે ભગવતીસૂત્રવચન, (૨) “આત્મા જ અહિંસા છે' - આ મુજબ ઓઘનિર્યુક્તિવચન, (૩) “આત્મા ખરેખર સામાયિક છે' - આવું આવશ્યકનિર્યુક્તિનું વચન, (૪) “આત્મા પચ્ચખ્ખાણ છે' - આમ જે આતુરપ્રત્યાખ્યાનપયન્નાનું વચન છે, તેનો પણ છઠ્ઠી શાખાના દશમા શ્લોકમાં દર્શાવેલ શ્વેતાંબરીય નયચક્રસાર ગ્રંથ મુજબ, આરોપનૈગમના બીજા ભેદમાં અંતર્ભાવ કરવો. કારણ કે ઉપરોક્ત કથન આત્મદ્રવ્યમાં દર્શનગુણ, અહિંસાપર્યાય વગેરેનો આરોપ કરે છે. પ્રસ્તુત સાતમી શાખાના નવમા શ્લોકમાં જણાવેલ અસદ્દભૂતવ્યવહારના ચોથા ભેદમાં ઉપરોક્ત ભગવતીસૂત્ર વગેરેના કથનનો સમાવેશ ન થાય. કારણ કે ત્યાં સજાતીયદ્રવ્યમાં નહિ પણ વિજાતીયદ્રવ્યમાં છે ગુણનો આરોપ અભિપ્રેત છે. નયચક્રસાર મુજબ આ વાત સમજવી. તથા દેવસેનમત મુજબ આ વચનોનો a આગળ (૮૨) જણાવાશે તે શુદ્ધનિશ્ચયનયમાં અંતર્ભાવ કરવો. કારણ કે તે વચનો નિરુપાધિકગુણ -ગુણી વચ્ચે અભેદને પોતાનો વિષય બનાવે છે. આ વાત વાચકવર્ગે ધ્યાનમાં રાખવી.
# અસભૂત વ્યવહારના સાતમા ભેદનું ઉદાહરણ * (૫) પર્યાયમાં દ્રવ્યનો આરોપ સાતમો અસબૂત વ્યવહાર ઉપનય જાણવો. જેમ કે શરીરમાં હું” એવી જે બુદ્ધિ થાય છે તે. અહીં પુદ્ગલોના પર્યાયસ્વરૂપ દેહમાં આત્મદ્રવ્યનો ઉપચાર થવાથી સાતમો અસબૂત વ્યવહાર સમજવો. અહીં દેહને ઉદ્દેશીને આત્મદ્રવ્યનું વિધાન કરવામાં આવે છે.
પાંચમો અને સાતમો પ્રકાર વિલક્ષણ છે. (ક્ત.) આવું જણાવવાથી અસદ્દભૂત વ્યવહારના પાંચમા અને સાતમા પ્રકારમાં અભેદ થઈ જવાની આપત્તિનું પણ નિરાકરણ થઈ ગયું – તેમ સમજી લેવું. આનું કારણ એ છે કે અસભૂત વ્યવહારના “હું શરીર છું - આવા પાંચમા ભેદમાં શરીર વિધેય છે. તથા “શરીર હું છું - આવા સાતમા ભેદમાં શરીર છે. કો.(૧૩)માં “કરી ભેદ' પાઠ. 1. માત્મા નિયમેન સર્ણનમ્ 2, માત્મા જૈવ હિંસા | 3. માત્મા હતુ સામાયિમ્ 4. માત્મા પ્રત્યાઘાન
Page #232
--------------------------------------------------------------------------
________________
૭/૨૦
८६२
• असद्भूतव्यवहारप्रयोजनप्रकाशनम् । सप्तमे चोद्देश्यत्वादिति भावनीयम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – ‘गौरोऽहं, देहोऽहमि'त्यादिव्यवहाराऽवसरे स्वकीयचैतन्य५ स्वरूपे जागरितव्यम् । अन्यथा तादृशव्यवहारा देहाध्यासपरिपोषणतः जीवं मिथ्यात्वावर्ते निमज्जरा येयुः। तदुक्तं पूज्यपादस्वामिना समाधितन्त्रे “मूलं संसारदुःखस्य देह एवाऽऽत्मधीस्ततः। त्यक्त्वैनां - प्रविशेदन्तर्बहिरव्यापृतेन्द्रियः ।।” (स.त.१५), “गौरः स्थूलः कृशो वाऽहमित्यङ्गेनाऽविशेषयन् । आत्मानं
धारयेन्नित्यं केवलज्ञप्तिविग्रहम् ।।” (स.त.७०) इति। तदर्थञ्च “नलिन्यां च यथा नीरं भिन्नं तिष्ठति
सर्वदा । अयमात्मा स्वभावेन देहे तिष्ठति निर्मलः ।।” (प.प.७) इति परमानन्दपञ्चविंशतिकारिका भावनीया । के अतो विश्वेऽस्मिन् लोकैः सह लोकभाषया व्यवहारकरणावसरे अन्तरात्मनि अतीव जागरूकतया ( भाव्यम् आत्मार्थिना। तथाविधलोकव्यवहारनिर्वाहो हि दर्शितवाक्यप्रयोगप्रयोजनम् । परन्तु ततः
" राग-मोह-ममत्व-देहदशा बलवत्यो न भवेयुः तथा यतितव्यम्, “देहे वसंतु वि ण वि छिवइ, णियमें का देहु जि जो जि। देहिं छिप्पइ जो जि ण वि, मुणि परमप्पउ सो जि ।।” (प.प्र.३४) इति
योगीन्द्रदेवरचितपरमात्मप्रकाशवचनस्मरणतः। ततश्च “सासयसोक्खं सया मोक्खं” (धर्मो.मा.७७/२६/ पृ.२६२) इति धर्मोपदेशमालायां जयसिंहसूरिभिः उक्तं मोक्षं मुनिः लभते ।।७/१०।। ઉદ્દેશ્ય છે. આ રીતે અસદ્ભુત વ્યવહારના પાંચમા અને સાતમા ભેદમાં તફાવતને શાંતિથી વિચારવો.
૪ લોકવ્યવહારમાં સાવધાન બનો ૪ આધ્યાત્મિક ઉપનય - “ગોરો હું છું, “શરીર હું છું - ઈત્યાદિ વ્યવહારો કરવાના અવસરે આત્માર્થી જીવે પોતાના ચૈતન્યસ્વરૂપને વિશે જાગૃતિ રાખવી જોઈએ. જો સાવધાની ન રાખવામાં આવે તો તેવા વ્યવહારો દેહાધ્યાસને પુષ્ટ કરી જીવને મિથ્યાત્વના વમળમાં ડૂબાડી દે તેવા છે. તેથી જ પૂજ્યપાદસ્વામીએ
સમાધિતંત્રમાં જણાવેલ છે કે “સંસારના દુઃખનું મૂળ દેહમાં આત્મબુદ્ધિ છે. તેથી આને છોડીને, બહારમાં સ ઈન્દ્રિયોની પ્રવૃત્તિને રોકીને આત્મામાં પ્રવેશ કરવો. “હું ગોરો છું, જાડો છું, પાતળો છું' - આ રીતે શરીરની
સાથે આત્માને એકરૂપ ન કરતાં સદા પોતાના આત્માને માત્ર જ્ઞાનાત્મક શરીરવાળો માનવો.” તથા તે માટે વી પરમાનંદપંચવિંશતિની કારિકાની વિભાવના કરવી. ત્યાં ચિરંતનાચાર્યે જણાવેલ છે કે “જેમ કમલિનીમાં પાણી
સર્વદા ભિન્ન રહે છે, તેમ આ નિર્મળ આત્મા દેહમાં રહેવા છતાં સ્વભાવથી જ ભિન્ન રહે છે. આ દુનિયામાં તે રહેતાં આમજનતા સાથે તેમની ભાષામાં વ્યવહાર કરતી વખતે, ઉપરોક્ત શબ્દપ્રયોગ કરતી વખતે અંતરમાં
ખૂબ જાગૃતિ-સાવધાની રાખવાની આવશ્યકતા છે. તથાવિધ લોકવ્યવહારનો નિર્વાહ ઉપરોક્ત શબ્દપ્રયોગનું પ્રયોજન છે. પણ તેમાં રાગદશા-મોહદશા-મમત્વદશા-દેહદશા ઊભી થઈ ન જાય, મજબૂત થઈ ન જાય તેની સાવધાની રાખવી પણ ખૂબ જ જરૂરી છે. તે માટે યોગીન્દ્રદેવરચિત પરમાત્મપ્રકાશ ગ્રંથની એક ગાથાને યાદ કરવી. તેનો અર્થ એ છે કે “શરીરમાં રહેવા છતાં જે નિયમા શરીરને સ્પર્શતો'ય નથી. તથા જે દેહ વડે સ્પર્શતો પણ નથી. તેને જ પરમ આત્મા તરીકે તું જાણ.” તેવી સાવધાનીથી ધર્મોપદેશમાલામાં શ્રીજયસિંહસૂરિએ જણાવેલ, કાયમી ધોરણે શાશ્વત સુખવાળા મોક્ષને મુનિ મેળવે છે. (૭/૧૦) 1. देहे वसन्नपि नैव स्पृशति, नियमेन देहं हि योऽपि। देहेन स्पृश्यते योऽपि नैव, मन्यस्व परमात्मानं तमेव ।। 2. શાશ્વતીર્થ સ મ (નમ7) T.
Page #233
--------------------------------------------------------------------------
________________
૭/૧૨
० गुणे पर्यायारोपः । ગુણિ પર્યવ ઉપચાર “રે, ગુણનો "પજ્જવઈ, જિમ મતિ તનુ, તનુ મતિ ગુણો એ /૧૧ (૧૦૦)
“Tળે પર્યાયોપથાર” “મતિજ્ઞાન તે (તનુ=) શરીર જ”, શરીરજન્ય છઈ, તે માટઈ. ઇહાં રે મતિજ્ઞાનરૂપ આત્મગુણનઈ વિષયઈ શરીરરૂપ પુદ્ગલપર્યાયનો ઉપચાર કરિઉં. ૮.
“ Tોષવાર” જિમ પૂર્વપ્રયોગ જ અન્યથા કરિશું “(તનુ=) શરીર તે મતિજ્ઞાનરૂપ ગુણ જ.” अष्टम-नवमौ असद्भूतव्यवहारौ प्रतिपादयति - 'गुण' इति ।
गुणे हि पर्ययारोपो ‘मतिज्ञानं तनुः' यथा। | મુળારોપતુ પર્યાયે “તનવ મતિઃ' કથા ૭/૧૨ प्रकृते दण्डान्वयस्त्वेवम् – गुणे हि पर्ययारोपः (अष्टमः भेदः)। यथा ‘मतिज्ञानं तनुः' (इति म ઘી )T (તથા) પર્યાયે અારોપઃ તુ (નવમ: મેવ ) વથા ‘ત-રેવ મતિઃ' (તિ થી:) TI૭/997
गुणे हि पर्ययारोप: अष्टमोऽसद्भूतव्यवहारोपनयो बोध्यः। यथा ‘मतिज्ञानं तनुः एवेति धीः, मतिज्ञानस्य व्यवहारतः तनुजन्यत्वात् । अत्र हि मतिज्ञानात्मके आत्मगुणे शरीरात्मकस्य :
औदारिकादिपुद्गलपर्यायस्याऽऽरोपकरणात्, परमार्थतो ज्ञानमात्रे पुद्गलपर्यायरूपताया असत्त्वाच्चाऽस्य णि गुणे पर्यायारोपाऽसद्भूतव्यवहारोपनयरूपता विज्ञेया।
पर्याये गुणारोपः तु नवमः असद्भूतव्यवहारोपनयो ज्ञातव्यः। यथा 'तनुरेव मतिः' इति અવતરણિકા :- અસભૂત વ્યવહાર ઉપનયના આઠમા-નવમા ભેદને ગ્રંથકારશ્રી દર્શાવે છે :
જ અસભૂત વ્યવહારનો આઠમો-નવમો ભેદ જ શ્લોકાર્ણ - ગુણમાં પર્યાયનો આરોપ આઠમો ભેદ છે. જેમ કે “મતિજ્ઞાન શરીર છે' - આવી બુદ્ધિ. પર્યાયમાં ગુણનો આરોપ નવમો ભેદ છે. જેમ કે “શરીર જ મતિજ્ઞાન છે' - આ બુદ્ધિ.(૧૧)
$મતિજ્ઞાન શરીર જ છે વ્યાખ્યાર્થ:- ગુણમાં પર્યાયનો આરોપ કરવો તે આઠમો અસભૂત વ્યવહાર ઉપનય જાણવો. | જેમ કે “મતિજ્ઞાન શરીર છે' - આ પ્રમાણેની બુદ્ધિ. મતિજ્ઞાન વ્યવહારથી શરીરજન્ય છે. તથા મતિજ્ઞાન આત્માનો ગુણ છે. તેથી આત્મગુણસ્વરૂપ મતિજ્ઞાનમાં શરીરાત્મક ઔદારિક આદિ પુદ્ગલના પર્યાયનો છે આરોપ કરવાના લીધે આ ઉપચાર ગુણમાં પર્યાયનો આરોપ સમજવો. પરમાર્થથી કોઈ પણ જ્ઞાન પુદ્ગલના પર્યાય સ્વરૂપ નથી. તેમ છતાં ઉપરોક્ત ઉપચાર મતિજ્ઞાનમાં પૌદ્ગલિક પર્યાયનો આરોપ કરે છે. તેથી તે ઉપચાર અસભૂત વ્યવહાર ઉપનય તરીકે જાણવો.
* અસભૂત વ્યવહારના નવમા ભેદનું ઉદાહરણ જ (૫) પર્યાયમાં ગુણનો આરોપ કરવો તે નવમો અસભૂત વ્યવહાર ઉપનય જાણવો. જેમ કે “શરીર જ મતિજ્ઞાન છે' - આ બુદ્ધિ. અહીં શરીરાત્મક પગલપર્યાયમાં મતિજ્ઞાનસ્વરૂપ આત્મગુણનો જે ફક્ત કો.(૧૨)માં કરે છે. પુસ્તકાદિમાં નથી. જે મ.માં ‘પજ્જવ’ પાઠ. આ.(૧)+કો.(૨)નો પાઠ લીધો છે. 0 લી.(૧)માં “જઘન્યસ્થિતિ' પાઠ. * આ.(૧)માં “કીધો’ પાઠ. લા.(૨)માં “કરયઉં પાઠ.
Page #234
--------------------------------------------------------------------------
________________
८६४
० पर्याये गुणारोपः ।
૭/૧૨ | ઇહાં શરીરરૂપ પર્યાયનઈ વિષયઇ મતિજ્ઞાનરૂપ ગુણનો ઉપચાર કીજઈ છઇ. ૯. I૭/૧૧/l ___धीः। अत्र हि तनुलक्षणे पुद्गलपर्याये मतिज्ञानलक्षणस्याऽऽत्मगुणस्योपचारात्, परमार्थतश्च तनुमात्रे प जडत्वेन ज्ञानरूपताया विरहादस्य पर्याये गुणारोपाऽसद्भूतव्यवहारोपनयरूपता बोद्धव्या । रा अष्टमे गुणमुद्दिश्य पर्यायविधानम्, नवमे तु पर्यायमुद्दिश्य गुणविधानमिति उद्देश्य-विधेयभाव- भेदान्नाष्टम-नवमयोरसद्भूतव्यवहारयोरैक्यप्रसङ्ग इति भावनीयम्।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – देहात्मनोः संसारदशायामत्यन्तसम्बद्धत्वाद् देहे आत्मगुणारोपः रा आत्मगुणे च देहारोपः लोकव्यवहारे दृश्यते। किन्तु एतादृशव्यवहारकाले आत्म-पुद्गलद्रव्ययोः क भेदः सततं स्थिरतया स्मर्तव्यः, अन्यथा मिथ्यात्वमोहोदयापत्तेः। प्रकृते “व्यवहारे सुषुप्तो यः स णि जागांत्मगोचरे । जागर्ति व्यवहारेऽस्मिन् सुषुप्तश्चात्मगोचरे ।।” (स.त.७८) इति समाधितन्त्रकारिका,
“जो सुत्तो ववहारे, सो जोई जग्गए सकज्जम्मि। जो जग्गइ ववहारे, सो सुत्तो अप्पणो कज्जे ।।" ૧૩ (નો..રૂ9) ત મોક્ષમૃતથા વીવધાતવ્યા તત% સબુત્તમોઉં” (નિ.રૂ/9.૬૭) તિ
महानिशीथे दर्शितं सिद्धसुखं प्रत्यासन्नं स्यात् ।।७/११।।। ઉપચાર થાય છે. તેથી આ ઉપચાર પર્યાયમાં ગુણના આરોપસ્વરૂપ જાણવો. પરંતુ પરમાર્થથી શરીર જડ હોવાથી શરીર જ્ઞાનસ્વરૂપ નથી હોતું. આથી આ ઉપનય અસભૂત વ્યવહારસ્વરૂપે જાણવો. પ્રશ્ન :- આઠમા અને નવમા અસદ્ભુત વ્યવહારમાં શું તફાવત છે ?
છે આઠમો-નવમો વ્યવહાર વિલક્ષણ છે પ્રત્યુત્તર :- (.) અસભૂત વ્યવહારના “મતિજ્ઞાન શરીર છે' - આવા આઠમા ભેદમાં ગુણને ઉદેશીને પર્યાયનું વિધાન કરવામાં આવે છે. જ્યારે “શરીર મતિજ્ઞાન છે' - આવા નવમા ભેદમાં પર્યાયને ગ ઉદેશીને ગુણનું વિધાન કરવામાં આવે છે. આમ ઉદેશ્ય-વિધેયભાવ બન્ને સ્થળે બદલાય છે. આ જ છે આ બન્ને વચ્ચે મુખ્ય તફાવત છે. તેથી અસભૂત વ્યવહારનો આઠમો અને નવમો પ્રકાર એક બની વા જવાની આપત્તિને પ્રસ્તુતમાં અવકાશ નથી રહેતો. આ વાતને વાચકવર્ગે શાંતિથી વિચારવી.
જ ભેદવિજ્ઞાનને ભૂલીએ નહિ ને આધ્યાત્મિક ઉપનય :- શરીર અને આત્મા સંસારી અવસ્થામાં અત્યંત સાથે રહે છે. તેથી શરીરમાં
આત્મગુણનો ઉપચાર કે આત્મગુણમાં શરીરનો ઉપચાર લોકવ્યવહારમાં જોવા મળે છે. પરંતુ આ વ્યવહાર વખતે આત્મા અને પુદ્ગલો વચ્ચેનો ભેદ સતત સ્મૃતિપટ ઉપર સ્થિર રહેવો જોઈએ. અન્યથા મિથ્યાત્વમોહનીયનો ઉદય થતાં વાર ન લાગે. પ્રસ્તુતમાં સમાધિતત્રની કારિકા તથા મોક્ષપ્રાભૂતની ગાથા યાદ કરવી. તે બન્નેનો ભાવાર્થ આ મુજબ છે કે “જે યોગી વ્યવહારમાં સૂતેલા છે તે આત્માને વિશે, આત્મકાર્યને વિશે જાગે છે. જે વ્યવહારમાં જાગે છે, તે આત્માને વિશે સૂતેલા છે. તેવી જાગૃતિથી મહાનિશીથમાં જણાવેલ સર્વોત્તમ મોક્ષસુખ નજીક આવે. (૧૧)
1 य: सुप्तो व्यवहारे स योगी जागर्ति स्वकार्ये। यो जागर्ति व्यवहारे स सुप्त आत्मनः कार्ये।। 2 सर्वोत्तमसौख्यम् ।
Page #235
--------------------------------------------------------------------------
________________
७/१२
• प्रकारान्तरेण असद्भूतव्यवहारोपवर्णनम् । અસભૂતવ્યવહાર રે, ઇમ ઉપચારથી; એહ ત્રિવિધ હિવાઈ સાંભલો એ ૭/૧રા(૧૦૧)
ઇમ ઉપચારથી અસભૂતવ્યવહાર “એહ ૯ પ્રકારનો કહિ. હિવઈ વલી" એહના ૩ ભેદ (= ત્રિવિધ) કહિયરું છઈ, તે “સમ્યપણઈ ચિત્તસ્થિરતા કરીનઈ સાંભલો. li૭/૧રી ઉપસંદતિ - વ્યવદાર' તો
व्यवहारस्त्वसद्भूतो नवधैवं विभिद्यते।
श्रुणु यथाऽधुना वक्ष्ये स एव भवति त्रिधा ।।७/१२।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – एवम् असद्भूतः व्यवहारः नवधा विभिद्यते । अधुना श्रुणु, स एव रा યથા ત્રિધા મતિ (તથા) વચ્ચે ૭/૧૨ )
“एवं प्रकारोपमयोरङ्गीकारेऽवधारणे” (अ.स.परिशिष्ट-४४) इति अनेकार्थसङ्ग्रहवचनाद् एवम् = । अनेन प्रकारेण अन्येषां गुणादीनाम् अन्यत्र उपचारकरणाद् असद्भूतो व्यवहारस्तु द्वितीय उपनयो र नवधा विभिद्यते = विशेषरूपेण भेदमापद्यते ।
अधुना सम्यग् रीत्या चित्तस्थैर्यं कृत्वा श्रुणु, अहं वक्ष्ये यथा स: असद्भूतव्यवहाराभिधानो गि द्वितीय उपनय एव त्रिधा = त्रिप्रकारेण भवति = सम्पद्यते । तद्यथा - (१) स्वजातीयाऽसद्भूत-... व्यवहारः, (२) विजातीयाऽसद्भूतव्यवहारः, (३) स्वजातीय-विजातीयाऽसद्भूतव्यवहारः इति । नवविधेऽसद्भूतव्यवहारे इव त्रिविधेऽप्यत्र अन्येषामन्यगुणा आरोप्यन्त इति असद्भूतत्वमवगन्तव्यम् । અવતરરિકા - અસભૂતવ્યવહારના નવ ભેદોને જણાવ્યા. ગ્રંથકારશ્રી તેનો ઉપસંહાર કરે છે કે -
જ અસભૂત વ્યવહારના ત્રણ ભેદ છે શ્લોકાથ:- આ પ્રકારે અસભૂત વ્યવહાર ઉપનયના નવ ભેદ પડે છે. હવે તમે સાંભળો. તે જ અસદ્દભૂત વ્યવહાર જે રીતે ત્રણ પ્રકારે થાય છે તેમ હું કહું છું. (૧૨)
વ્યાખ્યા - “પ્રકાર, ઉપમા, અંગીકાર, અવધારણ અર્થમાં “gવ' વપરાય'- આમ અનેકાર્થસંગ્રહમાં શ્રી હેમચંદ્રસૂરિજીએ જણાવેલ છે. તે મુજબ અહીં મૂળ શ્લોકમાં રહેલ “વ” શબ્દ પ્રકાર અર્થમાં જાણવો. તેથી અર્થઘટન એવું થશે કે આ પ્રકારે બીજાના ગુણ વગેરેનો અન્યત્ર ઉપચાર કરવાથી બીજા અસબૂત બને. વ્યવહાર ઉપનયના નવ પ્રકારે વિશેષરૂપે ભેદો પડે છે. આમ નવ ભેદોનું નિરૂપણ પૂર્ણ થયું.
(ધુના) હવે તમે સારી રીતે ચિત્તને સ્થિર કરીને સાંભળો. તે જ અસદભૂત વ્યવહાર નામનો બીજો ઉપનય જે રીતે ત્રણ પ્રકારે થાય છે તેમ હું કહું છું. તે આ પ્રમાણે – (૧) સ્વજાતીય અસભૂત વ્યવહાર, (૨) વિજાતીય અસભૂત વ્યવહાર અને (૩) સ્વજાતીય-વિજાતીય અસભૂત વ્યવહાર. જેમ નવ પ્રકારના અસદ્દભૂત વ્યવહારમાં બીજાના ગુણાદિનો અન્યત્ર આરોપ કરવામાં આવે છે, તેમ ત્રણ પ્રકારના અસભૂત વ્યવહારમાં પણ બીજાના ગુણાદિનો અન્યત્ર આરોપ કરાય છે. તેથી અહીં પણ અભૂતપણું જાણવું. નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “જે અન્યના ગુણોને
ફક્ત કો.(૧૨)માં “રે' છે. . * ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(ર)માં છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
० तथाव्यवहाराऽसद्भूतत्वोपयोगावश्यकता 0
૭/૧૨ तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “अण्णेसिं अन्नगुणो भणइ असब्भूय तिविहभेदेऽवि। सज्जाइ-इयर - મિસો Tયળો તિવિમેનુવા” (ન..૧૦, p:સ્વ.પ્ર.૨૨૨) રૂઢિા
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - तत्तत्प्रयोजनोद्देशेन जायमाना उपचाराः व्यास-सङ्क्षपाभ्याम् अनेकविधाः सम्पद्यन्ते । किन्तु तथाविधोपचारावसरे तद्गतमसद्भूतत्वमविस्मृतं स्यात् तर्हि तन्निमित्तम कहर्ष-शोक-राग-द्वेषेष्टत्वाऽनिष्टत्व-रत्यरत्यादिसङ्क्लिष्टद्वन्द्वाऽऽवर्ततः स्वात्मानं विमोच्य आत्मार्थी ॐ द्रुतमपवर्गमार्गेऽभिसर्पति । तत्तदुपचारकारिभिः इदं स्मर्तव्यम् । प्रकृते “जा णिसि सयलहँ देहियहँ, - जोग्गिउ तहिँ जग्गेइ । जहिँ पुणु जग्गइ सयलु जगु, सा णिसि मणिवि सुवेइ ।।” (प.प्र.२/४६) इति
परमात्मप्रकाशगाथा, “या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी। यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो " मुनेः ।।” (भ.गी.२/६९) इति भगवद्गीताकारिका, “यत्र सुप्ता जना नित्यं प्रबुद्धः तत्र संयमी। प्रबुद्धा यत्र का ते विद्वान् सुषुप्तिं याति योगिराट् ।।” (याज्ञ.२२) इति च याज्ञवल्क्योपनिषत्कारिका भावनीया। ततश्च
श्रीवासुपूज्यस्वामिचरित्रे श्रीवर्धमानसूरिणा “क्षीणकर्माऽर्थ-कर्तव्यो विलीनक्लेशसन्ततिः। अनन्तदर्शन-ज्ञान -વીડડનન્દો નગુરુ: (વા.વ.૪/૧રૂરૂ9) રૂછું પરમાત્મસ્વરૂપમાંવિર્માા૭/૧ર ા. બીજાના ગુણો તરીકે આરોપિત કરીને જણાવે તે અસભૂત વ્યવહાર ઉપનય કહેવાય છે. ત્રિવિધ અસદ્ભુત વ્યવહારમાં પણ આ રીતે આરોપ જાણવો. તેના ત્રણ ભેદ છે. (૧) સ્વજાતીય, (૨) ઈતર, (૩) મિશ્ર. તથા તે ત્રિવિધ અસભૂત વ્યવહારમાં પણ પ્રત્યેકના ત્રણ-ત્રણ ભેદ છે.'
) અભૂતપણું ખ્યાલમાં રાખીએ). આધ્યાત્મિક ઉપનય :- તે તે પ્રયોજનોને લક્ષમાં રાખીને થતા જુદા જુદા ઉપચાર વિસ્તૃત અને સંક્ષિપ્ત પદ્ધતિએ વિવિધ પ્રકારે બને છે. પરંતુ તે તે ઉપચાર લોકવ્યવહારમાં થતા હોય ત્યારે પણ » તેમાં રહેલું અસભૂતપણું નજરની બહાર નીકળી ન જાય તેની કાળજી રાખવામાં આવે તો તે તે ' ઉપચારના નિમિત્તે હર્ષ-શોક, રાગ-દ્વેષ, ગમો-અણગમો, રતિ-અરતિ, આઘાત-પ્રત્યાઘાત, સંકલ્પ-વિકલ્પ વગેરે દ્વન્દ્રોના વમળમાં ફસાયા વગર સાધક મોક્ષમાર્ગે ઝડપથી પ્રગતિ સાધે છે. આ બાબત તે તે ઉપચાર-આરોપ કરનાર પ્રત્યેક સાધકે યાદ રાખવી. પરમાત્મપ્રકાશની એક ગાથા અહીં વિભાવના કરવા યોગ્ય છે. ત્યાં યોગીન્દ્રદેવે જણાવેલ છે કે “તમામ સંસારી જીવોને જે શુદ્ધાત્મદશા રાતસ્વરૂપ લાગે છે, તેમાં યોગી જાગે છે. વળી, જે દેહાધ્યાસાદિમાં આખું જગત જાગે છે, તેને રાત માનીને યોગી તેમાં ઊંધે છે.” ભગવદ્ગીતા તથા યાજ્ઞવલ્કયોપનિષદ્માં પણ આ જ પ્રકારનો શ્લોક આવે છે. તેની પણ વિભાવના કરવી. તેના લીધે શ્રીવાસુપૂજ્યચરિત્રમાં વર્ણવેલ પરમાત્મસ્વરૂપ પ્રગટ થાય છે.
ત્યાં શ્રીવર્ધમાનસૂરિજીએ જણાવેલ છે કે “(૧) કર્મો, પ્રયોજનો અને કર્તવ્યો જેના સમાપ્ત થયેલા હોય, (૨) સંક્લેશની પરંપરા જેની રવાના થયેલી હોય, (૩) અનંત દર્શન-જ્ઞાન-શક્તિ-સુખ જેની પાસે હોય તે જગદ્ગુરુ પરમાત્મા છે.” (૭/૧૨) 1. अन्येषाम् अन्यगुणं भणति असद्भूतः त्रिविधभेदेऽपि। स्वजातीय इतरो मिश्रो ज्ञातव्यः त्रिविधभेदयुतः।। 2. या निशा सकलानां देहिनां योगी तस्यां जागर्ति। यत्र पुनः जागर्ति सकलं जगत् तां निशां मत्वा स्वपिति।।
Page #237
--------------------------------------------------------------------------
________________
० स्वजातीयाऽसद्भूतव्यवहारवर्णनम् ।
८६७ અસત નિજ જાતિ કરે, જિમ પરમાણુઓ; બહુપ્રદેશી ભાખિઈ એ Il/૧૩ (૧૦૨) રસ એક (નિજs) સ્વ જાતિ અસભૂતવ્યવહાર કહિયઈ. જિમ “પરમાણુ બહુપ્રદેશી' (ભાખિઈ=) કહિઈ, એ स्वजातीयाऽसद्भूतव्यवहारं प्रथमभेदं प्रतिपादयति - 'तत्रे'ति ।
तत्र ज्ञेयः स्वजातीयाऽसद्व्यवहार आदिमः।
निरंशत्वेऽप्यणु नाप्रदेशो भाष्यते यथा।।७/१३।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - तत्र आदिमः स्वजातीयाऽसद्व्यवहारः ज्ञेयः। यथा निरंशत्वेऽपि પુર્નાના પ્રવેશો મળતા૭/૧રૂ. ___तत्र = त्रिषु असद्भूतव्यवहारोपनयेषु मध्ये स्वजातीयाऽसद्भूतव्यवहारः = स्वजातीयद्रव्ये शे स्वसमानजातीयपर्यायारोपोऽसद्भूतव्यवहारोपनय आदिमो ज्ञेयः । यथा निरंशत्वेऽपि = अप्रदेशत्वेऽपिक अणुः = परमाणुः नानाप्रदेशः = बहुप्रदेशी भाष्यते, नानाप्रदेशिभवनयोग्यतया अन्यस्वजातीयपरमाणुप्रभृतिद्रव्यमिलने सति परमाणोः बहुप्रदेशित्वभावात् ।
વસ્તુતઃ મg agશયામ્ પ્રવેશ પવા ત વ “(9) ગળુ, (૨) પરમાણુ, (૩) નિરંશ, ; (૪) નિર્વેદ, (૬) નિરવયવ, (૬) નિષ્ણવેશ, (૭) પ્રવેશ” (વિ.સ.મ.૪૪૭) રૂચેવં વિશેષવિરમગ
અવતરણિકા.:- પ્રકારાન્તરથી અસભૂત વ્યવહાર ઉપનયના જે ત્રણ ભેદ દર્શાવ્યા તેમાંથી પ્રથમ સ્વજાતીય અસભૂત વ્યવહાર ઉપનયનું ગ્રંથકારશ્રી પ્રતિપાદન કરે છે :
જ અસભૂત વ્યવહારનો પ્રથમ ભેદ . શ્લોાથે - ત્રણ ભેદમાં સૌપ્રથમ સ્વજાતીય અસદ્દભૂત વ્યવહાર ઉપનય જાણવો. જેમ કે અણુ નિરંશ હોવા છતાં પણ અનેકપ્રદેશવાળો કહેવાય છે. (૧૩)
વ્યાખ્યાર્થ :- અસભૂત વ્યવહાર ઉપનયના જે ત્રણ પ્રકારો બતાવ્યા તેની અંદર પ્રથમ પ્રકાર સ્વજાતીયદ્રવ્યમાં સ્વમાનજાતીય પર્યાયનો આરોપ કરવા સ્વરૂપ અસભૂત વ્યવહાર ઉપનય જાણવો. જેમ કે પરમાણુ નિરંશ = નિરવયવ = અપ્રદેશ હોવા છતાં પણ બહુપ્રદેશી = અનેકપ્રદેશવાળો કહેવાય ? છે. આ મુજબનો વ્યવહાર કરવાનું કારણ એ છે કે પરમાણુ સ્વયં અપ્રદેશ હોવા છતાં પણ અનેકપ્રદેશી બનવાની યોગ્યતા તેમાં રહેલી છે. આથી જ સ્વસમાનજાતીય અન્ય પરમાણુ વગેરે દ્રવ્યો ભેગા થાય રણ એટલે પરમાણુ અનેકપ્રદેશી = બહુઅવયવવાળા સ્કંધ સ્વરૂપે પરિણમી જાય છે.
૪ અસંખ્યકાળમાં પરમાણુ અવશ્ય સ્કંધ બને ૪ (વસ્તુ) વાસ્તવમાં તો અણુ અણુદશામાં નિષ્પદેશ જ છે. તેથી જ તેના સમાનાર્થક સાર્થક નામો વિશેષાવશ્યકભાષ્યની મલધારવ્યાખ્યામાં “(૧) અણુ, (૨) પરમાણુ, (૩) નિરંશ, (૪) નિર્ભેદ, (૫) નિરવયવ, (૬) નિપ્રદેશ, (૭) અપ્રદેશ”- આ મુજબ જણાવેલ છે. તેમ છતાં પણ ઉત્કર્ષથી અસંખ્ય U P(૧)માં “અસભૂત વ્યવહાર” પાઠ જે ફક્ત કો. (૧૨)માં “રે છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
८६८
० पुद्गलविभावपर्यायविचारः । રી “પરમાણુનઈ બહુપ્રદેશી થાવાની જાતિ છઇ, તે માટઇં કહીઈ ૧. "એ ગાથા ૧૦૨નો ભાવાર્થ.
li૭/૧૭ll.
मलधारवृत्ती सार्थकानि तत्समानार्थकनामानि दर्शितानि । केवलम् उत्कर्षतः असङ्ख्यकालचक्रमध्ये पद्वयणुकादिरूपेण सर्वेऽपि परमाणवः प्रतिस्वं परिणमन्त्येवेति योग्यतयाऽत्र ‘अणुः बहुप्रदेशी'त्येवं रा स्वजातीयाऽसद्भूतव्यवहारोपनयाऽपेक्षयोक्तमित्यवधेयम् । .. --- ..
तदुक्तम् आलापपद्धतौ “असद्भूतव्यवहारः त्रेधा। स्वजात्यसद्भूतव्यवहारः, यथा परमाणुर्बहुप्रदेशीति - कथनमित्यादि” (आ.प.पृ.१०) इति । तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च '“परमाणु एयदेसी बहुप्पदेसी श पयंपदे जो दु। सो ववहारो णेओ दव्वे पज्जायउवयारो ।।” (न.च.५८, द्र.स्व.प्र.२२९) इति । स्वजातीयद्रव्ये क स्वजातीयविभावपर्यायोपचारोऽसद्भूतव्यवहारोपनय इत्येवमप्ययमुच्यते, नानाप्रदेशित्वस्य विभावपर्यायणि रूपत्वात्, विशकलितानां परस्परानुस्यूतानां च एकप्रदेशि-बहुप्रदेशिनां परमाणूनां पौद्गलिकत्वरूपेण on મિથ: સનાતીયત્વવી
___ उपलक्षणात् स्वजातीयपर्याये स्वजातीयपर्यायारोपोऽसद्भूतव्यवहारोऽपि अत्रैवान्तर्भावनीयः, यथा કાળચક્ર પૂરા થાય ત્યારે સર્વ પરમાણુઓ વચણકાદિસ્વરૂપે = અંધસ્વરૂપે અવશ્ય પરિણમે છે. તેથી ફક્ત યોગ્યતાની અપેક્ષાએ પ્રસ્તુતમાં સ્વજાતીય અસભૂતવ્યવહાર ઉપનયની દૃષ્ટિએ પરમાણુ બહુપ્રદેશી - આ પ્રમાણે જણાવેલ છે. આ વાતને ખ્યાલમાં રાખવી.
પરમાણુ બહુપદેશી ! ; | (દુ.) આ જ આશયથી આલાપપદ્ધતિ ગ્રંથમાં જણાવેલ છે કે “અસભૂત વ્યવહારના ત્રણ પ્રકાર છે. તેમાં સ્વજાતિઅસદ્દભૂત વ્યવહાર ઉપનય પ્રથમ છે. જેમ કે “પરમાણુ બહુપ્રદેશી છે' - આવું કથન.” રસ નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “જે ઉપનય એકપ્રદેશી પરમાણુને બહુપ્રદેશી કહે - છે તે ઉપનયને દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર કરનાર અસદ્દભૂત વ્યવહાર તરીકે જાણવો.” પ્રસ્તુત ઉપનય | સ્વજાતીયદ્રવ્યમાં સ્વજાતીય વિભાવપર્યાયનો ઉપચાર કરનાર અસદ્દભૂત વ્યવહાર તરીકે પણ કહેવાય છે.
કારણ કે પરમાણુઓ ભેગા થવાથી જે અનેક પ્રદેશી અંધ બને છે તે પુદ્ગલનો વિભાવ પર્યાય છે. તથા રી છૂટા-છવાયા પરમાણુઓ અને સ્કંધરૂપે પરિણમેલા પરમાણુઓ પૌલિકત્વરૂપે પરસ્પર સજાતીય છે. આમ
સ્વસમાવજાતીય પરમાણુસ્વરૂપ પુદ્ગલદ્રવ્યમાં સ્વમાનજાતીય બહુપ્રદેશિત્વ સ્વરૂપ વિભાવપર્યાયનો ઉપચાર કરીને ‘પરમાણુ બહુપદેશી છે' - આવું બોલનાર પ્રસ્તુત ઉપનયનું બીજું નામ પણ યથાર્થ છે.
છે. સ્વજાતીય પર્યાયમાં સ્વજાતીય પર્યાયનો આરોપ છે. (ઉત્ત.) અહીં જે વિભાવ પર્યાયના ઉપચારની વાત કરી તે તો ઉપલક્ષણ છે. એક વાત જણાવવાથી બીજી વાત સમજી લેવાની હોય તેને ઉપલક્ષણ કહેવામાં આવે છે. અર્થાત્ પ્રસ્તુતમાં સજાતીય દ્રવ્યમાં • પુસ્તકોમાં “પરમાણુનઈ પદ નથી. આ.(૧) + કો.(૧૩)માં છે. જે આ.(૧) + કો.(૧૩)માં ‘જાતિના બદલે ‘શક્તિ' પાઠ. પુસ્તકોમાં “કહીઈ નથી. ફક્ત કો.(૧૩)માં છે. *.* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. 1. परमाणुरेकदेशी बहुप्रदेशी प्रजल्पति यस्तु। स व्यवहारो ज्ञेयो द्रव्ये पर्यायोपचारः।।
Page #239
--------------------------------------------------------------------------
________________
० प्रतिबिम्बे मुखारोप: 0
८६९ प्रतिबिम्बे मुखारोप इति । इदमेवाभिप्रेत्य नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च '“द₹णं पडिबिंब लवदि हु तं प चेव एस पज्जाओ। सज्जाइ असब्भूओ उवयरिओ णिययजाइपज्जाओ ।।" (न.च.५६, द्र.स्व.प्र.२२७) इति। ग ___ मुखलक्षणबिम्ब-तत्प्रतिबिम्बयोः पुद्गलपर्यायरूपत्वात् सजातीयताऽवगन्तव्या। पुद्गलपर्यायात्मकाऽऽदर्शगतप्रतिबिम्बे मुखत्वाऽसत्त्वादस्याऽसद्भूतता बोध्या ।
एवमेव स्वजातीयगुणे स्वजातीयद्रव्यारोपणात्मकोऽसद्भूतव्यवहारोऽप्यत्रैवान्तर्भावनीयः, यथा श 'श्वेतः प्रासादः' इति उपचारः। तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “रूवं पि भण्णति दव्वं ववहारो के अण्णअत्थसंभूदो। सेओ जह पासाओ गुणेसु दव्वाण उवयारो।।” (न.च.५९, द्र.स्व.प्र.२३०) इति । श्वेतरूपलक्षणगुण-प्रासादलक्षणद्रव्ययोः पौद्गलिकत्वात् सजातीयता बोध्या। रूपस्य द्रव्यत्वेनाऽसत्त्वाद् ‘रूपं द्रव्यम्, श्वेतः प्रासादः' इत्यादेः व्यवहारस्य असद्भूतता विज्ञेया । વિભાવ પર્યાયના ઉપચારની જે વાત કરી, તેનાથી સ્વજાતીય પર્યાયમાં સ્વજાતીયપર્યાયનો આરોપ કરવા
સ્વરૂપ અસભૂત વ્યવહારનો પણ પ્રસ્તુત બીજા વ્યવહારમાં જ સમાવેશ કરવો. જેમ કે પ્રતિબિંબમાં મુખનો આરોપ. આ જ અભિપ્રાયથી નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “પ્રતિબિંબને જોઈને “આ તે જ પર્યાય છે' - આ પ્રમાણે કહેવાય છે તે સ્વજાતીયપર્યાયમાં સ્વજાતીયપર્યાયનો ઉપચાર કરનાર અસભૂત વ્યવહાર ઉપનય છે.”
# પ્રતિબિંબ પુદ્ગલસજાતીયપર્યાય 8 (મુa) પ્રસ્તુતમાં એક વાત ધ્યાનમાં રાખવી કે દર્પણમાં જે મુખનું પ્રતિબિંબ પડે છે, તે બિલાત્મક મુખ પુદ્ગલનો પર્યાય છે. તથા તેનું પ્રતિબિંબ પડે છે તે પણ પુદ્ગલનો પર્યાય છે. બન્ને સદશ પુગલપર્યાય સ્વરૂપ હોવાથી દર્પણમાં પ્રતિબિંબિત મુખને = મુખપ્રતિબિંબને જોઈને “આ મારું જ મોટું છે' - આ પ્રમાણે જે કહેવું, તે સ્વજાતીયપર્યાયમાં સ્વજાતીયપર્યાયનો ઉપચાર કહેવાય છે. અરીસો પણ પુદ્ગલપર્યાય છે સ્વરૂપ જ છે. વાસ્તવમાં તેમાં પ્રતિબિંબ રહે છે, બિંબ = મુખ રહેતું નથી. પ્રતિબિંબ કાંઈ મોઢા સ્વરૂપ લી નથી. મુખત્વ નામનો ધર્મ મુખપ્રતિબિંબમાં રહેતો નથી. તેથી જ આ વ્યવહાર અસભૂત છે – તેમ જાણવું.
A ગુણમાં દ્રવ્યનો ઉપચાર (શ્વમેવ.) આ જ રીતે સ્વજાતીય ગુણમાં સ્વજાતીય દ્રવ્યનો આરોપ કરનાર અસદ્દભૂત વ્યવહારનો પણ પ્રસ્તુત ભેદમાં = સ્વજાતીય અસભૂત વ્યવહારમાં જ સમાવેશ કરવો. જેમ કે “સફેદ મહેલ' આવો ઉપચાર. આ વાતને જણાવતા નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં કહેલ છે કે અન્ય અર્થના આલંબનથી ઉત્પન્ન થયેલો વ્યવહાર રૂપને પણ દ્રવ્ય કહે છે. જેમ કે “સફેદ મહેલ.’ આ ગુણમાં દ્રવ્યનો ઉપચાર જાણવો.” પ્રસ્તુતમાં શ્વેતરૂપ ગુણ છે. મહેલ દ્રવ્ય છે. બન્ને પૌદ્ગલિક હોવાથી પરસ્પર સજાતીય છે. તેથી પ્રસ્તુત આરોપ સજાતીય ગુણમાં સજાતીય દ્રવ્યના ઉપચાર સ્વરૂપ બને છે. તથા રૂપ ગુણત્વરૂપે વિદ્યમાન છે, દ્રવ્યત્વરૂપે નહિ. તેથી જે જે સ્વરૂપે ન રહેતું હોય તેને તે સ્વરૂપે બતાવનાર “રૂપ 1. दृष्ट्वा प्रतिबिम्बं लपति हि तं चैव एष पर्यायः। स्वजातीयः असद्भूतो निजकजातिपर्यायः।। 2. रूपमपि भण्यते द्रव्यं व्यवहारोऽन्यार्थसम्भूतः। श्वेतो यथा प्रासादो गुणेषु द्रव्याणामुपचारः।।
Page #240
--------------------------------------------------------------------------
________________
*
० 'बोधः घटाकार' इत्युपचारविचार:
७/१३
तथा स्वजातीयगुणे स्वजातीयपर्यायारोपणात्मकोऽसद्भूतव्यवहारोऽप्यत्रान्तर्भाव्यः, यथा 'बोधो घटाकार' इति उपचारः, यद्वा 'ज्ञानं पर्याय' इति उपचारः । तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “ णाणं पि हि पज्जायं परिणममाणं तु गिण्हए जो हु । ववहारो खलु जंपइ गुणेसु उवयरियपज्जाओ ।।” (न.च.६०, द्र.स्व.प्र.२३१) इति । यद्यपि ज्ञानं गुणः तथापि परिणममानत्वात् तस्य पर्यायत्वेनाऽत्रोपचारः क्रियते ।
८७०
2
एवं स्वजातीयविभावपर्याये स्वजातीयद्रव्यारोपणात्मकोऽसद्भूतव्यवहारोऽपि अत्र एवान्तकर्भावनीयः, यथा 'स्थूलस्कन्धः पुद्गल' इत्युपचारः । तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च "ફૂળ थूलखंधं पुग्गलदव्वोत्ति जंपए लोए । उवयारो पज्जाए पोग्गलदव्वस्स भणइ ववहारो ।।” (न.च.६१, प्र. स्व. प्र. २३२ ) र्णि इति। मिथःसमनुविद्धनानापुद्गलपरमाणुनिष्पन्नस्य स्थूलस्कन्धस्य पुद्गलद्रव्यविभावपर्यायरूपतया पुद्गलद्रव्यत्वकथनं स्वजातीयविभावपर्याये स्वजातीयद्रव्याऽऽरोपणात्मकाऽ सद्भूतव्यवहाररूपेण बोध्यम् ।
का
દ્રવ્ય છે. શ્વેત મહેલ છે' - ઈત્યાદિ વ્યવહારને અસદ્ભૂત જાણવો.
ગુણમાં પર્યાયનો ઉપચાર
(તથા.) તેમ જ સ્વજાતીય ગુણમાં સ્વજાતીય પર્યાયનો આરોપ કરનાર અસદ્ભૂત વ્યવહારનો પણ પ્રસ્તુત સ્વજાતીય અસદ્ભૂત વ્યવહારમાં જ સમાવેશ કરવો. જેમ કે ‘જ્ઞાન ઘટાકાર છે’ - આવો ઉપચાર. અથવા ‘જ્ઞાન પર્યાય છે' - આવો ઉપચાર. તેથી જ નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “પરિણમનશીલ જ્ઞાનને પણ જે વ્યવહાર પર્યાયરૂપે ગ્રહણ કરે છે, તે વ્યવહાર ગુણમાં પર્યાયનો ઉપચાર કરનાર અસદ્ભૂત વ્યવહાર ઉપનય કહેવાય છે.” યદ્યપિ જ્ઞાન ગુણ છે. તેમ છતાં તે પરિણમનશીલ છે. તેથી તેનો પર્યાયરૂપે અહીં ઉપચરિત નિર્દેશ કરવામાં આવે છે.
/ વિભાવ પર્યાયમાં સજાતીય દ્રવ્યનો આરોપ
(Ē.) આ જ રીતે સ્વજાતીય વિભાવ પર્યાયમાં સ્વજાતીય દ્રવ્યનો આરોપ કરનાર અસદ્ભૂત વ્યવહારનો પણ પ્રથમ અસદ્ભૂત વ્યવહારમાં અંતર્ભાવ કરવો. જેમ કે ‘સ્થૂલસ્કંધ પુદ્ગલ છે’ - આ પ્રમાણેનો આરોપ સજાતીય વિભાવ પર્યાયમાં સજાતીયદ્રવ્યનો ઉપચાર કરવા સ્વરૂપ અસદ્ભૂત વ્યવહાર ઉપનય જાણવો. તેથી જ નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “સ્થૂલ સ્કંધને જોઈને લોકો કહે છે કે ‘આ પુદ્ગલ દ્રવ્ય છે.' આને પર્યાયમાં પુદ્ગલદ્રવ્યનો ઉપચાર કરનાર અસદ્ભૂત વ્યવહાર કહેવાય છે.” એક-બીજા સાથે વિશેષ પ્રકારે સંકળાયેલા અનેક પરમાણુઓના સમૂહથી નિષ્પન્ન સ્થૂલ સ્કંધ પુદ્ગલદ્રવ્યનો વિભાવ પર્યાય છે. તેથી તેવા સ્થૂલ સ્કંધને પુદ્ગલદ્રવ્યરૂપે કહેવું તે સ્વજાતીય વિભાવ પર્યાયમાં સ્વજાતીય દ્રવ્યનો આરોપ કરનાર અસદ્ભૂત વ્યવહાર તરીકે જાણવા યોગ્ય છે.
1. ज्ञानमपि हि पर्यायं परिणममाणं तु गृह्णाति यस्तु । व्यवहारः खलु जल्पति गुणेषूपचरितपर्यायम् ।। 2. दृष्ट्वा स्थूलस्कन्धं पुद्गलद्रव्यमिति जल्पति लोके । उपचारम् पर्याये पुद्गलद्रव्यस्य भणति व्यवहारः । ।
Page #241
--------------------------------------------------------------------------
________________
८७१
७/१३
. 'उत्तमं रूपम्' इत्युपचारविचार: । एवं शरीरसंस्थानम् उद्दिश्य 'उत्तमं रूपमि’त्याद्यालापलक्षणः स्वजातीयपर्याये स्वजातीयगुणाऽऽरोपणात्मकोऽसद्भूतव्यवहारोऽपि प्रकृतान्तभूतो दृश्यः। तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च प “दट्टणं देहठाणं वण्णंतो होइ उत्तम रूवं। गुणउवयारो भणिओ पज्जाए णत्थि संदेहो ।।” (न.च.६२, -- द्र.स्व.प्र.२३३) इति। देहसंस्थानस्य पुद्गलपर्यायरूपतया रूपस्य पुद्गलगुणस्य तत्राऽऽरोपः स्वजातीयपर्याये स्वजातीयगुणारोपणात्मकाऽसद्भूतव्यवहारोपनयरूपेण ज्ञातव्यः । ___ पूर्वं (७/५-११) 'द्रव्ये द्रव्योपचारः', 'गुणे गुणोपचारः' इत्यादिना ये नवविधा असद्भूतव्यवहारा श दर्शिताः तदुदाहरणानि नेहान्तर्भवन्ति, तेषां सर्वेषामेव अनुपदमेव (७/१४) वक्ष्यमाणविजातीया-क ऽसद्भूतव्यवहारान्तःपातित्वात्, इह च स्वजातीयाऽसद्भूतव्यवहारस्य प्रक्रान्तत्वादित्यादिकं सुधिया ... स्वधियोहनीयमत्र।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - ये द्रव्य-गुण-पर्यायाः साम्प्रतं स्वभावरूपेण न सन्ति किन्तु का विभावरूपेण सन्ति तान् तद्रूपेण दर्शयन्तं स्वजातीयाऽसद्भूतव्यवहारोपनयं चेतसिकृत्य (१)
જ પર્યાયમાં સજાતીય ગુણનો આરોપ () આ જ રીતે શરીરસંસ્થાનને ઉદેશીને “ઉત્તમ રૂપ' - ઈત્યાદિ સ્વરૂપે પ્રતિપાદન કરવું તે સ્વજાતીય પર્યાયમાં સ્વજાતીય ગુણનો આરોપ કરનાર અસભૂત વ્યવહાર છે. આ વ્યવહારનો પણ પ્રસ્તુત સ્વજાતીય અસભૂત વ્યવહાર ઉપનયમાં અંતર્ભાવ થાય છે – તેમ જાણવું. તેથી જ નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “શરીરના આકારને જોઈને તેનું વર્ણન કરતાં કહેવું કે “કેવું ઉત્તમ રૂપ છે !” – તો આ સ્વજાતીય પર્યાયમાં સ્વજાતીયગુણનો આરોપ કહેવાયેલ છે. તેમાં કોઈ સંદેહ નથી.” શરીરની આકૃતિ પુદ્ગલ દ્રવ્યનો પર્યાય છે. તથા રૂપ પુદ્ગલનો ગુણ છે. તેથી દેહાકૃતિમાં રૂપનો આરોપ કરવો તે સ્વજાતીય પર્યાયમાં સ્વજાતીયગુણનો આરોપ કરનાર અસભૂત વ્યવહાર ઉપનય તરીકે જાણવા યોગ્ય છે.
જ રવજાતીય-વિજાતીય ઉદાહરણોમાં ભેદ જ (પૂર્વ) સાતમી શાખાના પ થી ૧૧ શ્લોક સુધીમાં ‘દ્રવ્યમાં દ્રવ્ય ઉપચાર, ગુણમાં ગુણનો ઉપચાર...' ઈત્યાદિ રૂપે જે નવ પ્રકારના અસભૂત વ્યવહારો દેખાડેલ હતા, તેના ઉદાહરણોનો પ્રસ્તુત સ્વજાતીય અસદ્દભૂત વ્યવહારમાં સમાવેશ થઈ શકતો નથી. કારણ કે તે બધા જ ઉદાહરણોનો વિજાતીય અસભૂત વ્યવહારમાં સમાવેશ થાય છે. આગળ ચૌદમા શ્લોકની વ્યાખ્યામાં વિજાતીય અસભૂત વ્યવહાર જણાવવામાં આવશે. અહીં તો સ્વજાતીય અસભૂત વ્યવહાર પ્રસ્તુત છે. તેથી તેનો અત્ર સમાવેશ થઈ શકતો નથી. આવી બાબતોને બુદ્ધિશાળીએ પોતાની બુદ્ધિથી અહીં વિચારવી.
આ અસભૂત વ્યવહારનું ઉમદા પ્રયોજન : આધ્યાત્મિક ઉપનય :- વર્તમાન કાળે જે દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વભાવસ્વરૂપે ન હોય પણ વિભાવ સ્વરૂપે હોય તેને તે સ્વરૂપે બતાવનાર પ્રસ્તુત સ્વજાતીય અસદૂભૂત ઉપનયનો આધ્યાત્મિક ઉપયોગ 1. दृष्ट्वा देहस्थानं वर्णयन भवति उत्तम रूपम्। गुणोपचारो भणितः पर्याये नास्ति सन्देहः।।
Page #242
--------------------------------------------------------------------------
________________
८७२
* उपचारप्रयोजनविमर्शः
७ / १३
प
रा
पापप्रवृत्तिसमये तत्फलमभिसन्धाय 'अहं मूढः, अज्ञः' इत्यादिकां धियमुपस्थाप्य पापनिवृत्त्यौपयिकं बलं प्राप्तव्यम्। (२) एवं धर्मप्रवृत्तिकाले ' अहं साधकः, श्रमणोऽहम्' इत्यादिकां प्रज्ञामुत्थाप्य विधिविशुद्धसदनुष्ठानकरणसामर्थ्यं प्राप्यम् । तथा (३) दृष्टशत्रुञ्जयं कर्म- संयोग-काल-नियति-प्रमादादिम पारवश्येन पापप्रवृत्तं भव्यात्मानं दृष्ट्वा तदीयभव्यतां निजचेतसि समारोप्य 'अयं भव्यः आसन्न - सिद्धिकः' इति बोधमुत्पाद्य तद्विषयकद्वेषादिलक्षणोऽप्रशस्तमनोवृत्तिप्रवाहः ताडनादिलक्षणश्चाऽप्रशस्तदेहवृत्तिप्रवाहश्च प्रतिरोध्यः । मैत्र्यादिभावनाश्च तस्मिन् भावयितव्याः प्रयत्नत इत्यत्रोपदेशो लभ्यते। इत्थमप्रशस्तदेह - मनोवृत्तिप्रवाहविरामे सिद्धसुखं सुलभं स्यात्, तस्य कृत्स्नवृत्तिविलयाऽविनाभावित्वात् । प्रकृते “देह - मनोवृत्तिभ्यां भवतः शारीर - मानसे दुःखे । तदभावात् तदभावे सिद्धं सिद्धस्य ૐ સિદ્ધિમુલમ્ ।।” (પ્ર.૨.૨૧) કૃતિ પ્રશમરતિજારિા ભાવનીયા।।૭/૧રૂ||
#t
al
એવો કરી શકાય કે (૧) પાપ કરતી વખતે તેના ફળરૂપે મળનાર તિર્યંચ, નરક વગેરે ગતિને લક્ષમાં રાખીને ‘હું મૂઢ છું’,‘હું અજ્ઞાની છું’ - ઈત્યાદિ બુદ્ધિ ઉભી કરવા દ્વારા પાપને છોડવાનું બળ મેળવવું. (૨) સામાન્ય ધર્મસાધના કરતી વખતે પણ ‘હું સાધક છું. હું સાધુ છું’ આવી બુદ્ધિ ઊભી કરવા દ્વારા વિધિવિશુદ્ધ રીતે ધર્મસાધના કરવાનું સામર્થ્ય સંપ્રાપ્ત કરવું. (૩) તે જ રીતે શત્રુંજયના દર્શન કરનાર કોઈ ભવ્યાત્મા કર્મવશ કે સંયોગવશ કે કાળવશ કે નિયતિવશ કે પ્રમાદાદિવશ પાપ કરી રહ્યો હોય ત્યારે પણ તેની મોક્ષે જવાની યોગ્યતાને લક્ષમાં રાખીને ‘આ ભવ્ય છે, આસન્નમુક્તિગામી છે' - આવી બુદ્ધિ ઉભી કરવા દ્વારા તેના પ્રત્યે દ્વેષ, દુર્ભાવ વગેરે સ્વરૂપ અપ્રશસ્ત ચિત્તવૃત્તિપ્રવાહને તથા તમાચો મારવા વગેરે સ્વરૂપ અપ્રશસ્ત દેહવૃત્તિપ્રવાહને અટકાવવો. તથા તેના પ્રત્યે મૈત્રી વગેરે ભાવોને કેળવવા પ્રામાણિકપણે પ્રયત્ન કરવો - આવી પણ પ્રસ્તુતમાં સૂચના મળે છે. આ રીતે અપ્રશસ્ત દેહવૃત્તિ-ચિત્તવૃત્તિના પ્રવાહનો વિરામ થાય તો સિદ્ધસુખ સુલભ થાય. કારણ કે સિદ્ધસુખ તો પ્રશસ્ત -અપ્રશસ્ત તમામ વૃત્તિઓનો ઉચ્છેદ થયા વિના મળતું નથી. પ્રસ્તુતમાં પ્રશમરતિ પ્રકરણની એક કારિકાની પણ ઊંડાણથી વિભાવના કરવી. મોક્ષમાં સુખની સિદ્ધિ કરવા માટે ત્યાં ઉમાસ્વાતિજી મહારાજે જણાવેલ છે કે ‘દેહવૃત્તિથી શારીરિક દુઃખ થાય છે તથા મનોવૃત્તિથી માનસિક દુઃખ ઉત્પન્ન થાય છે. સિદ્ધ ભગવંતને દેહવૃત્તિ અને મનોવૃત્તિ હોતી નથી. તેથી શારીરિક અને માનસિક દુઃખ હોતું નથી. તેથી સિદ્ધ ભગવંતને સિદ્ધિમાં મુક્તિમાં સુખ સિદ્ધ થાય છે.' (૭/૧૩)
લખી રાખો ડાયરીમાં......જ
• સાધનાથી ભગવાન સાથેનું ભૌગોલિક અંતર ઘટી શકે. દા.ત. ગગનગામી મુનિ.
ઉપાસનાથી ભગવાન સાથેનું માનસિક અંતર ઘટ્યા વિના રહેતું નથી. દા.ત. શોભન મુનિ.
Page #243
--------------------------------------------------------------------------
________________
૭/૨૪ ० विजातीयाऽसद्भूतव्यवहारविचार: 0
८७३ તેહ વિજાતિ જાણો, જિમ મૂરતિ મતિ; મૂરતિ દ્રવ્યઈO ઊપની એ //૭/૧૪ો (૧૦૩) તેહ અસભૂત વિજાતિ જાણો જિમ “મૂર્ત મતિજ્ઞાન” કહિછે. મૂર્ત (દ્રવ્ય) તે જે વિષયાલોક અને -મનસ્કારાદિક તેહથી ઊપનો." તે માટછે. ઇહાં મતિજ્ઞાન આત્મગુણ. તેહનાં વિષઈ મૂર્તત્વ પુદ્ગલગુણ સ, ઉપચરિઓ, તે વિજાત્યસભૂતવ્યવહાર કહિયઈ. ૨. II/૧૪ द्वितीयमसद्भूतव्यवहारोपनयप्रकारमाचष्टे - 'विजातीये'ति ।
विजातीयोपचारादभूतव्यवहृतिः परा।
मूर्तोत्पन्नं मतिज्ञानं मूर्तं स्यादिति निश्चयः ।।७/१४ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - विजातीयोपचारात् परा अभूतव्यवहृतिः। (यथा) 'मूर्तोत्पन्नं मतिज्ञानं म મૂર્ત ચા’ - રૂત્તિ નિશ્વયTI૭/૦૪/
विजातीयोपचारात् = स्वगुणे विजातीयगुणारोपात् परा = द्वितीया अभूतव्यवहृतिः = १ असद्भूतव्यवहारोपनयः स्यात् । यथा मूर्तोत्पन्नं = विषयाऽऽलोक-मनस्कारादिमूर्त्तवस्तुजन्यम् इति + हेतोः मतिज्ञानं मूर्तं स्यादिति निश्चयः । अनेकान्तजयपताकास्वोपज्ञवृत्तौ श्रीहरिभद्रसूरिभिः उद्धरणरूपेण णि “रूपाऽऽलोक-मनस्कार-चक्षुद्यः सम्प्रवर्त्तते । विज्ञानम्, मणि-सूर्यांशु-गोशकृद्भ्य इवाऽनलः ।।” (अ.ज.प.भाग-का १/अधिकार-३/पृ.२२८) इति यदुक्तं तदत्र स्मर्तव्यम् ।
અવતરણિકા - બીજી રીતે અસદ્દભૂત વ્યવહાર ઉપનયના જે ત્રણ ભેદનો બારમા શ્લોકમાં નિર્દેશ કર્યો હતો તેમાંથી તેના બીજા ભેદનું ગ્રંથકારશ્રી નિરૂપણ કરે છે -
69 અસલ્કત વ્યવહારનો બીજો ભેદ હS શ્લોકાર્થ :- વિજાતીયનો ઉપચાર કરવાથી બીજો અસદૂભૂત વ્યવહાર ઉપનય બને છે. જેમ કે , મૂર્ત દ્રવ્યથી ઉત્પન્ન થયેલ હોવાથી “મતિજ્ઞાન મૂર્તિ છે' - આ નિશ્ચય.(૭/૧૪)
યાર્થી :- સ્વગુણમાં વિજાતીય ગુણનો આરોપ કરવાથી બીજો અસભૂત વ્યવહાર સંપન્ન થાય છે. જેમ કે વિષય, આલોક (= પ્રકાશ), તેમજ (ગ્રહણ કરેલા મનોવર્ગણાના પુદ્ગલો, મનની ક્રિયા વગેરે સ્વરૂપ) મનસ્કાર વગેરે મૂર્ત વસ્તુથી ઉત્પન્ન થવાના કારણે “મતિજ્ઞાન મૂર્ત બનશે” – આ પ્રમાણે નિશ્ચય વિજાતીય અસભૂત વ્યવહાર જાણવો. શ્રીહરિભદ્રસૂરિજીએ અનેકાન્તજયપતાકા સ્વોપજ્ઞવૃત્તિમાં ઉદ્ધરણસ્વરૂપે જણાવેલ છે કે “જેમ સૂર્યકાન્ત મણિ, સૂર્યકિરણો અને છાણમાંથી અગ્નિ પ્રગટે છે, તેમ રૂપ (વિષય), આલોક, મનસ્કાર, આંખથી વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પ્રવર્તે છે.” આ બાબત અહીં યાદ કરવા યોગ્ય છે. -
. કો.(૨+૦+૧૨) + લી.(૧) + આ.(૧)સિનો પાઠ લીધો છે. 1 કો.(૧૨)માં ‘દ્રવ્ય ઈમ’ પાઠ. ૪ ધ.માં “મકરાકરાદિક (મકસ્કારાદિક!)' અશુદ્ધ પાઠ છે. મો.(૨)માં “નમસ્કારાદિક' અશુદ્ધ પાઠ. આ.(૧)માં “મસિકારા' પાઠ. કો.(૧૨+૧૩) + લી.(૧) નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં “ઉપનું' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. • શાં.માં “ઉદ્ધરિઓ' પાઠ.
Page #244
--------------------------------------------------------------------------
________________
८७४
० मूर्तस्याऽमूर्ताऽव्याघातकता 0
૭/૪ ___ वस्तुतो मतिज्ञानम् आत्मनोऽमूर्त्तस्याऽमूर्तो गुणः। तत्र विजातीयपुद्गलगुणस्य मूर्त्तत्वस्योप
चारात् स्वगुणे विजातीयगुणोपचारोऽसद्भूतव्यवहारोपनयः कथ्यते । तदुक्तम् आलापपद्धती RT “વિનાન્દસમૂતવ્યવદાર, યથા - “મૂર્ત મતિજ્ઞાનમ્', તો મૂર્તદ્રવ્યેળ નનિતમ્” (સા.પ. પૂ.૧૦) તિા.
युक्तञ्चतत्, मतिज्ञानस्य केवलममूर्त्तत्वे प्रतिकूलमूर्त्तद्रव्येण व्याघातो न स्यात् । किन्तु कुड्यादिना - व्यवहिते घटादौ मतिज्ञानस्य व्याघातो भवत्येव । अतो तत्र मूर्तस्वभावोऽप्रत्याख्येयः। न ह्यमूर्त्तकस्वभावस्य
गगनादेरिव मूर्त्तिमता द्रव्येण व्याघातः सम्भवति । इदमेवाभिप्रेत्य नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “'मुत्तं क इह मइणाणं मुत्तिमद्दव्येण जणियं जम्हा। जइ ण हु मुत्तं णाणं ता कह खलियं हि मुत्तेण ?।।” (न.च.५४, of द्र.स्व.प्र.२२६) इति । त्रैकालिकसमस्तमूर्त्ताऽमूर्त्तद्रव्य-पर्यायगोचरम् आत्मशुद्धस्वभावसम्भूतं हि केवलज्ञानं तु न मूर्तम्, मूर्त्तद्रव्याजन्यत्वात्, मूर्तेनाऽस्खलनाच्चेत्यादिकमूहनीयम् ।
प्रकृते “मूर्तसाधुगुणाः हि ज्ञानादयो मूर्ताद् अव्यतिरिक्तत्वात् कथञ्चिद् मूर्ती अपि शक्यन्ते वक्तुम् ।
(વસ્તુ) વાસ્તવમાં તો મતિજ્ઞાન આત્માનો ગુણ છે. આત્મા અમૂર્તિ છે. તેથી મતિજ્ઞાન પણ અમૂર્ત ગુણ છે. મૂર્તત્વ તો પુદ્ગલ દ્રવ્યનો ગુણ છે. પુદ્ગલ જડ છે. આત્મા ચેતન છે. તેથી મતિજ્ઞાન અને મૂર્તત્વ પરસ્પર વિજાતીય દ્રવ્યના ગુણ બને છે. આથી મતિજ્ઞાનમાં મૂર્તત્વ ગુણનો ઉપચાર કરવો તે સ્વગુણમાં વિજાતીય ગુણનો ઉપચાર કરવા સ્વરૂપ અસભૂત વ્યવહાર ઉપનય કહેવાય છે. તેથી આલાપપદ્ધતિ ગ્રંથમાં જણાવેલ છે કે “વિજાતિ અસભૂત વ્યવહાર બીજો અસભૂત જાણવો. જેમ કે “મતિજ્ઞાન મૂર્ત છે.” કારણ કે મૂર્તદ્રવ્યથી તે ઉત્પન્ન થયેલ છે - આ પ્રમાણેનો વ્યવહાર.”
8 મતિજ્ઞાન મૂર્ત છે . (યુ.) આ વાત યોગ્ય છે. કારણ કે જો મતિજ્ઞાન અમૂર્ત જ હોય તો પ્રતિકૂલ મૂર્ત દ્રવ્યથી મતિજ્ઞાનનો આ વ્યાઘાત થઈ ન શકે. પરંતુ દીવાલ વગેરથી ઢંકાયેલા ઘડા વગેરેને વિશે મતિજ્ઞાનનો વ્યાઘાત તો થાય જ વિ છે. તેથી મતિજ્ઞાનમાં મૂર્તસ્વભાવનો અપલાપ કરી ન શકાય. કેવલ અમૂર્તસ્વભાવવાળા ગગન વગેરેનો
મૂર્ત દ્રવ્યથી વ્યાઘાત થતો નથી. તેમ મતિજ્ઞાન ફક્ત અમૂર્તસ્વભાવવાળું હોય તો તેનો પણ મૂર્ત દ્રવ્યથી ૨વ્યાઘાત સંભવી ન શકે. પરંતુ મૂર્ત દ્રવ્યથી મતિજ્ઞાનનો વ્યાઘાત તો થાય જ છે. આથી મતિજ્ઞાન મૂર્ત છે.
આ જ અભિપ્રાયથી નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “પ્રસ્તુતમાં મતિજ્ઞાન મૂર્તિ છે. કારણ કે તે મૂર્ત દ્રવ્યથી ઉત્પન્ન થયેલ છે. જો મતિજ્ઞાન મૂર્ત ન હોય તો મૂર્તદ્રવ્યથી મતિજ્ઞાન અલિત કેમ થાય?’ ત્રણ કાળના તમામ મૂર્ત-અમૂર્ત દ્રવ્ય અને તેના સર્વ પર્યાયો કેવલજ્ઞાનના વિષય છે. કેવલજ્ઞાન પોતાના વિષયોથી ઉત્પન્ન નથી. કારણ કે અતીતાદિ પદાર્થો અવિદ્યમાન હોવા છતાં કેવલજ્ઞાનના વિષય બને છે. કેવલજ્ઞાન તો આત્માના શુદ્ધસ્વભાવના કારણે પ્રગટ થાય છે. કેવલજ્ઞાન મૂર્ત ન કહેવાય. કારણ કે તે મૂર્તદ્રવ્યથી ઉત્પન્ન થતું નથી તથા મૂર્તદ્રવ્યથી અલિત થતું નથી. આ રીતે અહીં ઊહાપોહ કરવો.
# સાધુગુણ કથંચિત્ મૂર્વ : વિશેષાવશ્યકવૃત્તિ * (ક) પ્રસ્તુતમાં વિશેષાવશ્યકભાષ્યની મલધારવ્યાખ્યાનો એક સંદર્ભ પણ અનુસંધાન કરવા યોગ્ય 1. मूर्तमिह मतिज्ञानं मूर्तिमद्रव्येण जनितं यस्मात्। यदि न हि मूर्तं ज्ञानं ततः (तर्हि) कथं स्खलितं हि मूर्तेन?।।
Page #245
--------------------------------------------------------------------------
________________
૭/૨૪
* मतिज्ञानोत्कर्षमदः त्याज्यः
सिद्धगुणास्तु नैवम् । ततो विशेषेण तेऽमूर्त्ता एव” (वि. आ.भा.३२७८ वृ.) इति विशेषावश्यकभाष्यमलधारवृत्तिवचनमप्यनुसन्धेयम् ।
८७५
प
रा
उपलक्षणाद् वेदनाजनकत्वात् कर्म अपि विजातीयगुणारोपाद् वेदना प्रोच्यते । इदमेवाभिप्रेत्य માવત્યાં “મ્મ વેવળા” (મ.યૂ.૭/૩/૨૭૧)ત્યુત્તમ્। ‘ર્મ વેવના’ તિથન વિનાતીયપર્યાયે विजातीयगुणोपचारोऽसद्भूतव्यवहार इति भावः ।
म
-
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – ' मतिज्ञानं मूर्त्तमित्युक्त्या तस्मिन्नैव परिपूर्णं स्वाऽऽधिपत्यं शु वर्तते इत्युपदर्शितम् । व्यवधानाऽतिदूरत्वाऽतिसामीप्याऽतिसादृश्यादिना तत् परिस्खलत्यपि । अत क एव व्यापके, सूक्ष्मे, प्रबले चाऽपि स्वकीयमतिज्ञाने नैव निर्भरतया भाव्यम्, न वा तेन मदितव्यम्, अपि तु सततं सोत्साहतया केवलज्ञानोपलब्धयेऽन्तरङ्गापवर्गमार्गगमनोद्यमपरायणता आत्मसात् कार्या। णि ततश्च ““छिंदित्तु जाई - मरणस्स बंधणं उवेइ भिक्खू अपुणागमं गई” (द.वै. १०/२१) इति दशवैकालिक - का सूत्रोक्ताम् अपुनरावृत्तिं सिद्धिगतिं छिन्नजाति - मरणबन्धनः उपैति । ।७ /१४।।
છે. ત્યાં જણાવેલ છે કે “સાધુ ભગવંતો દેહધારી હોવાથી મૂર્ત છે. મૂર્તના ગુણો મૂર્તદ્રવ્યથી અભિન્ન હોવાથી મૂર્તસાધુના જ્ઞાનાદિ ગુણોને કથંચિત્ મૂર્ત કહી શકાય છે. પરંતુ સિદ્ધ ભગવંતના કેવલજ્ઞાનાદિ ગુણો તો ઉપચારથી પણ મૂર્ત કહેવા શક્ય નથી. તેથી તે વિશેષ રીતે અમૂર્ત જ છે.”
- કર્મ વેદના છે !
(૩૫ત્ત.) મતિજ્ઞાનને મૂર્ત કહેવાની વાત ઉપલક્ષણરૂપ છે. તેથી ‘કર્મ વેદના છે' - આ વચન પણ વિજાતીય અસદ્ભૂત વ્યવહાર તરીકે સમજી શકાય છે. કર્મ વેદનાજનક છે. પુદ્દગલ દ્રવ્યનો પર્યાય કર્મ છે. આત્માનો વિભાવગુણ વેદના છે. પુદ્ગલ દ્રવ્ય જડ છે. આત્મા ચેતન છે. તેથી વિજાતીય દ્રવ્યના ગુણનો કર્મમાં આરોપ કરવાથી કર્મ પણ વેદના કહેવાય છે. આ જ અભિપ્રાયથી ભગવતીસૂત્રમાં જણાવેલ છે કે ‘કર્મ વેદના છે.’ આ કથન વિજાતીય પર્યાયમાં વિજાતીય ગુણનો આરોપ કરનાર અસદ્ભૂત વ્યવહાર ઉપનયસ્વરૂપ છે. આ અહીં તાત્પર્ય સમજવું. કર્મ અને વેદના પણ પરસ્પર વિજાતીય છે. * મતિજ્ઞાન ઉપર મુસ્તાક ન બનો
આધ્યાત્મિક ઉપનય :- મતિજ્ઞાનને મૂર્ત કહીને ‘આત્માનું પરિપૂર્ણ આધિપત્ય તેના ઉપર નથી’ તેવું સૂચિત કરેલ છે. દીવાલ વગેરે વ્યવધાન, અતિદૂરત્વ, અતિસાન્નિધ્ય, અતિસાર્દશ્ય વગેરે પરિબળોથી મતિજ્ઞાન સ્ખલના પણ પામે છે. માટે પોતાનું મતિજ્ઞાન ગમે તેટલું વ્યાપક, સૂક્ષ્મ અને બળવાન દેખાતું હોય તો પણ તેના ઉપર મદાર બાંધ્યા વિના, તેના ઉપર મુસ્તાક બન્યા વિના, કેવલજ્ઞાનની સંપ્રાપ્તિ માટે અંતરંગ પુરુષાર્થને પ્રબળ બનાવવા માટે, આત્મસાત્ કરવા માટે સતત ઉલ્લસિત રહેવું. અંતરંગ પુરુષાર્થને પ્રબળ બનાવ્યા બાદ આત્માર્થી સાધક જન્મ-મરણના બંધનને છેદીને જ્યાંથી સંસારમાં પુનરાવર્તન નથી થતું તેવી સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે. આ અંગે દશવૈકાલિકસૂત્રમાં જણાવેલ છે કે “જન્મ-મરણના બંધનને છેદીને ભિક્ષુ સંયમી પુનરાગમનશૂન્ય એવી સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે.” (૭/૧૪) 1. વર્મ વેવના/ 2. છિન્ના નાતિ-મરાયો: વન્ધનમ્, પૈતિ મિથ્યુઃ અપુનરાગમાં ગતિમ્।
=
*
Page #246
--------------------------------------------------------------------------
________________
८७६ • मिश्राऽसद्भूतव्यवहारप्रतिपादनम् ।
७/१५ અસભૂત દોઉ ભાંતિ રે, જીવ અજીવનઈ, વિષયજ્ઞાન જિમ ભાખિઈ એ ૭/૧પા(૧૦૪) રી દોઉ ભાંતિ સ્વજાતિ વિજાતિ અસભૂતવ્યવહાર કહિયછે. જિમ જીવાજીવ વિષય જ્ઞાન (ભાખિઈ=) એ કહિયછે. ઈહાં જીવ જ્ઞાનની સ્વજાતિ છઈ, અનઈ અજીવ વિજાતિ છઈ. એ ૨ નો વિષય-વિષયભાવ નામઈ ઉપચરિત સંબંધ છઈ, તે સ્વજાતિવિજાત્યસભૂત કહિયઇં. ૩. तृतीयमसद्भूतव्यवहारोपनयं निरूपयति - ‘स्वेति।
स्व-परजातिमाश्रित्य तृतीयः स्यादसद्भूतः।
નીવાનીવાત્મ જ્ઞાન યથા યુદ્ધ વિમાસત્તા૭/૨ प्रकृते दण्डान्वयस्त्वेवम् - स्व-परजातिमाश्रित्य तृतीयः असद्भूतः स्यात् । यथा जीवाऽजीवात्मकं ज्ञानं बुद्धौ विभासते ।।७/१५।।
__ स्व-परजातिम् आश्रित्य तृतीयः असद्भूतः स्याद् यः स्वजाति-विजातिद्रव्ये स्वगुणारोपात् क स्वजातीयविजातीयगुणोपचारोऽसद्भूतव्यवहारः उपनय इत्यभिधीयते । यथा जीवाऽजीवात्मकं ज्ञानं णि बुद्धौ व्यवहारे च विभासते। अत्र जीवः ज्ञानजातीयः अजीवश्च ज्ञानविजातीयः। जीवाजीवयोः ___ ज्ञानविषयतया विषय-विषयिभावाभिधानोपचरितसम्बन्धेन ज्ञानं जीवेऽजीवे चारोप्यते ।
नव्यन्यायपरिभाषयेत्थमुच्यते जीवाऽजीवविषयकमेकमेव ज्ञानं स्वनिष्ठविषयितानिरूपितविषय
અવતરણિક - ત્રણ ભેજવાળા અસદ્દભૂત વ્યવહાર ઉપનયના બે ભેદને જણાવ્યા બાદ હવે ગ્રંથકારશ્રી તેના ત્રીજા ભેદનું પંદરમા શ્લોકમાં નિરૂપણ કરે છે :
# અસભૂત વ્યવહાર ઉપનયનો ત્રીજો ભેદ # શ્લોકાર્થ :- સ્વ-પરજાતિની અપેક્ષાએ ત્રીજો અસભૂત વ્યવહાર ઉપનય થાય છે. જેમ કે જીવ a -અજીવ સ્વરૂપ જ્ઞાન બુદ્ધિમાં ભાસે છે. (૭/૧૫)
વ્યાખ્યાર્થ - સ્વજાતિ-૫રજાતિને આશ્રયીને ત્રીજો અસભૂત વ્યવહાર ઉપનય થાય છે કે જે સ્વજાતિ વ -વિજાતિદ્રવ્યમાં સ્વગુણનો આરોપ કરવાથી સ્વજાતિ-વિજાતિગુણોપચાર અસભૂત વ્યવહાર ઉપનય નામથી
ઓળખાય છે. જેમ કે “જીવાજીવસ્વરૂપ જ્ઞાન છે' - આ પ્રમાણે બુદ્ધિમાં અને વ્યવહારમાં ભાસે છે તે એ પ્રસ્તુત અસદૂભૂત વ્યવહાર સમજવો. અહીં જીવ માટે જ્ઞાન સજાતીય ગુણ છે અને અજીવ માટે જ્ઞાન | વિજાતીય ગુણ છે. જીવ અને અજીવ જ્ઞાનનો વિષય હોવાથી વિષય-વિષયભાવ નામના ઉપચરિત સંબંધથી જીવમાં અને અજીવમાં જ્ઞાનનો આરોપ કરીને કહેવામાં આવે છે કે “જીવ-અજવસ્વરૂપ જ્ઞાન છે.'
# જીવાજીવાત્મક જ્ઞાન છે (ન.) નવ્યન્યાયની પરિભાષા મુજબ આ રીતે કહી શકાય છે કે જ્ઞાન વિષયી છે. જીવ-અજીવ વિષય છે. જ્ઞાનમાં રહેલી વિષયિતા અને જીવાજીવનિષ્ઠ વિષયતા પરસ્પર સાપેક્ષ છે, એક-બીજાથી
કો.(૯)માં “દોઈ પાઠ. ક પુસ્તકોમાં “ગ્યાન' પાઠ. મો.(૨)માં “વિષયપાન પાઠ. કો.(૪)નો પાઠ લીધો છે. કો.(૧૩)માં “વના વિનત્વે’ પાઠ. # કો.(૧૩)માં “...હારસંબંધ” પાઠ. R P()માં “. જાતિસ..” પાઠ. કો. (૧૩)માં ...જાતિઅસ...” પાઠ.
Page #247
--------------------------------------------------------------------------
________________
७ /१५
यथा
'जीवाजीवौ ज्ञानम्' इत्युपचारविमर्शः
“સ્વપ્નાતીયાંશે વિંદ્ર નાયં સતઃ ? તિ શ્વેત્ ?,
तालक्षणेन वृत्त्यनियामकसम्बन्धेन जीवेऽजीवे च युगपद् वर्तते । अत एव जीवेऽजीवे च ज्ञानात्मकं गुणम् आरोप्य 'जीवाजीवौ ज्ञानमिति व्यवहारः स्वजातीय-विजातीयद्रव्ये गुणारोपेण स्वजातीय -विजातीयगुणोपचारोऽसद्भूतव्यवहारोपनय उच्यते । तदुक्तम् आलापपद्धती “स्वजाति-विजात्यसद्भूतव्यवहारः, रा ज्ञेये जीवेऽजीवे 'ज्ञानमिति कथनम्, ज्ञानस्य विषयत्वाद् ” ( आ.प. पृ.१०) इति । तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे चापि “"णेयं जीवमजीवं तं पि य णाणं खु तस्स विसयादो । जो भणइ एरिसत्थं ववहारो सो असब्भूदो । । " (न.च.५७, द्र. स्व. प्र. २२८) इति । ज्ञानस्य आत्मद्रव्यं स्वजातीयं जडद्रव्यञ्च स्वविजातीयम्। ज्ञानं जीवस्य स्वजातीयगुणः अजीवस्य च विजातीयगुणः । जीवाजीवयोः ज्ञानविषयत्वे क निरुक्तसम्बन्धेन ‘जीवाजीवौ ज्ञानमि त्यभिधानं स्वजातीय - विजातीयद्रव्ये गुणारोपणात् स्वजातीय ि -विजातीयगुणोपचारोऽसद्भूतव्यवहार इति भावः ।
का
-
अथ ‘जीवाजीवौ ज्ञानमिति व्यवहारः स्वजातीयांशे किं न सद्भूतः ? इति चेत् ? નિરૂપિત છે. જ્ઞાનનિષ્ઠવિષયિતાથી નિરૂપિત વિષયતા જીવાજીવમાં રહે છે. તેથી જીવને અને અજીવને વિષય બનાવનાર એક જ જ્ઞાન સ્વનિષ્ઠવિષયિતાનિરૂપિત વિષયતાસ્વરૂપ વૃત્તિઅનિયામક સંબંધથી એકીસાથે જીવમાં અને અજીવમાં રહે છે. આ જ કારણથી જીવમાં અને અજીવમાં જ્ઞાનસ્વરૂપ ગુણનો આરોપ કરીને ‘જીવાજીવ શાન છે' - આવો વ્યવહાર સ્વજાતીય-વિજાતીયદ્રવ્યમાં ગુણનો આરોપ કરનાર હોવાથી તેને સ્વજાતીય-વિજાતીયગુણનો આરોપ કરનાર અસદ્ભૂત વ્યવહાર ઉપનય કહેવાય છે. તેથી જ આલાપપદ્ધતિ ગ્રંથમાં જણાવેલ છે કે “સ્વજાતિ-વિજાતિઅસદ્ભૂત વ્યવહાર ત્રીજો ભેદ છે. જેમ કે શેય એવા જીવમાં અને અજીવમાં જ્ઞાનનો ઉપચાર કરવો. જ્ઞાનનો વિષય હોવાથી જીવ-અજીવમાં જ્ઞાનનો આરોપ કરવો તે સ્વજાતિ-વિજાતિઅસદ્ભૂત વ્યવહાર ઉપનય તરીકે માન્ય છે.” તેથી નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં પણ જણાવેલ છે કે ‘શેય જ્ઞાનવિષય જીવ પણ છે અને અજીવ પણ છે. જ્ઞાનનો વિષય હોવાથી જીવાજીવને જે ‘જ્ઞાન' કહે છે તે અસદ્ભૂત વ્યવહાર છે.” જ્ઞાન માટે જીવદ્રવ્ય એ સ્વજાતીય દ્રવ્ય છે. તથા જડદ્રવ્ય જ્ઞાન માટે વિજાતીય દ્રવ્ય છે. જીવ માટે જ્ઞાન એ સ્વજાતીય ગુણ છે તથા અજીવ માટે જ્ઞાન એ વિજાતીય ગુણ છે. જ્ઞાન વિના જીવ નથી રહેતો તથા જીવ વિના જ્ઞાન નથી રહેતું. માટે જ્ઞાન અને જીવ પરસ્પર સજાતીય છે. જ્યારે જ્ઞાન કદાપિ જડમાં ઉત્પન્ન થતું નથી. તેથી જ્ઞાન નામનો ગુણ અને જડ દ્રવ્ય પરસ્પર વિજાતીય છે. તેમ છતાં જ્ઞાન જીવને અને અજીવને જાણે છે. આમ જ્ઞાનનો વિષય હોવાથી પૂર્વોક્ત વિષય-વિષયિભાવ સંબંધથી ‘જીવ અને અજીવ જ્ઞાન છે’ આમ કહેવું, તે સ્વજાતીય-વિજાતીય દ્રવ્યમાં ગુણનો આરોપ કરવાના લીધે ‘સ્વજાતીય -વિજાતીયગુણ ઉપચાર અસદ્ભૂત વ્યવહાર ઉપનય’ નામે ઓળખાય છે. આ મુજબ પ્રસ્તુતમાં આશય છે.
શંકા :- (વ.)‘જીવાજીવ જ્ઞાન છે' - આવો આરોપાત્મક વ્યવહાર સજાતીય અંશમાં સદ્ભૂત કેમ ન કહેવાય ? મતલબ કે જ્ઞાન માટે જીવ સજાતીય દ્રવ્ય છે. તેથી સજાતીય દ્રવ્ય અંશમાં ઉપરોક્ત
1. ज्ञेयं जीवमजीवं तदपि च ज्ञानं खलु तस्य विषयात् । यो भणति ईदृशार्थं व्यवहारः सोऽसद्भूतः ।।
-
८७७
=
માં તારા
Page #248
--------------------------------------------------------------------------
________________
८७८ • विषयतासम्बन्धस्य वृत्त्यनियामकत्वम् ।
૭/૧૫ रान, विजातीयांश इव विषयतासंबन्धस्योपचरितस्यैवानुभवाद् इति गृहाण।” *इति १०४
સ પથાર્થ* I/૧પ ए न, विजातीयांशे इव सजातीयांशेऽपि विषयतासम्बन्धस्य वृत्त्यनियामकत्वेन ज्ञानसमानकालीनत्वेन - वा उपचरितस्यैव इदृशे व्यवहारे प्रत्यये चानुभवात् । 'न हि औपचारिकसम्बन्धेन यो यत्र ' व्यवह्रियते स तत्र मुख्यवृत्त्या बुद्धौ अवभासते' इति-समाधानं गृहाण। ज्ञेय-ज्ञानयोः - आधाराधेयभावविकलयोः विषयतासम्बन्ध उपचरित उच्यते। आधाराऽऽधेयभावशालिनोः ज्ञातृ शं -ज्ञानयोस्तु अपृथग्भावः अनुपचरितः सम्बन्ध उच्यते । ततश्च ‘जीवाजीवौ ज्ञानमि'त्यत्र सजातीय क -विजातीयज्ञेयांशे ज्ञानस्योपचरितसम्बन्धेन भानात् तादृशव्यवहारे असद्भूतत्वं विज्ञेयम् । આરોપ સભૂત વ્યવહાર કહેવો જોઈએ ને ?
વિષયતાસંબંધ ઉપચરિત જ સમાધાન :- () આ શંકા વ્યાજબી નથી. કારણ કે વિષયતાસંબંધ વૃત્તિઅનિયામક સંબંધ છે. મતલબ કે વિષયતાસંબંધથી આધાર-આધેયભાવની પ્રતીતિ લોકોને થતી નથી. તેથી વિજાતીય અંશની જેમ સજાતીય અંશમાં પણ વિષયતાસંબંધ તો ઉપચરિત જ બને છે. અથવા તો એમ પણ કહી શકાય કે વિષયતા જ્ઞાનસમાનકાલીન હોવાથી ઉપચરિત છે, આરોપિત છે. “જીવાજીવાત્મક જ્ઞાન છે – આ પ્રમાણે જે વ્યવહાર અને પ્રતીતિ થાય છે, તેમાં જીવ અને અજીવ બન્ને અંશમાં વિષયતાસંબંધ ઔપચારિક આ જ અનુભવાય છે. ઉપચરિત સંબંધથી જેનો જ્યાં વ્યવહાર થાય છે તે ત્યાં મુખ્ય વૃત્તિથી રહેલ છે છે - તેવું કોઈને બુદ્ધિમાં ભાસતું નથી. આ પ્રમાણે ઉપરોક્ત શંકાનું સમાધાન તમારે ગ્રહણ કરવું. આશય Tી એ છે કે શેય અને જ્ઞાન વચ્ચે આધાર-આધેયભાવ નથી. તેથી તે બન્ને વચ્ચેનો વિષયતાસંબંધ ઉપચરિત
કહેવાય છે. જ્યાં આધાર-આયભાવ હોય છે, તેવા જ્ઞાતા અને જ્ઞાન વચ્ચે તો અપૃથભાવ મુખ્ય - સંબંધ કહેવાય છે. તેથી “જીવાજીવ જ્ઞાન છે' - આવા સ્થળે સજાતીય-વિજાતીય શેય અંશમાં જ્ઞાનનો વિષયતાસ્વરૂપ ઉપચરિત સંબંધ દ્વારા બોધ થતો હોવાથી પ્રસ્તુત વ્યવહાર અસદ્ભૂત જ સમજવો.
ઉપચરિત સંબંધનો વિચાર જ સ્પષ્ટતા :- “ઘટવદ્ ભૂતત્ત’ - આ પ્રમાણે જે પ્રતીતિ થાય છે, તેમાં સંયોગ નામનો અનુપચરિત સંબંધ ભૂતલમાં ભાસે છે. પરંતુ “ચાયવત્ પુસ્ત' - આવા પ્રકારની પ્રતીતિમાં ન્યાય અને પુસ્તક વચ્ચે પ્રતિપાદ્ય-પ્રતિપાદકભાવ નામનો ઉપચરિત સંબંધ ભાસે છે. તેમ પ્રસ્તુતમાં જીવાજીવ અને જ્ઞાન વચ્ચે જે વિષય-વિષયિભાવ સ્વરૂપ સંબંધ ભાસે છે, તે ઉપચરિત છે. ઔપચારિક વિષયતા સંબંધથી જ્ઞાનનો જીવાજીવમાં ઉપચાર કરવામાં આવે છે. પ્રસ્તુતમાં વિષયતાસંબંધ ઔપચારિક હોવાથી “જીવાજીવાત્મક જ્ઞાન છે' - આવા વ્યવહારમાં સજાતીય અંશમાં પણ અભૂતપણું જ રહેલ છે - તેવું સિદ્ધ થાય છે.
મો.(૨)માં ‘ને નથી. u કો.(૧૩)માં વન્યો..” પાઠ..* ચિહ્રદયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
७/ १५ ० विषयतासम्बन्धस्योपचारनियामकत्वम् ०
८७९ ज्ञानं दर्शनस्याऽप्युपलक्षणम्। ततश्च ‘जीवाजीवौ दर्शनमि'त्यस्याऽप्यत्रैव समावेशः।
ज्ञेये ज्ञानाद्युपचारानभ्युपगमे 'ज्ञानं घटविषयकमेवोत्पन्नं, न तु पटादिविषयकमि'ति नैव ज्ञायेत, ज्ञानस्य पटादेरिव घटादपि व्यावृत्तत्वादिति ज्ञेयादौ ज्ञान-दर्शनोपचारोऽपि सङ्गतः। इदमेवाभिप्रेत्य नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “णो उवयारं कीरइ णाणस्स हु दंसणस्स वा जेए। किह િિજીત્તી Ii mર્ષિ દોફ વિમેન ?(..૭૦, p.સ્વ.પ્ર.૨૪૧) તા.
इदमत्राकूतम् - यदा घटविषयकं ज्ञानं जायते तदा घटे ज्ञानीयविषयता उपजायते । अतः के स्वनिरूपितविषयतासम्बन्धेन ज्ञानं घटे वर्तते । अतो ज्ञानं घटे एवोपचर्यते । अत एव 'विवक्षितज्ञानं . घटस्यैव, न पटादेः' इति निश्चीयते। इत्थं यस्मिन् विषयतासम्बन्धेन ज्ञानमुपचर्यते तस्यैव । परिच्छेदो ज्ञानाद् भविष्यति, नान्यस्येति सप्रयोजन एवायमुपचारः इति ।
આ જીવાજીવાત્મક દર્શન : સજાતીય-વિજાતીય આરોપ છે (જ્ઞાનં) ઉપરોક્ત દાંતમાં “જ્ઞાન” શબ્દ દર્શનનું પણ ઉપલક્ષણ છે. તેથી “જીવાજીવસ્વરૂપ દર્શન છે' - આવો વ્યવહાર પણ સજાતીય-વિજાતીય દ્રવ્યમાં સજાતીય-વિજાતીય ગુણનો આરોપ કરનાર અસભૂત વ્યવહાર સ્વરૂપે જ જાણવો. શા:- જીવાજીવસ્વરૂપ શેય પદાર્થમાં જ્ઞાન, દર્શન વગેરેનો ઉપચાર કરવાની જરૂર શી છે?
જ ફોયમાં જ્ઞાનનો ઉપચાર સપ્રયોજન છે. સમાધાન :- (ગે) જીવ-અજીવ વગેરે શેય પદાર્થમાં જ્ઞાન, દર્શન વગેરે ગુણોનો આરોપ માન્ય કરવામાં ન આવે તો ઘટજ્ઞાન ઉત્પન્ન થયા બાદ “મારા આત્મામાં ઘટવિષયક જ જ્ઞાન ઉત્પન્ન થયેલ છે, પટાદિવિષયક નહિ - આ પ્રમાણેની જાણકારી મળી નહિ શકે. કારણ કે જ્ઞાન તો પટાદિની જેમ ઘટથી પણ વ્યાવૃત્ત જ છે. તેથી જ્ઞાનમાં ઘટવિષયકત્વ છે કે પટાદિવિષયકત્વ છે ? તેનો નિર્ણય છે! થઈ નહિ શકે. તેથી જોય અને દૃશ્ય પદાર્થમાં જ્ઞાન, દર્શન વગેરે ગુણોનો ઉપચાર પણ યુક્તિસંગત જ છે. આ જ અભિપ્રાયથી નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ નામના ગ્રંથમાં જણાવેલ છે કે “જો જ્ઞાનનો મેં કે દર્શનનો શેય પદાર્થમાં ઉપચાર કરવામાં ન આવે તો “નિયમા પટભિન્ન ઘટાદિ પદાર્થનું જ્ઞાન ઉત્પન્ન થયું છે' - તેવો નિશ્ચય કઈ રીતે થઈ શકે ?”
આ વિષયતાસંબંધથી જ્ઞાનનો ઉપચાર (રૂ.) આશય એ છે કે ઘટવિષયક જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે ઘટમાં જ્ઞાનનિરૂપિત વિષયતા પ્રગટે છે, પટમાં નહિ. તેથી સ્વનિરૂપિત વિષયતાસંબંધથી જ્ઞાન ઘટમાં રહેશે. તેથી ઘટમાં જ જ્ઞાનનો ઉપચાર કરવામાં આવે છે. આ જ કારણસર તે જ્ઞાન ઘટનું કહેવાશે, પટાદિનું નહિ. આમ જે શેયમાં વિષયતા સંબંધથી જ્ઞાનાદિનો ઉપચાર કરવામાં આવે તે જ જોય પદાર્થનો તે જ્ઞાનાદિ દ્વારા બોધ થાય, અન્ય શેય પદાર્થનો નહિ. આ પ્રમાણે પ્રસ્તુતમાં ઉપચાર સપ્રયોજન જ છે - તેમ ફલિત થાય છે.
1. नो उपचारः क्रियते ज्ञानस्य हि दर्शनस्य वा ज्ञेये। कथं निश्चितिः ज्ञानम् अन्येषां भवति नियमेन ?||
Page #250
--------------------------------------------------------------------------
________________
* वीतरागज्ञाने वीतरागपरिणतिः
७ /१५
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - ज्ञान-दर्शनात्मक उपयोगः यदा यं पदार्थं स्वविषयीकरोति तदा स तत्स्वरूपः सम्पद्यते, यथा जीवज्ञाने सति ज्ञानं जीवस्वरूपं भवति, वीतरागज्ञाने सति ज्ञानं रा वीतरागस्वरूपं भवति, रागिज्ञाने च सति ज्ञानं रागिस्वरूपं भवति । तथा यत्स्वरूपं ज्ञानं भवति म् आत्माऽपि तत्स्वरूपेणैव परिणमति । कलत्र-पुत्रादिगोचरप्रियपरिचयकरणे हि तद्वियोगादिपीडा ध्रुवा | इदमभिप्रेत्य त्रिषष्टिशलाकापुरुषचरित्रे श्रीसुपार्श्वनाथदेशनायां “सम्बन्धानात्मनो जन्तुर्यावतः कुरुते प्रियान् । तावन्तो हृदये तस्य जायन्ते शोकशङ्कवः । । ” (त्रि.श.च.३/५/१०३) इत्युक्तम् । ततश्च राग-द्वेषादिरूपेण क स्वात्मानम् अपरिणमय्य वीतरागतया परिणमनमिच्छता आत्मार्थिना काञ्चन - कामिनी- कामवासना र्णि -कीर्त्ति-कायादिगोचरप्रियत्वप्रकारकज्ञाननिमग्नतामपहाय देव- गुर्वादितत्त्वत्रय - ज्ञानादिरत्नत्रयबोधका सम्प्राप्तयेऽहर्निशमादरेण यतितव्यमिति हितोपदेशो ध्वन्यतेऽत्र । तदनुसरणेन च “ कल्याणरूपः परमो - ડવવર્ષ:” (અ.ત.૨/૩૬) કૃતિ. અધ્યાત્મતત્ત્વાનોજો મોક્ષઃ પ્રત્યાક્ષત્રઃ સ્વાત્।।૭/૧||
ST
DE
प
3
८८०
→ જ્ઞેય-જ્ઞાન-જ્ઞાતાનો સંબંધ સમજીએ કે
આધ્યાત્મિક ઉપનય :- જ્ઞાન-દર્શનસ્વરૂપ ઉપયોગ જે સમયે જે પદાર્થનું અવગાહન કરે છે તે સમયે તે ઉપયોગ તે સ્વરૂપે બની જાય છે. જેમ કે જીવનું જ્ઞાન થાય તો જ્ઞાન જીવસ્વરૂપ બને, વીતરાગનું જ્ઞાન થાય તો જ્ઞાન વીતરાગસ્વરૂપ બને, રાગીનું જ્ઞાન કરવામાં આવે તો જ્ઞાન રાગીસ્વરૂપ બને છે. તથા જે સ્વરૂપે જ્ઞાન પરિણમે છે, તે સ્વરૂપે જીવ પણ પરિણમે છે. પત્ની, પુત્ર વગેરેનો સુ પ્રિયસ્વરૂપે પરિચય કરવામાં આવે તો તેના વિયોગમાં માનસિક આઘાત-પ્રત્યાઘાતાદિ પીડા નિશ્ચિત સમજવી. આ જ અભિપ્રાયથી ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં શ્રીહેમચન્દ્રસૂરિજીએ શ્રીસુપાર્શ્વનાથ પ્રભુની | દેશનાને જણાવવાના અવસરે કહેલ છે કે જીવ જેટલા પોતાના સંબંધોને પ્રિય કરે છે, તેટલા શોકના શૂળ તેના હૃદયમાં પેદા થાય છે.' તેથી પોતાના આત્માનું રાગ-દ્વેષાદિરૂપે પરિણમન કર્યા વિના સ્વયં વીતરાગસ્વરૂપે પરિણમી જવા માટે ઝંખનારા સાધકે કંચન-કામિની-કામવાસના-કીર્તિ-કાયા વગેરે સંબંધી પ્રિયપણાની બુદ્ધિમાં ઊંડા ઉતરવાને બદલે પંચપરમેષ્ઠીની, દેવ-ગુરુ આદિ તત્ત્વત્રયની અને જ્ઞાનાદિરત્નત્રયની હાર્દિક જાણકારી મેળવવા માટે રાત-દિવસ અહોભાવપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ - તેવો હિતકારી ઉપદેશ અહીં ધ્વનિત થાય છે. તે ઉપદેશને અનુસરવાથી અધ્યાત્મતત્ત્વાલોક ગ્રંથમાં ન્યાયવિજયજીએ દર્શાવેલ કલ્યાણસ્વરૂપ પરમ મુક્તિ નજીક આવે. (૭/૧૫)
લખી રાખો ડાયરીમાં......જ
•
બુદ્ધિ પાપનો ઉદય ન થાય તેની સાવધાની રાખે છે.
શ્રદ્ધા પાપનો બંધ ન થાય તેની તકેદારી રાખે છે.
બુદ્ધિને શરીરના નિરીક્ષણની અભિલાષા છે.
શ્રદ્ધાને આત્માના પરીક્ષણની અને સંશોધનની ઝંખના છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
० उपचरिताऽसद्भूतव्यवहारवर्णनम् ।
८८१ ઉપચરિતાસભૂત રે, કરિઈ ઉપચારો; જેહ એક ઉપચારથી એ II૭/૧૬ (૧૦૫) 21
જેહ એક ઉપચારથી બીજો ઉપચાર જે કરિઓઝ, તે ઉપચરિતાસભૂત વ્યવહાર કહિઈ છઈ ઇતિ ભાવાર્થ ઇતિ ૧૦૫ ગાથાર્થ. ૭/૧દી
द्वितीयोऽसद्भूतव्यवहारोपनयः प्रकारान्तरेण त्रिविधभेदोपदर्शनेन व्याख्यातः। अधुना उपचरिताऽसद्भूतव्यवहाराख्यं तृतीयमुपनयमाह - ‘एके'ति ।
एकोपचारतो यत्र द्वितीयस्तु विधीयते।
स तूपचरिताऽभूत-व्यवहारः प्रकथ्यते ।।७/१६॥ ___ प्रकृते दण्डान्वयस्त्वेवम् – यत्र तु एकोपचारतः द्वितीयः (उपचारः) विधीयते सः (उपनयः) तु उपचरिताऽसद्भूतव्यवहारः प्रकथ्यते ।।७/१६।। ____ यत्र उपनये तु एकोपचारतः = एकमाऽऽरोपं कृत्वा द्वितीयः उपचारः सम्बन्धविशेषेण .. विधीयते स उपनयः तु उपचरिताऽभूतव्यवहारः = उपचरिताऽसद्भूतव्यवहारोपनयः प्रकथ्यते। . अयमाशयः - यत्र एक उपचारः कृतः स उपचरित उच्यते । तस्मिन् उपचरितपदार्थे पुनरुपचारेण " कथनं हि उपचरिताऽसद्भूतव्यवहारोपनयः उच्यते ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – यथैकमसत्यभाषणमसत्योक्तिशतं भाषयति एका च ममता
અવતરવિણ - ગ્રંથકારશ્રીએ ૧૨ થી ૧૫ શ્લોક દ્વારા પ્રસ્તુત સાતમી શાખામાં બીજા અસત વ્યવહાર સ્વરૂપ ઉપનયનું બીજી રીતે ત્રણ ભેદ બતાવવા દ્વારા નિરૂપણ કર્યું. હવે આ જ શાખાના પ્રથમ શ્લોકમાં નિર્દિષ્ટ ઉપચરિત અસંભૂત વ્યવહાર નામના ત્રીજા ઉપનયનું નિરૂપણ ગ્રંથકારશ્રી કરી રહ્યા છે :
ઉપચરિત અસભૂત વ્યવહારઃ ત્રીજો ઉપાય શ્લોકાથી - જે ઉપનયમાં એક ઉપચાર કરીને બીજો ઉપચાર કરવામાં આવે છે, તે ઉપચરિત છે અસદ્દભૂત વ્યવહાર ઉપનય કહેવાય છે. (૧૬)
વ્યાખ્યાર્થી :- જે ઉપનયમાં એક આરોપને કરીને બીજો આરોપ વિશેષ પ્રકારના સંબંધ દ્વારા કરવામાં આવે છે તે ઉપનયને ઉપચરિત અસભૂતવ્યવહાર ઉપનય કહેવાય છે. આશય એ છે કે સે જેમાં એક વાર ઉપચાર થયેલો હોય તે ઉપચરિત પદાર્થ કહેવાય. તથા આ ઉપચરિત પદાર્થમાં ફરીથી અન્ય ઉપચાર કરીને પ્રતિપાદન કરવું તે ઉપચરિત અસભૂતવ્યવહાર ઉપનય કહેવામાં આવે છે.
આરોપ પરંપરા ન વધારીએ આધ્યાત્મિક ઉપનય :- એક જૂઠ સો જૂઠ બોલાવે. એક મમત્વ સેંકડો મમત્વભાવને પેદા કરે. તેમ સાવધાની રાખવામાં ન આવે તો એક આરોપ અનેક આરોપને કરાવે. આ વાતને ધ્યાનમાં રાખી ૪ પુસ્તકોમાં “રે’ પાઠ. લી.(૧)નો પાઠ લીધો છે. ઈ કો.(૯)માં “ર્યો પાઠ. - કો.(૧૩)માં “...હારથી” પાઠ. *... * ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
८८२
० ममतया समारोपा न कार्याः । प ममत्वशतानि जनयति तथा आत्मजागृतिविरहे एक आरोपः नानारोपान् कारयति । इदं तत्त्वं
चेतसिकृत्य क्वचिदपि कस्यचिदपि वस्तुनः समारोपणावसरे ममतादिना समारोपपरम्परा यथा न वर्धते तथा जागरितव्यम् । एतद्विशेषस्त्वग्रे स्पष्टीभविष्यति। सकलसमारोपत्यागे “निव्वाणं ति म अबाहं ति सिद्धी लोगग्गमेव य। खेमं सिवं अणाबाहं जं तरंति महेसिणो ।।” (उत्त.२३/८३) इति
ઉત્તરધ્યયનમૂત્રવિર ચામ:II૭/૧દ્દા --
કોઈ પણ વસ્તુનો ક્યાંય પણ આરોપ કરતી વખતે મમત્વભાવથી તે આરોપની પરંપરા વધી ન જાય 2. તે પ્રકારની સાવધાની પ્રત્યેક સાધકે રાખવી જ રહી. આવો ઉપદેશ અહીં સૂચિત થાય છે. આ અંગે છે વિશેષ બાબત આગળ (૭/૧૭-૧૮) સમજાવવામાં આવશે. તમામ સમારોહનો ત્યાગ કરવામાં આવે વા તો નિમ્નોક્ત ઉત્તરાધ્યયસૂત્રની ગાથાનો વિષય બનવાનું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થાય. તે ગાથાનો
અર્થ આવો છે કે “તે (૧) નિર્વાણ, (૨) અબાધ (પીડાશૂન્ય સ્થળ), (૩) સિદ્ધિ, (૪) લોકાગ્ર, સ (૫) ક્ષેમ અને (૬) શિવ સ્વરૂપ સ્થાન છે કે જ્યાં મહર્ષિઓ નિરાબાધપણે જાય છે.” (૧૬)
લિખી રાખો ડાયરીમાં..... • સાધના મોક્ષમાર્ગનો માઈલસ્ટોન છે.
ઉપાસના સ્વયં મંજિલ છે. • સાધનાના કેન્દ્રસ્થાને પુદ્ગલનો ત્યાગ છે.
દા.ત. વંકચૂલ. ઉપાસનાના કેન્દ્રસ્થાને પ્રભુનો રાગ છે.
દા.ત. દદ્રાંક દેવ. વાસના સ્વયં વિકૃત-બીભત્સ હોવા છતાં સૌંદર્યનું પ્રદર્શન કરવા લાલચુ છે. સહજ સૌંદર્યથી પરિપૂર્ણ ઉપાસનાને સાદગીના દર્શનમાં
તૃપ્તિ છે. • બુદ્ધિ પુણ્યહીન પ્રત્યે ધિક્કાર રાખે છે.
શ્રદ્ધા ગુણહીન પ્રત્યે પણ કરુણા દાખવે છે.
1. निर्वाणम् इति, अबाधम् इति, सिद्धिः, लोकाग्रमेव च। क्षेमं शिवम् अनाबाधं यत् तरन्ति महर्षयः।।
Page #253
--------------------------------------------------------------------------
________________
८८३
• उपचरिताऽसद्भूतव्यवहारभेदप्रज्ञापनम् । 'તેહ સ્વજાતિ જાણો રે, હું પુત્રાદિક પુત્રાદિક છઈ માહરા એ શl૭/૧૭ (૧૦૬) રા. उपचरिताऽसद्भूतव्यवहारभेदानाह - ‘स्वे'ति ।
स्व-परोभयजात्याऽस्य त्रयो भेदा विकल्पिताः।
‘પદં પુત્રો' “મરીયા૨ પુત્રાધા' વિમો મવેત્તા૭/૧૭ના प्रकृते दण्डान्वयस्त्वेवम् - अस्य स्व-परोभयजात्या त्रयो भेदाः विकल्पिताः। 'पुत्रोऽहम्', પુત્રીઘાડ્યું નવીયા' વિમો ભવેત્ II૭/૧૭ના
अस्य उपचरिताऽसद्भूतव्यवहारोपनयस्य स्व-परोभयजात्या त्रयो भेदा: = प्रकाराः विकल्पिताः । તથાદિ – (૧) ચનાતીયોપરિતાડભૂતવ્યવહાર:, (૨) વિનાતીયોપરિતાડભૂતવ્યવહાર:, (3) स्वजातीय-विजातीयोपचरिताऽसद्भूतव्यवहारश्चेति । उपचरितोपचर्यमाणयोः पदार्थयोः मिथः सजातीयत्वे
અવતરલિક :- આ શાખામાં પૂર્વે પ્રથમ શ્લોકમાં ઉપનયના ત્રણ ભેદનો ઉલ્લેખ કરવામાં આવેલ હતો. તેમાંથી સભૂત વ્યવહાર અને અસભૂત વ્યવહાર નામના બે ઉપનયનું નિરૂપણ થઈ ચૂકેલ છે. હવે ઉપચરિત અસભૂતવ્યવહાર નામના ત્રીજા ઉપનયના ભેદોને ગ્રંથકારશ્રી જણાવે છે -
છે ત્રીજા ઉપનયના ત્રણ ભેદ છે. શ્લોકાર્થ - સ્વજાતિ, પરજાતિ અને ઉભયજાતિ - આ ત્રણની અપેક્ષાએ ત્રીજા ઉપનયના ત્રણ પ્રકારો વિશેષરૂપે માન્ય કરાયેલા છે. “પુત્ર હું છું અને બે પુત્ર વગેરે મારા છે' - આવો વિકલ્પ પ્રથમ ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનયસ્વરૂપ બને છે. (૭/૧૭)
વ્યાખ્યાથ:- ઉપચરિત અસદ્ભુત વ્યવહાર નામના ત્રીજા ઉપનયના ત્રણ પ્રકારો સ્વજાતિ, પરજાતિ અને ઉભયજાતિ - આ ત્રણની અપેક્ષાએ વિશેષરૂપે માન્ય કરાયેલા છે. તે આ રીતે - (૧) સ્વજાતીય સ ઉપચરિત અસભૂતવ્યવહાર ઉપનય, (૨) વિજાતીય ઉપચરિત અસભૂતવ્યવહાર ઉપનય અને (૩) સ્વજાતીય-વિજાતીય ઉપચરિત અસભૂતવ્યવહાર ઉપનય. અહીં ઉપચરિતપદાર્થ અને અન્ય ઉપચાર | કરાઈ રહેલો પદાર્થ – આ બન્ને પરસ્પર સમાન જાતિવાળા હોય તો પ્રથમભેદ થાય. તે બન્ને પદાર્થ પરસ્પર વિજાતીય હોય = જુદી-જુદી જાતિવાળા હોય તો બીજો ભેદ થાય. તથા તે બન્ને પદાર્થ પરસ્પર સ ઉભયજાતિવાળા હોય ત્યારે તૃતીય પ્રકાર પ્રાપ્ત થાય છે.
અન્ય પ્રકારે ત્રીજા ઉપનયના ત્રણ ભેદ છે. | (ઉપન.) સ્વજાતિ વગેરેની અપેક્ષાએ અહીં ઉપચરિત અસભૂત વ્યવહારના જે ત્રણ પ્રકાર બતાવવામાં આવેલ છે તે ઉપલક્ષણ છે. અર્થાત્ “આ ઉપલક્ષણ છે' - એવું કહેવાથી બીજી રીતે પણ પ્રસ્તુત તૃતીય ઉપનયના ત્રણ પ્રકાર પડી શકે છે - તેવું સ્વયં સમજી લેવાનું સૂચન અહીં કરાયેલ છે. બીજી રીતે ત્રીજા ઉપનયના ત્રણ પ્રકાર આ રીતે જાણવા - (૧) સત્યવિષયક ઉપચરિત અસભૂતવ્યવહાર, (૨) અસત્યવિષયક ઉપચરિત અસભૂતવ્યવહાર અને (૩) સત્યાસત્યવિષયક ઉપચરિત અસંભૂતવ્યવહાર. • કો.(૪)માં “તેહ જ પાઠ. ૪ કો.(૧)માં “છિ માહરા હું એહનો એ પાઠ. 1 કો.(૧૨)માં “માહરો' પાઠ.
Page #254
--------------------------------------------------------------------------
________________
૭/૧૭
૮૮૪
० सत्याऽसत्य-मिश्रारोपविमर्शः ० રો તે સ્વજાતિઈ (ઉપચરિતાસભૂત વ્યવહાર જાણો, જે “હું પુત્રાદિક”, “માહરા પુત્રાદિક(છ) O, ઈમ કહિઈ. ઇહાં હું”, “માહરા” એહિવું કહેવું પુત્રાદિકનઈ વિષયઈ, તે પુત્રાદિક ઉપચરિયા છઈ, _ विजातीयत्वे उभयजातीयत्वे च क्रमश इमे त्रयो भेदाः सम्पद्यन्ते।
उपलक्षणात् सत्याऽसत्योभयविषयत्वेनापि त्रयो भेदा उपचरितासद्भूतव्यवहारस्य ज्ञेयाः । ए इदमेवाऽभिप्रेत्योक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “'उवयारा उवयारं सच्चासच्चेसु उहयअत्थेसु । सज्जाइइयरमिस्से म उवयरिओ कुणइ ववहारो।। (न.च.७१, द्र.स्व.प्र. २४०) देसवई देसत्थो अत्थवणिज्जो तहेव जपतो। 'मे
હે “જે વ્યં’ સવ્વાસળંગ સમયúTI” (ન.૨.૭૨, p.સ્વ..૨૪૧) તિા ફેશપતેઃ સેશસ્વામિત્વથ - सत्यं, देशस्थस्य देशममत्वकथनम् असत्यम्, धनपतेः धनस्वामित्वकथनं सत्याऽसत्यम्, राज्ञोऽपि " कथञ्चित् तद्धनस्वामित्वादित्याशयः। पण स्वजातीयोपचरिताऽसद्भूतव्यवहारस्योदाहरणमाह - 'पुत्रः अहम् एव' इति। अत्र हि पुत्रे का स्वत्वं व्यवह्रियते । 'अयं पुत्रः अहमेव ज्ञातव्यः, न मद्भिन्न' इति तदाकूतम् । प्रकृते पुत्रव्यक्तौ
આમ બીજી રીતે પણ ઉપચરિત અસભૂતવ્યવહારના ત્રણ ભેદ જાણવા. આવા જ અભિપ્રાયથી નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશમાં જણાવેલ છે કે “સત્ય, અસત્ય અને સત્યાસત્ય પદાર્થમાં તથા સ્વજાતીય, વિજાતીય અને સ્વજાતીય-વિજાતીય પદાર્થમાં એક ઉપચાર દ્વારા બીજા ઉપચારનું જે વિધાન કરવામાં આવે, તે ઉપચરિત અસભૂતવ્યવહાર ઉપનય કહેવાય. (૧) દેશનો સ્વામી કહે છે કે “આ દેશ મારો છે.” (૨) દેશમાં રહેલ વ્યક્તિ માલિકીના ભાવથી કહે છે કે “આ દેશ મારો છે.” અને (૩)
જે ધનપતિ હોય છે તે કહે છે કે “આ ધન મારું છે.' આ કથન ક્રમશઃ સત્ય, અસત્ય અને સત્યાસત્ય 35 એવા ઉપચરિત અસભૂતવ્યવહાર ઉપનય સ્વરૂપ છે.” દેશનો રાજા પોતાની જાતને દેશનો સ્વામી છે કહે તે વાત સત્ય છે. પણ તે દેશમાં રહેનાર પ્રજા “આ દેશ મારો છે' - આવું કહીને પોતાની જાતને લા દેશના સ્વામી તરીકે દર્શાવે તો તે અસત્ય છે. તથા શ્રીમંત વ્યક્તિ “આ ધન મારું છે' - એવું કહેવા
દ્વારા પોતાને ધનના સ્વામી તરીકે જણાવે છે. તે વાત સત્યાસત્ય = મિશ્રવચન સ્વરૂપ છે. કારણ રી કે અપેક્ષાએ રાજા પણ શ્રીમંતના ધનનો માલિક છે. પ્રસ્તુત ઉદાહરણમાં આ આશય છે.
છે ત્રીજા ઉપનયનો પ્રથમ ભેદ સમજીએ છે (a.) સ્વજાતીય ઉપચરિત અસભૂતવ્યવહાર સ્વરૂપ (ત્રીજા ઉપનયના) પ્રથમ ભેદના ઉદાહરણને ગ્રંથકારશ્રી જણાવે છે. “પુત્ર હું જ છું - આ પ્રમાણેનો વિકલ્પ ઉપચરિત અસભૂતવ્યવહાર નામના ઉપનયનો પ્રથમ પ્રકાર જાણવો. પ્રસ્તુતમાં પુત્રને વિશે સ્વત્વનો = પોતાપણાનો વ્યવહાર થાય છે. કહેવાનો આશય એ છે કે અત્યંત મમતા વગેરેના લીધે “આ પુત્ર છે, તે હું જ જાણવો. એ મારાથી D P(૧)માં “ઉપચરિતસંબંધેન અસભૂત' પાઠ. ૧ પાઠાશાં.માં મારા પુત્રાદિક નથી. *.* ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯+૧૨)+ આ.(૧) + લી.(૨+૩) + સિ. + મો.(ર)માં છે. જે પુસ્તકોમાં “હું નથી. સિ. + આ.(૧) + મો.(૨) + કો.(+૯૧૨)માં છે. 1. ઉપવારાકુવારે સત્યાસપુ ડેમથાર્થેg હનાતીતfપુ उपचरितः करोति व्यवहारः।। 2. देशपतिः देशस्थः अर्थपतिर्यः तथैव जल्पन् । 'मम देशो' 'मम द्रव्यं' सत्यासत्यमपि उभयार्थम् ।।
Page #255
--------------------------------------------------------------------------
________________
૭/૧૭
'मदीयाः पुत्रा' इत्यारोपविमर्शः ० તેહસું આત્માનો ભેદભેદ સંબંધ ઉપચરિઇ છઈ. पुत्रत्वधर्म उपचरितः वर्तते । उपचरितसम्बन्धेन पुत्रत्ववति तत्र आत्मनः अभेदसम्बन्धः निमित्त ... -ममत्व-प्रयोजनवशेन उपचर्यते। इत्थं स्वसम्बन्धिपुत्रत्वमुपचर्य अत्र स्वाऽभेदसम्बन्धो योजितः।। दृश्यते हि रागान्धतया कामान्धतया वा ‘अयमहमेव', 'इयमहमेव' इति पुत्र-पत्नीप्रभृतिषु स्वत्वव्यवहारः। रा अतः ‘पुत्रः अहम्' इत्यादिः विकल्प उपचरितोपचारतया बोध्यः। उपचरितोपचारस्यैवाऽसद्भूतत्व-म साधकत्वादस्य उपचरितोपचाराऽसद्भूतव्यवहाररूपता बोध्या। पुत्रत्वप्रमुखस्याऽऽत्मपर्यायरूपतया । सजातीयत्वादस्य उपनयस्य स्वजातीयोपचरिताऽसद्भूतव्यवहारत्वमवगन्तव्यम् ।
इत्थमेव 'पुत्राद्याः च मदीयाः' इति उपचारोऽपि आदिमः = स्वजातीयोपचरिताऽसद्भूतव्यवहारो भवेत् । तदुक्तम् आलापपद्धतौ अपि “स्वजात्युपचरिताऽसद्भूतव्यवहारः, यथा - पुत्राद्यहं मम वा पुत्रादि'' पण (आ.प.पृ.१०) इति । पुत्रादिव्यक्तिषु पुत्रत्वप्रभृतिपर्यायमुपचर्य तत्र भेदसम्बन्धेन मदीयत्वोपचारकरणाद् का उपचरितोपचारः प्रकृते बोध्यः। पुत्रादिपर्यायाणां आत्मपर्यायत्वेन सजातीयत्वात् स्वजातीयोपचरिता
ભિન્ન નથી.” આવા અભિપ્રાયથી “પુત્ર એ હું જ છું - આવો વ્યવહાર થાય છે. અહીં પુત્ર વ્યક્તિમાં પુત્રવધર્મ એ ઉપચરિત છે, કલ્પિત છે. ઉપચરિતસંબંધથી = આરોપિતસંબંધથી પુત્રત્વપર્યાયવિશિષ્ટમાં નિમિત્તવશ કે મમત્વવશ કે પ્રયોજનવશ પોતાના અભેદસંબંધનો ઉપચાર થાય છે. આ રીતે સ્વસંબંધી પુત્રત્વને અહીં ઉપચારથી જોડીને તેમાં પોતાનો અભેદસંબંધ જોડેલ છે. રાગાંધતાથી પુત્રને વિશે સ્વત્વનો ઉપચાર કરીને “આ હું જ છું, “મારો દીકરો અને હું કાંઈ જુદા નથી' – એમ બોલતા લોકો દેખાય જ છે. તે જ રીતે કામાંધતાથી પત્નીને વિશે સ્વત્વનો આરોપ કરીને “આ એ હું જ છું, “એ અને હું કાંઈ જુદા નથી' - એવો વ્યવહાર જોવા મળે જ છે. આથી “પુત્ર હું છું - ઈત્યાદિ વિકલ્પ ઉપચરિત છે ઉપચાર તરીકે જાણવો. ઉપચરિત પદાર્થમાં થતો પ્રસ્તુત ઉપચાર જ તે વિકલ્પમાં અભૂતપણાને સિદ્ધ કરી આપે છે. તેથી પુત્ર હું છું - આ પ્રમાણેનો વિકલ્પ ઉપચરિત ઉપચારસ્વરૂપ અદૂભૂતવ્યવહાર || જાણવો. પ્રસ્તુતમાં પુત્રત્વ વગેરે આત્મપર્યાયસ્વરૂપ હોવાથી સ્વજાતીય = આત્મજાતીય પર્યાય છે. તેથી તેનો ઉપચાર કરનાર પ્રસ્તુત ઉપનય “સ્વજાતીય ઉપચરિત અસભૂતવ્યવહાર' તરીકે જાણવો.
એક ઉપચાર પછી બીજે ઉપચાર -- (ત્યમેવ.) આ જ રીતે “આ પુત્ર વગેરે મારા છે' - આ પ્રમાણેનો ઉપચાર પણ સ્વજાતીય ઉપચરિત અસદ્દભૂતવ્યવહાર બને. આલાપપદ્ધતિ ગ્રંથમાં પણ જણાવેલ છે કે “સ્વજાતિ ઉપચરિત અસભૂતવ્યવહાર તેને જાણવો. જેમ કે પુત્ર, પત્ની વગેરે હું છું અથવા “પુત્ર વગેરે મારા છે' - આ પ્રમાણેનો ઉપચાર.” પુત્રવ્યક્તિ વગેરેમાં પુત્રત્વ વગેરે પર્યાયનો ઉપચાર કરીને તેમાં ભેદસંબંધથી મારાપણાનો ઉપચાર કરવાથી પ્રસ્તુત વ્યવહાર ઉપચરિત વ્યવહાર સ્વરૂપ સમજવો. એક ઉપચાર કર્યા બાદ, બીજો ઉપચાર જે વ્યવહારમાં થાય, તે ઉપચરિત અસદ્દભૂત વ્યવહાર કહેવાય. આ આપણે પાછળના શ્લોકમાં જોઈ ગયા છે આ.(૧)માં “ભેદ' પાઠ. 1. સીતાપદ્ધતિગ્રીચ કચAતો “પુત્રલારા િમમ' ત TAL
Page #256
--------------------------------------------------------------------------
________________
૮૮૬ • 'पुत्रः अहम्' इत्युपचारमीमांसा 0
૭/૧૭ શ તેહસું આત્માનો ભેદ વીર્થપરિણામસ્વાતિ, અભેદસંબંધ પરંપરાહેતુ ઉપચરિત છે.* प सद्भूतव्यवहारत्वमस्योपनयस्यावगन्तव्यम् । 'पुत्रः अहम्' इत्यादौ पुत्रे स्वत्वारोपाद् अभेदसम्बन्धेन उपचारो बोध्यः। 'पुत्रो मम' इत्यादौ च पुत्रे स्वीयत्वारोपाद् भेदसम्बन्धेन उपचारो बोध्यः ।
न चाऽत्र भेदस्य पारमार्थिकत्वाद् उपचरितत्वं कथमुच्यते ? इति शङ्कनीयम्,
पुत्रस्य स्ववीर्यपरिणामरूपतया तत्र स्वभेदस्य उपचरितत्वात्। र्श न चैवं ‘पुत्रोऽहमि'त्यत्राऽभेदस्य पारमार्थिकत्वं स्यादिति वाच्यम्,
तत्राऽभेदस्याऽप्युपचरितत्वात्, पुत्रं प्रति स्वस्य परम्परया हेतुत्वात् । घटं प्रति दण्डस्य - स्वजन्यभ्रमिद्वारा इव पुत्रं प्रति पितुः स्वशरीरजन्यवीर्यव्यापारेण कारणत्वेन तयोः अनुपचरिता
ગમેવાડસન્મવાત્ का अथ पुत्रत्वादयः चेद् आत्मपर्यायाः तर्हि कथमसद्भूतत्वमत्रोपनये इति चेत् ?
છીએ. પુત્ર, પત્ની વગેરે પર્યાયો આત્માના પર્યાયો હોવાથી સજાતીય છે. પણ સજાતીય પુત્ર વગેરે પર્યાયનો પુત્રશરીર વગેરેમાં ઉપચાર કરીને, તેમાં મારાપણાનો આરોપ કરનાર પ્રસ્તુત ઉપનય સ્વજાતીય ઉપચરિત અસભૂત વ્યવહાર સ્વરૂપ જાણવો. “પુત્ર હું ઈત્યાદિ સ્થળે પુત્રમાં સ્વત્વનો આરોપ થવાના લીધે અભેદસંબંધથી ઉપચાર જાણવો. તથા “પુત્ર મારો વગેરે સ્થળે પુત્રમાં સ્વયત્વનો આરોપ થવાના લીધે ભેદસંબંધથી ઉપચાર જાણવો. આટલો અહીં બન્ને ઉપચારમાં તફાવત છે – એમ પંડિતોએ જાણવું.
પિતા પુત્ર વચ્ચે ભેદ-અભેદ ઔપચારિક છે શંકા :- (રા) “પુત્ર મારો છે' - આ વાક્યમાં છઠ્ઠી વિભક્તિ દ્વારા જે ભેદનું ભાન થાય @ છે, તે ભેદ તો પારમાર્થિક જ છે. તેથી પુત્રનિષ્ઠ સ્વભેદને ઉપચરિત કઈ રીતે કહી શકાય ?
સમાધાન :- (પુત્ર) પુત્ર સ્વવીર્યપરિણામસ્વરૂપ છે. પોતાની ધાતુનો પરિણામ પોતાનાથી સર્વથા પણ ભિન્ન ન હોય. તેથી પુત્રમાં સ્વભેદ ઔપચારિક જ કહેવાય.
શંકા :- (ન શૈ.) જો પિતા અને પુત્ર વચ્ચેનો ભેદ ઔપચારિક હોય તો એનો અર્થ એ થયો કે તે બન્ને વચ્ચે પરમાર્થથી અભેદ હશે. બેમાંથી એક તો પારમાર્થિક જ હોય ને ! તેથી “પુત્ર એ હું જ છું.” અહીં પિતા-પુત્ર વચ્ચે જણાતા અભેદને ઉપચરિત નહિ કહેવાય.
સમાધાન :- (તત્ર.) “આ પુત્ર એ હું જ છું - આ વાક્યમાં પિતા અને પુત્ર વચ્ચે જે અભેદ જણાય છે તે પણ ઔપચારિક જ છે. કારણ કે પુત્ર પ્રત્યે પિતા પરંપરાસંબંધથી હેતુ છે. જેમ દંડ સ્વજન્ય ચક્રભૂમિ નામના વ્યાપાર દ્વારા ઘટનું કારણ હોવાથી દંડ અને ઘટ વચ્ચે પારમાર્થિક અભેદ નથી તેમ પિતા સ્વશરીરજન્ય વીર્યસ્વરૂપ વ્યાપાર દ્વારા પુત્રનું કારણ હોવાથી પિતા અને પુત્ર વચ્ચે પણ પારમાર્થિક અભેદ સંભવતો નથી. તેથી “આ પુત્ર એ હું જ છું - આ પ્રમાણે જે વ્યવહાર થાય છે તેના દ્વારા જણાતો અભેદ પણ ઔપચારિક જ છે.
શંકા :- (ક.) જો પુત્રત્વ વગેરે ધર્મો આત્માના પર્યાય હોય તો તેનો વ્યવહાર કરનાર પ્રસ્તુત
.. ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત B(ર)માં છે.
Page #257
--------------------------------------------------------------------------
________________
८८७
૭/૨૭,
• पुत्रादिपर्यायाः कल्पिताः । પુત્રાદિક તે શરીર આત્મપર્યાયરૂપઇ વજાતિ છઈ, પણિ કલ્પિત છઇ, નહીં તો સ્વશરીરસંબંધ ૨ જોડી સંબંધી જોડયા સ્વશરીરજન્ય મસ્કુણાદિકનઇ પુત્ર કાં ન કહિયઈ ? ll/૧૭
न, जननी-जनकादिसापेक्षत्वेन पुत्रत्वादिपर्यायाणां कल्पितत्वात् । न च स्वशरीरजन्यत्वाद् पुत्रत्वादिपर्यायाणाम् आत्मन्यनुपचरितत्वमेवेति वाच्यम्,
एवं सति मत्कुण-यूका-कृम्यादीनामपि स्वशरीरजन्यत्वेन स्वपुत्रत्वापत्तेः। तथा च मत्कुणादौ स्वशरीरजन्यत्वसम्बन्धसंयोजनतः ‘अयं मम पुत्र' इत्येवम् आत्मसम्बन्धित्वयोजकव्यवहारस्यापि , प्रमाणत्वापत्तेरिति दिक् ।
__ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – पित्रादिव्यक्तौ अपि पितृत्वादीनां पर्यायाणां काल्पनिकतया क ઉપનય અસભૂત કેમ કહેવાય ?
છે નિત્ય આત્મામાં પુત્રત્વ કાલ્પનિક છે. સમાધાન :- (ર.) તમારી દલીલ બરાબર નથી. કારણ કે પુત્રત્વ વગેરે માતા-પિતા વગેરેની અપેક્ષાએ ઉત્પન્ન થયેલ છે. તેથી વાસ્તવમાં પુત્રત્વ વગેરે પર્યાયો આત્મામાં કલ્પિત છે. આવા કલ્પિત પુત્રત્વ વગેરે પર્યાયોનો વ્યવહાર કરવાને લીધે પ્રસ્તુત ઉપનય અસદ્ભુત છે – આમ માનવું જરૂરી છે.
શમી - (ઘ.) “આ પુત્ર વગેરે મારા છે' - આવા પ્રકારના વ્યવહારમાં જે પુત્રત્વ વગેરે પર્યાયનું ભાન થાય છે, તે પર્યાયો પોતાના મા-બાપના) શરીરથી ઉત્પન્ન થાય છે. તેથી સામેના આત્મામાં તે પુત્રત્વ આદિ પર્યાયો ઉપચરિત (= કાલ્પનિક) નહિ પણ વાસ્તવિક જ છે. દા.ત. રામચંદ્રજીના આત્મામાં જે પુત્રત્વ પર્યાય છે તે વાસ્તવિક છે, કાલ્પનિક નહિ. તેથી દશરથ રાજા રામચંદ્રજીને ઉદેશીને “આ પુત્ર મારો છે' - આ પ્રમાણે જે વ્યવહાર કરે તે વ્યવહારને અનુપચરિત જ માનવો જોઈએ. તે
& રવશરીરજન્યત્વ પુત્ર–નિયામક નથી # સમાધાન :- (ઉં.) પોતાના શરીરથી ઉત્પન્ન થવાના લીધે પુત્રત્વ વગેરે પર્યાયો વાસ્તવિક હોય મ. તો સ્વશરીરજન્ય માંકડ, જૂ, કૃમિ વગેરેને પણ પોતાના પુત્ર માનવાની આપત્તિ આવશે. મતલબ કે દશરથ રાજા સ્વશરીરજન્ય રામચંદ્રજીને ઉદેશીને “આ પુત્ર મારો છે' - એવો પ્રમાણિક વ્યવહાર કરે છે, તેમ દશરથ રાજા સ્વશરીરજન્ય માંકડ, જૂ, કૃમિ વગેરેને ઉદેશીને પણ “આ મારા દીકરા છે' - એવો વ્યવહાર કરે તો તેને સાચો માનવાની આપત્તિ દુર્વાર બનશે. રામચંદ્રજીની જેમ માંકડ વગેરેમાં પણ સ્વશરીરજન્યત્વસંબંધને જોડીને તેમાં જ સ્વસંબંધીપણું જોડવાની બાબત તો બન્ને સ્થળે સમાન જ છે. અહીં જે કહેવાયેલ છે, તે માત્ર દિશાસૂચન છે. તે મુજબ આગળ ઘણું વિચારી શકાય છે.
આણતા :- પરદ્રવ્યની અપેક્ષાએ એક ઉપચાર કરીને, અહીં અન્ય ઉપચાર કરવામાં આવે છે. તેથી તે ઉપચરિત અસભૂત વ્યવહાર કહેવાય છે.
જ રાગાદિ પરિણામોને તજીએ જ આધ્યાત્મિક ઉપનય :- પિતા વગેરે વ્યક્તિમાં પણ પિતૃત્વ વગેરે પર્યાયો કાલ્પનિક છે. તેથી તેમાં આ ફક્ત B(૨)માં “શરીર પાઠ.... ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત B(૨)માં છે. પુસ્તકાદિમાં નથી. કો.(૧૨)માં તે પાઠ “કહિયઈ પછી છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
८८८
0 दीक्षान्तरायस्य त्याज्यता 0 तत्र स्वत्व-स्वीयत्वसम्बन्धस्याऽपि काल्पनिकत्वसिद्धेः तत्सम्बन्धमूलकस्नेहराग-कामरागादितः स्वात्मा प मुमुक्षुणा मोचयितव्यः । तदर्थं तत्त्वदृष्ट्यवलम्बनेन स्वजातीयोपचरिताऽसद्भूतव्यवहारोपनयजन्यकल्पना-- शिल्पविश्रान्तिः कार्या। ‘अहमस्य पिता, तस्य पुत्रः, एतस्य पितृव्यः, तस्याश्च पतिः' इत्यादि
व्यवहारविषयीभूताः पितृत्व-पुत्रत्वादिपर्यायाः परमार्थतो नैवात्मनि संतिष्ठन्ते किन्तु लोकव्यवहारा" नुसारेण कल्प्यन्ते । “देहेष्वात्मधिया जाताः पुत्र-भार्यादिकल्पनाः। सम्पत्तिमात्मनस्ताभिर्मन्यते हा हतं ૨નાહૂ II” (ઉ.ત.9૪, ૫.શ.9૪) રૂતિ સમથત-સમધરાત: કરિા મર્તવ્યTSત્રા क क्वचित् पितरौ स्वपुत्रादिदीक्षादौ अन्तरायं प्रकुर्वतः । वस्तुतः तदानीमेतदुपनयदृष्ट्या मदीय, पुत्रत्वादेरुपचरितत्वं विज्ञाय 'न वस्तुतो मदीयमिह किञ्चिदपि' इति विमृश्य मोहमपाकृत्य पुत्रादि
हितं कार्यम् । इत्थम् एतादृशकाल्पनिकपर्यायविचारावर्त्तनिमज्जनपरिहारतः स्वात्मनि यथा राग का -द्वेषादिमलिनपरिणामप्रवाहो नैव प्रादुर्भवेत् तथा यतितव्यम् । ततश्च “मोक्षः सर्वथाऽष्टविधकर्ममलवियोगलक्षणः” (आ.नि.१०३/पृ.११० अव.) इति ज्ञानसागरसूरिभिः आवश्यकनियुक्त्यवचूर्णी दर्शितः प्रत्यासन्नः
ચા/૭/૧૭ની સ્વત્વસંબંધ કે સ્વાયત્વ સંબંધ પણ કાલ્પનિક સિદ્ધ થાય છે. મતલબ કે પિતાના આત્મામાં રહેલું પિતૃત્વ જ જો કાલ્પનિક હોય તો તેમાં હું-મારા' પણાની આપણી બુદ્ધિ તો તદન કાલ્પનિક જ કહેવાય ને ! તેથી તે “હું-મારા” પણાના સંબંધ ઉપર નભનારા સ્નેહરાગ, કામરાગ વગેરેથી મુમુક્ષુએ પોતાનો આત્મા વહેલી તકે છોડાવવો. તે માટે તત્ત્વદષ્ટિનું આલંબન લઈને પ્રસ્તુત સજાતીય ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનયની કલ્પનાઓની રચનાથી વિશ્રાન્ત થવું. “હું તેનો પિતા છું, તેમનો દીકરો છું, તેનો કાકો છું, તેણીનો પતિ હું છું – આ પ્રમાણેનો જે વ્યવહાર થાય છે, તેના વિષયભૂત પિતૃત્વ આદિ પર્યાયો વાસ્તવમાં આત્મામાં રહેતા
નથી. પરંતુ લોકવ્યવહારના આધારે આત્મામાં તેની કલ્પના કરાય છે. “શરીરોમાં આત્મા તરીકેની (= Cી' “હુંપણાની) બુદ્ધિના કારણે “મારો પુત્ર, મારી પત્ની- ઈત્યાદિ કલ્પનાઓ ઉત્પન્ન થાય છે. તે કલ્પનાઓથી - જીવ (પુત્રાદિને) પોતાની સંપત્તિ માને છે. (તે તુચ્છ કલ્પનામાં જ સંપત્તિના દર્શન જીવ કરે છે.) હાય ! આ જગત આમ હણાયેલ છે” – આ સમાધિતંત્રની અને સમાધિશતકની કારિકા અહીં યાદ કરવી.
(વ.) ક્યારેક પુત્ર-પુત્રી વગેરેને દીક્ષા અપાવવામાં કે ધર્મ કરવામાં મા-બાપ અંતરાય કરતા હોય છે. વાસ્તવમાં આવા અવસરે ઉપચરિત અસભૂતવ્યવહાર ઉપનયને લક્ષમાં રાખીને મા-બાપે વિચારવું જોઈએ કે “પુત્ર-પુત્રી સારા છે - આ વ્યવહાર ઉપચરિત છે, અસભૂત છે. વાસ્તવમાં તો જગતમાં એક પણ સગા-સ્નેહી મારા નથી' - આવી વિચારણાથી પોતાનો મોહ દૂર કરીને પુત્ર-પુત્રીનું સાચું હિત કરવું જોઈએ. આ રીતે પિતૃત્વ-માતૃત્વ વગેરે જે પર્યાયો વાસ્તવિક ન હોય પણ કાલ્પનિક હોય તેના વિચારવમળમાં સતત ખોવાયેલા રહીને આપણા આત્મામાં રાગ-દ્વેષાદિ મલિન પરિણામોનો પ્રવાહ ઉત્પન્ન ન થઈ જાય તેની કાળજી રાખવી. તેનાથી આવશ્યકનિયુક્તિઅવચૂર્ણિમાં શ્રી જ્ઞાનસાગરસૂરિએ દર્શાવેલ આઠ કર્મમલનો સર્વથા વિયોગ થવા સ્વરૂપ મોક્ષ નજીક આવે. (૧૭)
Page #259
--------------------------------------------------------------------------
________________
૭/૧૮
० विजातीयोपचरिताऽसद्भूतव्यवहारप्रज्ञापनम् । વિજાતિથી તે જાણો રે, વસ્ત્રાદિક મુઝ; ગઢ-દેશાદિક ઉભયથી એ II૭/૧૮ (૧૦૭) ણ વિજાત્યુપચરિતાસભૂત વ્યવહાર તે (જાણો+) કહિઍ, જે “(મુઝ=) માહરાં વસ્ત્રાદિક” ઈમ કહિયછે.
पुत्रादिपर्याये स्वजातीयपर्यायारोपणात्मकं प्रथमम् उपचरिताऽसद्भूतव्यवहारोपनयं निरूप्य उपचरिताऽसद्भूतव्यवहारस्य द्वितीय-तृतीयप्रकारौ विवृणोति - 'वस्त्रे'ति ।
'वस्त्राणि मे' विजात्योपचरिताऽभूत इष्यते ।
વ-શક્તિ ને ચાકુમાઇડરોપતાસ્તથા૭/૨૮ો. प्रकृते दण्डान्वयस्त्वेवम् - 'वस्त्राणि मे' (इति उपचारः) विजात्या उपचरिताऽभूतः इष्यते। म તથા ‘વપ્ર-શવિ છે' (તિ વિશ:) ૩મારોપતઃ ચાત્TI૭/૧૮ ___वस्त्राणि मे' इति उपचारः विजात्या = वैजात्येन उपचरिताऽभूतः = उपचरिताऽसद्भूत-क व्यवहार इष्यते। अत्र पुद्गलपर्याये वस्त्रत्वादिकं कल्पितम् । कल्पितवस्त्रादिनामसु वस्त्रादिषु ... स्वीयत्वमुपचर्यते । उपचरिते भेदसम्बन्धेनाऽन्योपचारकरणादस्य उपचरितोपचारता विज्ञेया । वस्त्रादीनां पुद्गलपर्यायरूपतया नाऽऽत्मसाजात्यम् इति विजातीयोपचरितोपचारोऽयमुच्यते।
परमार्थत आत्मनः स्वामित्वं स्वगुण-पर्यायेष्वेव, न तु वस्त्रादिषु । न ह्यन्यद्रव्यपर्यायेऽपरद्रव्य
અવતરણિકા :- પુત્રાદિસ્વરૂપ પર્યાયમાં સ્વજાતીય પર્યાયનો આરોપ કરવા સ્વરૂપ પ્રથમ ઉપચરિત અસભૂત વ્યવહાર નામના ઉપનયનું નિરૂપણ કર્યા બાદ ગ્રંથકારશ્રી બીજા અને ત્રીજા પ્રકારના ઉપચરિત અસદ્દભૂત વ્યવહારનું નિરૂપણ કરે છે :
શ્લોકાર્થ :- “મારા વસ્ત્ર'- આ પ્રમાણેનો વ્યવહાર વિજાતિથી ઉપચરિત અસભૂત વ્યવહાર તરીકે માન્ય છે. તથા “કિલ્લો, દેશ વગેરે મારા છે' - આ પ્રમાણેનો વ્યવહાર ઉભય આરોપથી માન્ય છે. (૭/૧૮)
* ત્રીજા ઉપનયના બીજા ભેદને સમજીએ વ્યાખ્યાર્થ:- “આ મારા વસ્ત્ર છે' - આ પ્રમાણેનો ઉપચાર વિજાતીયની અપેક્ષાએ ઉપચરિત અસભૂત વ્યવહાર તરીકે માન્ય છે. પ્રસ્તુતમાં વસ્ત્રત્વ વગેરે પર્યાયો પુદ્ગલ દ્રવ્યના કલ્પિત પર્યાયો છે. જેને ધો. વિશે વસ્ત્ર વગેરે નામની કલ્પના કરવામાં આવેલ છે તે વસ્ત્રાદિસ્વરૂપ પૌગલિક પર્યાયોમાં પોતાપણાનો ઉપચાર કરીને “વસ્ત્રાદિ મારા છે' - આમ કહેવાય છે. આમ કાલ્પનિક = ઔપચારિક = ઉપચરિત વસ્ત્રાદિમાં પોતાપણાનો ભેદસંબંધથી બીજો ઉપચાર થવાથી આ ઉપચરિત ઉપચાર જાણવો. તથા તે પર્યાયો આત્મા માટે સજાતીય નથી, પરંતુ વિજાતીય છે. તેથી વસ્ત્ર સંબંધી મારાપણાનો વ્યવહાર એ વિજાતીય ઉપચરિત ઉપચાર કહેવાય છે.
જ આત્મા સ્વગુણ-પર્યાયનો જ સ્વામી (પરમા.) વાસ્તવમાં આત્માની માલિકી તો પોતાના જ ગુણોમાં અને પર્યાયોમાં છે, વસ્ત્ર વગેરેમાં નહિ. વસ્ત્રાદિસ્વરૂપ પુદ્ગલપર્યાયમાં આત્માની માલિકી છે જ નહિ. એક દ્રવ્યના પર્યાયમાં અન્ય દ્રવ્યનું સ્વામિત્વ ન હોય. પરદ્રવ્યના પર્યાયમાં આત્માની પોતાની માલિકી કઈ રીતે હોઈ શકે ? તેથી વસ્ત્ર
Page #260
--------------------------------------------------------------------------
________________
૮૬૦ ० मिथ्यात्वदायविचार: 0
૭/૨૮ स्वामित्वं सम्भवति । अतः तत् तेषु असद्भूतमिति 'वस्त्राणि मे' इति उपचारः विजातीयोपचरिता
ऽसद्भूतव्यवहारोपनय इति कथ्यते। तदुक्तम् आलापपद्धतौ “विजात्युपचरितासद्भूतव्यवहारः, यथा - रा वस्त्राऽऽभरण-हेम-रत्नादि मम” (आ.प.पृ.११) इति। तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “आहरण म -हेम-रयणं वच्छादीया ममेति जप्पंतो। उवयरिय-असब्भूओ विजाइ दव्येसु णायव्यो ।।” (न.च.७४, द्र.स्व.प्र.२४३) " इति। एतादृशमत्यभिनिवेशाद् मिथ्यात्वदाढ्यं भवति। तदुक्तं योगसारप्राभृते अमितगतिना “मयीदं - વાર્મ દ્રવ્ય રોડત્ર ભવામ્યહમ્ યવહેવાડમતિસ્તાન્નિધ્યાવં નિવર્તતા” (યોસા.પ્ર.રૂ/૬) /
ननु नाम-स्थापना-द्रव्य-भावभेदेन वस्त्रादीनि चतुर्धा भवन्ति । न च चतुर्विधानामेतेषामौदारिकादिणि पुद्गलपर्यायरूपता समस्ति, आगमतो भाववस्त्रादीनां वस्त्राधुपयोगाश्रयरूपत्वेन ज्ञातृस्वरूपत्वात्, का सूक्ष्मदृष्ट्या च वस्त्राधुपयोगरूपत्वेनाऽऽत्मगुणस्वरूपत्वात् । तत्कथं वस्त्रादीनां पुद्गलपर्यायरूपता,
येन विजातीयोपचरिताऽसद्भूतव्यवहारोपनयरूपता ‘मम वस्त्राणि' इति प्रयोगस्य स्यादिति चेत् ? વગેરે પૌદ્ગલિક પર્યાયોમાં જીવને પ્રતીત થતું મારાપણું અસદ્દભૂત = કાલ્પનિક છે. તેથી “આ મારા વસ્ત્રો છે' - તે પ્રમાણેનો ઉપચાર પ્રસ્તુતમાં વિજાતીય ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનય કહેવાય છે. તેથી આલાપપદ્ધતિ ગ્રંથમાં જણાવેલ છે કે “વિજાતિ ઉપચરિત અસદ્દભૂત વ્યવહારને ત્રીજા ઉપનયનો બીજો ભેદ જાણવો. જેમ કે “વસ્ત્ર, આભૂષણ, સોનું, રત્ન વગેરે મારા છે' - આ પ્રમાણેનો વ્યવહાર.” નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં પણ જણાવેલ છે કે “પ્રસ્તુતમાં, “આભૂષણ, સોનું, રત્ન અને વસ્ત્ર વગેરે મારા છે' - આવું કથન વિજાતીય દ્રવ્યમાં ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનય તરીકે
જાણવા યોગ્ય છે.” આવા પ્રકારની બુદ્ધિની પક્કડ આવવાથી મિથ્યાત્વ દઢ બને છે. તેથી જ અમિતગતિ રણ દિગંબરે યોગસારપ્રાભૃતમાં જણાવેલ છે કે “મારામાં આ કાર્મણ દ્રવ્ય રહેલું છે. આ કામ કરવામાં અધિકારી થાઉં છું – આવી દુર્બુદ્ધિ જ્યાં સુધી છે, ત્યાં સુધી મિથ્યાત્વ દૂર થતું નથી.”
• વસ્ત્ર કેવલ પુગલપર્વાચસ્વરૂપ નથી છે પૂર્વપક્ષ - (17) નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ - આ પ્રમાણે દરેક પદાર્થના ઓછામાં ઓછા ચાર નિલેપ (=પ્રકાર) પડે છે. તેથી વસ્ત્ર, આભૂષણ વગેરેના પ્રસ્તુતમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપે ચાર નિક્ષેપ ( ભેદ) થશે. જેમ કે (૧) નામવસ્ત્રાદિ, (૨) સ્થાપનાવસ્ત્રાદિ, (૩) દ્રવ્યવસ્ત્રાદિ અને (૪) ભાવવસ્ત્રાદિ. પરંતુ નામાદિ ચારેય પ્રકારના વસ્ત્રાદિ દારિક આદિ પુદ્ગલના પર્યાય સ્વરૂપ બને તેવું સંભવિત નથી. કારણ કે અનુયોગદ્વારસૂત્રની પરિભાષા મુજબ વસ્ત્ર આદિના ઉપયોગવંત જ્ઞાતા (= જ્ઞાયક જીવદ્રવ્ય) આગમથી ભાવવસ્ત્ર આદિ તરીકે માન્ય છે. તથા સૂક્ષ્મ દૃષ્ટિથી તો આગમથી ભાવવસ્ત્ર વગેરે વસ્ત્રાદિના ઉપયોગસ્વરૂપ છે. તથા જ્ઞાનાદિઉપયોગ તો આત્માનો ગુણ છે. તેથી આગમથી ભાવવસ્ત્ર આદિ આત્મગુણ સ્વરૂપ બનશે, પુદ્ગલપર્યાય સ્વરૂપ નહિ. દ્રવ્યવસ્ત્ર વગેરે પુદ્ગલના પર્યાય સ્વરૂપ હોવા છતાં પણ નામાદિ ચારેય પ્રકારના વસ્ત્રાદિ પુદ્ગલપર્યાયસ્વરૂપ નથી કે જેના લીધે “આ મારાં વસ્ત્ર છે” - એવા પ્રકારનો વાક્યપ્રયોગ વિજાતીય ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનય સ્વરૂપ બની શકે. 1. आभरण-हेम-रत्नानि वस्त्रादीनि ममेति जल्पन्। उपचरिताऽसद्भूतो विजातिद्रव्येषु ज्ञातव्यः ।।
Page #261
--------------------------------------------------------------------------
________________
७/१८
• वस्त्रनिक्षेपविमर्श:० मैवम, नामादिवस्त्राणां शरीराऽऽच्छादनाद्यर्थक्रियाकारित्वविरहेण, प्रामाणिकलोकव्यवहारानुप-प योगित्वेन, निष्प्रयोजनत्वेन चेह स्वीकाराऽनौचित्यात्, स्वीकारेऽपि वा कल्पितत्वात्। ___न हि नामवस्त्रादि, स्थापनावस्त्रादि, आगमतो द्रव्यवस्त्रादि, नोआगमतो वा ज्ञशरीर । -भव्यशरीर-तद्व्यतिरिक्तद्रव्यवस्त्रादि, आगमतो भाववस्त्रादि वा विद्वज्जनप्रसिद्धवस्त्रत्वादिरूपेण परमार्थतोऽस्ति किन्तु नोआगमतो भाववस्त्रादिकमेव वस्त्रत्वादिना व्यवहर्तव्यतया प्रकृतेऽभिमतम् । श न हि वस्त्रादिक्रयणाय प्रस्थितः पुमान् नामवस्त्रादि, स्थापनावस्त्रादि, द्रव्यवस्त्रादि वा क्रीणाति । क द्रव्यवस्त्रादेरपि वस्त्रत्वे कर्पास-तन्तु-वल्कलादेरपि वस्त्रत्वादिना प्रामाणिकव्यवहारः प्रसज्येत।
* નામ-સ્થાપનાદિ વસ્ત્રો પ્રસ્તુતમાં અનુપયોગી ; ઉત્તરપક્ષ:- (વિ) તમારી વાત બરોબર નથી. કારણ કે નામાદિ વસ્ત્રો શરીરઆચ્છાદન વગેરે ક્રિયા કરી શકતા નથી. તથા પ્રામાણિક લોકવ્યવહારમાં ઉપયોગી નથી. તદુપરાંત, નામાદિ વસ્ત્રોથી કોઈ પ્રયોજન સરતું નથી. તેથી નામવસ્ત્ર વગેરેનો સ્વીકાર કરવો પ્રસ્તુતમાં ઉચિત નથી. કદાચ નામાદિ વસ્ત્રનો સ્વીકાર કરી લેવામાં આવે તો પણ તે કલ્પિત જ છે, વાસ્તવિક નહિ. (અહીં નામાદિ વસ્ત્રો આ રીતે સમજવા. (૧) “વસ્ત્ર' આવું નામ એટલે નામવસ્ત્ર. અથવા કોઈક વ્યક્તિનું કે વસ્તુનું “વસ્ત્ર' એવું નામ પાડવામાં આવે તો તે વ્યક્તિ કે વસ્તુ પણ નામવસ્ત્ર કહેવાય. (૨) વસ્ત્રની આકૃતિ-ચિત્ર એટલે સ્થાપનાવસ્ત્ર. (૩) દ્રવ્યવસ્ત્રના બે ભેદ છે, આગમથી દ્રવ્યવસ્ત્ર અને નોઆગમથી દ્રવ્યવસ્ત્ર. વસ્ત્રને જાણનાર વ્યક્તિ વર્તમાનમાં વસ્ત્રઉપયોગ વગરની હોય તો તે વ્યક્તિ એટલે આગમથી દ્રવ્યવસ્ત્ર. નોઆગમથી દ્રવ્યવસ્ત્રના ત્રણ ભેદ છે. (ક) જ્ઞશરીર દ્રવ્યવસ્ત્ર, (ખ) ભવ્યશરીર દ્રવ્યવસ્ત્ર અને (ગ) , તવ્યતિરિક્ત દ્રવ્યવસ્ર. જે વ્યક્તિ વસ્ત્રના સ્વરૂપને જાણી અને મૃત્યુ પામી હોય તેનો મૃતદેહ એટલે નોઆગમથી જ્ઞશરીર દ્રવ્યવઢ. જે માણસ વર્તમાનમાં વસ્ત્રને ન જાણવા છતાં ભવિષ્યમાં વસ્ત્રનો જાણકાર . બનવાનો હોય તેને નોઆગમથી ભવ્ય શરીર દ્રવ્યવસ્ત્ર કહેવાય. તથા વસ્ત્રરૂપે પરિણમનારા તંતુઓ એટલે નોઆગમથી વ્યતિરિક્ત વસ્ત્ર. (૪) ભાવવસ્ત્રના બે ભેદ છે. આગમથી ભાવવસ્ત્ર અને નોઆગમથી * ભાવવસ્ત્ર. વર્તમાનમાં વસ્ત્રના ઉપયોગવંત જ્ઞાતા કે તથાવિધ જ્ઞાનાદિઉપયોગ એટલે આગમથી ભાવવસ્ત્ર. શરીરઆચ્છાદન આદિ અર્થક્રિયા કરવા માટે સમર્થ તંતુનિર્મિત વસ્ત્ર એટલે નોઆગમથી ભાવવસ્ત્ર.)
| ( દિ.) નામવસ્ત્ર, સ્થાપનાવસ્ત્ર, આગમથી દ્રવ્યવસ્ત્ર, નોઆગમથી જ્ઞશરીર-ભથશરીર-તવ્યતિરિક્ત દ્રવ્યવસ્ત્ર કે આગમથી ભાવવસ્ત્ર વગેરેમાં પ્રસિદ્ધ વસ્ત્રત્વ વગેરે જાતિ રહેતી નથી. આથી તથાવિધ વસૂત્વ વગેરે જાતિરૂપે નામ-સ્થાપના-દ્રવ્ય વસ્ત્ર વગેરે પરમાર્થથી વિશ્વમાં નથી. તે અપેક્ષાએ નામાદિ વસ્ત્ર કાલ્પનિક છે. ફક્ત નોઆગમથી ભાવવસ્ત્ર વગેરે જ વસ્ત્રવારિરૂપે અહીં વ્યવહાર કરવા યોગ્ય તરીકે અભિપ્રેત છે. તેથી જ વસ્ત્ર વગેરેની ખરીદી કરવા નીકળેલો માણસ નામવસ્ત્ર, સ્થાપનાવસ્ત્ર કે દ્રવ્યવ વગેરેની ખરીદી કરતો નથી. પરંતુ નોઆગમથી ભાવવસ્ત્ર સ્વરૂપે જે પ્રસિદ્ધ હોય તેને જ ખરીદે છે. જો દ્રવ્યવસ્ર વગેરે પણ વસ્રરૂપે પારમાર્થિક હોય તો કપાસ, તંતુ, વૃક્ષની છાલ (=વલ્કલ) વગેરેનો પણ વસ્ત્રસ્વરૂપે કોઈ વ્યવહાર કરે તો તેવા વ્યવહારને પ્રામાણિક માનવાની આપત્તિ આવે. કારણ કે કપાસ વગેરેમાં પણ ભવિષ્યમાં વસ્રરૂપે પરિણમવાની યોગ્યતા વર્તમાનકાળે રહેલી છે જ.
Page #262
--------------------------------------------------------------------------
________________
८९२
21. ઈહાં વસ્ત્રાદિક પુદ્ગલના પર્યાય
સ્ વસ્ર કાં ન કહિયઈં? તેહ* વિજાતિમાં સ્વસંબંધ ઉપચરિતŪ છઈં.
एतेन यत्रैव शरीराच्छादकत्वादि तत्रैवास्तु वस्त्रत्वादिकमित्यनुपचरितमेव नोआगमतो भाववस्त्रा तदित्यपि निरस्तम्,
towa
वस्त्रादेः कल्पित्वम्
७ /१८
નામાદિ ભેદઈ કલ્પિત છઈ, નહીં તો વલ્કલાદિક શરીરાચ્છાદક
र्श
वल्कल-कदलीपर्ण-तृणविशेषादेरपि शरीराऽऽच्छादकत्वाऽविशेषाद् वस्त्रत्वादिना क्रयविक्रयादिव्यवहारापत्तेः । अतः नोआगमतो भाववस्त्रादिकमपि वस्त्रत्वादिना औपचारिकमेव स्वीकर्तव्यम् । इत्थं परमार्थतो नाम-स्थापना- द्रव्य-भावभेदेन पुद्गलपर्यायात्मकं वस्त्रादिकमौपचारिकमेव । ततो वस्त्राक दीनां कल्पितपुद्गलपर्यायविशेषरूपतया तत्र स्वीयत्वसम्बन्धोपचारकरणे विजातीयोपचरिताऽसद्भूत
શા :- (તેન.) સારું, તો પછી જે વસ્તુમાં શરીરને ઢાંકવાનું સામર્થ્ય હોય તેમાં જ વસત્વ વગેરે જાતિ માનો. નોઆગમથી ભાવવસ્ર (લોકપ્રસિદ્ધ કપડા) વગેરે જ તેવા છે. કપાસ કે તંતુ વગેરે શરીરનું આચ્છાદન કરવા માટે સમર્થ નથી. તેથી કપાસ વગેરેમાં વસ્રત્વ જાતિ નહિ રહે. તેથી કપાસ વગેરે દ્રવ્યવસ્રનો કે નામવસ્ત્રનો કે સ્થાપનાવસ્ત્રનો વસ્ત્ર તરીકે કોઈ વ્યવહાર કરે તો તેવા વ્યવહારને પ્રામાણિક માનવાની આપત્તિને અહીં અવકાશ નથી. વસ્તત્વશૂન્યમાં વસ્ત્ર તરીકેનો વ્યવહાર ઉન્મત્ત માણસ સિવાય બીજો કોણ કરે આ રીતે શરીરાચ્છાદકત્વરૂપ વસ્રત્વ તો અનુપચરત તાત્ત્વિક જ બનશે ને ?
=
=
શરીરઆચ્છાદકને પણ વસ્ત્ર ન કહેવાય
સુ
CI
સમાધાન :- (વ.) ના, શરીરનું આચ્છાદન કરવામાં સમર્થ વસ્તુમાં વસ્ત્રત્વ જાતિનો સ્વીકાર કરવાની વાત પણ વ્યાજબી નથી. કારણ કે શાલ, ચાદર, પટ વગેરે વસ્ર જેમ શરીરનું આચ્છાદન કરવા માટે સમર્થ છે તેમ વૃક્ષની છાલ, કેળાના વૃક્ષના પાંદડા, વિશેષ પ્રકારનું વિશાળ ઘાસ વગેરે A પણ શરીરનું આચ્છાદન કરવા માટે સમર્થ છે. તેથી વસ્રને ખરીદવા કે વેચવા માટે નીકળેલ માણસ વૃક્ષની છાલ વગેરેને પણ વસ્રરૂપે ખરીદવાનું કે વેચવાનું કાર્ય કરે તો તેવા વ્યવહારને પણ પ્રામાણિક માનવાની આપત્તિ આવશે. પરંતુ વસ્રનો ક્રય-વિક્રય કરવા માટે નીકળેલો માણસ શરીરઆચ્છાદનસમર્થ વૃક્ષછાલ વગેરેનો ક્રય-વિક્રય કરતો નથી. તેથી માનવું જોઈએ કે નોઆગમથી ભાવવસ્ર સ્વરૂપ પદાર્થ પણ વસ્ત્રસ્વરૂપે ઔપચારિક કલ્પિત જ છે. શાલ, ચાદર વગેરે જે વસ્તુ નોઆગમથી ભાવવસ સ્વરૂપે પ્રસિદ્ધ છે તે તો પુદ્ગલ દ્રવ્યનો એક પ્રકારનો પર્યાય જ છે. આમ સિદ્ધ થાય છે કે નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ - આ ચાર ભેદથી પૌલિક પર્યાયસ્વરૂપ વસ્ત્ર વગેરે પરમાર્થથી તો ઔપચારિક જ છે, વાસ્તવિક નહિ. તેથી ઉપચરત પૌદ્ગલિક પર્યાય સ્વરૂપ વસ્ત્રાદિ વસ્તુમાં મારાપણાનો (= માલિકીનો) સંબંધ આરોપિત કરવો, તે ઉપચરિતમાં અન્ય વિજાતીયતત્ત્વનો ઉપચાર કરવા સ્વરૂપ હોવાથી વિજાતીય ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર ઉપનય તરીકે જ માનવો જોઈએ - તેવું ફલિત થાય છે.
♦ પુસ્તકોમાં ‘પુદ્ગલ પર્યાય' પાઠ. કો.(૧૨)નો પાઠ લીધો છે. ૪ કો.(૧૩)માં ‘પર્યાયમાંહિ’ પાઠ. . મ.માં ‘ભેદ’ પાઠ. કો.(૭)નો પાઠ લીધો છે. ♦ કો.(૧૩)માં ‘તેહને’ પાઠ. * કો.(૧૩)માં ‘સ્વસંબંધે’ પાઠ. I પુસ્તકોમાં ‘ઉપરિઈ’ પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે.
Page #263
--------------------------------------------------------------------------
________________
८९३
७/१८
० निक्षेपचतुष्टयस्वरूपप्रज्ञापना 0 માહરા ગઢ, દેશ પ્રમુખ (=આદિક) છઈ” – ઈમ કહતાં (ઉભયથીક) સ્વજાતિ-વિજાત્યુપચરિતાસભૂત રી વ્યવહાર કહિઈ. જે માટઇ ગઢ = કોટ, દેશાદિક જીવ-અજીવ ઉભય સમુદાયરૂપ છઇ.li૭/૧૮ (૧૦૭). व्यवहारोपनय एष्टव्य इति फलितम्। साधूनां भाववस्त्रं तु अष्टादश शीलाङ्गसहस्राणीति प बृहत्कल्पभाष्यानुसारेण (गा.६०४) बोध्यम् ।
“वाच्यस्य वाचकं नाम, प्रतिमा स्थापना मता। गुण-पर्यायवद् द्रव्यम्, भावः स्याद् गुण-पर्ययौ ।।” “लक्षणं नाम विज्ञेयम्, स्थापनाऽत्रोपलक्षणम् । कारणं स्वीकृतं द्रव्यम्, कार्यं भावतया मतम् ।।” इति निक्षेप- म चतुष्टयसङ्ग्राहिके कारिके अत्र स्मर्तव्ये। एवं कल्पितविजातीयद्रव्यपर्याये स्वभेदसम्बन्धारोपकारी शे विजातीयोपचरिताऽसद्भूतव्यवहारः गतः।
स्वजातीय-विजातीयोपचरिताऽसद्भूतव्यवहारमुदाहरति - तथा 'वप्र-देशादिकं मे' इति विकल्पः उभयारोपतः = स्वसजातीयविजातीयोपचारतः स्यात्, वप्र-देशादीनां जड-चेतनोभयसमूहरूपत्वात् । તથા સાધુઓનું ભાવવસ્ત્ર તો અઢાર હજાર શીલાંગ છે - એમ બૃહત્કલ્યભાષ્ય મુજબ જાણવું.
ઈ ચાર નિક્ષેપનો પરિચય (“વાવ્ય.) ચાર નિક્ષેપનો સંગ્રહ કરનારા બે શ્લોક અહીં યાદ કરવા સ્વરૂપે પરામર્શકર્ણિકામાં જણાવેલ છે. તેનો અર્થ આ મુજબ છે. (૧) વાચ્ય વસ્તુનું જે વાચક = પ્રતિપાદક હોય તેને નામનિક્ષેપ જાણવો. (૨) પ્રતિમા સ્થાપનાનિલેપ તરીકે માન્ય છે. (૩) ગુણ-પર્યાય જેમાં રહે તે દ્રવ્યનિક્ષેપ. (૪) તથા ગુણ-પર્યાય ભાવનિક્ષેપરૂપે સંમત છે. બીજી રીતે ચાર નિક્ષેપને ઓળખાવવા માટે કહી શકાય કે - (૧) નામનિક્ષેપને = યૌગિકશબ્દને અહીં લક્ષણપ્રતિપાદક જાણવો. (૨) સ્થાપનાનિલેપને ઉપલક્ષણ છે (= મુખ્ય વસ્તુના સૂચકરૂપે/સ્મારકસ્વરૂપે) સમજવો. (૩) ઉપાદાનકારણને દ્રવ્યનિક્ષેપરૂપે સ્વીકારવું. તથા (૪) કાર્ય ભાવનિક્ષેપ તરીકે માન્ય છે. આ રીતે કલ્પિત વિજાતીય દ્રવ્યના પર્યાયમાં સ્વસંબંધનો ની = સ્વભેદસંબંધનો = સ્વાયત્વનો આરોપ કરનાર વિજાતીય ઉપચરિતઅસંભૂત વ્યવહાર નામના (ત્રીજા ઉપનયના બીજા ભેદ સ્વરૂપ) ઉપનયનું નિરૂપણ પૂર્ણ થયું.
9 ત્રીજા ઉપનયના ત્રીજા ભેદને સમજીએ હS (સ્વાતીય.) ત્રીજા ઉપનયના ત્રીજા ભેદ સ્વરૂપ સ્વજાતીય-વિજાતીય ઉપચરિત અસભૂત વ્યવહારનું ઉદાહરણ ગ્રંથકારશ્રી શ્લોકના ઉત્તરાર્ધ દ્વારા દેખાડે છે. “ગઢ, દેશ વગેરે મારા છે' - આ પ્રમાણેનો | વિકલ્પ સ્વજાતીય-વિજાતીય ઉપચારની અપેક્ષાએ થાય છે. ગઢ, દેશ વગેરે કેવલ જડ સ્વરૂપ નથી કે કેવલ ચેતન સ્વરૂપ નથી. પરંતુ જડ-ચેતન બન્નેના સમૂહ સ્વરૂપ છે. પૃથ્વી, પત્થર, ઈંટ, મકાન, માણસો વગેરેમાં ગઢત્વ, દેશત્વ ઉપચરિત છે. તેમાં મારાપણાનો = સ્વસ્વામિત્વસંબંધનો ઉપચાર ઉપરોક્ત કથનમાં થાય છે. તેથી તેવા ગઢમાં મારાપણાનો ઉપચાર સ્વજાતીય-વિજાતીય ઉપચરિત અસભૂત વ્યવહાર તરીકે માન્ય કરવો ઉચિત છે. ગઢ, દેશ વગેરે જડ-ચેતન ઉભયના સમૂહ સ્વરૂપ હોવાથી જ રાજગૃહ નગરનું સ્વરૂપ બતાવવાના અવસરે શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમસ્વામીના પ્રશ્નના જવાબમાં રાજગૃહ 0 ફક્ત P(૨)માં જ “કોટ' છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
८९४ ० राजगृहस्वरूपविमर्श:
७/१८ प अत एव राजगृहनगरस्वरूपप्रकाशनावसरे भगवत्यां “'किमिदं भंते ! नगरं रायगिहं ति पवुच्चइ ?, किं
पुढवी नगरं रायगिहं ति पवुच्चइ, आउ नगरं रायगिहं ति पवुच्चइ ? जाव वणस्सइ ?... टंका कूडा सेला * સિદરી હિમારા... ઉફ્ફર-નિક્સર-વિનંત-પત્નત્ત-વuિL. સાડ-તશા-૮-નવીમો વાવિ-પુરિળી-ઢીદિયા म -गुंजालिया सरा सरपंतियाओ सरसरपंतियाओ बिलपंतीयाओ .... आरामुज्जाणा काणणा वणाई वणसंडाई - વારાફો.. રેવડત-સમા-વા-જૂમા-વતિય-પરિવાયો... સિંધાડા-તિરા-વડવઝ-બૈર-વડ—-મહાપદી... હેવી देवीओ मणुस्सा मणुस्सीओ तिरिक्खजोणिओ तिरिक्खजोणिणीओ आसण-सयण-खंभ-भंड-सचित्ताचित्तमीसयाई दव्वाइं नगरं रायगिहं ति पवुच्चइ ?, નગરને સચિત્ત-અચિત્ત-મિશ્ર સ્વરૂપે જણાવેલ છે. ભગવતીસૂત્રનો પ્રબંધ નીચે મુજબ છે.
કે રાજગૃહ નગર સજીવ-નિર્જીવઉભયસ્વરૂપ છે પ્રશ્ન :- “હે ભગવંત ! આ રાજગૃહ નગર શું કહેવાય છે? શું પૃથ્વી એ રાજગૃહ નગર કહેવાય? શું પાણી એ રાજગૃહ નગર કહેવાય ? શું અગ્નિ એ રાજગૃહ નગર કહેવાય ? શું વાયુ એ રાજગૃહ નગર કહેવાય ? શું વનસ્પતિ એ રાજગૃહ નગર કહેવાય ?.......જેના શિખરની ટોચ કપાયેલી
છે તેવા પર્વતો, શિખરો, શૈલો (= શિખર વિનાના પર્વતો), શિખરવાળા પહાડો, થોડા નમેલા પહાડો રસ એ શું રાજગૃહ નગર કહેવાય ? પર્વતથી પડતાં પાણીના ઝરા, નિર્ઝરો, કચરાવાળા પાણીનું સ્થાન, ' આનંદદાયક જળસ્થાન, ક્યારાવાળો પ્રદેશ એ શું રાજગૃહ નગર કહેવાય?...... કૂવા, તળાવ, સરોવર, વ નદી, ચોખંડી (ચોરસ) વાવડીઓ, ગોળ વાવડીઓ, લાંબી વાવડીઓ, જેમાં ગુંજારવ કરતું પાણી રહેલું
છે તેવા જળસ્થાન, જેમાં આપમેળે પાણી પ્રગટ થયું છે તેવા સરોવરો, સરોવરની પંક્તિઓ, જેમાં રસ એક તળાવનું પાણી બીજા તળાવમાં તથા બીજા તળાવનું પાણી ત્રીજા તળાવમાં જાય તેવા પ્રકારની
તળાવની શ્રેણીઓ, તથા બિલની શ્રેણીઓ શું રાજગૃહ નગર કહેવાય ? .... બગીચો, ઉદ્યાન, ગામની નજીકનું વન (= ઉપવન), ગામથી દૂર રહેલા વનો, વનખંડો, વનરાજીઓ એ શું રાજગૃહ નગર કહેવાય ? ... દેવકુલ, સભા, પાણીની પરબ, સૂપ, ખાઈ અને પરિણાઓ એ શું રાજગૃહ નગર કહેવાય ?... શૃંગાટક (= A ત્રિકોણ આકારનો માર્ગ), જ્યાં ત્રણ રસ્તા ભેગા થાય તે ત્રિકમાર્ગ (1 આવા આકારનો માર્ગ), જ્યાં ચાર માર્ગ ભેગા થાય તે (GE આવા આકારવાળો) ચતુષ્ઠ માર્ગ,
જ્યાં સર્વ રસ્તા ભેગા થાય તે = આવા આકારવાળો) ચોક, ચાર દરવાજાવાળો માર્ગ, અને મહામાર્ગ એ શું રાજગૃહ નગર કહેવાય ?.... દેવો, દેવીઓ, મનુષ્યો, મનુષ્ય સ્ત્રીઓ, તિર્યંચો, તિર્યંચ સ્ત્રીઓ એ શું રાજગૃહ નગર કહેવાય ? .... આસન, શયન, થાંભલો, વાસણો તથા સચિત્ત, અચિત્ત અને
1. किम् इदं भदन्त ! नगरं राजगृहम् इति प्रोच्यते ? किं पृथ्वी नगरं राजगृहम् इति प्रोच्यते ? आपः नगरं राजगृहम् સુતિ પ્રોચતે ? યાવત્ વનસ્પતિઃ ? ... ઢT: ફૂટ: શૈતા: શિવરિટ... પ્રામારી: ... ૩ર-નિર-વિત્વત્ત-પત્નત્ત-વનિ:... અવર-તડા-ટૂ-નઈ ... વાપ-પુરિના-કર્ષિ-ગુજ્ઞાનિ: સરસિ સર:પ1િ :... સર:સર:પડ્રિીં વિતા :.... आरामोद्यानाः काननानि वनानि वनखण्डानि वनराजयः... देवकुल-सभा-प्रपा-स्तूप-खातिक-परिखाः... शृङ्गाटक-त्रिक-चतुष्क -चत्वर-चतुर्मुख-महापन्थानः... देवाः देव्यः मनुष्याः मानुष्य: तिर्यग्योनयः तिर्यग्योनिन्यः आसन-शयन-स्तम्भ-भाण्ड-सचित्त -अचित्त-मिश्राणि द्रव्याणि नगरं राजगृहम् इति प्रोच्यते ?
Page #265
--------------------------------------------------------------------------
________________
८९५
७/१८
० स्थानाङ्गसूत्रातिदेश: 'गोयमा ! पुढवीवि नगरं रायगिहं ति पवुच्चइ जाव सच्चित्ताचित्तमीसयाई दव्वाइं नगरं रायगिहं ति प પવુā” (મ.ફૂ.શ.૧, ૩.૮, રૂ.૨૨૩, પૃ.૨૪૬) રૂત્યેવં માવતા શ્રી મહાવીરેન પ્રતિપવિતમૂ |
પ્રકૃતે “(9) *THI તિ વા MIRI તિ વા, (૨) નિનામા તિવા રાયદાની તિ વા, (૩) વેદ તિ वा कब्बडा ति वा... जीवा ति या अजीवा ति या पवुच्चति” (स्था.२/४/सू.९५/पृष्ठ-८६) इति स्थानाङ्गसूत्रमपि स्मर्तव्यम्।
इह जड-चेतनोभयपर्याये वप्रत्व-देशत्वादिकं कल्पितम् । उपचरितवप्रादिनामसु जीवाऽजीवोभय-क पर्यायात्मकेषु वप्रादिषु रागादिपारवश्येन स्वीयत्वमुपचर्यते । उपचरिते भेदसम्बन्धेनाऽन्योपचारकरणाद- . स्योपचरितोपचारताऽवसेया। उपचिरतस्य वप्रादेः आत्मनः सजातीय-विजातीयोभयरूपत्वादस्य स्वમિશ્ર દ્રવ્યો એ શું રાજગૃહ નગર કહેવાય ?'
ઉત્તર :- (ય) “હે ગૌતમ ! પૃથ્વી પણ રાજગૃહ નગર કહેવાય છે. પાણી પણ રાજગૃહ નગર કહેવાય છે...... યાવત્ સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યો રાજગૃહ નગર કહેવાય છે.”
ચાખતા:- ભગવાન મહાવીરના ઉપરોક્ત ઉત્તર દ્વારા “રાજગૃહ જીવાજીવસ્વભાવવાળું છે - તેવું ફલિત થાય છે. મગધ દેશમાં આવેલ (વર્તમાનકાળમાં બિહારમાં આવેલ તથા “રાજગિર' નામથી ઓળખાતી) અમુક જમીન પોતાના સચિત્ત-અચિત્ત-મિશ્રપણાને લીધે તથા ત્યાં રહેલ વિવિધ દ્રવ્યોના સચિત્ત-અચિત્ત-મિશ્રપણાને લીધે રાજગૃહ જીવ-અજીવ ઉભયસમૂહ સ્વરૂપ છે. આ પ્રમાણે જણાવવાનો ભગવાન મહાવીરનો આશય છે. તેથી “ગઢ, દેશ વગેરે પણ જડ-ચેતન ઉભયસમૂહ સ્વરૂપ છે' - તેવું ત્રીજા ઉપનયના ત્રીજા ભેદમાં જે જણાવેલ છે તે શ્વેતાંબર આગમથી પણ સંમત છે. આ પ્રમાણે છે ફલિત થાય છે.
(પ્રવૃત્ત.) પ્રસ્તુતમાં સ્થાનાંગજીનો સૂત્રસંદર્ભ પણ યાદ કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “ગામ વા હોય કે નગર હોય, વેપારીઓના નિવાસસ્થાન હોય કે રાજધાની હોય, ધૂળના કિલ્લાવાળા જનવાસ (ખેટ) હોય કે સામાન્ય નગર (કર્બટ) હોય.. તે જીવ અને અજીવ જ કહેવાય છે. મતલબ કે ઠાણાંગજીના સ પ્રસ્તુત સંદર્ભ દ્વારા પણ સૂચિત થાય છે કે ગામ, નગર વગેરે જીવ-અજીવ ઉભયસ્વરૂપ છે.
0 સ્વજતિ-વિજાતિ ઉપચરિત અસભૂત વ્યવહારનો મત છ (૬) આપણે ઉપર જોઈ ગયા તે મુજબ કિલ્લો (= વખ), દેશ, ગામ વગેરે પદાર્થ જડ -ચેતનઉભયસ્વરૂપ છે. જડ-ચેતનઉભયના પર્યાયમાં વપ્રત્વ, દેશત્વ વગેરેની કલ્પના થાય છે. આ પ્રથમ ઉપચાર છે. તથા કિલ્લો વગેરે નામની જેમાં કલ્પના કરવામાં આવેલ છે તેવા જડ-ચેતનઉભયપર્યાયાત્મક કિલ્લા વગેરેમાં રાગાદિની પરવશતાથી મારાપણાનો બીજો ઉપચાર કરવામાં આવે છે. એક ઉપચરિત પદાર્થમાં ભેદસંબંધથી અન્ય ઉપચાર કરવાના લીધે “કિલ્લો, દેશ વગેરે મારા છે' - આવું કથન એ ઉપચરિત ઉપચારસ્વરૂપ જાણવું. ઔપચારિક કિલ્લા આદિ જડ-ચેતનઉભયસ્વરૂપ હોવાથી આત્મા માટે 1. गौतम ! पृथ्वी अपि नगरं राजगृहम् इति प्रोच्यते... यावत् सचित्त-अचित्त-मिश्राणि द्रव्याणि नगरं राजगृहम् इति प्रोच्यते। 2. ग्रामा इति वा नगराणि इति वा; निगमा इति वा राजधानी इति वा; खेटा इति वा कर्बटा इति वा.. जीवा इति चाऽजीवा इति च प्रोच्यते।
Page #266
--------------------------------------------------------------------------
________________
☼ उपचारप्रसङ्गेन सम्बन्धवैविध्यविमर्शः
सजातीय-विजातीयोपचरिताऽसद्भूतव्यवहारोपनयरूपता सम्मता ।
इदमेवाभिप्रेत्योक्तम् आलापपद्धतौ “स्वजाति-विजात्युपचरिताऽसद्भूतव्यवहारः, यथा 'देश-राज्य-दुर्गा
पु मम' इति” (आ.प.पृ.१०) इति । नयचक्रे अपि "देसं च रज्ज दुग्गं एवं जो चेव भणइ मम सव्वं । उहयत्थे उवयरिओ होइ असब्भूयववहारो ।। ” (न.च.७५ ) इत्युक्तम् । शब्दलेशभेदेन द्रव्यस्वभावप्रकाशे स्वजाति-विजातिद्रव्ये स्वजातिविजातिद्रव्यपर्यायाऽऽरोपणः उपचरिताऽसद्भूतव्यवहारो दर्शित इत्य
可
म् वधेयम् ।
र्श
८९६
७/१८
क
10]
इदञ्चात्रावधेयम् – मुख्यार्थाभावे सति प्रयोजन - निमित्त बलेन प्रवर्त्तमानोऽपि उपचारः सम्बन्धं विना नैव प्रवर्त्तते । स च सम्बन्धः नानाविधः । तथाहि - ( १ ) स्व-स्वामिभावसम्बन्धः धन - चैत्रयोः । (२) परिणाम-परिणामिभावसम्बन्धः ज्ञानात्मनोः । (३) भेदाभेदसम्बन्धः जनक - पुत्रयोः । ( ४ ) संश्लेष -સંશ્લેષિભાવસમ્બન્ધઃ વૈહાત્મનોઃ। (૬) હ્રાર્ય-જારભાવમન્વન્ધઃ ઘટ-ઘયોઃ। (૬) પ્રયોગ્ય का - प्रयोजकभावसम्बन्धः मोक्ष - शास्त्रयोः । ( ७ ) आधाराधेयभावसम्बन्धः मञ्च - पुरुषयोः । (८) संयोग -संयोगिभावसम्बन्धः कुन्त-पुरुषयोः । ( ९ ) प्रतिपाद्यप्रतिपादकभावसम्बन्धः अर्थ- शब्दयोः पदार्थ- ग्रन्थयोः સજાતીય-વિજાતીય ઉભયાત્મક છે. તેથી ઉપરોક્ત કથન સ્વસજાતીય-વિજાતીય ઉપરિત અસદ્ભૂતવ્યવહાર ઉપનય તરીકે સંમત છે.
(મે.) આ જ અભિપ્રાયથી આલાપપદ્ધતિ ગ્રંથમાં પણ જણાવેલ છે કે “સ્વજાતિ-વિજાતિ ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર એ ત્રીજા ઉપનયનો ત્રીજો પ્રકાર છે. જેમ કે દેશ-રાજ્ય-કિલ્લો વગેરે મારા છે’ આ પ્રમાણેનો વિકલ્પ.” નયચક્ર ગ્રંથમાં પણ જણાવેલ છે કે “જે વ્યવહાર દેશ, રાજ્ય, કિલ્લો વગેરે સર્વ પદાર્થ મારા છે’ આ પ્રમાણે બોલે છે તે સ્વજાતિ-વિજાતિ-ઉભયપદાર્થવિષયક ઉપચિરત અસદ્ભૂત વ્યવહાર કહેવાય છે.” દ્રવ્યસ્વભાવપ્રકાશમાં થોડાક શબ્દના ફેરફારથી સ્વજાતિ-વિજાતિ એવા ॥ દ્રવ્યમાં સ્વજાતિ-વિજાતિદ્રવ્યના પર્યાયનો આરોપ કરનાર ઉપચિરત અસદ્ભૂત વ્યવહાર માઈલ્લધવલે દર્શાવેલ છે. વાચકવર્ગે આ વાત ધ્યાનમાં રાખવી.
સ
-
3 ઉપચારનિયામક અનેકવિધ સંબંધ
(વ.) અહીં એક બાબત ખ્યાલમાં રાખવી કે મુખ્ય અર્થનો બાધ હોય ત્યાં નિમિત્તવશ અને પ્રયોજનવશ પ્રવર્તતો એવો પણ ઉપચાર સંબંધ વિના તો નથી જ પ્રવર્તતો. તે ઉપચારનિયામક સંબંધ અનેક પ્રકારે હોય છે. તે આ પ્રમાણે :- (૧) ધન અને ચૈત્ર વચ્ચે સ્વ-સ્વામિભાવ સંબંધ હોય છે. (જુઓ-૮/૬) (૨) જ્ઞાન અને આત્મા વચ્ચે પરિણામ-પરિણામિભાવ સંબંધ હોય છે. (૩) પિતા-પુત્ર વચ્ચે ભેદાભેદ સંબંધ હોય છે. (જુઓ-૭/૧૭) (૪) દેહ-આત્મા વચ્ચે સંશ્લેષ-સંશ્લેષિભાવ સંબંધ હોય છે. (જુઓ-૮/૭) (૫) ઘટ અને ચક્ર વચ્ચે કાર્ય-કારણભાવ સંબંધ હોય છે. (૬) મોક્ષ અને શાસ્ત્ર વચ્ચે પ્રયોજ્ય-પ્રયોજકભાવ સંબંધ હોય છે. (૭) માંચડા અને પુરુષ વચ્ચે આધારાધેયભાવ સંબંધ હોય 1. देशश्च राज्यं दुर्गम् एवं यश्चैव भणति मम सर्वम् । उभयार्थे उपचरितो भवत्यसद्भूतव्यवहारः ।।
Page #267
--------------------------------------------------------------------------
________________
८९७
૭/૨૮
• स्वामित्वव्यामोहः त्याज्य: 0 वा। (१०) ज्ञान-ज्ञेयभावसम्बन्धः मति-घटयोः। (११) श्रद्धा-श्रद्धेयभावसम्बन्धः रुचि-मोक्षयोः। प (१२) ध्यान-ध्येयभावसम्बन्धः प्रणिधान-परमेश्वरयोः। (१३) उपास्योपासकभावसम्बन्धः गुरु-शिष्ययोः।। (१४) गौण-मुख्यभावसम्बन्धः द्विरेफे श्यामेतरवर्णयोः। (१५) अंशांशिभावसम्बन्धः वस्त्रदेश-वस्त्रयोः।। (१६) अङ्गाङ्गिभावसम्बन्धः काष्ठ-प्रस्थकयोः । एवं यथायोगमन्येऽपि सम्बन्धा उपचारस्थलेऽन्वेषणीयाः।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - निश्चयतस्तु न वप्र-देश-राज्यादिकमात्मनः, तत्र अनात्म- श धर्मोपलब्धेः। तस्माद् ‘मम देश-राज्यादि' इति भणनं निश्चयतः केवलं मोह एव । इदमेवाभिप्रेत्य के समयसारे कुन्दकुन्दस्वामिना “'जह को वि णरो जंपइ ‘अम्हं गाम-विसय-णयर-रटुं'। ण य हुंति तस्स ताणि
મા ય મોહે સો સMIT” (.સી.રૂર૬) રૂત્યુન્ __स्वकीयशरीरेऽपि नास्माकमाधिपत्यं समस्ति । न वाऽस्मदीयमस्तकेऽपि स्वामित्वमस्माकं वर्तते । का છે. (૮) ભાલા અને પુરુષ વચ્ચે સંયોગ-સંયોગીભાવ સંબંધ હોય છે. (૯) અર્થ અને શબ્દ વચ્ચે અથવા પદાર્થ અને શાસ્ત્ર વચ્ચે પ્રતિપાદ્ય-પ્રતિપાદકભાવ સંબંધ હોય છે. (૧૦) બુદ્ધિ અને ઘટ વચ્ચે જ્ઞાન-શેયભાવ સંબંધ હોય છે. (૧૧) રુચિ અને મોક્ષ વચ્ચે શ્રદ્ધા-શ્રદ્ધયભાવ સંબંધ હોય છે. (૧૨) પ્રણિધાન = ચિત્તએકાગ્રતા અને પરમાત્મા વચ્ચે ધ્યાન-ધ્યેયભાવ સંબંધ હોય છે. (૧૩) ગુરુ અને શિષ્ય વચ્ચે ઉપાસ્ય-ઉપાસકભાવ સંબંધ હોય છે. (જુઓ - ૧૨/૨) (૧૪) ભમરામાં શ્યામવર્ણ અને અન્ય વર્ણો વચ્ચે ગૌણ-મુખ્યભાવ સંબંધ હોય છે. (શાખા - ૮/૨૩) (૧૫) વસ્ત્રનો એક દેશ અને વસ્ત્ર વચ્ચે અંશ-અશિભાવ સંબંધ હોય છે. (જુઓ - શાખા ૧૨/૬). (૧૬) કાઇ અને પ્રસ્થક વચ્ચે અંગ-અંગિભાવ સંબંધ હોય છે. (જુઓ - શાખા ૪/૧૩ + ૬૯ + ૮/૧૫). ૪ થી ૮ શાખા સુધી છે જે-જે ઉપચારો કરવામાં આવેલ છે, તેમાં ઉપરના સંબંધો ઉપયોગી બને છે. આ રીતે યથાયોગ્ય રીતે બીજા પણ સંબંધો ઉપચારસ્થળે વિચારવા-તપાસવા અને તેના માધ્યમથી ઉપચાર કરવા.
“મારું ગામ-નગર' - આવી બુદ્ધિ એ મૂઢતા છે ચાકયાત્રિક ઉપનય:- નિશ્ચયનયની દૃષ્ટિથી તો કિલ્લો, દેશ, રાજ્ય વગેરે પદાર્થ આત્માના નથી. દેશ વગેરે ઉપર પરમાર્થથી આત્માની માલિકી નથી. કારણ કે દેશ વગેરે વસ્તુમાં અનાત્મધર્મો (= જડ વસ્તુના ગુણધર્મો) ઉપલબ્ધ થાય છે. તેથી “મારો દેશ', “મારું રાજ્ય', “મારો ગઢ' વગેરે બોલવું તે નિશ્ચયનયની દૃષ્ટિથી તો કેવલ મૂઢતા જ છે. આવા જ અભિપ્રાયથી કુંદકુંદસ્વામીએ સમયસાર નામના ગ્રંથમાં જણાવેલ છે કે “જેમ કોઈક માણસ “આ અમારું ગામ, નગર, રાષ્ટ્ર છે' - આ પ્રમાણે બોલે તો તે ગામ, નગર કે રાષ્ટ્ર તે માણસના બની જતા નથી. ફક્ત મૂઢતાને લીધે તે માણસ તે પ્રકારે બોલે છે.”
શું માલિકીને ઓળખીએ છીએ ખરા ? # | (સ્વ.) આપણું શરીર પણ આપણી માલિકીમાં નથી. આપણા માથા ઉપર પણ આપણું આધિપત્ય 1. यथा कोऽपि नरो जल्पति 'अस्माकं ग्राम-विषय-नगर-राष्ट्राणि'। न च भवन्ति तस्य तानि तु भणति च मोहेन स
માત્મા ||
Page #268
--------------------------------------------------------------------------
________________
८९८० मिश्रोपचरिताऽसद्भूतव्यवहारोपयोग: सावधानतया कार्य: ० ७/१८ - यदाकदाचित् शिरोवेदना प्रादुर्भवेत्, यथाकथञ्चिद् उदरशूलं पीडयेत्, यथेच्छं कर-पादादयः अस्मान् ' बाधेरन्, यत्रक्वचित् हृदयमुपरमेत् । इत्थमस्मदीयदेहाऽङ्गादिष्वपि स्वकीयस्वामित्वविरहे कुतः वप्र ૧ -નીર-રાચ-રાષ્ટ્રષ્યિસ્મHTધપત્ય સન્મવેત્ ? स इदं यथावस्थितरूपेण चेतसिकृत्य प्रयोजनविशेषसत्त्वे एव ‘मदीयो देशः, मदीयं राज्यमि'त्यादय र्श औपचारिकव्यवहाराः तुष-व्रीहिन्यायभावितान्तःकरणतया कार्याः, अन्यथा ममत्वावर्तनिमज्जनतो - मिथ्यात्वघोराऽन्धकारगहनदीर्घभवाटवीभ्रमणं नैवाऽसुलभमित्यवधेयम् । तादृशोपचाराऽनाश्रयणे तु
“अणंतनाणं, अणंतदसणं, अणंतसम्मत्तं, अणंतो आणंदो, अणंतं च विरीयं च त्ति पंचाणंतगं” (दी.क.पृ.१५) " इति अपापाबृहत्कल्पाऽपराऽभिधाने दीपोत्सवकल्पे श्रीजिनप्रभसूरिणा दर्शिता सिद्धगुणसम्पत् सुलभा
ચાત્ II૭/૧૮ાા. નથી. ગમે ત્યારે માથું દુઃખે, ગમે તે રીતે પેટમાં શૂળ ઉપડે, ગમે ત્યારે મનસ્વીપણે હાથ-પગ તૂટે, ગમે ત્યાં હૃદય બંધ પડી જાય. જો આ રીતે આપણાં શરીર ઉપર પણ આપણું સ્વામિત્વ ન હોય તો ગઢ, નગર, રાજ્ય કે રાષ્ટ્ર ઉપર આપણું વર્ચસ્વ કઈ રીતે હોઈ શકે ?
૪ ફોતરા છોડો, ધાન્ય સ્વીકારો છે (રૂદ્ર) આ બાબતને બરોબર ખ્યાલમાં રાખીને વિશેષ પ્રકારનું પ્રયોજન હોય તો જ “મારો દેશ, ! મારું રાજ્ય વગેરે ઔપચારિક વ્યવહાર કરવો. તે પણ તુષ-વ્રીહિન્યાયથી અંતઃકરણને ભાવિત કરીને કરવો. જેમ ઘઉં અને ફોતરા મિશ્ર હોય ત્યારે ડાહ્યો માણસ ફોતરા છોડીને ઘઉંને અલગ તારવી લે છે. ફોતરાને છૂટા પાડીને ઘઉં લેવા શક્ય ન હોય ત્યારે ફોતરાથી મિશ્રિત ઘઉંને ડાહ્યો માણસ કદાચ સંયોગવિશેષમાં ખરીદે તો પણ ઘઉંની કિંમત જેટલી ફોતરાની કિંમત તેના મગજમાં હોતી નથી. તે કદાપિ ઘઉં તુલ્ય મૂલ્યાંકન ફોતરાનું કરતો નથી. ખરીદી પછી ઘઉંમાંથી ફોતરાને દૂર કરવાની ક્રિયામાં તે લાગી જાય છે. તેમ ફોતરા જેવા દેશ-રાજ્ય-શરીર સાથે ઘઉં તુલ્ય આત્માનો સંબંધ વિચારી આત્મજ્ઞાની અનિવાર્ય પરિસ્થિતિમાં ઉપરોક્ત વ્યવહાર સાવધાનીથી કરતા હોય છે. અન્યથા મમત્વના વમળમાં અટવાઈને, મિથ્યાત્વના ઘોર અંધકારમાં ફસાઈને દીર્ઘ ભવાટવીમાં ભૂલા પડતાં વાર લાગે નહિ. આ બાબતની આત્માર્થી જીવે કાળજી રાખવી. તેવા ઉપચારોનો રુચિપૂર્વક આશ્રય કરવામાં ન આવે તો દીપોત્સવકલ્પમાં દર્શાવેલ સિદ્ધોની ગુણસંપત્તિ સુલભ થાય. શ્રીજિનપ્રભસૂરિજીએ રચેલ દીપોત્સવકલ્પનું બીજું નામ અપાપાબૃહત્કલ્પ છે. ત્યાં જણાવેલ છે કે “(૧) અનંત જ્ઞાન, (૨) અનંત દર્શન, (૩) અનંત સમ્યક્ત, (૪) અનંત આનંદ અને (૫) અનંત શક્તિ - આ પાંચેય સિદ્ધો પાસે અનંત હોય છે.” (૭/૧૮)
1. अनन्तज्ञानम्, अनन्तदर्शनम्, अनन्तसम्यक्त्वम्, अनन्त आनन्दः, अनन्तं च वीर्यञ्चेति पञ्चाऽनन्तकम्।
Page #269
--------------------------------------------------------------------------
________________
७/१९
• व्यवहारसत्यत्वप्रतिपादनम् ० dઉપનય ભાષ્યા એમ રે, અધ્યાતમ નય; કહી પરીક્ષા જસ લાહો એ II૧૯ (૧૦૮)
ઈમ ઉપનય (ભાખ્યા =) કહિયા, હિવઈ આગિલી ઢાલમાંહિ, અધ્યાત્મનય કહીઈ છઇ, એહમાંહિ ગુણ-દોષ પરીક્ષા કરી ભલો યશ (લહોત્ર) પામો. ૭/૧૯ાા ઉ૫સંદરતિ - “ત્રય' રૂતિા
त्रय उपनया उक्ताः, तेषां परीक्षया यशः। ___ लभतामधुनाऽध्यात्म-नयकथोच्यते मुदा।।७/१९ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - त्रय उपनया उक्ताः। तेषां परीक्षया यशः लभताम् । अधुना म ધ્યાત્મિનયથા મુદ્દા ઉધ્યતા૭/૧૨/
एवं सद्भूताऽसद्भूतोपचरिताऽसद्भूतव्यवहाररूपेण त्रय उपनया अनुपदमेव देवसेनादि-क तात्पर्यानुसारेण उक्ताः। तेषाम् उपनयानां सप्रभेदानां परीक्षया = मध्यस्थदृष्ट्या आगमानुसारेण . गुण-दोषपरीक्षणेन यश: = सर्वदिग्गामिश्लाघां लभताम् ।
इह ये सद्भूताऽसद्भूतादयो व्यवहाराः प्रदर्शिताः ते सर्वेऽपि अपेक्षाविशेषेण सत्या एव का द्रष्टव्या न तु मिथ्या, अन्यथा तथाविधशब्दप्रयोगादस्खलितप्रतीति-व्यवहार-तन्निमित्तककर्मबन्ध-निर्जरादिकं
અવતારણિકા :- પ્રસ્તુત ૭ મી શાખામાં સદ્ભુત, અસભૂત અને ઉપચરિત અસબૂત - આમ ત્રણ ઉપનયનું નિરૂપણ કર્યા બાદ પ્રસ્તુત વિષયનો ઉપસંહાર કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે :
લોકાઈ :- ત્રણ ઉપનયનું નિરૂપણ કર્યું. તેની પરીક્ષા દ્વારા યશને પ્રાપ્ત કરવો. હવે અધ્યાત્મનયની કથા આનંદથી કહેવાય છે. (૧૯)
છે પરીક્ષા કરવામાં મધ્યસ્થતા જરૂરી # વ્યાખ્યાર્થ - આ રીતે સાતમી શાખામાં સભૂત વ્યવહાર, અસભૂત વ્યવહાર અને ઉપચરિત અસંભૂત વ્યવહાર સ્વરૂપે ત્રણ ઉપનયનું ૧૮ શ્લોક દ્વારા, દિગંબર દેવસેનજી વગેરે વિદ્વાનોના તાત્પર્ય (તા. અનુસાર, પ્રતિપાદન થયું. મધ્યસ્થ દૃષ્ટિથી આગમ અનુસાર તે ત્રણેય ઉપનયો અને તેના અવાન્તર ભેદોમાં રહેલ ગુણ-દોષની પરીક્ષા કરવા દ્વારા સર્વ દિગામી શ્લાઘાસ્વરૂપ યશને આપ પ્રાપ્ત કરો. જો
સવિશેષ દ્રષ્ટિકોણથી દરેક ઉપચાર સત્ય છે (.) અહીં જે સભૂત, અસભૂત વગેરે વ્યવહાર સ્વરૂપ ઉપનય જણાવેલ છે તે તમામ ઉપનય ચોક્કસ પ્રકારની અપેક્ષાથી વિચાર કરવામાં આવે તો સત્ય જ છે, અસત્ય નહિ - તેમ સમજવું. જો આ ઉપનય સત્ય ન હોય તો ત્રિવિધ ઉપનયસંબંધી તથાવિધ શબ્દપ્રયોગ કરવાથી શ્રોતાવર્ગમાં તે તે અર્થવિષયક અસ્મલિત પ્રતીતિ તથા અખ્ખલિત વ્યવહાર થઈ ન શકે. તેમજ તથાવિધ ઔપચારિક શબ્દપ્રયોગના નિમિત્તે શ્રોતા, વક્તા વગેરેને કર્મબંધ-કર્મનિર્જરા વગેરે ફળની પ્રાપ્તિ થઈ ન શકે. તેથી
P(૧)માં “ઉભય' પાઠ. * પા.માં “નર્ય” પાઠ. પુસ્તકોમાં “નય’ પાઠ. 8 પુસ્તકોમાં કહી નઈ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. 8 આ.(૧)માં “પરીક્ષા કરી ભલો યશ..” પાઠ. પુસ્તકોમાં “પરીક્ષાનો યશ' પાઠ.
Page #270
--------------------------------------------------------------------------
________________
૧ ૦ ૦ ० नवविधनयपरिभाषायाः परीक्षणीयता 0
७/१९ न स्यात् । अत एवोक्तं नयचक्रे देवसेनेन “'सद्दत्थपच्चयओ संतो भणिओ जिणेहिं ववहारो। जस्स ण * हवेइ संतो हेऊ दुण्हं पि तस्स कुदो ?।।” (न.च.६३) इति । तथापि नवविधनयादिपरिभाषायाः रा परीक्षणीयता प्रकृते विवक्षिता । यथा चैतत्परीक्षणीयता भवेत् तथा अग्रेतनशाखायां (८/८) वक्ष्यत म इत्यवधेयम् ।
अधुना अध्यात्मनयकथा = द्विविधाध्यात्मनयकथा यथा मुदा उच्यते तथा सावधानं श्रुणुताम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'मध्यस्थदृष्ट्या, आगमानुसारेण, गुण-दोषापेक्षया च दिगम्बरी१ यनयोपनयाः परीक्षितव्याः' इति विधानादिदमत्र सूच्यते यदुत (१) कस्याऽपि काऽपि उक्तिः ण हीनदृष्ट्या, तिरस्कारदृष्ट्या, पक्षपातदृष्ट्या वा नैव परीक्षामर्हति; (२) न वा स्वकीयाऽभिगमाऽवधारणाद्यनुसारेण पारीक्ष्यमर्हति, (३) न वा छन्दोऽलङ्कार-लयाऽऽरोहाऽवरोहाद्यपेक्षयैव परीक्षणજ દેવસેનજીએ નયચક્રમાં જણાવેલ છે કે “ત્રિવિધ ઉપનય સ્વરૂપ વ્યવહારને જિનેશ્વર ભગવંતે સત્ય કહેલ છે. કારણ કે તે વ્યવહારમાં વપરાયેલ શબ્દો દ્વારા તથાવિધ અર્થની પ્રતીતિ શ્રોતાને થાય છે. જેનો હેતુ સત્ય ન હોય તે વચન શ્રોતાને અને વક્તાને કઈ રીતે તથાવિધ પ્રતીતિ વગેરે કે કર્મનિર્જરા વગેરે કરાવે?” આમ ઉપનયો અમુક પ્રકારની અપેક્ષાએ સત્ય જ છે. તેમ છતાં પણ દેવસેનજીએ બતાવેલા નવ પ્રકારના નવો વગેરેની પરિભાષા પ્રસ્તુતમાં પરીક્ષા કરવા યોગ્ય છે. આ પ્રમાણે પ્રસ્તુતમાં વિવક્ષિત છે. નવ પ્રકારના નય વગેરેની પરિભાષા જે રીતે પરીક્ષા કરવા યોગ્ય છે, તે રીતે આગળની આઠમી શાખાના આઠમા શ્લોકથી કહેવામાં આવશે. આ વાતનો વાચકવર્ગે ખ્યાલ રાખવો.
ઉપચરિત અસદ્ભૂતવ્યવહાર ઉપનય (તૃતીય ઉપનય પ્રભેદ).
(૨)
સ્વજાતીય વિજાતીય સજાતીય-વિજાતીય
(૧) (પુના) હવે દિગંબર દેવસેનજી દ્વારા કથિત બે પ્રકારના અધ્યાત્મનયની કથા જે રીતે આનંદથી કહેવામાં આવે છે, તે રીતે આપ સર્વે સાવધાન થઈને સાંભળો. (જુઓ - આઠમી શાખા)
છે પરીક્ષા કરવાની ત્રણ શરતને ઓળખીએ છે આધ્યાત્મિક ઉપનય :- દિગંબરકથિત નય - ઉપનયની પરીક્ષા (૧) મધ્યસ્થ દૃષ્ટિથી, (૨) આગમ અનુસાર તથા (૩) ગુણ-દોષની અપેક્ષાએ કરવી – આ પ્રમાણે જે વિધાન અહીં સંસ્કૃત વ્યાખ્યામાં કરવામાં આવેલ છે, તે ખૂબ માર્મિક વાત છે. આનાથી એવું ફલિત થાય છે કે (૧) કોઈ પણ વ્યક્તિની વાતની પરીક્ષા હીનદષ્ટિથી કે તિરસ્કારદૃષ્ટિથી કે પક્ષપાતથી કરવી યોગ્ય નથી. (૨) તથા પોતાની માન્યતા, અવધારણા કે સંકલન મુજબ કોઈ પણ વ્યક્તિની વાતની પરીક્ષા કરવી એ પણ વ્યાજબી નથી. (૩) તેમજ કોઈ પણ વ્યક્તિની વાતમાં રહેલા શબ્દો કે છંદ-અલંકાર-પ્રાસ-આરોહ-અવરોહ વગેરે બાબતો
1. शब्दार्थप्रत्ययतः सन् भणितो जिनैर्व्यवहारः। यस्य न भवेत् सन् हेतुः द्वयोरपि तस्य कुतः ?।।
Page #271
--------------------------------------------------------------------------
________________
૭/૧૨ ० प्रवचनप्रभावनाकामिकर्तव्योपदेशः :
९०१ મતિા .
वस्तुत एतन्नियमत्रितयपालनतः परीक्षाकुशल एव सर्वदिग्गामियशोविजयलब्ध्यधिकारीति - एतादृशाधिकारित्वोपलब्धये यतितव्यं प्रवचनप्रभावनाकामिभिरिति सूच्यतेऽत्र । तादृशयत्नबलेन “मुक्तजन्म-जरा-मृत्यु-रोग-शोक-भयार्तयः। विश्वातीतसुखाः सिद्धाः” (उप.क.१६५) इति उपदेशकल्पवल्ल्यां सुमतिविजयगणिदर्शितं सिद्धस्वरूपं प्रत्यासन्नं स्यात् ।।७/१९।।। इति श्रीवर्धमानतपोनिधि-न्यायविशारद-स्वर्गस्थगच्छाधिपतिश्रीमद्विजयभुवनभानुसूरीश्वरशिष्यरत्न- के पद्ममणितीर्थोद्धारक-पार्श्वप्रज्ञालयतीर्थप्रेरक-पंन्यासप्रवरश्रीविश्वकल्याणविजयगणिवरशिष्यमुनियशोविजयगणिरचितस्य द्रव्य-गुण-पर्यायरासानुसारिणो द्रव्यानुयोगपरामर्शस्य ।
परामर्शकर्णिकाऽभिधानायां स्वरचितवृत्तौ सप्तमशाखायाम्
___ उपनयपरामर्शाऽऽख्यः सप्तमः अधिकारः ।।७।। ઉપર બહુ ભાર આપવાના બદલે તેમાં રહેલ ગુણ-દોષ પ્રત્યે આપણી દષ્ટિને કેન્દ્રિત કરવી જોઈએ.
- ..તો યશ અને વિજય મળે - (વસ્તુ) વાસ્તવમાં આ ત્રણ નિયમનું પાલન કરીને પરીક્ષા કરવાની કુશળતા ધરાવનાર વ્યક્તિ જ સર્વદિગામી યશ અને વિજય મેળવવાનો અધિકારી છે. તેથી જિનશાસનની ખરી પ્રભાવના કરવાની છે કામનાવાળા આત્માર્થી સાધકોએ ઉપરોક્ત અધિકાર મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ – એવું અહીં વા સૂચિત થાય છે. તેવા પ્રયત્નના પ્રભાવથી ઉપદેશકલ્પવલ્લીમાં શ્રી સુમતિવિજયગણિવરે દર્શાવેલ સિદ્ધસ્વરૂપ નજીક આવે. ત્યાં જણાવેલ છે કે “સિદ્ધ ભગવંતો જન્મ-જરા-મરણ-રોગ-શોક-ભય-પીડાથી છૂટી ગયેલા સ છે તથા વિશ્વના તમામ જીવોના સુખને ઓળંગી જાય તેવા સુખને તેઓએ પ્રાપ્ત કરેલ છે.” (૭/૧૯)
પૂજ્યપાદ વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સ્વ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્યવર્ય પધમણિતીર્થોદ્ધારક પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થપ્રેરક, પંન્યાસપ્રવર શ્રી વિશ્વકલ્યાણવિજયજી ગણિવરના
શિષ્યાણ મુનિ યશોવિજય ગણી દ્વારા સ્વરચિત દ્રવ્યાનુયોગપરામર્શ' (દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ અનુસારી) ગ્રંથની પરામર્શકણિકા' નામની સ્વરચિત વૃત્તિની સાતમી શાખાના કર્ણિકાસુવાસ' નામના ગુજરાતી વિવરણમાં
‘ઉપનય પરામર્શ' નામનો સાતમો અધિકાર પૂર્ણ થયો. સાતમી શાખા સમાપ્ત છે
જો
કેTrી કે
Page #272
--------------------------------------------------------------------------
________________
९०२
હ શાખા - ૭ અનપેક્ષા છે. પ્ર.૧ નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. અસદ્ભુત વ્યવહાર ઉપનયના પ્રકારો અને દૃષ્ટાંતો જણાવો. ૨. કોઈ પણ પાંચ ઉપનય વિશે નયચક્ર તથા દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથનું મંતવ્ય જણાવો. ૩. સદ્દભૂત વ્યવહારનય જે સંજ્ઞા વગેરેના ભેદથી ભેદનું પ્રતિપાદન કરે છે તે દસ તત્ત્વો જણાવો. ૪. અસભૂત વ્યવહાર ઉપનયના ત્રણ ભેદ સદષ્ટાંત સમજાવો. ૫. “વસ્ત્ર' શબ્દના નિક્ષેપ સદષ્ટાંત સમજાવો. ૬. “જ્ઞાન આત્માનો ગુણ છે' - આ વાક્યને કયા ઉપનયમાં ગોઠવી શકાય ? શા માટે ? ૭. ઉપચરિત સભૂત વ્યવહાર ઉપનયના પ્રકાર, ઉદાહરણ સાથે જણાવો. ૮. સભૂત વ્યવહારનયના ભેદો દષ્ટાંત સાથે જણાવો. ૯. “ઉપચાર' શબ્દના વિવિધ અર્થ સદષ્ટાંત જણાવો. પ્ર.૨ નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો. ૧. સ્થિતિની અપેક્ષાએ આત્મા અને ગુણ વચ્ચે ભેદને જણાવો. ૨. શરીર અને જીવ વચ્ચે અભેદવ્યવહાર શા કારણે થાય છે ? ૩. ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનયની વ્યાખ્યા જણાવો. ૪. જીવનું લક્ષણ જણાવો. ૫. ઉપનય કોને કહેવાય ? ૬. જીવ કામ-ક્રોધસ્વરૂપ છે - કઈ રીતે ? ૭. ‘ઉપચાર' એટલે ? ૮. અસભૂત વ્યવહાર ઉપનયની વ્યાખ્યા જણાવો. ૯. ઉપનયના ભેદ-પ્રભેદોના નામ જણાવો. ૧૦. “ગોરો છું અને “ગોરો હું છું’ આ બે વાક્ય એક નથી - સિદ્ધ કરો. પ્ર.૩ વાક્ય સાચું છે કે ખોટું ? ખોટું હોય તો સુધારીને લખો. ૧. રાજગૃહી નગર નિર્જીવ સ્વરૂપ છે. ૨. મતિજ્ઞાન વ્યવહારથી શરીરજન્ય છે. ૩. આત્મદ્રવ્ય નિત્ય હોવાથી તેનું કોઈ પણ કારણ નથી. ૪. “ચૈત્યનું ઘર' માં “તું” શબ્દ ભેદસૂચક છે. ૫. ચૈત્યવંદન મહાભાષ્યમાં કહેલ છે કે “ચાર ઉપચારવાળી પૂજા હોય છે.” ૬. ઉદેશ્ય-વિધેયભાવ શ્રોતાની ઈચ્છાને આધીન છે. ૭. માંચડાઓ હસે છે' - આ વાક્યમાં માચડામાં પુરુષનો ઉપચાર થયેલ છે.
Page #273
--------------------------------------------------------------------------
________________
९०३
૮. આપ્તમીમાંસા ઉપર અષ્ટશતી ટીકા સમન્તભદ્રાચાર્યજીએ રચેલ છે. ૯. “જીવાજીવ જ્ઞાન છે' - આ વ્યવહાર વિજાતીય અંશમાં સબૂત કહી શકાય. ૧૦. ઘટસંબંધી જ્ઞાન થાય ત્યારે વિષયતાસંબંધથી જ્ઞાનમાં ઘટ રહેશે. પ્ર.૪ યોગ્ય જોડાણ કરો. ૧. દશકુમાર ગ્રંથ
(૧) નાટક ૨. ચાયવત્ પુસ્ત$.
(૨) ઉપચાર = નિપુણતા ૩. “હું શરીર છું
(૩) વૃત્તિનિયામક સંબંધ ૪. જૈમિનીસૂત્ર
(૪) દ્રવ્યમાં ગુણનો ઉપચાર ૫. મનુસ્મૃતિ
(૫) શાબરભાષ્ય ૬. રઘુવંશ
(૬) ઉપચાર = કર્તવ્ય માલવિકાગ્નિમિત્ર
(૭) દ્રવ્યમાં પર્યાયનો આરોપ ૮. વિક્રમોર્વશીય
(૮) વૃત્તિઅનિયામક સંબંધ ૯. ઘટવર્ મૂતi
(૯) ઉપચાર = ચિકિત્સા , ૧૦. “હું ગોરો છું
(૧૦) કાવ્ય પ્ર.૫ ખાલી જગ્યા પૂરો. ૧. “લાંચ' અર્થમાં ‘ઉપચાર' શબ્દનો ઉલ્લેખ ----- માં છે. (વિક્રમોર્વશીય, હિતોપદેશ, દશકુમાર
ચરિત) ૨. “માધુર્ય અર્થમાં “ઉપચાર' શબ્દનો ઉલ્લેખ ---- માં છે. (અગ્નિપુરાણ, મનુસ્મૃતિ, સર્વદર્શનસંગ્રહ) ૩. દેશનો સ્વામી કહે કે “આ દેશ મારો છે' - તે ---- ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનય
છે. (સત્ય, અસત્ય, સત્યાસત્ય) ૪. ---- હોય તે વિધેય બને. (વ્યાપક, પ્રસિદ્ધ, અપ્રસિદ્ધ) ૫. “હું પુત્ર છું - આ ઉપચરિત અસભૂતવ્યવહારનો ---- ભેદ બોલે છે. (પહેલો, બીજો, ત્રીજો) ૬. અસભૂત વ્યવહાર ઉપનયના ---- ભેદ પ્રમાણે “જીવાજીવાત્મક જ્ઞાન” છે. (પ્રથમ, દ્વિતીય, તૃતીય) ૭. ભાવલેશ્યાનો સમાવેશ ---- માં થાય છે. (ગુરુ, લઘુ, અગુરુલઘુ, ગુરુલઘુ) ૮. ----- વ્યવહાર ઉપનયના મતે અણુ અનેકપ્રદેશવાળો છે.
| (સભૂત, અસભૂત, ઉપચરિત અસભૂત) ૯. પરસ્પર અનુગ્રહ કરવો તે ----- નું કાર્ય છે. (જીવ, અજીવ, ગુણ)
નોંધ :- પ્રસ્તુત અનુપ્રેક્ષાના ઉત્તરો માટે જુઓ - ભાગ ૭, પરિશિષ્ટ - ૧૭.
Page #274
--------------------------------------------------------------------------
________________
९०४
(લખી રાખો ડાયરીમાં.... ૪ - • સાધના એટલે સત્ત્વનું ઊર્ગીકરણ.
દા.ત. વજબાહુ. ઉપાસના એટલે શરણાગતિનું ઊર્ધીકરણ.
દા.ત. ગૌતમ સ્વામી. વાસનાની ગતિ ઓટ તરફ છે. ઉપાસના સદા ભરતી તરફ પ્રગતિશીલ, ઊર્ધ્વગામી
પગ માંડે છે. • બુદ્ધિને “અહ”નો પ્રેમ છે.
શ્રદ્ધાને “અદ્વૈ' નો પ્રેમ છે. • સાધનાના કેન્દ્રસ્થાને અપ્રમત્તતા છે.
દા.ત. પ્રસન્નચંદ્ર રાજર્ષિ. ઉપાસનાના કેન્દ્રસ્થાને અહોભાવ છે.
દા.ત. ચંડદ્રાચાર્યના શિષ્ય. પ્રેમની સંકુચિતતા, વિકૃતતા, પંગુતા, પોકળતા વાસનામાં ફેરવાય છે. પ્રેમની વિશાળતા, ઊંડાઈ, ઊંચાઈ ઉપાસનામાં રૂપાંતરિત થાય છે. સાધના ધારદાર અને તેજદાર બનવા તત્પર છે. ઉપાસના હંમેશા નમણી અને નાજુક હોય છે. મધ્યાહ સમયે પણ વાસના અંધકારને શોધે છે. મધ્ય રાત્રિએ પણ ઉપાસના પરમાત્મપ્રકાશને ઝંખે છે.
Page #275
--------------------------------------------------------------------------
________________
કહી-ગુણ-પૂર્વાફાની દક્ષિત્યિક નવનિરૂપ
* આધ્યાળિ નારૂિપણમ દેવસેનમત સમીક્ષા
પણ+દેવસેનમત સમીક્ષા
- આધ્યાત્મિક નવનિરૂપણ
એનામત સમીક્ષા
આધ્યાત્મિક નિરૂપણર્દેવસેનમત સમીક્ષા
द्रव्यानयोगप्ररामर्श: शाम
आध्यात्मिनयनिरूप, देवसेज त य च समता
Page #276
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાક્ષ
2016
द्रव्यानुयोगपरामर्श: शाखा-८
आध्यात्मिकनयनिरूपणं देवसेनमतस्य च समीक्षा
Page #277
--------------------------------------------------------------------------
________________
-થા-પર્યાયનો રાક્ષ
262-6
द्रव्यानुयोगपरामर्श: शाखा-८
आध्यात्मिकनयनिरूपणं देवसेनमतस्य च समीक्षा
Page #278
--------------------------------------------------------------------------
Page #279
--------------------------------------------------------------------------
________________
शाखा ८ आध्यात्मिकनयनिरूपणं देवसेनमतस्य च समीक्षा
अध्यात्मभाषया नयद्वैविध्यम् (८19) शुद्धाशुद्धनिश्वयविचारणा (८/२)
निरुपाधिक-सोपाधिकगुणविचारणा (८/२) स्वभावगुणपर्याय-विभावगुणपर्यायविचारणा
(८/२)
व्यवहारनयस्य भेद-प्रतिभेदनिरूपणम् (८/३) सद्भूताऽसद्भूतव्यवहारनयः (८/३)
सारोपानारोप सद्भूतव्यवहारनयः (८/४-५)
असंश्लेषित-संश्लेषिताऽसद्भूतव्यवहारनयः (८/६-७) दिगम्बरमताऽऽलोचनम् (CIC)
नघन्यादिविभागेन नयप्ररूपणा (८/९)
द्रव्य-पर्यायार्थरूपेण द्वौ नयौ, तयोः च सप्तनयेषु अन्तर्भावः (८/१०-१२) अर्पिता ऽनर्पितनयस्वरूपादिविचारणा (८/१०-११) ऋजु सूत्रनयस्य पर्यायार्थिकता (८/१३) चतुर्विधद्रव्यांशविचारणा (८/१३)
द्रव्यार्थिक-पर्यायार्थिकनययोः सप्तनयान्तर्भावस्य सिद्धिः (८/१४)
नैगमादिनयानां प्रदेशादिदृष्टान्तेन विचारणा (८/१५) ज्ञान-क्रियानययोः सप्तनयवृत्तिता (८/94)
दिगम्बरदेव सेनप्ररूपितनवनयनिरासः (८/१६) नयानां सप्तविधत्वसिद्धिः (८/१७)
प्रस्थकादिदृष्यन्तेन प्रदेशार्थनयविचारणा (८/१८)
व्यवहारनये उपचारवैविध्यम् (८/१९) नयवाक्यमपि सकलादेशस्वरूपम् (८/२०) निश्चयनयेऽपि उपचार- लक्षणयो: स्वीकृतिः (८/२०) सर्वनयानां सत्यत्व-मिथ्यात्वविचारणा (८/२०) निश्चयनय स्वरूपप्रदर्शनम् (८/२१)
९०५
अष्टविधः निश्वयनयविषयः (८/२२)
अष्टविधः व्यवहारनयविषयः (८/२३)
देवसेनमत परीक्षोपसंहारः (८/२४) मध्यस्थभावेन समालोचनायां दोषाऽभावः (८/२५)
Page #280
--------------------------------------------------------------------------
________________
૧ ૦ ૬
- ટૂંકસાર -
: શાખા - ૮ : અહીં આધ્યાત્મિક નયને જણાવેલ છે. અધ્યાત્મની દૃષ્ટિએ નયના બે પ્રકાર છે - નિશ્ચયનય અને વ્યવહારનય. (૮/૧)
નિશ્ચયનયના બે પ્રકાર છે. શુદ્ધ નિશ્ચયનય કેવળજ્ઞાનસ્વરૂપ જીવને માને છે અને અશુદ્ધ નિશ્ચયનય મતિજ્ઞાનાદિસ્વરૂપ જીવને માને છે. આમ નિશ્ચયનય મૌલિક ગુણો તરફ લક્ષ દોરે છે. (૨)
વ્યવહારનયના સભૂત અને અસભૂત એ બે પ્રકાર છે. સદ્ભુત વ્યવહારનયના આરોપ અને અનારોપ એ બે પ્રકાર છે. અસભૂત વ્યવહારના અસંશ્લેષિત અને સંશ્લેષિત એ બે પ્રકાર છે. જીવો વ્યવહારથી પોતાના કહેવાતા ઔપાધિક ગુણો, કીર્તિ-કરિયાણું-કસ્તુરી-કિંકર-કૂવો-કૃષિ-કાંચન -કામિની-કન્યા-કુંવર-કુટુંબ-કુળ-કાયા વગેરેને છોડી, નિરુપાધિક ગુણોને પકડી મોક્ષમાર્ગ વિકાસ કરે છે. (૮|૩-૪-૫-૬-૭)
દિગંબરોની નયની પરિભાષામાં કંઈક ફરક પડે છે. શ્વેતાંબરો નયના સાત ભેદ માને છે તથા દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકને તેમાં સમાવે છે. જ્યારે દિગંબરો નયના સાત ભેદ + દ્રવ્યાસ્તિક નય + પર્યાયાસ્તિક નય એમ નવ પ્રકાર પાડે છે. આ પ્રરૂપણા આગમથી વિપરીત હોવાથી ગ્રંથકારને દિગંબરો પર દિલગીરી જાગે છે. કારણ કે તેમ તો નયમાં અર્પિતનય વગેરે અનેક પ્રકાર પાડવાની આપત્તિ આવે. જે દિગંબરોને પણ માન્ય નથી. (૮૮-૯-૧૦-૧૧)
આગમિક મતે નૈગમાદિ સાત નયમાં પહેલા ચાર નય દ્રવ્યાસ્તિક છે અને છેલ્લા ત્રણ નય પર્યાયાસ્તિક છે. તાર્કિક મતે ઋજુસૂત્ર પર્યાયાસ્તિક છે. દિગંબરપ્રરૂપિત નવ નય શાસ્ત્રમાન્ય નથી. (૮/૧૨-૧૩-૧૪)
સંગ્રહ-વ્યવહારનયમાં નૈગમનય આવી જાય છતાં પ્રદેશાદિ દષ્ટાંતમાં તે અલગ તરી આવે છે. અહીં અનુયોગકારના પ્રક-વસતિ-પ્રદેશ ત્રણ દાંતનો વિચાર કરેલ છે. (૮/૧૫)
દિગંબરોની નવ નયની પ્રરૂપણામાં આગમનો વિરોધ આવે છે. (૮/૧૬-૧૭-૧૮)
દિગંબરોએ નવ નય ઉપરાંતમાં જે ત્રણ ઉપનય બતાવ્યા છે તે ત્રણ ઉપનયને વ્યવહારનયમાં ગોઠવવાનું જણાવેલ છે. કારણ કે ત્રણ ઉપનય સ્વતંત્ર નય નથી. (૮/૧૯)
દિગંબરો વ્યવહારનયમાં ઉપચારને સ્વીકારે છે, નિશ્ચયનયમાં નહિ. તે વ્યાજબી નથી. (૮૨૦)
વિશેષાવશ્યકભાષ્યમાં જે સ્વરૂપે નિશ્ચયનય અને વ્યવહારનય બતાવેલ છે, તે જ સ્વરૂપે તેના લક્ષણ સ્વીકારી મોક્ષમાર્ગમાં આગળ વધવું. (૮/૨૧)
નિશ્ચયનય આત્માનું આંતરિક ગુણાત્મક સ્વરૂપ જણાવે છે. અનેક જીવોમાં શુદ્ધ ચૈતન્યને તે સમાન રૂપે જુવે છે. તથા વસ્તુના નિર્મળ પરિણામને તે જુએ છે. (૮/૨૨)
વ્યવહારનય અનેક લક્ષણોમાં જે વિશિષ્ટ લક્ષણ હોય તેને જાહેર કરે છે. આથી દરેક વ્યક્તિમાં દયા વગેરે જે ગુણ વિલક્ષણરૂપે દેખાય તેને પકડી મોક્ષમાર્ગે આગળ વધવા તે પ્રેરણા કરે છે.(૮/૨૩)
આમ નિશ્ચયનયનું અને વ્યવહારનયનું આગમસાપેક્ષ જ્ઞાન મેળવવા પ્રયત્ન કરવો. પરંતુ સ્વતંત્ર બુદ્ધિથી તેમાં તોડફોડ ન કરવી. અંતે પારમાર્થિક સુયશને મેળવવો. (૮ર૪-૨૫)
Page #281
--------------------------------------------------------------------------
________________
० शुद्धाऽशुद्धभेदेन निश्चयद्वैविध्यम् ।
९०७ ઢાળ - ૮ (કપૂર હુઈ અતિ ઉજલું રે - એ દેશી.) દોઈ મૂલનય ભાખિયા રે, નિશ્ચય નઈ વ્યવહાર; નિશ્ચય વિવિધ તિહાં કહિઓ રે, શુદ્ધ અશુદ્ધ પ્રકાર રે I૮/૧ાા (૧૦૯)
પ્રાણી પરખો આગમભાવ(એ આંકણી) પ્રથમ અધ્યાત્મભાષાઈ બે (મૂલ) નય (ભાખિયા=) કહિયા. એક નિશ્ચયનય, બીજો વ્યવહારનય.
• દ્રવ્યાનુયોધાપરામર્શ •
शाखा - ८ यथाप्रतिज्ञातमेवाह - “निश्चयेति।।
निश्चय-व्यवहारौ द्वौ नयावध्यात्मभाषया। तत्राऽऽदिमो द्विधा ज्ञेयः शुद्धाऽशुद्धप्रकारतः।।८/१॥ भो प्राणिन ! शास्त्रभावं रे, परीक्ष्याऽत्र स गृह्यताम्।। ध्रुवपदम्।।।
• દ્રવ્યાનુયોકાપરામર્શવા - प्रकृते दण्डान्वयस्त्वेवम् - अध्यात्मभाषया निश्चय-व्यवहारौ द्वौ नयौ। तत्र आदिमः क शुद्धाऽशुद्धप्रकारतः द्विधा ज्ञेयः ।।८/१।।
भो प्राणिन् ! शास्त्रभावं परीक्ष्याऽत्र सः गृह्यताम् रे ।। ध्रुवपदम् ।।
अध्यात्मभाषया = आध्यात्मिकपरिभाषया तु निश्चय-व्यवहारौ इति द्वौ एव नयौ = मूलनयौ भवतः। तदुक्तम् आलापपद्धतौ “पुनरप्यध्यात्मभाषया नया उच्यन्ते । तावन्मूलनयौ द्वौ निश्चयो व्यवहारश्च ।
# દ્રવ્યાનુયોગપરામર્શકણિકાસુવાસ # અવતરિક્ષા - પૂર્વે જે પ્રમાણે પ્રતિજ્ઞા કરેલી હતી, તે પ્રમાણે આધ્યાત્મિકનયનું નિરૂપણ કરવા માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે :
કક આધ્યાત્મિક પરિભાષા મુજબ ન વિચાર પ્રક લોકાથી - અધ્યાત્મની પરિભાષા મુજબ નિશ્ચય અને વ્યવહાર - આમ બે નયો છે. તેમાં પહેલો નય શુદ્ધ અને અશુદ્ધ પ્રકારની અપેક્ષાએ દ્વિવિધ છે. (૮/૧)
હે ભવ્ય પ્રાણી ! અહીં આગમભાવને પરખીને સ્વીકારવો. (ધ્રુવપદ)
વ્યાપાર્થ :- આધ્યાત્મિક પરિભાષા મુજબ તો નિશ્ચય અને વ્યવહાર - એમ બે જ નવો પ્રાપ્ત છે થાય છે. આલાપપદ્ધતિ ગ્રંથમાં આ બાબતને જણાવતા કહેલ છે કે “વળી, અધ્યાત્મભાષાથી નયોનું નિરૂપણ થાય છે. સૌ પ્રથમ મૂળ નય બે છે – નિશ્ચય અને વ્યવહાર. તે બન્નેમાં નિશ્ચયનય અભેદને • કો.(૧૨)માં “રે જાયા તુઝ વિણ ઘડી રે છ માસ- એ દેશી' પાઠ. કો.(૧૨)માં “પૂતા તુજ વિણ- એ દેશી પાઠ. જે પુસ્તકોમાં “દોઉ' પાઠ. અહીં કો.(પ+૮+૧૨+૧૩) નો પાઠ લીધો છે. જે કો.(૨+૯)માં “કહ્યો’ પાઠ.
Page #282
--------------------------------------------------------------------------
________________
૮/૨
९०८
० अभेद-भेदविषयकत्वेन नयभेदनिरूपणम् । શ તિહાં નિશ્ચયનય દ્વિવિધ કહિઓ. એક શુદ્ધ નિશ્ચયનય, બીજો પ્રકાર) અશુદ્ધ નિશ્ચયનય. હે પ્રાણી ! ગ આગમના ભાવ (પરખો,) પરખીનઈ ગ્રહો. એ હિતોપદેશ શ્રદ્ધાવંતને જાણવો.* ૮/૧ (૧૦૯) __ तत्र निश्चयनयोऽभेदविषयो व्यवहारो भेदविषयः” (आ.प.पृ.२०) इति। प्रकृते “दो नया खलु ववहारो * निच्छओ चेव” (आ.नि.८१४) इति आवश्यकनियुक्तिवचनं स्मर्तव्यम् । “ट्ठिी य दो नया खलु ववहारो रा निच्छओ चेव ।” (वि.आ.भा. २७१४) इति विशेषावश्यकभाष्यवचनं न विस्मर्तव्यम् । म प्रामाण्यं तूभयनयसमन्वये एव सम्मतम् । इदमेवाभिप्रेत्य आवश्यकनियुक्तौ “उभयनयमयं पुण ઉપમા” (સા.નિ.99૧) રૂત્યુનિવધેયક્l.
___तत्र = तयोः मध्ये आदिमः = निश्चयनयः शुद्धाऽशुद्धप्रकारतः द्विधा = द्विप्रकारः ज्ञेयः। १ रे प्राणिन् ! अत्र = आध्यात्मिकपरिभाषायां शास्त्रभावम् = आगमभावं निरीक्ष्य परीक्ष्य च णि स दिगम्बरोक्तो भावो गृह्यताम् । श्रद्धावन्तं प्रति अयं हितोपदेशः।। ध्रुवपदव्याख्यानम् ।। का प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – वस्तुकेन्द्रितविचारणामपहाय आत्मकेन्द्रितमांसलमीमांसायां निजां
तत्त्वदृष्टिं प्राधान्यतः प्रस्थाप्य तत्त्वनिर्णयगोचरमौलिकप्रणालिका हि आध्यात्मिकपरिभाषा उच्यते । પોતાનો વિષય બનાવે છે. તથા વ્યવહારનય ભેદને પોતાનો વિષય બનાવે છે.” “નય ખરેખર બે છે. (૧) નિશ્ચય અને (૨) વ્યવહાર' - આ પ્રમાણે આવશ્યકનિયુક્તિનું વચન પણ અહીં આર્તવ્ય છે. વિશેષાવશ્યકભાષ્યમાં પણ આ જ વાત કરી છે. તે પણ ભૂલવા જેવી નથી.
(મ.) “જો વ્યવહાર ભેદવિષયક હોય અને નિશ્ચય અભેદવિષયક હોય તો તે બન્નેમાંથી સાચું કોણ?' - આવી શંકાનું સમાધાન એ છે કે નિશ્ચયનો અને વ્યવહારનો સમન્વય કરવામાં આવે તો એ જ સચ્ચાઈ પ્રગટે. આ જ અભિપ્રાયથી આવશ્યક નિર્યુક્તિમાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ જણાવેલ છે કે છે “નિશ્ચય અને વ્યવહાર - એમ ઉભયનયનો મીલિત મત જ પ્રમાણભૂત છે.' આ વાત વિજ્ઞવાચકવર્ગે વા ખ્યાલમાં રાખવી.
| (તત્ર.) નિશ્ચય અને વ્યવહાર - આ બે નયની અંદર સૌ પ્રથમ નિશ્ચયનય શુદ્ધ અને અશુદ્ધ રએ પ્રકારની અપેક્ષાએ દ્વિવિધ છે.
() હે ભવ્ય પ્રાણી ! આ આધ્યાત્મિક પરિભાષામાં આગમભાવને નીરખીને અને પરખીને દિગંબરે નિરૂપણ કરેલા ભાવને તમે પ્રહણ કરો. શ્રદ્ધાવંત શિષ્ય પ્રત્યે આ હિતોપદેશ છે. (ધ્રુવપદવ્યાખ્યા)
જ આત્મલક્ષી વિચારણા કરીએ માલિક ઉપનય :- વસ્તુલક્ષી વિચારણાને બદલે આત્મલક્ષી પરિપુષ્ટ વિચારણા કરવા ઉપર આપણી દષ્ટિને કેન્દ્રિત કરી, તત્ત્વનિર્ણય કરવાની મૌલિક પ્રણાલિકા એટલે આધ્યાત્મિક પરિભાષા. તેથી આત્માના લાભ-નુકસાનને મુખ્યરૂપે નજરમાં રાખી કોઈ પણ ઘટનાનું કે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાની
• કો.(૯) + સિ.માં “તત્ર પાઠ. ... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. 1. હો નય હતુ व्यवहारो निश्चयश्चैव। 2. दृष्टी च द्वौ नयौ खलु व्यवहारो निश्चयश्चैव। 3. उभयनयमतं पुनः प्रमाणम् ।
Page #283
--------------------------------------------------------------------------
________________
૮/૨
• आध्यात्मिकाऽऽय-व्ययौ अवलम्बनीयौ ० ततश्च आत्मन आय-व्ययौ प्रधानीकृत्य कस्याश्चिद् अपि परिस्थितेः समीक्षणपद्धतिः सर्वेणाऽपि आत्मार्थिना आत्मसात् कार्या, इत्थमेव तात्त्विकाराधकभावसम्पत्तेः । ततश्चाऽखिलदोषशून्यस्वभावता नमस्कारमाहात्म्योक्ता अविलम्बन प्रादुर्भवेत् । तदुक्तं तत्र सिद्धसेनसूरिभिः “शुभाऽशुभैः परिक्षीणैः कर्मभिः
વત્તસ્ય યા | વિદ્રુપતાSSત્મનઃ સિદ્ધો સા દિ શૂન્યસ્વમાવતા T” (ન.મ.ર/ર૦) રૂતિ ૮/૧T વિચારપદ્ધતિને અપનાવવા પ્રત્યેક આત્માર્થી સાધકે સદા તત્પર રહેવું જોઈએ – તેવી સૂચના અહીં પ્રાપ્ત થાય છે. કારણ કે આ રીતે જ તાત્ત્વિક આરાધકભાવ પ્રાપ્ત થાય છે. તથા ત્યાર બાદ નમસ્કારમાહાભ્યમાં જણાવેલ સકલદોષશૂન્યસ્વભાવતા ઝડપથી પ્રગટે છે. ત્યાં શ્રીસિદ્ધસેનસૂરિજીએ દર્શાવેલ છે કે “તમામ શુભ : -અશુભ કર્મો સર્વથા ક્ષીણ થતાં સિદ્ધશિલામાં ફક્ત એકલા આત્માની ચિદ્રુપતા = જ્ઞાનરૂપતા બચે છે. તે જ શૂન્યસ્વભાવતા છે.” (૮/૧)
લખી રાખો ડાયરીમાં.....૪
• તમામ સાધના તમામ સ્થળે-સમયે શક્ય નથી.
ઉપાસનાને સમયનું અને સ્થળનું બંધન નથી. • વાસના કાયમ ભીખ મંગી છે.
બિનશરતી શરણાગતિ સ્વરૂપ ઉપાસના મહાદાનેશ્વરી છે. • સાધનાનું ચાલકબળ શક્તિ છે.
દા.ત. બાહુબલી મુનિ ઉપાસનાનું ચાલકબળ ભક્તિ છે.
દા.ત. સુલતા. સાધનાનો ચાહક દેહવિલોપન કરે.
દા.ત. તામલી તાપસી ઉપાસનાનો ચાહક આત્મવિલોપન કરે.
દા.ત. સાધ્વી મૃગાવતી સાધનાનો પ્રારંભ વૈરાગ્યથી થાય છે.
દા.ત. દ્વારિકાદાહવિરક્ત પાંડવો. ઉપાસનાનો પ્રારંભ વિનયથી થાય છે.
દા.ત. વિનયી પુષ્પશાલ.
Page #284
--------------------------------------------------------------------------
________________
૮/૨
સ
९१०
० केवलज्ञानात्मनोः तादात्म्यस्थापनम् । જીવ કેવલાદિક યથારે, શુદ્ધવિષય નિપાધિ; મઈનાણાદિક આતમા રે, અશુદ્ધ તે સોપાધિ રે II૮/રા (૧૧૦) પ્રાણી.
(યથા) જીવ તે કેવલજ્ઞાનાદિરૂપ છઈ – ઇમ જે નિપાધિ કહિઈ કર્મોપાધિરહિત કેવલજ્ઞાનાદિક શુદ્ધ 1 ગુણ વિષય લેઇ, આત્માનઈ અભેદ દેખાડિઈ “છઈ તેહ શુદ્ધ નિશ્ચયનય જાણવઉં'. મતિજ્ઞાનાદિક અશુદ્ધ ગુણનઈ આત્મા કહિઈ, તે અશુદ્ધ નિશ્ચયનય, સોપાધિ દ્વારા (૧૧૦.) आध्यात्मिकपरिभाषानुसारेण एव निश्चयनयद्वयमुदाहरणतः स्पष्टयति - 'केवले'ति ।
केवलज्ञानभावो हि जीवोऽनुपाधिको यथा।
શુદ્ધવિર માઘસ્તુ મતિ-બુતાવિયોગથાનારા म प्रकृते दण्डान्वयस्त्वेवम् - अनुपाधिकः शुद्धगोचरः आद्यः (निश्चयः)। यथा 'केवलज्ञानभावः - નીવઃ” (રૂતિ વનમ્) “મતિ-બુતકિયા નીવઃ” (રૂતિ વાનં તુ) અન્યથા ૮/રા स आद्यः = शुद्धनिश्चयनयो हि एवं बोध्यो यथा 'केवलज्ञानभावः जीवः' इति कथनम् । अत्र कहि यः अनुपाधिकः = कर्मजन्योपाधिशून्यः केवलज्ञान-दर्शनादिरूपः शुद्धभावः तमुपादाय तत्राण ऽऽत्मनोऽभेदो दर्श्यते । अत एवायं निश्चयनयः शुद्धगोचर उच्यते । केवलज्ञानादिकं शुद्धगुणमुद्दिश्य - तादात्म्यसम्बन्धेनाऽऽत्मनो विधानं शुद्धनिश्चयनये भवतीति भावः।
“તિ-કૃતીય = મતિ-શ્રુતાવિજ્ઞાનાનિ નીવ' રૂતિ થનું તુ ૩ન્યથા = અશુદ્ઘનિશ્વયની,
અવતરણિકા - આધ્યાત્મિક પરિભાષા મુજબ જ નિશ્ચયનયના બે ભેદને ઉદાહરણ દ્વારા ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે :
જ આધ્યાત્મિક નિશ્ચયના બે ભેદ છે. શ્લોકાર્થ :- નિરુપાધિક શુદ્ધવિષયક પ્રથમ નિશ્ચયનય છે. જેમ કે “કેવલજ્ઞાનસ્વરૂપ ભાવ એ જીવ જ છે' - આ કથન. “મતિ-શ્રુત વગેરે જીવ છે' - આ કથન તો અશુદ્ધ નિશ્ચયનય છે. (ટાર)
વ્યાખ્યાર્થ - પ્રથમ શુદ્ધ નિશ્ચયનય આ પ્રમાણે સમજવો. જેમ કે “કેવલજ્ઞાન સ્વરૂપ ભાવ એ જીવ છે' - આવું કથન. કર્મજન્ય ઉપાધિથી શૂન્ય = નિરુપાધિક એવા જે કેવલજ્ઞાન-દર્શન વગેરે સ્વરૂપ 5 શુદ્ધ ભાવો છે, તેને ગ્રહણ કરીને તે શુદ્ધભાવમાં આત્માનો અભેદ પ્રસ્તુત નિરૂપણમાં દર્શાવવામાં આવે
છે. આથી જ નિશ્ચયનયનો પ્રથમ ભેદ શુદ્ધવિષયક કહેવાય છે. કહેવાનો આશય એ છે કે કેવલજ્ઞાન વગેરે શુદ્ધ ગુણને ઉદ્દેશીને તાદાભ્યસંબંધથી આત્માનું વિધાન શુદ્ધ નિશ્ચયનયમાં થાય છે. | (‘ત) “મતિ-શ્રુત વગેરે જ્ઞાન એ જીવ છે' - આવું કથન કરવું તે અશુદ્ધ નિશ્ચયનય છે. કારણ કે મતિજ્ઞાન વગેરે ગુણો સોપાધિક હોવાથી અશુદ્ધ ગુણો છે. અશુદ્ધ એવા મતિજ્ઞાન વગેરે ગુણોને 8 મો, (૨)માં “થયો’ પાઠ. કે “ગુણ” પદ પુસ્તકોમાં નથી. કો.(૭) + કો.(૯+૧૨+૧૩) + લી.(૨+૩) + મો.(૨) + આ.(૧)માં છે. * પુસ્તકોમાં ‘છઈ નથી. કો.(૯)માં છે. જે પુસ્તકોમાં “જાણવઉં પદ નથી. ફક્ત કો. (૧૨)માં છે. પુસ્તકોમાં “સોપાધિકત્વાત નથી. કો.(૧૩) + આ. (૧)માં છે.
Page #285
--------------------------------------------------------------------------
________________
८/२
* आध्यात्मिकनिश्चयनये गुण-गुण्यभेदविधायकता
९११
**
सोपाधिकत्वात्, मतिज्ञानादिकमशुद्धगुणमुपादाय तत्राऽऽत्मनोऽभेदस्योपदर्शनात्। इदमभिप्रेत्य विशेषावश्यकभाष्यमलधारवृत्ती “असौ (= अभिनिबोधः) आत्मैव, ज्ञान- ज्ञानिनोः कथञ्चिदव्यतिरेकाद्” (वि.आ.भा.८१ वृ.) इत्युक्तम् । अत्र हि अभिनिबोधाऽपराऽभिधानमतिज्ञानमात्मत्वेनोपदर्शितम् । मतिज्ञानादिकमशुद्धगुणमुद्दिश्य तादात्म्यसम्बन्धेनाऽऽत्मनो विधानं अशुद्धनिश्चयनये भवतीति भावः।
एतेन '“नियमा सुयं तु जीवो” (बृ.क.भा.१३९) इति बृहत्कल्पभाष्योक्तिः, “सुयं तु परमत्थओ र्श નીવો” (વિ.ગા.મા. ૧૧) કૃતિ = વિશેષાવચમાવ્યોતિરપિ વ્યાક્યાતા, પરમાર્થતઃ = ઞશુદ્ઘનિશ્વયતઃ, श्रुतज्ञान-ज्ञानिनोः अनन्यभूतत्वेन श्रुतमुद्दिश्य तादात्म्यसम्बन्धेन आत्मनो विधानात् ।
पूर्वोक्तः (५/१६) सप्तमो द्रव्यार्थिकः वक्ष्यमाणया (१३/४ ) साध्यवसानालक्षणया इदंत्वेन श्रुतादिकं जीवगुणं जीवविधया दर्शयति, अयं तु वक्ष्यमाणया (१३/४) सारोपालक्षणया श्रुतत्वादिनैव । का ગ્રહણ કરીને તેમાં આત્માના અભેદનું દર્શન પ્રસ્તુત નિશ્ચયનય કરાવે છે. તેથી તે નિશ્ચયને અશુદ્ધ કહેવામાં આવે છે. આ જ અભિપ્રાયથી વિશેષાવશ્યકભાષ્યમલધારવૃત્તિમાં જણાવેલ છે કે ‘આ અભિનિબોધ આત્મા જ છે.કારણ કે જ્ઞાન-શાની વચ્ચે કથંચિત્ અભેદ રહેલો છે.’ અહીં અભિનિબોધ એટલે કે મતિજ્ઞાન આત્મદ્રવ્યસ્વરૂપે જણાવેલ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કર્મજન્યઉપાધિગ્રસ્ત અશુદ્ધ એવા મતિજ્ઞાનાદિને ઉદ્દેશીને તાદાત્મ્યસંબંધથી આત્માનું વિધાન અશુદ્ધ નિશ્ચયનયમાં થાય છે.
* વિશેષાવશ્યકભાષ્યની સ્પષ્ટતા #
(૫ે.) બૃહત્કલ્પભાષ્યમાં તથા વિશેષાવશ્યકભાષ્યમાં “પરમાર્થથી તો શ્રુત નિયમા આત્મા છે” આ પ્રમાણે જે જણાવેલ છે, તેનું પણ સ્પષ્ટીકરણ ઉપરોક્ત રીતે થઈ જાય છે. કેમ કે ‘પરમાર્થથી અશુદ્ઘનિશ્ર્ચયથી' - આવું ત્યાં અભિપ્રેત છે. તેથી ત્યાં તાત્પર્ય એમ સમજવું કે - અશુદ્ધ નિશ્ચયનયથી શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાની વચ્ચે અભેદ હોવાથી શ્રુતજ્ઞાનને ઉદ્દેશીને અભેદસંબંધથી આત્માનું વિધાન થાય છે.
=
શંકા :- પૂર્વે પાંચમી શાખામાં જણાવેલ અન્વયદ્રવ્યાર્થિક નામનો સાતમો દ્રવ્યાર્થિક પણ આત્માના ગુણને આત્મા તરીકે જણાવીને ગુણ-ગુણીનો અભેદ જણાવે છે. તથા પ્રસ્તુત શુદ્ધ અને અશુદ્ધ નિશ્ચયનય પણ આત્મગુણને આત્મા તરીકે દર્શાવીને ગુણ-ગુણીનો અભેદ જ બતાવે છે. તેથી સાતમા દ્રવ્યાર્થિકમાં અને પ્રસ્તુત શુદ્ધ-અશુદ્ધ નિશ્ચયનયમાં ઐક્ય થવાની આપત્તિ આવશે.
૪ અન્વયદ્રવ્યાર્થિક અને શુદ્ધ-અશુદ્ધનિશ્વય વચ્ચે ભેદ
સમાધાન :- (પૂર્વા.) પાંચમી શાખામાં જણાવેલ સાતમો અન્વયદ્રવ્યાર્થિકનય શ્રુતત્વાદિસ્વરૂપે નહિ પરંતુ વત્ત્વ સ્વરૂપે = પુરોવર્તીસ્વરૂપે શ્રુતાદિ તમામ આત્મગુણોને આત્મદ્રવ્ય તરીકે સાધ્યવસાના લક્ષણા વડે જણાવે છે. જ્યારે પ્રસ્તુત અશુદ્ધ નિશ્ચયનય તો સારોપા લક્ષણા વડે શ્રુતત્વાદિસ્વરૂપે શ્રુતાદિ આત્મગુણોને આત્મા તરીકે જણાવે છે અને શુદ્ધ નિશ્ચયનય કેવલજ્ઞાનત્વાદિસ્વરૂપે કેવલજ્ઞાનાદિ આત્મગુણોને આત્મા તરીકે દર્શાવે છે, ઈદત્ત્વસ્વરૂપે નહિ. સાધ્યવસાના અને સારોપા લક્ષણા આગળ (૧૩/૪) જણાવવામાં આવશે. તદુપરાંત, સાતમો દ્રવ્યાર્થિક પદાર્થલક્ષી છે. જ્યારે પ્રસ્તુત નય તો આત્મલક્ષી 1. નિયમાત્ શ્રુતંતુ નીવ/ 2. શ્રુત તુ પરમાર્થતો નીવઃ
Page #286
--------------------------------------------------------------------------
________________
૮
९१२
0 ज्ञाननाशेऽपि कथञ्चिद् जीवाऽनाश: ० स च पदार्थकेन्द्रितः, अयन्तु आत्मकेन्द्रित इति नाऽन्वयद्रव्यार्थिक-शुद्धाऽशुद्धनिश्चयनयाऽभेद५ प्रसङ्ग इति भावनीयम् । श ननु श्रुतज्ञानस्य जीवस्वरूपत्वे तन्नाशे जीवनाश आपद्येत इति चेत् ?
भवतु, का नामाऽस्माकम् अनेकान्तवादिनां हानिः ? सर्वथा जीवनाशस्य तदाऽनभ्युपगमात्, जीवस्य उत्पाद-व्यय-ध्रौव्यस्वभावत्वात्, अनन्तपर्यायकलितत्वाच्च । श्रुतपर्यायेण जीवस्य नाशेऽपि
केवलज्ञानादिपर्यायेणोत्पादात्, सचेतनत्वाऽमूर्त्तत्व-द्रव्यत्व-सत्त्व-प्रमेयत्वादिपर्यायैश्च ध्रुवत्वात् । यथोक्तं क विशेषावश्यकभाष्ये “तं जइ जीवो, नासे तण्णासो, होउ, सव्वसो नत्थि। जं सो उप्पाय-व्यय-धुवधम्माणंतપન્નાડોTI” (વિ.કા.મા.૧૪૩) તા
आलापपद्धतौ देवसेनेन “निश्चयो द्विविधः - शुद्धनिश्चयः अशुद्धनिश्चयश्च । तत्र निरुपाधिकगुण -गुण्यभेदविषयकः शुद्धनिश्चयो यथा 'केवलज्ञानादयो जीव' इति। सोपाधिकगुण-गुण्यभेदविषयोऽशुद्धनिश्चयो છે. આટલો અહીં તફાવત છે. તેથી અન્વયદ્રવ્યાર્થિકનય અને શુદ્ધ-અશુદ્ધનિશ્ચયનય એક થવાની આપત્તિને અવકાશ નથી. આમ વિભાવના કરવી. શંકા :- (રા.) જો શ્રુતજ્ઞાન એ જીવ હોય તો શ્રુતજ્ઞાનનો નાશ થતાં જીવનો નાશ થશે.
* એક પર્યાયરૂપે નાશ છતાં અન્યપર્યાયરૂપે ધ્રૌવ્યાદિ અવ્યાહત સમાધાન :- (મ.) ભલે મૃતરૂપે જીવનો નાશ થાવ. અમને અનેકાન્તવાદીને એમાં શું વાંધો હોઈ શકે ? શ્રુતનો નાશ થતાં સર્વથા જીવનો નાશ અમે માનતા નથી. કેમ કે જીવ ઉત્પાદ-વ્યય -ધ્રૌવ્યસ્વભાવવાળો છે તથા અનંતપર્યાયોથી યુક્ત છે. તેથી શ્રુતપર્યાયનો નાશ થતાં શ્રુતપર્યાયસ્વરૂપે જીવનો નાશ થવા છતાં પણ કેવલજ્ઞાનાદિપર્યાયરૂપે જીવની ઉત્પત્તિ થાય જ છે. તથા અચેતનત્વ, અમૂર્તત્વ, દ્રવ્યત્વ, સત્ત્વ, પ્રમેયત્વ વગેરે પર્યાય સ્વરૂપે પ્રૌવ્ય પણ જીવમાં વિદ્યમાન જ છે. જેમ કાનખજૂરાનો એક પગ નાશ પામે ત્યારે પણ બીજા પગો હાજર હોવાથી કાનખજૂરાનું અસ્તિત્વ જોખમાતું
નથી. અન્ય પગથી વિશિષ્ટ એવો કાનખજૂરો જીવતો રહી શકે છે. બરાબર તે જ રીતે જીવનો એકાદ એ પર્યાય નાશ પામે તો પણ અન્ય અનંતા પર્યાયો હાજર હોવાથી જીવનું અસ્તિત્વ જોખમાતું નથી. અન્ય અનંત પર્યાયથી વિશિષ્ટ એવો જીવ ટકી શકે છે. આ જ અભિપ્રાયથી વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “તે શ્રુતજ્ઞાન જો જીવ હોય તો શ્રુતજ્ઞાનનો નાશ થતાં જીવનો નાશ થશે. ભલે થાવ. પરંતુ જીવનો સર્વથા ઉચ્છેદ નહિ થાય. કારણ કે જીવ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી યુક્ત છે અને અનંતપર્યાયમય છે.”
* શુદ્ધ-અશુદ્ધ નિશ્ચય વિચારણા (ગાતા.) આલાપપદ્ધતિ ગ્રંથમાં દેવસેનજીએ જણાવેલ છે કે “નિશ્ચયનયના બે પ્રકાર છે - શુદ્ધ નિશ્ચયનય અને અશુદ્ધ નિશ્ચયનય. તેમાંથી શુદ્ધ નિશ્ચયનય નિરુપાધિક ગુણ અને ગુણી વચ્ચેના અભેદને પોતાનો વિષય બનાવે છે. જેમ કે “કેવલજ્ઞાન વગેરે શુદ્ધ ગુણો એ જીવ છે' - આવું વચન. તથા 1. તત્ ઃ નીવડ, નાણે તન્નાશ, ભવતું, સર્વશો નાસ્તિા થતું સ દ્ર-ચય-ધ્રોચધડનત્તપર્યાય: IT
Page #287
--------------------------------------------------------------------------
________________
९१३
८/२
० निरुपाधिकगुण-गुण्याद्यभेदः । યથા “તિજ્ઞાનાવયો નીવ’ તિ” (સા.પ.કૃ.૨૦) રૂત્યુમ્ |
यद्यपि जयधवलायां (भा.१ पृ.४४) वीरसेनस्वामिना मतिज्ञानादीनां केवलज्ञानांशरूपताया दर्शितत्वेन शुद्धत्वमेव । अत एव तेषां सम्यग्ज्ञानरूपता उच्यते, न त्वज्ञानरूपता तथापि सोपाधिकत्वाऽपेक्षया तेषामशुद्धत्वमत्रोक्तमित्यवधेयम् ।
યુષ્ય પૂર્વો(૭/૧૦)રીત્યા માવિત્યાં “માય નિયમ હંસો” (પ.ફૂ.૭૨/૧૦/૪૬૮) રૂત્યુમ્, યષ્ય | महाप्रत्याख्यानप्रकीर्णके “आया मे दंसणे चरित्ते” (म.प्र.प्र.११) इत्युक्तम्, यच्च आवश्यकनियुक्तौ “आया વસ્તુ સામારૂ” (T.નિ.૭૧૦) રૂત્યુમ્, વચ્ચે માવત્યા... ““માયા ને ગબ્બો ! સામા” (મ.ફૂ.9/ - ૨/૨૪) રૂત્યુમ્, વગૅ મોનિકુંજ઼ી વિશેષાવશ્યકમાણે “ગાયા વેવ દંતા” (પ્રો.નિ.૭૧૫, વિ.. भा.३४३१) इत्युक्तम्, यच्च मरणविभक्ति-महाप्रत्याख्यानाऽऽतुरप्रत्याख्यानप्रकीर्णकेषु समयसारे भावप्राभृते ण
“કાલા પુષ્યવસ્થાને” (મ.વિ.૨૭૬, ..99, . પ્ર.ર૧, લ.સા.૨૭૭, મ.પ્ર.૧૮) રૂત્યુમ્, પિ च प्रवचनसारे “आदा धम्मो मुणेदव्यो” (प्र.सा.१/१९) इत्युक्तं तदपि निरुपाधिकगुण-गुण्यभेदविषयकत्वेन અશુદ્ધ નિશ્ચયનય સોપાધિક ગુણ અને ગુણી વચ્ચે રહેલા અભેદને પોતાનો વિષય બનાવે છે. જેમ કે “મતિજ્ઞાન વગેરે ગુણ એ જીવ છે' - આવું વચન.”
જ મતિજ્ઞાનાદિ શુદ્ધ છતાં અશુદ્ધ છે. (૧) જો કે વીરસેનસ્વામીએ જયધવલા વ્યાખ્યાગ્રંથમાં (ભાગ-૧, પૃ.૪૪) મતિજ્ઞાન વગેરેને કેવલજ્ઞાનના અંશ તરીકે જણાવેલ છે. કેવલજ્ઞાન શુદ્ધ હોવાથી તેના અંશસ્વરૂપ મતિજ્ઞાન વગેરે પણ શુદ્ધ જ હોય. મતિજ્ઞાનાદિ શુદ્ધ હોવાથી જ સમ્યજ્ઞાનસ્વરૂપ કહેવાય છે. બાકી તો તે અજ્ઞાનરૂપ જ કહેવાવા જોઈએ. તે શુદ્ધ હોવાના લીધે જ અજ્ઞાનાત્મક કહેવાતા નથી. તેમ છતાં મતિજ્ઞાનાદિ સોપાધિક હોવાની અપેક્ષાએ અહીં તેને નિશ્ચયનયની દૃષ્ટિએ અશુદ્ધ જણાવેલ છે. આ વાત ખ્યાલમાં રાખવી.
& ભગવતીસૂત્ર આદિના સંદર્ભનો વિમર્શ & (ચત્ર.) (૧) પૂર્વે (૭/૧૦) દર્શાવ્યા મુજબ ભગવતીજીસૂત્રમાં જણાવેલ છે કે “આત્મા એ નિયમા = અવશ્ય દર્શન છે.' (૨) મહાપ્રત્યાખ્યાનપયજ્ઞામાં “મારો આત્મા દર્શન તથા ચારિત્ર છે” – આમ જણાવેલ છે. (૩) આવશ્યકનિયુક્તિમાં “આત્મા એ જ સામાયિક છે' - આ મુજબ દર્શાવેલ છે. (૪) ભગવતીસૂત્રમાં હે આર્ય ! આત્મા એ જ સામાયિક છે' - આમ બતાવેલ છે. (૫) ઓઘનિર્યુક્તિમાં અને (૬) વિશેષાવશ્યકભાષ્યમાં “આત્મા જ અહિંસા છે' - આમ કહેલ છે. (૭) મરણવિભક્તિપ્રકીર્ણક, (૮) મહાપ્રત્યાખ્યાનપ્રકીર્ણક, (૯) આતુરપ્રત્યાખ્યાનપ્રકીર્ણક, (૧૦) સમયસાર તથા (૧૧) ભાવપ્રાભૃત ગ્રંથમાં જણાવેલ છે કે “આત્મા એ જ પચ્ચખ્ખાણ છે.” (૧૨) પ્રવચનસારમાં પણ દર્શાવેલ છે કે “આત્માને ધર્મ જાણવો.” અહીં આત્માને દર્શન-ચારિત્ર આદિ ગુણસ્વરૂપે જે જણાવેલ છે, તે પણ નિરુપાધિક ગુણ અને ગુણી વચ્ચેના તાદાભ્યને પોતાનો વિષય બનાવે છે. તથા આત્માને અહિંસા, પચ્ચખાણ વગેરે 1. આત્મા નિયમેન વર્ણનમ્ 2. આત્મા વન વારિત્રમ્ 3. માત્મા હતુ સામચિવમ્ 4. આત્મા જે કાર્ય ! સામયિક/ 5. માત્મા જૈવ હિંસTI 6. માત્મા પ્રત્યાહ્યાનમ| 7. આત્મા ધમ મુળત: (= જ્ઞાતિવ્ય:)
Page #288
--------------------------------------------------------------------------
________________
James
* ज्ञानोपयोगकाले ज्ञानाऽभिन्नः ज्ञानी
८/२
निरुपाधिकपर्याय-पर्याय्यभेदविषयकत्वेन वा शुद्धनिश्चयेऽन्तर्भावनीयम्, सजातीयद्रव्य-गुणादेरभिन्नत्वात् । द्रव्य-भावकर्मोदयाऽप्रतिहतस्य दर्शनसामान्यस्य दर्शनत्वेन चारित्रसामान्यस्य च चारित्रत्वेन रूपेण शुद्धात्मगुणत्वं तु प्रसिद्धमेव । एवमेवाऽहिंसासामान्यस्याऽहिंसात्वेन रूपेण आत्मनः शुद्धपर्यायत्वम् अवसेयम्। इत्थञ्च निश्चयनयत्वावच्छिन्नो गुण- गुणिनोः पर्याय- पर्यायणोश्चाऽभेदमेवोपदर्शयतीति सिद्धम्। परं ज्ञानोपयोगकाले एव ज्ञानानन्यो ज्ञानी निश्चयेनोच्यते । इदमेवाभिप्रेत्य विशेषावश्यकभाष्ये “નદ વા નાળાડળો નાળી નિયોવઓ ાનંમિ" (વિ.સ.મ.રૂ૪રૂ૮) રૂત્યુત્તમ્ |
९१४
-
णि
इदञ्चात्राऽवधेयम् – केवलमनावृतं चैतन्यम् आत्मनः स्वभावगुणः कर्मनिरपेक्षत्वात्। अत एव स शुद्धगुणः निरुपाधिकगुणश्चोच्यते । केवलज्ञानं तु स्वभावगुणपर्याय उच्यते । सावृतं चैतन्यञ्चात्मनो का विभावगुणः, कर्मकृतत्वात् । केवलज्ञानावरणोदयजन्यत्वादेव मत्यादयो मतिज्ञानावरणादिक्षयोपशमપર્યાયસ્વરૂપે જે દર્શાવેલ છે, તે નિરુપાધિક પર્યાય અને પર્યાયી વચ્ચેના તાદાત્મ્યને પોતાનો વિષય બનાવે છે. તેથી તે તમામ કથન શુદ્ધનિશ્ચયનયમાં અંતર્ભાવ કરવા યોગ્ય છે. આનું પણ કારણ એ છે કે આત્મા અને દર્શન, ચારિત્ર, સામાયિક, જ્ઞાન વગેરે ગુણો પરસ્પર સજાતીય છે. સજાતીય દ્રવ્ય અને ગુણ વગેરે તો પરસ્પર અભિન્ન હોય છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન વગેરે દર્શનના ભેદોનો ઉલ્લેખ કર્યા વિના, દર્શનત્વરૂપે દર્શનગુણ તો આત્માનો શુદ્ધ ગુણ જ છે. કેમ કે તે દ્રવ્યકર્મ-ભાવકર્મના ઉદયથી હણાયેલ નથી. તથા સામાયિક, છેદોપસ્થાપનીય વગેરે ભેદોનો ઉલ્લેખ કર્યા વિના ચારિત્રત્વરૂપે ચારિત્ર પણ આત્માનો શુદ્ધ ગુણ જ છે. આ વાત તો પ્રસિદ્ધ જ છે. તેથી ઉપરોક્ત ભગવતીજી વગેરેના વચનનો શુદ્ધ નિશ્ચયનયમાં સમાવેશ વ્યાજબી છે. તે જ રીતે એકેન્દ્રિયની દયા, કીડીની અહિંસા વગેરે પ્રકાર પાડ્યા વિના અહિંસાત્વરૂપે અહિંસાસામાન્ય આત્માના શુદ્ધપર્યાય તરીકે જ્ઞાતવ્ય છે. હિંસા, જૂઠ વગેરે પ્રતિયોગીના ઉલ્લેખ વિના પચ્ચક્ખાણસામાન્ય પણ પ્રત્યાખ્યાનત્વરૂપે આત્માનો શુદ્ધપર્યાય જ જાણવો. આ રીતે સિદ્ધ થાય છે કે નિશ્ચયનયત્વઅવચ્છિન્ન = સર્વ નિશ્ચયનય ગુણ-ગુણી વચ્ચે તથા પર્યાય-પર્યાયી વચ્ચે અભેદને દર્શાવે છે. પરંતુ જ્ઞાનના ઉપયોગ સમયે જ ‘જ્ઞાની જ્ઞાનથી અભિન્ન છે’ - આવું નિશ્ચયનય કહે છે. આ જ આશયથી વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે ‘જ્ઞાનોપયોગકાળે જ્ઞાની જ્ઞાનથી અભિન્ન છે.’ * નિરુપાધિક-સોપાધિક ગુણની સમજણ
al
(વગ્યા.) પ્રસ્તુતમાં એક વાત ધ્યાનમાં રાખવી કે આત્માનું કેવલ ચૈતન્ય
અનાવૃત ચૈતન્ય તે આત્માનો સ્વભાવગુણ છે. કેમ કે તે કર્મથી નિરપેક્ષ છે. તેથી જ અનાવૃત ચૈતન્ય શુદ્ધ ગુણ અને નિરુપાધિક ગુણ કહેવાય છે. કેવલજ્ઞાન તો સ્વભાવગુણપર્યાય કહેવાય છે. આત્માનું ચૈતન્ય આવરાય તો તે સાવૃત ચૈતન્ય આવરણયુક્ત ચૈતન્ય એ આત્માનો વિભાવગુણ કહેવાય છે. કારણ કે તે કર્મજન્ય છે. મતિજ્ઞાન વગેરે ગુણો કર્મજન્ય છે, કેવલજ્ઞાનાવરણઉદયજન્ય છે. તેથી જ મતિજ્ઞાન વગેરે વિભાવગુણના પર્યાય સાવૃત ચૈતન્યના પર્યાય કહેવાય છે. મતિજ્ઞાનાદિ જ્ઞાનોમાં ફક્ત કેવલજ્ઞાનાવરણોદયજન્યત્વ માનવાથી મતિજ્ઞાનાદિની તરતમતા સંગત થઈ શકતી નથી. તેથી તેમાં તારતમ્યની 1. यथा वा ज्ञानानन्यो ज्ञानी निजकोपयोगकाले ।
=
=
Page #289
--------------------------------------------------------------------------
________________
* विकृतज्ञानदशा विभावगुणपर्यायः
९१५
1
प्रयुक्ततारतम्यशालिनः सावृतचैतन्यलक्षणस्य विभावगुणस्य पर्यायाः प्रोच्यन्ते । तदुक्तं माइल्लधवलेन द्रव्यस्वभावप्रकाशे “मदि- सुद-ओही - मणपज्जयं च अण्णाण तिण्णि जे भणिया । एवं जीवस्स इमे विहावगुणपज्जया સવ્વ।।” (૬.સ્વ.પ્ર.૨૪) કૃતિા
अयमत्राशयः
८/२
प
आत्मनः स्वाभाविकगुणो हि ज्ञानम् । तच्च त्रयोदशगुणस्थानके आविर्भूय रा सर्वकालीन-सर्वदैशिक-सर्वद्रव्य-सर्वपर्यायान् साक्षात् परिच्छिनत्ति । किन्तु छद्मस्थदशायां तदेव ज्ञानं कषायोदयविकृतं सद् मतिज्ञानादिरूपेण परिणमति, मलविद्धनागमणिप्रकाशवत्। इदमभिप्रेत्य अकलङ्कस्वामिना लघीयस्त्रये “ मलविद्धमणेर्व्यक्तिर्व्यथाऽनेकप्रकारतः । कर्मविद्धात्मनो व्यक्तिस्तथाऽनेकप्रकारतः।।” (ल.त्र.५७) इत्युक्तम् । इयं विकृतज्ञानदशा हि विभावगुणपर्याय उच्यते इति ।
प्रकृते “गुणानां परमं रूपं न दृष्टिपथमृच्छति । यत्तु दृष्टिपथप्राप्तं तन्मायेव सुतुच्छकम् ।।” (सि.वि.४/णि ૧ રૃ.પૃ.૨૬૦, યો.મૂ.મા.૪/૧૨, યો.મા.મા. ૪/૧૩, પા. ૪/૧૩, ત.વૈ.૪/૧૩, મામ.પૃ.રૂબર, ત.સિં.પૃ.૮૦) કૃતિ का सिद्धिविनिश्चयवृत्तौ योगसूत्रभाष्ये, योगसूत्रभाष्यभास्वत्याम्, पातञ्जलरहस्ये, तत्त्ववैशारद्यां, ब्रह्मसूत्रशाङ्करभाष्यभामत्यां, तत्त्वोपप्लवसिंहे च समुद्धृता कारिका अनुभूयमानमत्यादिविभावगुणानां नश्वरतां दर्शयति। સંગતિ કરવા માટે મતિજ્ઞાનાવરણ વગેરે કર્મના ક્ષયોપશમને મતિજ્ઞાનાદિગત તરતમતાનો પ્રયોજક માનવામાં આવે છે. પરંતુ મતિજ્ઞાનાદિ ચારેય જ્ઞાનો સોપાધિક જ છે. તેથી જ માઈલ્લધવલે દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન તથા ત્રણ અજ્ઞાન - મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાન આ બધા જ જીવના વિભાવગુણ પર્યાય છે.”
–
# વિભાવગુણપર્યાયને ઓળખીએ
(ઝયમ.) આશય એ છે કે જીવનો સ્વાભાવિક ગુણ જ્ઞાન છે. તેરમા ગુણસ્થાનકે તે કેવલજ્ઞાનસ્વરૂપે પ્રગટ થઈને સર્વ કાળના, સર્વ ક્ષેત્રના, સર્વ દ્રવ્યને અને તેના સર્વ પર્યાયોને અસંદિગ્ધરૂપે અને સ્પષ્ટપણે જાણે છે. પરંતુ તે જ જ્ઞાનગુણ છદ્મસ્થદશામાં કષાયના ઉદયથી વિકૃત થઈને મતિજ્ઞાન આદિ સ્વરૂપે પરિણમે છે. મલયુક્ત નાગમણિ વગેરેનો પ્રકાશ જેમ ઓછાવત્તા અંશે કચરો ખસવાથી વિવિધ પ્રકારે પરિણમે તેમ આ સમજવું. આ જ અભિપ્રાયથી અકલંકસ્વામીએ લઘીયસ્રયમાં જણાવેલ છે કે જેમ સ મલયુક્ત મણિની અભિવ્યક્તિ અનેક પ્રકારે થાય છે, તેમ કર્મયુક્ત આત્માની (= આત્મગુણોની) અભિવ્યક્તિ અનેક પ્રકારે થાય છે.’ જ્ઞાનગુણની આ વિકારયુક્ત અવસ્થા જ વિભાવગુણપર્યાય કહેવાય છે. ૐ વિભાવગુણ તુચ્છ-નશ્વર જી
-
-
(પ્ર.) સિદ્ધિવિનિશ્ચયવ્યાખ્યામાં, યોગસૂત્રભાષ્યમાં, યોગસૂત્રભાષ્યની ભાસ્વતી વ્યાખ્યામાં, પાતંજલરહસ્યમાં, યોગસૂત્રની તત્ત્વવૈશારદી વ્યાખ્યામાં, બ્રહ્મસૂત્રશાંકરભાષ્યની ભામતી વૃત્તિમાં તથા તત્ત્વોપપ્લવસિંહ ગ્રંથમાં ઉદ્ધૃત કરેલ કારિકામાં જણાવેલ છે કે ‘ગુણોનું શ્રેષ્ઠ-શુદ્ધ સ્વરૂપ દૃષ્ટિગોચર બનતું નથી. તથા ગુણોનું જે સ્વરૂપ દૃષ્ટિગોચર બને છે તે માયાની જેમ અત્યન્ત તુચ્છ છે.' છદ્મસ્થ જીવો જે મતિજ્ઞાનાદિ વિભાવગુણોનો અનુભવ કરે છે, તે તુચ્છ છે, નાશવંત છે. તેના તરફ તે અંગુલિનિર્દેશ કરે છે. 1. मति - श्रुतावधि - मनःपर्याया अज्ञानानि त्रीणि च ये भणिताः । एवं जीवस्येमे विभावगुणपर्यायाः सर्वे । ।
નવી દિ
क
Page #290
--------------------------------------------------------------------------
________________
९१६ • शुद्धज्ञाने आत्मास्तित्वानुसन्धानम् ॥
८/२ स्वभावगुणपर्यायनिरूपणावसरे तु द्रव्यस्वभावप्रकाशे “णाणं दंसण-सुह-वीरियं च जं उहयकम्मपरिहीणं। तं सुद्धं जाण तुमं जीवे गुणपज्जयं सव्वं ।।” (द्र.स्व.प्र.२५) इति प्रोक्तमित्यवधेयम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - निष्कपटं दीर्घकालं यावत् निरन्तरं शक्तिमनिगुह्य आराधनागोचरं प्रचुरं प्रचण्डं पुरुषकारं कृत्वाऽपि कर्मवैषम्येन नियतिवैचित्र्येण कालप्रातिकूल्येन अशुभनिमित्तपारवश्येन वा अनेकशः नानाविधदोषपराजित आत्मार्थी यदा हतोत्साहतागर्तायां निमज्जति, साधनासाफल्यसमुल्लासशिखरात् परिभ्रश्यति तदा तादृशमात्मार्थिनं निश्चयनयः गुण-गुण्यभेदमुपदर्येदं सूचयति यदुत ‘आत्मनिष्ठानादिशुद्धकैवल्याऽनन्तशक्तिज्योतिरेव त्वम् । परमार्थतः तत्रैव तवाऽस्तित्वम् । त्वं न ततो भिद्यसे । आत्मस्वरूपं केवलज्ञानादिकं नैव विगतम्। उत्तिष्ठ। कैवल्यण ज्योतिषि तवेमां दृष्टिमुपादेयतया स्थापय । कुकर्म-काल-नियति-निमित्तादिकं विगमिष्यति अचिरेण' । इत्थं निश्चयनयोपदेशं श्रुत्वा अभ्युपगम्य चात्मार्थी उत्साहादिसमापूरितप्राणः सम्पद्यते। ततश्चाऽऽराधना चैतन्यवती प्राणवती च जायमाना द्रुतं “मोक्षो ज्ञानानन्दमयः” (कृ.गी.७३) इति कृष्णगीतायां बुद्धिसागरसूरिभिः दर्शितं मोक्षं प्रापयति ।।८/२।।
સ્વભાવગુણપર્યાયની વિચારણા ના (સ્વભાવ.) સ્વભાવગુણપર્યાયનું નિરૂપણ કરવાના અવસરે તો દ્રવ્યસ્વભાવપ્રકાશમાં જણાવેલ છે કે “જીવમાં દ્રવ્યકર્મથી અને ભાવકર્મથી રહિત જે જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય (વગેરે) ગુણ હોય છે, તે તમામને તમે જીવના શુદ્ધગુણપર્યાય તરીકે જાણો.” આ રીતે નિરુપાધિક જ્ઞાનાદિને સ્વભાવગુણપર્યાય તરીકે દિગંબર માઈલ્લધવલે જણાવેલ છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી.
છે કૈવલ્યજ્યોતિ સ્વરૂપ આત્માને ઓળખીએ છે આ આધ્યાત્મિક ઉપનય - પ્રામાણિકપણે દીર્ઘ કાળ સુધી નિરંતર અહોભાવપૂર્વક શક્તિ છૂપાવ્યા વિના સાધનામાર્ગે પુષ્કળ-પ્રચંડ પુરુષાર્થ કરવા છતાં કર્મની વિષમતાથી, નિયતિની વિચિત્રતાથી, કાળબળની પ્રતિકૂળતાથી કે વિષમ પરિસ્થિતિની પરવશતાથી જાણ્યે-અજાણ્યે અનેક વખત નાના, મોટા દોષોનો શિકાર બની જનારો સાધક જ્યારે હતાશાની ઊંડી ખાઈમાં ગરકાવ થઈ જાય છે, સાધનામાર્ગે સફળતાને મેળવવાના ઉલ્લાસના શિખરથી ગબડી પડે છે, ત્યારે હતોત્સાહ બનેલા તેવા આત્માર્થી સાધકને નિશ્ચયનય ગુણ-ગુણીનો અભેદ દર્શાવી એવું સૂચિત કરે છે કે “આત્મામાં રહેલ અનાદિશુદ્ધ કૈવલ્ય જ્યોતિ અને અનંત શક્તિ એ જ તું છે. પરમાર્થથી ત્યાં જ તારું અસ્તિત્વ છે. તું તેનાથી જુદો નથી. તથા આત્મસ્વરૂપ કેવલજ્ઞાન કાંઈ ખોવાઈ ગયેલું નથી. તેથી ઉઠ, ઉભો થા. કૈવલ્ય જ્યોતિ ઉપર તારી નજરને ઉપાદેયપણે સ્થિર કર. કુકર્મ, કુકાળ, કુનિયતિ, કુનિમિત્ત આપમેળે ઝડપથી રવાના થઈ જશે.” આવો નિશ્ચયનયનો ઉપદેશ સાંભળી, સ્વીકારી સાધકના ઉલ્લાસ-ઉમંગમાં પ્રાણ પૂરાય છે. તથા તેની સાધના વેગવંતી અને ચૈતન્યવંતી બની તેને ઝડપથી કૃષ્ણગીતામાં શ્રીબુદ્ધિસાગરસૂરિજીએ વર્ણવેલ જ્ઞાન-આનંદમય મોક્ષમાં પહોંચાડે છે. (૮૨) 1. ज्ञानं दर्शन-सुख-वीर्यं च यदुभयकर्मपरिहीणम्। तं शुद्धं जानीहि त्वं जीवे गुणपर्यायं सर्वम् ।।
છે
કે
રદ
Page #291
--------------------------------------------------------------------------
________________
૮/૩
• व्यवहारस्य भेदग्राहित्वम् । | નિશ્ચયનય તે અભેદ દેખાડઇ. વ્યવહારનય તે ભેદ દેખાડઈ થઈ – દોઈ ભેદ વ્યવહારના રે, સદ્ભૂતાસભૂત;
એક વિષય સદ્દભૂત છઈ રે, પરવિષયાસભૂત રે II૮/૩ (૧૧૧) પ્રાણી.
વ્યવહારનયના ૨ ભેદ કહ્યાં છઇ. એક સદ્ભુત વ્યવહાર જાણવો. બીજો વલી અદ્ભુત વ્યવહાર છે. એક વિષય કહતાં એકદ્રવ્યાશ્રિત, તે સદ્ભુત વ્યવહાર. પરવિષય તે અસભૂતવ્યવહાર કહીઈ. અહો પ્રાણી ! એહવા ભાવ જાણવ8. આગમન પરખી. એ ૧૧૧મી ગાથાનો અર્થ સંપૂર્ણ * ૮/૩/
गुण-गुण्याद्यभेदग्राहकं निश्चयं प्रदर्श्य साम्प्रतं भेदग्राहिणं व्यवहारनयं सभेदमुपदर्शयति - ‘હિંમે' રૂઢિા
द्विभेदो व्यवहारः सद्भूताऽसद्भूतभेदतः।
एकद्रव्याश्रितो ह्याद्यः परद्रव्याश्रितोऽपरः ।।८।३।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – सद्भूताऽसद्भूतभेदतः व्यवहारः द्विभेदः। आद्यः हि एकद्रव्याश्रितः, પર: (૧) પરવ્યાશ્રિત:/૮/રૂા.
विशेषरूपेण गुण-गुणिप्रभृतीनां भेदग्राहको हि नयो व्यवहारः उच्यते आध्यात्मिकपरिभाषया। कु स च सद्भूताऽसद्भूतभेदतः द्विभेदः = द्विप्रकारः भवति - (१) सद्भूतव्यवहारनयः (२) र्णि असद्भूतव्यवहारनयश्चेति ।
तत्र आद्यः = सद्भूतव्यवहारनयो हि एकद्रव्याश्रितः = एकवस्तुविषयो भवति । अपरः = द्वितीयः असद्भूतव्यवहारनयः तु परद्रव्याश्रितः = भिन्नद्रव्यविषयो भवति।
અવતરણિકા :- ગુણ-ગુણી વગેરે વચ્ચે અભેદને ગ્રહણ કરનાર નિશ્ચયનયનું નિરૂપણ કરીને હવે ભેદગ્રાહી વ્યવહારનયને તેના પ્રકાર સાથે દેખાડતા ગ્રંથકારશ્રી કહે છે કે :
-- આધ્યાત્મિક વ્યવહારનયના બે ભેદનું પ્રતિપાદન ના શ્લોકાર્થ :- સદ્દભૂત અને અસબૂત - આ મુજબના ભેદથી વ્યવહારના બે ભેદ છે. સદ્દભૂત વ્યવહાર | એક દ્રવ્યને આશ્રયીને રહેલો છે. અસદ્દભૂત વ્યવહાર ભિન્ન દ્રવ્યને આશ્રયીને રહેલો છે. (૮૩)
વ્યાખ્યાર્થ - ગુણ-ગુણી વગેરેમાં વિશેષરૂપે ભેદને ગ્રહણ કરનાર નય આધ્યાત્મિક પરિભાષાથી ] } વ્યવહારનય કહેવાય છે. સદ્ભુત અને અસદ્ભૂત - આ મુજબના ભેદથી તે વ્યવહારના બે પ્રકાર છે. મતલબ કે સદ્ભુત વ્યવહારનય અને અસભૂત વ્યવહારનય - આ પ્રમાણે વ્યવહારનયના બે ભેદ છે. પણ
(તત્ર.) આ બે ભેદમાં પ્રથમ સભૂત વ્યવહારનય એક જ વસ્તુને પોતાનો વિષય બનાવે છે. અર્થાત્ અભિન્ન દ્રવ્યને આશ્રયીને સભૂત વ્યવહારનય પ્રવર્તે છે. જ્યારે બીજો અસભૂત વ્યવહારનય તો ભિન્ન દ્રવ્યને આશ્રયીને પ્રવર્તે છે. ૧ પુસ્તકોમાં “જી” પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં “જી' પાઠ. કો.(૯)નો પાઠ લીધો છે. જે “જાણવો’ પાઠ ફક્ત કો.(૧૩) + આ.(૧)માં છે. '... ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ સિ.+કો.(૯)માં નથી. ...* ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
Page #292
--------------------------------------------------------------------------
________________
९१८
० सद्भूताऽसद्भूतव्यवहारनयोपयोगातिदेश:
૮/૨ तदुक्तम् आलापपद्धती “व्यवहारो द्विविधः सद्भूतव्यवहारोऽसद्भूतव्यवहारश्च। तत्रैकवस्तुविषयः _ सद्भूतव्यवहारः, भिन्नवस्तुविषयोऽसद्भूतव्यवहारः” (आ.प.पृ.२०) इति। सद्भूताऽसद्भूतव्यवहारनयोपयोगः त्रयोदशशाखायां (१३/४,५,६) वक्ष्यत इत्यवधेयम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - शुद्धाऽशुद्धनिश्चयनयनिमज्जनसामर्थ्य-स्थैर्ययोः विरहे श स्वात्मद्रव्यमीमांसाप्राधान्येन सद्भूतव्यवहारोपनयमुपयुज्य निजात्मद्रव्ये निमज्जनीयम् । सद्भूतव्यवहारनयतः गुण-गुणिप्रभृतिभेददर्शनेन व्यवहारनयमर्यादावर्ती आत्मार्थी स्वात्मद्रव्यभिन्नगुणादीनुपार्जयितु
मुत्सहते। इत्थं स मोक्षमार्गेऽभिसर्पति। ततश्च “आकाररहितं शुद्धं स्वस्वरूपे व्यवस्थितम् । सिद्धावष्ट'' गुणोपेतं निर्विकारं निरामयम् ।।” (प.प.२१) इति परमानन्दपञ्चविंशतिसन्दर्शितं सिद्धस्वरूपं नैव दुर्लभम् - T૮/રૂા
(ત૬) તેથી આલાપપદ્ધતિ ગ્રંથમાં જણાવેલ છે કે “વ્યવહારનયના બે ભેદ છે. સદ્દભૂતવ્યવહાર અને અસભૂતવ્યવહાર. તેમાં સદ્ભુત વ્યવહારનય તેને કહેવાય જે એક જ વસ્તુમાં ભેદનો વ્યવહાર કરે. ભિન્ન વસ્તુઓમાં ભેદનો વ્યવહાર કરનાર અસભૂત વ્યવહારનય કહેવાય છે.” સભૂતવ્યવહાર નયનો ઉપયોગ કેવી રીતે ક્યાં થાય છે ? તે તેરમી શાખાના ચોથા શ્લોકમાં કહેવાશે. તથા
અસભૂતવ્યવહારનો ઉપયોગ કેવી રીતે ક્યાં થાય ? તે વાત તેરમી શાખાના ચોથા, પાંચમા અને - છઠ્ઠા શ્લોકમાં જણાવાશે. આ વાતને અધ્યેતાવર્ગે ખ્યાલમાં રાખવી.
ઈ ગુણ-ગુણીમાં ભેદ દર્શનનું પ્રયોજન છે આધ્યાત્મિક ઉપનય :- શુદ્ધ-અશુદ્ધ નિશ્ચયનયની વિચારણામાં ઊંડા ઉતરવાની પોતાની ક્ષમતા હતી કે સ્થિરતા ન જણાતી હોય તો સ્વાત્મદ્રવ્યની વિચારણા મુખ્ય બને તે રીતે સદ્ભુત વ્યવહારનયનો
ઉપયોગ કરી આત્મામાં કરવા માટે પ્રયત્ન કરવો. સભૂત વ્યવહારથી ગુણ-ગુણી વગેરેમાં ભેદનું દર્શન કરવા દ્વારા વિભિન્ન ગુણ વગેરેને પ્રગટ કરવા માટે વ્યવહારુ આત્માર્થી જીવને ઉત્સાહ પ્રગટે છે. આ રીતે તે જીવ મોક્ષમાર્ગમાં આગળ ધપે છે. ત્યાર બાદ “મોક્ષમાં આકારશૂન્ય, શુદ્ધ, નિજસ્વરૂપમાં વ્યવસ્થિત, આઠ ગુણથી યુક્ત, નિર્વિકાર, વ્યાધિમુક્ત ચૈતન્ય હોય છે' - આ પ્રમાણે પરમાનંદપંચવિંશતિમાં સારી રીતે દર્શાવેલ સિદ્ધસ્વરૂપ દુર્લભ રહેતું નથી. (૮૩)
(લખી રાખો ડાયરીમાં....૪)
• બુદ્ધિ કર્મસત્તાની આજ્ઞા માને છે.
શ્રદ્ધા ધર્મ મહાસત્તાની આજ્ઞાને શિરોમાન્ય કરે છે.
તમામ વાસના ભયંકર છે.
તમામ ઉપાસના ભદ્રકર છે.
Page #293
--------------------------------------------------------------------------
________________
૮/૪
* 'जीवस्य मतिज्ञानमिति व्यवहारविचारः
ઉપરિતાનુપચિરતથી* રે, પહિલો દોઇ પ્રકાર;
સોપાધિક ગુણ-ગુણિ ભેદઈ રે, જિઅની મતિ ઉપચાર રે ।।૮/૪ (૧૧૨) પ્રાણી. *પહિલો જે સદ્ભૂતવ્યવહાર તે બે પ્રકાäિ છઈ, એક ઉપચરિત સદ્ભૂત વ્યવહાર *જાણવો.* બીજો । અનુપચિરત સદ્ભૂત વ્યવહાર. સોપાધિકગુણ-ગુણિભેદ દેખાડિઇં. તિહાં પ્રથમ ભેદ. જિમ – “નીવચ मतिज्ञानं *ज्ञेयम्. ** ઉપાધિ તેહ જ ઇહાં ઉપચાર *કહીઈ. ઈતિ પદાર્થ. હે પ્રાણી ! એહવા શાસ્ત્રના ભાવ છઈ.* ૫૮/૪૫
सद्भूतव्यवहारनयं विभजति - 'सद्भूत' इति ।
खलु
सद्भूतोऽपि द्विधाऽऽरोपाऽनारोपभेदतः खलु ।
'जीवस्य हि मतिज्ञानं' सोपाधिगुणभेदतः । ।८/४ ।।
रा
प्रकृते दण्डान्वयस्त्वेवम् - सद्भूतोऽपि आरोपाऽनारोपभेदतः द्विधा खलु । सोपाधिगुणभेदतः न ‘નીવસ્ય હિ મતિજ્ઞાનમ્' (કૃતિ ઉપચારઃ યથા) ૧૮/૪ ||
र्श
अध्यात्मपरिभाषया व्यवहारनय इव सद्भूतोऽपि = सद्भूतव्यवहारनयोऽपि द्विधा द्विभेदः एव भवति ।
क
=
“खलु स्याद् वाक्यभूषायां खलु वीप्सा - निषेधयोः । निश्चिते सान्त्वने मौने जिज्ञासादौ खलु स्मृतम् ।।” ि (वि.लो.अव्ययवर्गे श्लो.६९) इति विश्वलोचनकोशे धरसेनाचार्यवचनमत्र स्मर्तव्यम् ।
का
द्वौ भेदौ कथमित्याह - आरोपानारोपभेदतः
=
९१९
उपचरितानुपचरितप्रकारमाश्रित्य । उपचरितઅવતરણિકા :- વ્યવહારનયના પ્રથમ ભેદ સદ્ભૂત વ્યવહારનયનો ગ્રંથકાર વિભાગ કરે છે :* સદ્ભૂત વ્યવહારના પ્રથમ ભેદનું નિરૂપણ
શ્લોકાર્થ :- સદ્ભૂત વ્યવહારનય પણ આરોપ અને અનારોપ આવા ભેદથી બે પ્રકારે જ થાય છે. સોપાધિક ગુણમાં ગુણીના ભેદની અપેક્ષાએ ‘જીવનું મતિજ્ઞાન' આ પ્રમાણે ઉપચાર કરવો તે પ્રથમ સદ્ભૂત વ્યવહાર છે. (૮/૪)
વ્યાખ્યાર્થ :- અધ્યાત્મની પરિભાષા મુજબ વ્યવહારનયના સદ્ભૂત અને અસદ્ભૂત જેમ બે ભેદ છે, તેમ સદ્ભૂત વ્યવહારનયના પણ બે ભેદ જ થાય છે.
=
-
-
‘હનુ' શબ્દના વિવિધ
અર્થો
(હતુ.) મૂળ શ્લોકમાં રહેલ ‘વસ્તુ’ શબ્દ અહીં જકાર નિશ્ચય અર્થમાં વિશ્વલોચનકોશના આધારે જણાવેલ છે. ત્યાં ધરસેનાચાર્યએ જણાવેલ છે કે ‘(૧) વાક્યશોભા, (૨) વીપ્સા, (૩) પ્રતિષેધ, (૪) નિશ્ચય = જકાર = અવધારણ, (૫) સાંત્વન, (૬) મૌન, (૭) જિજ્ઞાસા વગેરે અર્થમાં ‘હતુ’ શબ્દ કહેવાયેલ છે.’ પ્રશ્ન :- (ૌ.) સદ્ભૂત વ્યવહારનયના બે ભેદ કઈ રીતે થાય ?
કો.(૪)માં ‘...રિતાર્થ’ પાઠ. લા.(૨)માં ‘...પચારથી' પાઠ. ૪ મો.(૨)માં ‘ગુણિ' પાઠ નથી. જિઅની જીવની. ♦ સિ. + કો.(૯)માં ‘પ્રથમ’ પાઠ. *...* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨) + લી.(૧)માં છે.
=
Page #294
--------------------------------------------------------------------------
________________
९२०
• सोपाधिकगुण-गुणिभेदोपदर्शनप्रयोजनम् । सद्भूतव्यवहारः अनुपचरितसद्भूतव्यवहारश्चेत्यर्थः । ___आद्योदाहरणमाह - ‘जीवस्य हि मतिज्ञानं ज्ञेयमिति कथनम् । अत्र हि सोपाधिगुणभेदतः = सोपाधिके मतिज्ञानलक्षणे गुणे गुणिभेदम् आश्रित्य = विषयीकृत्य मतिज्ञाने जीवभेद उपचर्यते । तदुक्तम् आलापपद्धतौ देवसेनेन “सद्भूतव्यवहारोऽपि द्विविधः, उपचरिताऽनुपचरितभेदात् । तत्र सोपाधिगुण -Tખેવિષય ઉપવરિતસમૂતવ્યવહાર, યથા - ‘નીચ મતિજ્ઞાની પુળT:” (સ.વ.પૃ.૨૦) તિા હૈ " भव्य ! एतादृशाः शास्त्रभावाः सन्ति ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – सद्भूतव्यवहारनयतः गुण-गुणिभेददर्शनेन समीचीनपुरुषकारप्राप्ता मत्यादयो गुणाः सोपाधिकत्वेन विनश्वराः इत्यवगम्य लब्धक्षायोपशमिकाऽशुद्धसोपाधिकमतिज्ञानादिगुण-नश्वरशक्तिप्रभृतिना न मदितव्यम्, अपि तु मतिज्ञानादिनैर्मल्यप्रापकभगवद्भक्ति -गुरुविनय-साधुवैयावृत्त्याधुपासनानिर्भरतया भाव्यम् । ततश्च “मोक्षः कर्मक्षयलक्षणः” (उत्त.२८/३० वृ.पृ. ६९७) उत्तराध्ययनवृत्तौ कमलसंयमोपाध्यायदर्शितः सुलभः स्यात् ।।८/४ ।।
ઉત્તર :- ઉપચરિત અને અનુપચરિત પ્રકારને આશ્રયીને (અર્થાત્ સદ્દભૂત વ્યવહારમાં રહેલ ઉપચરિતત્વ અને અનુપચરિતત્વ નામના ધર્મવિશેષને આશ્રયીને) સભૂત વ્યવહારના બે ભેદ પડે છે. (૧) ઉપચરિત સભૂત વ્યવહારનય અને (૨) અનુપચરિત સદ્ભુત વ્યવહારનય.
(માઘ.) સભૂત વ્યવહારના પ્રથમ ભેદનું ઉદાહરણ ગ્રંથકારશ્રી શ્લોકના ઉત્તરાર્ધ દ્વારા જણાવે છે કે “જીવનું મતિજ્ઞાન જાણવું' - આવું કથન ઉપચરિત સદ્દભૂત વ્યવહારનય કહેવાય. પ્રસ્તુત ઉપચરિત
સદ્દભૂત વ્યવહાર સોપાધિક એવા મતિજ્ઞાન સ્વરૂપ ગુણમાં ગુણીભેદનું = જીવભેદનું અવગાહન કરે ર છે. તેથી તે ઉપચરિત છે. આત્મભિન્નદ્રવ્યની અપેક્ષા તે રાખતો નથી. તેથી સભૂત છે. સોપાધિક
ગુણમાં ગુણીના ભેદને પોતાનો વિષય કરે છે. તેથી તે નિશ્ચય નહિ પણ વ્યવહાર છે. ભેદાવગાહન Lી કરીને ઉપચરિત સદ્દભૂત વ્યવહારનય ઉપરોક્ત સોપાધિક ગુણ-ગુણિભેદગોચર ઉપચાર કરે છે. તેથી
જ આલાપપદ્ધતિમાં દેવસેનજીએ જણાવેલ છે કે “સદભૂત વ્યવહારનયના પણ બે ભેદ છે.ઉપચરિત સદ્ભુત વ્યવહાર અને અનુપચરિત સદ્ભુત વ્યવહાર, ઉપાધિયુક્ત ગુણમાં ગુણીના ભેદનો વ્યવહાર કરનાર નય ઉપચરિત સદ્દભૂત વ્યવહાર કહેવાય છે. જેમ કે “જીવના મતિજ્ઞાન વગેરે ગુણો છે' - આ વ્યવહાર.” હે ભવ્યાત્મા ! આવા પ્રકારના શાસ્ત્રના ભાવો = પદાર્થો છે.
૪ સોપાધિક ગુણ ઉપર મદાર ન બાંધવો જ આધ્યાત્મિક ઉપનય :- ગુણ-ગુણીમાં ભેદનું દર્શન કરીને ગુણની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કર્યા બાદ પ્રાપ્ત થયેલા મતિજ્ઞાનાદિ ગુણો પણ સોપાધિક હોવાથી વિનશ્વર છે' - આ હકીકતને મનોગત કરીને આત્માર્થી સાધકે પ્રાપ્ત થયેલા ક્ષાયોપથમિક-અશુદ્ધ-સોપાધિક મતિજ્ઞાનાદિ ગુણો ઉપર મદાર બાંધવાને બદલે, પ્રાપ્ત થયેલ નાશવંત શક્તિઓ ઉપર મુસ્તાક રહેવાને બદલે, નિર્મલ મતિજ્ઞાનાદિને પ્રાપ્ત કરાવનાર ભગવદ્ભક્તિ, ગુરુવિનય, સાધુસેવા વગેરે ઉપાસનામાં નિર્ભર રહેવું જોઈએ. તેના લીધે ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિમાં કમલસંયમ ઉપાધ્યાયજીએ દર્શાવેલ કર્મક્ષયસ્વરૂપ મોક્ષ સુલભ બને. (૮૪)
}
Page #295
--------------------------------------------------------------------------
________________
Gues el
૮/૫
० उपाधिराहित्यं निरुपचारत्वम् । નિરુપાધિક ગુણ-ગુણિભેદઈ રે, અનુપચરિત સભૂત;
કેવલજ્ઞાનાદિક ગુણા રે, આતમના અદ્ભુત રે I૮/પા (૧૧૩) પ્રાણી. નિરુપાધિક ગુણ-ગુણિભેદઈ બીજો ભેદ "તે અનુપચરિત સભૂત વ્યવહાર કહીઈ. “ *ઈમ બુધજનઈ કહીય.* યથા (આતમના કેવલજ્ઞાનાદિક અદ્ભુત ગુણા.) “નીવસ્થ વિજ્ઞાન” ઇહ ઉપાધિરહિતપણું રણ તેહ જ નિરુપચાપણું જાણવું. *ઈતિ ૧૧૩મી ગાથાનો અર્થ પૂર્ણ.* ટીપા सद्भूतव्यवहारस्य द्वितीयं भेदं प्रतिपादयति - ‘अनुपचरित' इति ।
अनुपचरितो भूतो निरुपाधिकभेदतः।
નવસ્થ વનજ્ઞાન' નિરૂપાયત યથાશાઢ/પા प्रकृते दण्डान्वयस्त्वेवम् - निरुपाधिकभेदतोऽनुपचरितः भूतः (उच्यते)। यथा निरुपाधितया નીવસ્ય વેજ્ઞાનમ્' (ત્તિ) T૮/૧
'निरुपाधिकभेदतः = निरुपाधिके गुणे गुणिभेदं विषयीकृत्य प्रवर्तमानः अनुपचरित: भूतः = सद्भूतो व्यवहारनयः अध्यात्मपरिभाषया उच्यते' इति बुधजनेन प्रतिपाद्यते । यथा 'जीवस्य केवलज्ञानम्' इति व्यवहारः। एतद्विषयीभूतस्य केवलज्ञानस्य निरुपाधितया = विशुद्धगुणतया तत्र ण जीवभेदावगाहित्वाद् अस्य व्यवहारस्य अनुपचरितत्वमवसेयम् । आत्मभिन्नद्रव्यनिरपेक्षतयाऽस्य सद्भूतत्वं का बोध्यम् । षष्ठ्या गुण-गुणिभेदावगाहितयाऽस्य व्यवहारत्वं विज्ञेयम् ।
અવતરણિકા :- સભૂત વ્યવહારનયના પ્રથમ ભેદનું નિરૂપણ કર્યા બાદ ગ્રંથકારશ્રી તેના બીજા ભેદને જણાવતા કહે છે કે :
જ સભૂત વ્યવહારના બીજા ભેદનું પ્રતિપાદન જ શ્લોકાર્ધ - નિરુપાધિક ભેદની અપેક્ષાએ અનુપચરિત સભૂત વ્યવહારનય બને છે. જેમ કે નિરુપાધિક હોવાથી જીવનું કેવલજ્ઞાન' - આવો વ્યવહાર. (૮/૫)
વ્યાખ્યાર્થ :- “નિરુપાધિક = સ્વાભાવિક એવા ગુણમાં ગુણીના ભેદને પોતાનો વિષય બનાવીને દ પ્રવર્તતો વ્યવહાર અનુપચરિત સભૂત વ્યવહારનય છે' - આ પ્રમાણે આધ્યાત્મિક પરિભાષાથી કહેવાય છે. આ પ્રમાણે પંડિત જન પ્રતિપાદન કરે છે. જેમ કે “જીવનું કેવલજ્ઞાન' - આવો વ્યવહાર અનુપચરિત માં સદ્દભૂત વ્યવહાર જાણવો. પ્રસ્તુત વ્યવહારમાં વ્યવહારનો વિષય બનનાર કેવલજ્ઞાન આત્માનો નિરુપાધિક = વિશુદ્ધ ગુણ છે. નિરુપાધિક એવા કેવલજ્ઞાનમાં જીવના ભેદનું અવગાહન કરવાના લીધે પ્રસ્તુત વ્યવહાર અનુપચરિત છે - તેમ સમજવું. આત્મભિન્ન દ્રવ્યની કોઈ અપેક્ષા પ્રસ્તુત વ્યવહાર રાખતો નથી. તેથી પ્રસ્તુત વ્યવહારને સદૂભૂત સમજવો. તથા છઠ્ઠી વિભક્તિ દ્વારા ગુણ-ગુણીમાં ભેદનું અવગાહન ૬ લી.(૧)માં “અસભૂત’ અશુદ્ધ પાઠ... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૧૩) + આ.(૧)માં છે.
* ચિલયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. • લી.(૧) + લા.(૨)માં “.. જ્ઞાન પ્રાથતે મેળ' ઈતિ અધિક પાઠ.
Page #296
--------------------------------------------------------------------------
________________
૮/
९२२
० गुण-गुणिभेदव्यवहारप्रयोजनोपदर्शनम् । इदमेवाभिप्रेत्योक्तम् आलापपद्धतौ अपि “निरुपाधिकगुण-गुणिभेदविषयः अनुपचरितसद्भूतव्यवहारः, વથા - નીવચ્ચે વનજ્ઞાનાવયો (સા..કૃ.૨૦) તિા. र यद्यपि आत्मा केवलज्ञानाद्यनन्तगुण-पर्यायपिण्डरूपोऽखण्ड एव निश्चयनयतः तथापि लोको हि तत्तद्गुणादिभेदं विना नात्मानं विजानातीति गुण-गुण्याद्यभेदे सत्यपि ‘जीवस्य ज्ञानादयो गुणा' इत्यादिः तद्भेदोपचारलक्षणो व्यवहारः लोकावबोधहेतवे क्रियते । इदमेवाभिप्रेत्य नयचक्रे द्रव्य
स्वभावप्रकाशे च “जो चेव जीवभावो णिच्छयदो होइ सव्वजीवाणं। सो चिय भेदुवयारा जाण फुडं होइ છે વવદાર ” (ન..૬૭, z.સ્વ.પ્ર.૨૩૮) ન્યુઝૂમિતિ
अयमत्राभिप्रायः - सकलात्मानुगतनैश्चयिकस्वभावस्य भेदोपचारकरणे तु व्यवहारनयसीमाऽऽगतत्वं स्यात् । तथाहि - निश्चयत आत्मनोऽनन्तगुणाऽखण्डपिण्डरूपतया ज्ञानाद्यभिन्नत्वेऽपि स्वतन्त्रधर्मप्रज्ञापनां विना व्यवहारिणो लोका धर्मिणं ज्ञातुं न प्रत्यलाः । अतः तादृशलोकावबोधार्थं गुणाऽभिन्नકરવાથી પ્રસ્તુત શબ્દપ્રયોગ વ્યવહારનય સ્વરૂપ છે, નહિ કે નિશ્ચયનય સ્વરૂપ - તેમ જાણવું.
(ફ્ટ.) આવા આશયથી આલાપપદ્ધતિ ગ્રંથમાં પણ જણાવેલ છે કે “નિરુપાધિક ગુણ અને ગુણી વચ્ચેના ભેદને પોતાનો વિષય બનાવનાર નય અનુપચરિત સભૂત વ્યવહાર કહેવાય છે. જેમ કે જીવના કેવલજ્ઞાન વગેરે ગુણો છે' - આવો વ્યવહાર.”
જ ભેદ ઉપચારનું પ્રયોજન | (ચો.) જો કે નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મા તો કેવલજ્ઞાન વગેરે અનન્ત ગુણોના અને પર્યાયોના પિંડ સ્વરૂપ અખંડ દ્રવ્ય જ છે. તેમ છતાં જુદા જુદા ગુણ વગેરેના ભેદ વિના લોકો આત્માને વિશેષરૂપે છે જાણતા નથી. તેથી નિશ્ચયથી ગુણ-ગુણી વગેરેમાં અભેદ હોવા છતાં પણ “જીવના જ્ઞાન વગેરે ગુણો'...
ઈત્યાદિ રૂપે ગુણ-ગુણીમાં ભેદનો ઉપચાર કરવા સ્વરૂપ વ્યવહાર લોકોની જાણકારી માટે કરવામાં આવે Cી છે. આ જ અભિપ્રાયથી નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “નિશ્ચયનયથી જે
જીવસ્વભાવ સર્વ જીવોમાં હોય છે, તે જ સ્વભાવમાં ભેદનો ઉપચાર કરવાથી વ્યવહારનય બને છે. { આવું સ્પષ્ટપણે જાણવું.”
મક અનંત ગુણપિંડસ્વરૂપ આત્મા . (ક.) અહીં કહેવાનો આશય એ છે કે જીવનો જે નૈઋયિક સ્વભાવ સર્વ જીવોમાં ઉપલબ્ધ થાય છે, તેમાં પણ જો ભેદનો ઉપચાર કરવામાં આવે તો તે નૈૠયિક સ્વભાવ પણ વ્યવહાર નયની સીમામાં આવી જાય છે. તે આ રીતે સમજવું કે – નિશ્ચયનયની દૃષ્ટિથી આત્મા અને જ્ઞાન-દર્શન આદિ ગુણો વચ્ચે ભેદ નથી. કેમ કે આત્મા નિશ્ચયથી અનંત ધર્મોનો એક અખંડ પિંડ છે. પરંતુ વ્યવહારી માણસો સ્વતંત્ર ધર્મની (=ગુણની) પ્રરૂપણા વિના ધર્મીને (=ગુણીને) સમજી શકતાં નથી. તેથી તેઓને સમજાવવા માટે અભિન્ન વસ્તુમાં પણ જ્ઞાનાદિ ધર્મોનો ભેદ કરીને એવો ઉપદેશ કરવામાં આવે છે કે “આત્માના
1. यश्चैव जीवभावो निश्चयतो भवति सर्वजीवानाम। स चैव भेदोपचाराद जानीहि स्फुटं भवति व्यवहारः।।
Page #297
--------------------------------------------------------------------------
________________
८/५
* आधाराधेयभाव: पारमार्थिकः
९२३
गुणिनि गुणभेदोपचारेण हि व्यवहारनयोऽत्र स्वात्मलाभं लभत इति स एकस्मिन्नपि अनेकतामुपचरति । यथोक्तम् अध्यात्मबिन्दौ हर्षवर्धनोपाध्यायेनाऽपि “ व्यवहारेण तु ज्ञानादीनि भिन्नानि चेतनात् । राहोः प શિરોવવવ્યેવોડોયે મેવપ્રતીતિનૃત્।।” (અ.વિ.૩/૧૧) તા
‘आत्मनि ज्ञानम्’ इत्यपि अनुपचरितसद्भूतव्यवहारेऽन्तर्भवति, अर्थं प्रति षष्ठी - सप्तम्योः विभक्त्योः अभेदेन एकद्रव्याश्रितनिरुपाधिकगुण-गुणिभेदस्योपदर्शनात् । अत्र प्रतीयमान आधाराधेयभावः तथाविधप्रतीत्या पारमार्थिक एव अवसेयः । यथोक्तं स्याद्वादकल्पलतायां “ आधाराऽऽधेयाभ्यां कथञ्चिदपृथग्भूतस्य आधाराधेयभावस्य अबाधितानुभवसिद्धत्वेन अकाल्पनिकत्वाद्' (शा.वा.स.५/१२ वृ.) क इति भावनीयम् ।
Tr
रा
-
*
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - अनुपचरितसद्भूतव्यवहारनयदृष्ट्या सोपाधिक-क्षायोपशमिकगुणा विनश्वरत्वेन अपूर्णतया च मूल्यहीना महत्त्वहीनाश्च । स्वभिन्नविनश्वराऽपूर्णगुणोपलब्ध्या आत्मार्थी का कथं निर्भयो निश्चिन्तश्च भवेत् ? ततश्च नैश्चयिकस्वाऽभिन्नक्षायिक परिपूर्णगुणोपलब्धये आत्मार्थिना જ્ઞાન, દર્શન આદિ ગુણો છે' - આમ અભિન્ન વસ્તુમાં (ગુણથી અભિન્ન ગુણીમાં) ભેદનો = ગુણાદિભેદનો ઉપચાર કરવાથી વ્યવહારનય અહીં અસ્તિત્વમાં આવે છે. આમ વ્યવહારનય એકમાં અનેકતાનો ઉપચાર કરે છે. ઉપાધ્યાય શ્રીહર્ષવર્ધનજીએ પણ અધ્યાત્મબિંદુમાં જણાવેલ છે કે “વ્યવહારથી તો ચેતનથી જ્ઞાનાદિ ભિન્ન છે. રાહુ મસ્તકસ્વરૂપ હોવા છતાં જેમ ‘રાહુનું મસ્તક’ આ વ્યવહાર ભેદપ્રતીતિને કરાવે છે, તેમ આત્મા જ્ઞાનાદિસ્વરૂપ હોવા છતાં વ્યવહાર તે બે વચ્ચે ભેદ જણાવે છે.” Æ આધારાધેયભાવ વાસ્તવિક છેઃ સ્યાદ્વાદકલ્પલતા )
(‘આત્મ.) ‘આત્મામાં જ્ઞાન છે' - આવો વ્યવહાર પણ અનુપચરિત સદ્ભૂત વ્યવહારનયમાં અંતર્ભૂત થાય છે. કારણ કે એકદ્રવ્યાશ્રિત જ્ઞાનગુણનો ઉલ્લેખ ત્યાં સોપાધિકપણે નહિ પરંતુ નિરુપાધિકપણે થયેલ છે. સોપાધિકગુણમાં ગુણીભેદનું અવગાહન ન કરવાના લીધે તેનો સમાવેશ ઉપરિત સદ્ભૂત વ્યવહારમાં થાય નહિ. પણ એકદ્રવ્યાશ્રિત નિરુપાધિક ગુણમાં ગુણીના ભેદને દેખાડવાના લીધે તેનો અનુપરિત સત્કૃત વ્યવહારનયમાં જ સમાવેશ થાય.ઉપરોક્ત વ્યવહારમાં યદ્યપિ ભેદબોધક ષષ્ઠી વિભક્તિ નથી. તેમ છતાં અર્થની દૃષ્ટિએ છઠ્ઠી અને સાતમી વિભક્તિમાં કોઈ ફરક નથી. તેથી તે વ્યવહારનય તરીકે જ ગણાય. ઉપરોક્ત વાક્યપ્રયોગમાં સાતમી વિભક્તિ દ્વારા જે આધારાધેયભાવ જણાય છે તે તથાવિધ અબાધિત પ્રતીતિથી જણાતો હોવાથી પારમાર્થિક જ જાણવો.આ અંગે સ્યાદ્વાદકલ્પલતા વ્યાખ્યામાં પાંચમા સ્તબકમાં જણાવેલ છે કે ‘આધાર અને આધેય – બન્નેથી કથંચિત્ અપૃથક્ એવો આધારાધેયભાવ અબાધિત અનુભવથી સિદ્ધ હોવાથી કાલ્પનિક નથી, વાસ્તવિક છે.' આ અંગે શાંતિથી વિભાવના કરવી. ક્ષાયોપશમિક ગુણનો ભરોસો ન કરવો.
આધ્યાત્મિક ઉપનય :- અનુપરિત સદ્ભૂત વ્યવહારનયની દૃષ્ટિમાં સોપાધિક, ક્ષાયોપશમિક ગુણો નાશવંત હોવાથી અને અપૂર્ણ હોવાથી નિર્મૂલ્ય અને નિર્માલ્ય છે. ખરેખર આત્મભિન્ન, વિનશ્વર અને અધૂરા ગુણોને મેળવી સદા માટે સાધક નિર્ભય અને નિશ્ચિંત કઈ રીતે બની શકે ? તેથી પરમાર્થથી
Page #298
--------------------------------------------------------------------------
________________
९२४
० निरुपाधिकगुणोपलब्धये यतितव्यम् । प सततं यतितव्यम् । तत एव सर्वदा सर्वत्र आत्मार्थी निश्चलो निर्भयो निश्चिन्तश्च भवेत् । इत्थं
सोपाधिकगुणान् उपेक्ष्य अत्र स्वकीयक्षायिक-निरुपाधिक-परिपूर्णगुणवैभवसम्प्राप्तये समुद्यमः कर्तव्य इति हितोपदेशः अनुपचरितसद्भूतव्यवहारनयतो ग्राह्यः ।
तादृशसमुद्यमबलेन हि '“सो तस्स सव्वस्स दुहस्स मुक्को जं बाहई सययं जंतुमेयं । दीहामयविप्पमुक्को श पसत्थो तो होइ अच्चंतसुही कयत्थो ।।” (उत्त.३२/११०) इति उत्तराध्ययनसूत्रोक्तं सिद्धसुखमाविर्भवति દર વરેTI૮/ધા
= શુદ્ધનિશ્ચયનયથી પોતાનાથી અભિન્ન એવા ક્ષાયિક અને પૂર્ણ ગુણોની ઉપલબ્ધિ માટે સાધકે સતત
પ્રયત્નશીલ રહેવું જોઈએ. તેના માધ્યમથી જ સાધક સર્વદા સર્વત્ર નિશ્ચલ, નિશ્ચિત અને નિર્ભય બની ન શકે. આમ સોપાધિક ગુણોની ઉપેક્ષા કરીને પોતાના ક્ષાયિક-નિરુપાધિક-પરિપૂર્ણ એવા ગુણવૈભવને પ્રાપ્ત
કરવાનો ઉદ્યમ કરવાની પાવન પ્રેરણા અહીં પ્રસ્તુત અનુપચરિત સભૂત વ્યવહારનય દ્વારા મેળવવા જેવી છે.
A સમ્યફ ઉધમથી મોક્ષપ્રાપ્તિ છે (તા) તથાવિધ સમ્યફ ઉદ્યમના બળથી જ ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવેલ સિદ્ધસુખ ઝડપથી પ્રગટ થાય છે. ત્યાં સિદ્ધસુખનું વર્ણન કરતાં જણાવેલ છે કે “સિદ્ધાત્મા તે જન્મ-મરણાદિ તમામ દુઃખમાંથી મુક્ત થયા છે, જે દુઃખ આ જીવને સતત પીડિત કરે છે. દીર્ઘકાલીન કર્મના રોગમાંથી તે પૂર્ણતયા મુક્ત થયા છે. તેથી જ પ્રશંસાપાત્ર છે. તે સિદ્ધાત્મા અત્યંત સુખી અને કૃતાર્થ છે.” (૮૫)
લખી રાખો ડાયરીમાં..8 કોમળ લાગતી વાસના કઠણ, કઠોર ને નઠોર છે. કઠણ જણાતી ઉપાસના માખણ કરતાં ય વધુ મુલાયમ છે. સાધનાનો અતિરેક ક્યારેક ભોગની આમંત્રણપત્રિકા બને. દા.ત. કંડરિક ઉપાસનાનો ઉછાળો કેવલજ્ઞાનને ખેંચી લાવે છે. દા.ત. મૃગાવતી સાધ્વીજી. વાસનામાં બોલાતા શબ્દો પાળેલા ગુલામ જેવા હોય છે. ઉપાસનામાં ઉદ્ભવતા શબ્દો સ્વયંભૂ ગંગોત્રીના ધોધ જેવા છે.
1. स तस्मात् सर्वस्माद् दुःखाद् मुक्तः यद् बाधते सततं जन्तुमेतम्। दीर्घाऽऽमयविप्रमुक्तः प्रशस्तः ततो भवति अत्यन्तसुखी
તાર્યા
Page #299
--------------------------------------------------------------------------
________________
८/६
☼ असंश्लिष्टगोचरोऽसद्भूतोपचरितव्यवहारः *
९२५
અસદ્ભુતવ્યવહારના જી, ઇમ જ ભેદ છઈ દોઇ?;
પ્રથમ અસંશ્લેષિતયોગઈ રે, દેવદત્ત ધન જોઈ રે ૮/૬॥ (૧૧૪) પ્રાણી. અસદ્ભૂત વ્યવહારના ઇમ જ બે ભેદ છઇ, એક ઉપચરિતાસદ્ભૂત વ્યવહાર. બીજો અનુપચિરતાસદ્ભૂત વ્યવહાર. પહેલો ભેદ અસંશ્લેષિતયોગઈ (જોઈ=) કલ્પિત સંબંધઈં હોયઇ. જિમ अवसरसङ्गतिप्राप्तम् असद्भूतव्यवहारं विभज्य निरूपयति - 'अभूते 'ति ।
अभूतव्यवहारस्य द्वौ भेदावादिमो यथा ।
स्वमिदं देवदत्तस्य' ह्यसंश्लेषितयोगतः । । ८ /६ ॥
प्रकृते दण्डान्वयस्त्वेवम् - अभूतव्यवहारस्य द्वौ हि भेदौ । आदिमोऽसंश्लेषितयोगतः (भवति) । યથા ‘àવવત્તસ્ય પૂર્વ સ્વમ્' (રૂતિ વ્યવહારઃ)||૮/૬।।
परमार्थतो यत्र यन्नास्ति तत्र तत् सम्बन्धविशेषमवलम्ब्य लोकप्रसिद्ध्यनुसारेण उपचरति यः नयः स विभिन्नवस्तुविषयतया असद्भूतव्यवहारः ज्ञेयः । सद्भूतव्यवहारस्येव अभूतव्यवहारस्य असद्भूतव्यवहारस्याऽपि द्वौ हि = વ ખેતી વિજ્ઞેયૌ (૧) ૩પરિતાઽસ ્મ્રૂતવ્યવહાર: (૨) अनुपचरिताऽसद्भूतव्यवहारश्चेति । मुक्तावलीकोशाऽपरनाम्नि विश्वलोचनकोशे " हि विशेषेऽवधारणे । हि पादपूरणे हेतौ ” (वि.लो. अव्ययवर्ग-श्लो.८४/पृ.४२०) इति धरसेनाचार्यवचनादत्र हिशब्दोऽवधारणार्थे दर्शितः, तथैवाऽत्रेष्टत्वात् ।
=
અવતરણિકા :- દ્વિવિધ સદ્ભૂત વ્યવહારનયનું નિરૂપણ કર્યા બાદ અવસરસંગતિથી પ્રાપ્ત થયેલ અસદ્ભૂત વ્યવહારનયનો વિભાગ કરવા પૂર્વક તેનું નિરૂપણ ગ્રંથકારશ્રી કરી રહ્યા છે :→ અસદ્ભૂત વ્યવહારના પ્રથમ ભેદનું પ્રકાશન )
શ્લોકાર્થ :- અસદ્ભૂત વ્યવહારના બે ભેદ છે. પ્રથમ અસદ્ભૂત વ્યવહાર અસંશ્લેષિત યોગથી થાય છે. જેમ કે ‘દેવદત્તનું ધન’ આવો વ્યવહાર. (૮/૬)
વ્યાખ્યાર્થ :- જે વસ્તુ પરમાર્થથી જ્યાં ન હોય તે વસ્તુનો ત્યાં વિશેષ પ્રકારનો સંબંધ શોધી, તે સંબંધના આલંબનથી, લોકપ્રસિદ્ધિ મુજબ, તે વસ્તુનો ત્યાં ઉપચાર જે નય કરે તે નય અસદ્ભૂત વ્યવહાર જાણવો. કારણ કે તે નય વિભિન્ન વસ્તુને પોતાનો વિષય બનાવે છે. વિભિન્નવસ્તુવિષયકત્વ નામનો ધર્મ વ્યવહારનયમાં અસદ્ભૂતપણાને સાધી આપે છે. સદ્ભૂત વ્યવહારની જેમ અસદ્ભૂત વ્યવહારના પણ બે જ ભેદ જાણવા. (૧) ઉપરિત અસદ્ભૂત વ્યવહાર અને (૨) અનુપરિત અસદ્ભૂત વ્યવહા૨. ધરસેનાચાર્યએ વિશ્વલોચનકોશ રચેલ છે. તેનું બીજું નામ મુક્તાવલીકોશ છે.તેમાં અવ્યયવર્ગમાં તેમણે ‘દિ' શબ્દના (૧) વિશેષ, (૨) અવધારણ = જકાર, (૩) પાદપૂર્તિ અને (૪) હેતુ - આ ચાર અર્થ જણાવેલ છે. તેમાંથી અવધારણ અર્થ અહીં ઈષ્ટ છે. તેને જ અહીં જણાવેલ છે.
૪ મો.(૧)માં ‘હોઈ’ નથી. * પુસ્તકોમાં ‘જી’ પાઠ. કો.(૯)નો પાઠ લીધો છે. ૐ ‘ભેદ’ પદ પુસ્તકોમાં નથી. કો.(૧૩) + આ.(૧)માં છે.
Page #300
--------------------------------------------------------------------------
________________
९२६ • 'देवदत्तस्य धनमिति व्यवहारविचार::
૮/૬ | “દેવદત્તનું ધન” - ઈહાં ધન દેવદત્તનઈ સંબંધ સ્વ-સ્વામિભાવરૂપ કલ્પિત છે. તે માટઇ ઉપચાર. દેવદત્ત એ નઈ ધન એક દ્રવ્ય નહીં. તે માટૐ અસબૂત - એમ ભાવના કરવી. મતિ ભાવાર્થ ૧૮/l
___ तत्र आदिम: = उपचरिताऽसद्भूतव्यवहारः असंश्लेषितयोगतः = संश्लेषरहितवस्तुगोचर
कल्पितसम्बन्धमाश्रित्य भवति, यथा 'देवदत्तस्य इदं स्वम्' इति व्यवहारः। “स्वं निजे धने” (अ.स. ना ए.का.१४) इति अनेकार्थसङ्ग्रहान्तर्गते एकस्वरकाण्डे श्रीहेमचन्द्रसूरिः । “स्वं तु त्रिष्वात्मीये धने” (वि.लो. स ए.ना.का.२५) इति विश्वलोचनकोशान्तर्गते एकाक्षरीनानार्थकाण्डे धरसेनाचार्यः। अत्र धन-देवदत्तयोः
जीव-शरीरयोरिव क्षीर-नीरयोरिव वा न मिथोऽनुस्यूतत्वमस्ति । अतः तौ मिथः संश्लेषशून्यौ
भवतः। अत एव तयोः स्व-स्वामिभावसम्बन्धः कल्पितः इति उपचरितत्वमस्य व्यवहारस्या१ ऽवगन्तव्यम् । धन-देवदत्तयोः नैकद्रव्यत्वमस्ति, धनस्य जडत्वात्, देवदत्तस्य चेतनत्वात् ।
શિષ્ય, દ્રવિણં દિ નૈવવિદ્ય કિન્તુ સુવર્ણ-જનત-રત્ન-માજ-રૂણજ-નાક-ધાન્ય-ક્ષેત્ર-વતુષ્પવારિभेदेन नानाविधं नानासङ्ख्याकञ्च। देवदत्तस्त्वेक एवेति तयोः विभिन्नद्रव्यत्वमेव । इत्थञ्च विभिन्नद्रव्यसापेक्षत्वादेव अस्य व्यवहारस्याऽसद्भूतत्वमवसेयम् ।
\/ દેવદત્ત-ધન વચ્ચે ઔપચારિક સંબંધ $/ (તત્ર) દ્વિવિધ અસદ્દભૂત વ્યવહારનયમાં ઉપચરિત અસભૂત વ્યવહાર નામનો પ્રથમ ભેદ સંશ્લેષરહિત = અસંયુક્ત વસ્તુમાં ઔપચારિક સંબંધને આશ્રયીને થાય છે. જેમ કે “દેવદત્તનું આ પોતાનું ધન - આ પ્રમાણેનો વ્યવહાર. મૂળ શ્લોકમાં રહેલ “’ શબ્દનો અર્થ પોતાનું ધન થાય. આ અર્થ શ્રી હેમચન્દ્રસૂરિજીએ અનેકાર્થસંગ્રહ અંતર્ગત એકસ્વરકાંડમાં તથા દિગંબરાચાર્ય ધરસેનજીએ વિશ્વલોચનકોશ અંતર્ગત એકાક્ષરીનાનાર્થકાંડમાં દર્શાવેલ છે. ત્રણેય લિંગમાં “” શબ્દ આવે છે. પ્રસ્તુત વ્યવહારનો વિષય બનનાર દેવદત્ત અને ધન પરસ્પર વિશેષ પ્રકારના સંયોગથી શૂન્ય છે. શરીર અને આત્મા જેમ એક-બીજામાં ભળી જાય છે, દૂધ અને પાણી જેમ એક-બીજામાં ભળી જાય છે તેમ દેવદત્ત અને ધન એક-બીજામાં ભળી જતા નથી. આથી દેવદત્ત અને ધન પરસ્પર સંશ્લેષશૂન્ય કહેવાય છે. તેથી જ ધન અને દેવદત્ત વચ્ચે સ્વ-સ્વામિભાવ નામના સંબંધની કલ્પના કરવામાં આવે છે. આમ સંશ્લેષશૂન્ય ધન અને દેવદત્ત વચ્ચે સ્વ-સ્વામિભાવ નામના ઔપચારિક સંબંધની કલ્પના કરીને “દેવદત્તનું ધન” - આ પ્રમાણે જે વ્યવહાર પ્રવર્તે છે, તેને ઉપચરિત જાણવો. તેમજ ધન અને દેવદત્ત એક દ્રવ્ય નથી, પણ જુદા જુદા દ્રવ્ય છે. કારણ કે ધન જડ છે અને દેવદત્ત ચેતન છે.
દેવદત્ત-ધન વચ્ચે ભેદસિદ્ધિ છે (વિષ્ય.) વળી, ધન ફક્ત એક પ્રકારનું નથી. પરંતુ સોનું, ચાંદી, રત્ન, માણેક, રૂપું, નાણું, ધાન્ય, ક્ષેત્ર, ચતુષ્પદ વગેરે ભેદથી ધન અનેક પ્રકારનું છે. તથા ધનની સંખ્યા પણ વિવિધ છે, ઘણી છે. જ્યારે વિવક્ષિત દેવદત્ત તો ફક્ત એક જ છે. તેથી દેવદત્ત અને ધન આ બન્ને ભિન્ન દ્રવ્ય જ છે. આમ વિભિન્ન દ્રવ્યને સાપેક્ષ હોવાના લીધે જ ઉપરોક્ત ઉપચરિત વ્યવહારને અસદ્દભૂત જાણવો. * * ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
૮/૬ ० निश्चयदृष्ट्या व्यवहारपालनम् ।
९२७ इदमेवाभिप्रेत्योक्तम् आलापपद्धतौ “असद्भूतव्यवहारो द्विविधः, उपचरिताऽनुपचरितभेदात् । तत्र संश्लेषरहितवस्तुसम्बन्धविषय उपचरिताऽसद्भूतव्यवहारः, यथा 'देवदत्तस्य धनमिति” (आ.प.पृ.२०)। ए
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - अस्य नयस्य औपचारिकत्वेन इदं ज्ञाप्यते यदुत - ... निश्चयनयतः एकस्य द्रव्यस्य अन्यस्मिन् द्रव्ये स्वामित्वं नास्ति, न वा एकं द्रव्यम् अपरद्रव्यकार्यं । करोति। इदं चेतसिकृत्य लोकव्यवहारनिर्वाहकृते एव ‘इदमस्य गृहम्, तत् तस्य धनम्' इति । व्यवहारकरणे आत्मार्थी मिथ्यात्वमोहोदयाऽकलङ्कितः स्यात् । अत एव “निश्चयं हृदि धृत्वैव, श व्यवहारं य आचरेत् । प्राप्स्यति पुण्यशाली सः, पारं भवोदधेर्ननु ।।” (सी.स्त.५/४) इति यशोविजयवाचकैः क गुर्जरभाषानिबद्धे सीमन्धरस्वामिस्तवने पञ्चविंशत्युत्तरशतगाथाप्रमाणे पठ्यते । एतत्सर्वं विस्मृत्य .. लोकव्यवहारनिमग्नो रङ्को जीवः आत्मभानं विमुच्य मोक्षमार्गात् परिभ्रश्यति । इदमात्मार्थिना न कदापि विस्मर्तव्यम् । इत्थमेव “कर्मक्षयेण जीवस्य स्वस्वरूपस्थितिः शिवम्” (ष.द.स.१६) इति षड्दर्शन- का समुच्चये मलधारिराजशेखरसूरिप्रदर्शितं शिवस्वरूपमविलम्बेनाऽऽविर्भवेत् ।।८/६।।
& સંશ્લેષશૂન્યમાં ઉપચરિત અસભૂત વ્યવહાર (વ.) આવા જ અભિપ્રાયથી આલાપપદ્ધતિ ગ્રંથમાં જણાવેલ છે કે “અસદ્દભૂત વ્યવહારના બે ભેદ છે. ઉપચરિત અને અનુપચરિત. પરસ્પર સંશ્લેષશૂન્ય વસ્તુઓના સંબંધને પોતાનો વિષય બનાવનાર નય ઉપચરિત અસભૂત વ્યવહાર કહેવાય છે. જેમ કે “દેવદત્તનું ધન' - આ પ્રમાણેનો વ્યવહાર.”
5 લોકવ્યવહારમાં ગળાડૂબ ન બનીએ આધ્યાત્મિક ઉપનય - આ વ્યવહારનય ઔપચારિક છે, ઉપચારપ્રધાન છે. તેનાથી એવું જણાય છે કે નિશ્ચયનયથી એક દ્રવ્યનું બીજા દ્રવ્ય ઉપર સ્વામિત્વ હોતું નથી. નિશ્ચયથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કોઈ કાર્ય પણ કરતું નથી. આ તાત્ત્વિક બાબતને લક્ષમાં રાખીને ફક્ત લોકવ્યવહારના નિર્વાહ માટે મોટુનું ઘર', “
પિન્ટનું ધન, ઈત્યાદિ બોલવામાં આવે તો મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી જીવી કલંકિત ન બને. તેથી જ શ્રી સીમંધરસ્વામીના સવાસો ગાથાના સ્તવનમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે :
નિશ્ચય દૃષ્ટિ હૃદય ધરી જી, પાળે જે વ્યવહાર,
પુણ્યવંત તે પામશે જી, ભવસમુદ્રનો પાર.” (પાંચમી ઢાળ, ચોથી ગાથા) ઉપરોક્ત તાત્ત્વિક હકીકતને ભૂલીને તથાવિધ લોકવ્યવહારમાં ગળાડૂબ બનેલો રાંક જીવ આત્મભાન ભૂલીને મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થાય છે. આ વાત આત્માર્થી સાધકે કદાપિ ભૂલવી ન જોઈએ. આ રીતે જ આપણું શિવસ્વરૂપ = સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટે. શિવસ્વરૂપને જણાવતાં માલધારી શ્રી રાજશેખરસૂરિજીએ પદર્શનસમુચ્ચયમાં જણાવેલ છે કે “કર્મોનો ઉચ્છેદ થવાથી જીવ પોતાના સ્વરૂપમાં રહે તે જ શિવ = સિદ્ધિ = મુક્તિ છે.' (ટાદ)
Page #302
--------------------------------------------------------------------------
________________
lotus
९२८
不过时
☼ विपरीतभावनानाश्यत्वमुपचरितभावस्य
સંશ્લેષિતયોગઈ બીજો રે, જિમ આતમનો દેહ;
નય ઉપનયનયચક્રમાં રે, કહિયા મૂલનય એહ॰ રે ૮/૭ા (૧૧૫) પ્રાણી. બીજો ભેદ સંશ્લેષિતયોગઈ કર્મજ સંબંધઈં જાણવો. જિમ “આત્માનું શરીર (=દેહ)”. આત્મ-દેહનો સંબંધ. ધન સંબંધની પ િકલ્પિત નથી. વિપરીત ભાવનાઇં નિવર્ત્તઇ નહીં, યાવજ્જીવ રહઇ. તે માટઇં એ અનુપચરિત.
अनुपचरिताऽसद्भूतव्यवहारनयं निरूपयति - 'स्यादि 'ति ।
स्यात् संश्लेषितयोगेन द्वितीयो 'देह आत्मनः ' । यथोक्तौ नयचक्रे हि मूलनयान्विताविमौ ।।८ /७ ॥
प्रकृते दण्डान्वयस्त्वेवम् – असंश्लेषितयोगेन द्वितीयः (असद्भूतव्यवहारः ) स्यात्, यथा 'आत्मनो
-
વેહ' (રૂતિ વ્યવહાર ) | નયવદિ મૂળનયાન્વિતૌફમી (ઉર્જા) ૫૫૮/૭||
संश्लेषित योगेन
૮/૭
=
परस्पराऽनुवेधलक्षणसंश्लेषविशिष्टवस्तुसम्बन्धेन द्वितीयः अनुपचरिताऽसद्भूत
व्यवहारः स्यात्, यथा 'आत्मनो देह' इति व्यवहारः । अत्र हि देहाऽऽत्मनोः क्षीर-नीरवद् मिथः णि संश्लेषविशिष्टयोः भेदः षष्ठ्या प्रतीयते । भेदग्राहकत्वादेव 'आत्मनो देह' इति प्रयोगस्य न
निश्चयनयत्वं किन्तु व्यवहारनयत्वम् । प्रकृते द्रविण - देवदत्तसम्बन्ध इव देहात्मसम्बन्धो न कल्पितः। न हि विपरीतभावनया देहात्मसम्बन्धो निवर्तते किन्तु यावज्जीवमनुवर्तत इति अनुपचरितत्वमस्य
અવતરણિકા :- અનુપરિત અસદ્ભૂત વ્યવહારનયને ગ્રંથકારશ્રી જણાવે છે :* અસદ્ભૂત વ્યવહારના બીજા ભેદને સમજીએ
શ્લોકાર્થ :- સંશ્લેષિત યોગથી બીજો = અનુપરિત અસદ્ભૂત વ્યવહાર બને છે. જેમ કે ‘જીવનું
:
=
OF
શરીર' - આવો વ્યવહાર. નયચક્ર ગ્રંથમાં મૂળનયથી યુક્ત આ નય અને ઉપનય કહેલા છે. (૮/૭) વ્યાખ્યાર્થ : :- પરસ્પર ભળી જવા સ્વરૂપ સંશ્લેષ જે વસ્તુમાં રહેલ હોય તેવી વસ્તુના સંબંધની અપેક્ષાએ અસદ્ભૂત વ્યવહારના બીજા ભેદ સ્વરૂપ અનુપરિત અસદ્ભૂત વ્યવહારનય સ્વરૂપ બને છે. જેમ કે ‘આત્માનું શરીર' - આ વ્યવહાર. શરીર અને આત્મા ક્ષીર-નીરની જેમ એક-બીજામાં ભળી જવા સ્વરૂપ સંશ્લેષથી યુક્ત છે. આવા શરીર અને આત્મા વચ્ચે ‘આત્માનું શરીર’- ઈત્યાકારક વ્યવહારમાં છઠ્ઠી વિભક્તિ દ્વારા ભેદની પ્રતીતિ થાય છે. ભેદગ્રાહી હોવાથી જ ‘આત્માનું શરીર’ આ પ્રયોગ નિશ્ચયનય સ્વરૂપ નથી, કિન્તુ વ્યવહારનય સ્વરૂપ છે. દેવદત્ત અને ધનના સંબંધની જેમ દેહ અને આત્માનો સંબંધ કલ્પિત નથી, વાસ્તવિક છે. કારણ કે ‘શરીર મારું નથી’ - આમ વિપરીત ભાવના કરવાથી શરીર અને આત્મા વચ્ચેનો સંબંધ દૂર થતો નથી. પરંતુ યાવજ્જીવ સુધી દેહ અને આત્માનો સંબંધ સતત રહે છે. તેથી ‘આત્માનું શરીર' આ વ્યવહાર અનુપરિત જાણવો. શરીર જડ છે અને આત્મા ચેતન છે. તેથી શરીર અને આત્મા અભિન્ન દ્રવ્ય નથી, વિભિન્ન દ્રવ્ય છે. તેથી ♦ કો.(૯)+સિ.માં ‘નયચક્રથી' પાઠ. • કો.(૧૩) + આ.(૧)માં ‘દોય' પાઠ,
-
Page #303
--------------------------------------------------------------------------
________________
૮/૭ • अनुपचरिताऽसद्भूतव्यवहारस्य संश्लिष्टगोचरताविमर्श: .
અનઈ ભિન્નવિષય. માટઇં અસદૂભૂત જાણવો
એ નય ઉપનય દિગંબર દેવસેનકૃત નયચક્રમાંહિ કહિયા છઈ, ૨ મૂલનય સહિત. व्यवहारस्य विज्ञेयम् । देहस्याऽचेतनत्वम् आत्मनश्च चेतनत्वमिति तयोः भिन्नद्रव्यत्वमेवेत्यस्य प अनुपचरितव्यवहारस्याऽसद्भूतत्वमवगन्तव्यम् ।
इदमेवाऽभिप्रेत्योक्तम् आलापपद्धतौ “संश्लेषसहितवस्तुसम्बन्धविषयः अनुपचरिताऽसद्भूतव्यवहारः, કથા “નવસ્થ શરીરનિતિ” (સા.પ.પૂ.ર૦) /
नयचक्रे = नयचक्राभिधाने उपलक्षणाद् आलापपद्धतिनाम्नि च प्रकरणे हि इमो = नयोपनयौ र्श मूलनयान्वितौ = आध्यात्मिकपरिभाषानुसृतनिश्चय-व्यवहारनयसहितौ देवसेनेन उक्तौ । तौ चेह तत्तद्गाथोक्त्युपदर्शनेन तत्र तत्र स्थले दर्शितौ आगम-युक्तिपुरस्सरं यथौचित्येन अस्माभिः समर्थितौ च । ।
देवचन्द्रवाचकैः आगमसारे (पृ.२०) बुद्धिसागरसूरिभिश्च षड्द्रव्यविचारे (पृ.२६) प्रकारान्तरेण शुद्धाऽशुद्ध-शुभाऽशुभोपचरिताऽनुपचरितभेदेन षड्विधो व्यवहारनय उपादर्शि सोऽपीहानुसन्धेयः આત્માનું શરીર - આ અનુપચરિત વ્યવહારને અસભૂત જાણવો.
છે દેહાત્મસંબંધ વાસ્તવિક છે છે (ખે.) આ જ અભિપ્રાયથી આલાપપદ્ધતિમાં કહેલ છે કે “સંશ્લેષયુક્ત વસ્તુઓના સંબંધને વિષય કરતો નય અનુપચરિત અસભૂત વ્યવહાર જાણવો. જેમ કે “જીવનું શરીર' - આવો શબ્દપ્રયોગ.”
ક દિગંબરમત સમર્થન કરે (નય.) નયચક્ર નામના પ્રકરણમાં તથા ઉપલક્ષણથી આલાપપદ્ધતિ નામના પ્રકરણમાં આધ્યાત્મિક પરિભાષા મુજબ નિશ્ચયનય અને વ્યવહારનય નામના બે મૂળ નયથી યુક્ત નવવિધ નય અને ત્રિવિધ ઉપનયને દેવસેનજીએ જણાવેલ છે. તે મૂળ નયથી યુક્ત નય અને ઉપનય પ્રસ્તુત દ્રવ્યાનુયોગપરામર્શ છે ગ્રંથમાં નયચક્ર અને આલાપપદ્ધતિ ગ્રંથની તે તે વિષયસંબંધી ઉપયોગી ગાથા અને ઉક્તિ (= વચન) દેખાડવા દ્વારા તે તે સ્થળે દર્શાવેલ છે. તથા આગમ અને યુક્તિપૂર્વક ઔચિત્ય અનુસાર મૂળ નયથી યુક્ત તે નય અને ઉપનય - બન્નેનું સમર્થન પણ અમે અહીં કરેલ છે.
નયચક્ર આલાપપદ્ધતિનું ઉપલક્ષક સ્પષ્ટતા :- દિગંબર દેવસેનજીએ નયચક્ર ગ્રંથમાં નવ પ્રકારના નય અને ત્રણ પ્રકારના ઉપનયની પ્રક્રિયા દર્શાવેલ છે. પરંતુ નયચક્ર ગ્રંથમાં આધ્યાત્મિક પરિભાષા મુજબ નિશ્ચય અને વ્યવહાર નય દર્શાવેલા નથી. પણ આલાપપદ્ધતિ નામના ગ્રંથમાં તેનું નિરૂપણ દેવસેનજીએ કરેલ છે. નવ નયની અને ત્રણ ઉપનયની વાત પણ આલાપપદ્ધતિમાં ઉપલબ્ધ થાય છે. તેથી દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં મહોપાધ્યાયજી મહારાજે અહીં નયચક્ર ગ્રંથનો ઉલ્લેખ કરેલો હોવા છતાં પણ દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા વ્યાખ્યામાં ઉપલક્ષણથી આલાપપદ્ધતિ પ્રકરણનું પણ ગ્રહણ કરવામાં આવેલ છે.
(વ.) ઉપાધ્યાયશ્રી દેવચન્દ્રજીએ આગમસારમાં તથા શ્રીબુદ્ધિસાગરસૂરિજીએ પદ્રવ્યવિચાર પ્રકરણમાં “(૧) શુદ્ધવ્યવહાર, (૨) અશુદ્ધવ્યવહાર, (૩) શુભવ્યવહાર, (૪) અશુભ વ્યવહાર, (૫) ઉપચરિત
Page #304
--------------------------------------------------------------------------
________________
९३०० अनुपचरिताऽसद्भूतव्यवहारप्रवृत्तौ सावधानतया भाव्यम् ।
*તિ ભાવાર્થ ઈતિ ૧૧૫મી ગાથાનો અર્થ. પ્રાણી ! તુણ્ડ ઈમ આગમના ભાવ સમજ્યો.* I૮/શા ए पूर्वोक्तः (६/१२) आध्यात्मिकपरिभाषानुसारेण । हे भव्य ! इत्थम् आगमभावा विज्ञेयाः।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – कार्मण-तैजसौदारिकादिशरीरैः समं क्षीर-नीरवद् आत्मन एकीभवनात् शरीरे अहन्त्व-ममत्वभावोऽनादिकालप्रसूतः। साम्प्रतं शरीरात्मसंश्लेषत्यागाऽसम्भवेऽपि म देहाध्यासपरित्यागाय अनुपचरितासद्भूतनयतः जायमाना 'इदं में शरीरम्' इति बुद्धिस्तु हंसक्षीरन्यायेन शं त्याज्यैव, अन्यथाऽज्ञानग्रस्तता न दुर्लभा । तदुक्तं समयसारे कुन्दकुन्दस्वामिना '“अण्णाणमोहिदमदी मज्झमिणं भणदि पोग्गलं दव्यं” (स.सा.२३) इति। प्रकृते “यो न वेत्ति परं देहादेवमात्मानमव्ययम् । लभते स न निर्वाणं तप्त्वाऽपि परमं तपः ।।” (स.त.३३) इति समाधितन्त्रकारिकाऽपि स्मर्तव्या । अनिवार्यतया आवश्यकतया च क्वचित् तथाविधव्यवहारकरणाऽवसरेऽपि जागृतिः धारणीया । ततश्च “સાસયસુવવો ધુવ્યો કુવો” (ગ્રા.પ્ર.રૂ૮૬) તિ શ્રાવક્ષ્મજ્ઞનો તો મોક્ષ સુત્તમ ચાT૮/૭TI વ્યવહાર અને (૬) અનુપચરિત વ્યવહાર”- આમ બીજી રીતે જ પ્રકારે વ્યવહારનય જણાવેલ છે. પૂર્વે (૬/૧૨) આની છણાવટ થઈ ગઈ છે. તેનું પણ અહીં આધ્યાત્મિક પરિભાષા મુજબ અનુસંધાન કરવું. હે ભવ્ય પ્રાણી ! આ રીતે તમે આગમના ભાવોને સમજો.
હૃ8 દેહસંશ્લેષ ન છૂટે તો પણ દેહાધ્યાસને તો છોડીએ જ હS . આધ્યાત્મિક ઉપનય :- આત્મા અને કાર્મણ શરીર, તેજસ શરીર, ઔદારિક શરીર વગેરે ક્ષીર -નીરની જેમ એકમેક થઈને રહેલા હોવાથી શરીરમાં મમત્વ ભાવ અને “હુંપણાનો ભાવ = દેહાધ્યાસ જીવને અનાદિ કાળથી રહેલ છે. શરીર અને આત્માનો સંગ્લેષ આપણાથી કદાચ વર્તમાનમાં દૂર ન થઈ શકે, તો પણ તેવો દેહાધ્યાસ છોડવા માટે “આ શરીર મારું છે' - આવી અનુપચરિત અસદ્દભૂત
વ્યવહારનયથી ઉત્પન્ન થતી બુદ્ધિને તો હંસલીન્યાયથી આપણે જરૂર અટકાવવી જોઈએ. જેમ પાણી તા અને દૂધ એકમેક થયા હોવા છતાં હંસ પાણીને છોડી દૂધ પકડે છે, તેમ શરીર-આત્મા મિશ્રિત થયા
હોવા છતાં આત્માર્થી સાધક શરીરમાં અહં-મમબુદ્ધિને છોડી આત્મામાં અહબુદ્ધિને પકડે છે. બાકી 3 અજ્ઞાનગ્રસ્તતા દુર્લભ બનતી નથી. તેથી જ તો સમયસારમાં કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે “અજ્ઞાનથી મોહિતમતિવાળો જીવ “આ (શરીરાદિ) પુદ્ગલ દ્રવ્ય મારું છે' - આમ બોલે છે.” “આ મુજબ છે અવિનાશી આત્માને દેહથી ભિન્ન સ્વરૂપે જાણતો નથી, તે ઘોર તપશ્ચર્યા કરવા છતાં મોક્ષને મેળવતો નથી' – આવું પૂજ્યપાદસ્વામીએ સમાધિતત્રમાં જે કહેલ છે, તે પણ અહીં યાદ કરવા યોગ્ય છે. અનિવાર્યપણે અને આવશ્યકપણે કવચિત્ “આ મારું શરીર છે' - એવો વ્યવહાર કરવાના અવસરે પણ તથાવિધ આત્મજાગૃતિ ટકાવી રાખવી. તેનાથી શ્રાવકપ્રજ્ઞપ્તિમાં જણાવેલ શાશ્વત સુખમય ધ્રુવ મોક્ષ સુલભ થાય. (૮૭)
*...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. 1. અજ્ઞાનમોહિતમતિર્મમેટું મતિ પુતિં દ્રવ્યમ 2. શાશ્વતૌથી ધૂવો મોક્ષ
Page #305
--------------------------------------------------------------------------
________________
૮/૮ ० परिभाषाविपर्यासविमर्श: 0
९३१ | વિષયભેદ યદ્યપિ નહીં રે, ઇહાં અહારઈ થૂલ
ઉલટી પરિભાષા ઈસી રે, "તો પણિ દાઝઈ મૂલ રે ટાટા (૧૧૬) પ્રાણી. રી.
ઈહાં યદ્યપિ અહારઈ = શ્વેતાંબરનઈ, થૂલ કહેતાં મોટો, વિષયભેદ કહતાં અર્થનો ફેર નથી. તો છે પણિ મૂલ કહતાં પ્રથમથી, (ઈસી = આવી) ઉલટી = વિપરીત, પરિભાષા = શૈલી કરી, તે “દાઝઈ તેવસેના સાક્ષ – નેતિા.
नाऽस्ति बह्वर्थभिन्नत्वं यद्यप्यस्मत्तथापि हि।
मूलतः परिभाषाया वैपरीत्यं दुनोति नः।।८/८।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – यद्यपि अस्मत् (सकाशाद्) बह्वर्थभिन्नत्वं नास्ति तथापि मूलतः हि परिभाषायाः वैपरीत्यं नः दुनोति ।।८/८।। ___ गुडजिविकान्यायेनाह - यद्यपि अस्मत् श्वेताम्बरजैनेभ्यः सकाशाद् दिगम्बरदेवसेनमते नास्ति श बह्वर्थभिन्नत्वं = नैव अतिशयेन भूयान् विषयभेदो वर्तते तथापि मूलतः = प्रथमतो हि = एव क 'नव मूलनयाः त्रयश्च उपनया' इत्येवं परिभाषायाः = नयादिगोचरशैल्या वैपरीत्यं = विपर्यासो । नः = अस्मान् श्वेताम्बरजैनान् दुनोति = खेदयति । ___ अथास्तु नयोपनयगोचरायां देवसेनीयायां परिभाषायां श्वेताम्बरपरिभाषातो वैपरीत्यम्, किं । वश्छिन्नम् ? न हि देवसेनेन श्वेताम्बरीयनयपरिभाषा दूषिता। नवविधनय-त्रिविधोपनयनिरूपणे
અવતરણિકા - આ રીતે નય-ઉપનય આદિની પ્રક્રિયા દેવસેનજીના મત મુજબ અહીં દર્શાવ્યા બાદ ગ્રંથકારશ્રી તે મતની સમીક્ષા કરે છે :
5 દિગંબરમત સમાલોચના 4 શ્લોકાર્થ - જો કે અમારા કરતાં દિગંબરમતમાં બહુ મોટો અર્થભેદ નથી, તો પણ પહેલેથી જ પરિભાષામાં આવેલો વિપર્યાસ અમને ખિન્ન કરે છે. (૮૮)
વ્યાખ્યાર્થ :- પૂર્વ કાળમાં કડવી દવા આપતા પૂર્વે નાના બાળકની જીભ ઉપર ગોળ ચોપડતા હતા. જેથી બાળકને દવા કડવી ન લાગે. આજકાલ ડોક્ટરો Sugar-coated દવા આપે છે. આ પદ્ધતિથી અહીં ગ્રંથકારશ્રી દિગંબરોની સામે કહે છે કે - અમે શ્વેતાંબર જૈનો છીએ. અમારા કરતા દિગંબર દેવસેનના મતમાં જો કે અત્યન્ત મોટો અર્થભેદ = વિષયભેદ નથી. તો પણ પહેલેથી જ “નવ મૂળનય અને ત્રણ ઉપનય - આ પ્રમાણે નય વગેરે સંબંધી પરિભાષાને દેવસેનજીએ વિપરીત કરેલી છે. તે પરિભાષાવિપર્યાસ અમને શ્વેતાંબર જૈનોને ખેદ પમાડે છે.
શકા :- (મથા.) નય અને ઉપનય સંબંધી દિગંબર દેવસેનજીની પરિભાષામાં શ્વેતાંબરીય નયપરિભાષા કરતાં વિપર્યાસ ભલે રહ્યો. તેમાં તમને શું નુકસાન થાય છે ? કેમ કે દેવસેનજીએ શ્વેતાંબરીય
રામા )
8 મ.માં “થલ' અશુદ્ધ પાઠ. ૧ કો.(પ)માં “તો ય' પાઠ. D કો.(૧૩)માં “પ્રથમની’ પાઠ. * દાઝ = દુઃખ, ગુસ્સો. આધારગ્રંથ- પ્રેમપચીસી વિશ્વનાથજાની રચિત. પ્રકા. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
Page #306
--------------------------------------------------------------------------
________________
९३२
असमञ्जसदर्शनतः सज्जनचित्तसन्तापः
૮૦૮
છઈ = ખેદ કરઈ છઈ. “પિ ન મત જ્ઞાનિ: પરીયાં ઘરતિ રાસમે દ્રાક્ષામ્। ઞસમગ્નમં તુ વૃદ્ઘ, તપિ રિવિઘતે ચેતઃ ।।'' (મ.મુ.સ.૬૭૨, સુ.ર.મા.પ્ર./પૃ.૨૪૧, સૂ.મુ.řો.૧૩૭) કૃતિ વચનાત્ *ઇતિ ૧૧૬મી ગાથાનો અર્થ સંપૂર્ણ.* ૮/૮
दिगम्बरसभायां क्रियमाणे को वः चेतःखेदः ? इति चेत् ?
સત્યમ્, तथापि दिगम्बर-श्वेताम्बरोभयसम्प्रदायसम्मतत्तत्त्वार्थसूत्रादितः सर्वथैव विपरीता नयोपनयपरिभाषेत्यसामञ्जस्यं दृष्ट्वा चेतो नो दूयतेतराम् । अयमेव सज्जनानां स्वभावो यदुताऽनुचितं परकीयमपि दृष्ट्वा चेतःसन्तापः । अत एव भर्तृहरिसुभाषितसङ्ग्रहे सुभाषितरत्नभाण्डागारे सूक्तिमुक्तावल्यां च “ यद्यपि न भवति हानिः परकीयां चरति रासभे द्राक्षाम् । असमञ्जसमिति मत्वा तथापि ख વિઘતે શ્વેતઃ ।।” (મ.મુ.સ.૬૭૨, સુ.ર.મા.પ્ર./પૃ.૨૪૧, સૂ.મુ.řો.૧રૂ૭) ત્યુત્તમ્। ઞયમન્ત્રાશયઃ - क रासभः पश्वधमः द्राक्षा चोत्तमफलम् । तयोः समागमः परकीयक्षेत्रेऽपि अनुचित इति विमृश्य सज्जनमनः खेदमापद्यते । प्रकृते परकीयक्षेत्रसमो दिगम्बरसम्प्रदायः रासभस्थानीयो देवसेनः, द्राक्षोपमाः नयाः, तन्निरूपणं च भक्षणसममिति विमृश्य सज्जनानामिव अस्माकं मनः खेदमापद्यते इति भावनीयम् ।
નયપરિભાષાનું ખંડન તો કરેલું નથી. દિગંબરોની સભામાં દેવસેનજી નવ પ્રકારના નયનું અને ત્રણ પ્રકારના ઉપનયનું નિરૂપણ કરે, તેમાં તમારા મનમાં ખેદ શા માટે થાય ? * અનુચિત પ્રવૃત્તિ ખેદજનક
સમાધાન :- (સત્ય.) તમારી વાત સાચી છે. દિગંબર દેવસેનજીએ નયસંબંધી શ્વેતાંબર પ્રક્રિયાનું ખંડન નથી કરેલું. ફક્ત પોતાનો મત પોતાના ગ્રંથમાં તેણે જણાવેલ છે. તો પણ દિગંબર અને શ્વેતાંબર
બન્ને સંપ્રદાયમાં માન્ય એવા તત્ત્વાર્થસૂત્ર વગેરે ગ્રંથો કરતાં તદ્દન વિપરીત એવી નય-ઉપનયસંબંધી પરિભાષા દેવસેનજીએ પ્રયોજેલી છે. તેથી પ્રાચીન સૂત્ર કરતાં અલગ પદ્ધતિથી નિરૂપણ કરવા સ્વરૂપ અસમંજસપણું જોઈને અમારું મન અત્યંત ખિન્ન થાય છે. સજ્જનોનો સ્વભાવ જ એવો છે કે પારકું પણ અનુચિત વર્તન જોઈને સજ્જનોના મનમાં સંતાપ થાય છે. આ જ કારણથી ભર્તૃહરિસુભાષિતસંગ્રહ ગ્રંથમાં, સુભાષિતરત્નભાંડાગાર ગ્રંથમાં તથા સૂક્તિમુક્તાવલી ગ્રંથમાં જણાવેલ છે કે “બીજા માણસના ખેતરમાં ગધેડો દ્રાક્ષને ચરી રહ્યો હોય તેમાં જો કે અમને કોઈ હાનિ થતી નથી તો પણ ‘એ પ્રવૃત્તિ અસમંજસ અનુચિત છે' - એવું માનીને અમારું મન ખિન્ન થાય છે.” આશય એ છે કે ગધેડો નીચ પ્રાણી છે તથા દ્રાક્ષ ઉત્તમ પ્રકારનું ફળ છે. તેથી તે બન્નેનો સમાગમ અયોગ્ય છે - એમ જાણીને જેમ સજ્જનનું ચિત્ત ખેદને પામે છે. તેમ પારકા ખેતર સમાન દિગંબરસંપ્રદાયમાં દ્રાક્ષતુલ્ય નયોનું નિરૂપણ (= ભક્ષણ) ગધેડાતુલ્ય દેવસેન કરે છે તે અનુચિત જાણીને સજ્જનની જેમ અમારું ચિત્ત ખેદને પામે છે. આ મુજબના ભાવાર્થને અહીં વાચકવર્ગે શાંતિથી વિચારવો.
* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
=
Page #307
--------------------------------------------------------------------------
________________
૮/૮
० उत्सूत्रभाषणादेः दारुणविपाक: ।
९३३ __यथेच्छं शास्त्रग्रहणम् उत्सूत्रप्ररूपणञ्च श्रुताऽऽशातनारूपतया यथाच्छन्दत्वाऽऽपादकतया च महतेऽनर्थाय सम्पद्यते । प्रकृते '“उस्सूत्तमायरंतो उस्सूत्तं चेव पन्नवेमाणो। एसो उ अहाच्छंदो इच्छाछंदो य प UTT” (વ્ય.મ.૩.9/મ.રૂ/.રરૂ૪/9.99૨) રૂતિ વ્યવહારમાવિનમ્,
2“तित्थयर-पवयण-सुयं आयरियं गणहरं महिड्ढीयं । आसायंतो बहुसो अणंतसंसारिओ होति ।।" (૩૫..૪૨૩) તિ શહેવવનમ્,
३“आसायण मिच्छत्तं, आसायणवज्जणाउ सम्मत्तं । आसायणाणिमित्तं कुव्वइ दीहं च संसारं ।।” (उप.मा. ४१०) इति उपदेशमालावचनम्,
મ્મસTU નાવિડિવાઈ/ પર મોહે રંગંતો મદામોદં પકવ્વતા” (T..મી.૭૩૧૮) રૂતિ ( पञ्चकल्पभाष्यवचनम्,
“વયવોને જોયા નિર્વાધિકા viતસંસારિયેત્ત(મ.નિ.સ.૧/તૂ.૮૪૪) રૂતિ સવિદ્યા- 1 चार्याधिकारगतं महानिशीथवचनम्,
ફ શ્રુતની આશાતના અત્યંત દારુણ કફ (ાથે) યથેચ્છ રીતે, મનસ્વીપણે શાસ્ત્રને પકડવા અને ઉત્સુત્રપ્રરૂપણા = આગમસૂત્રબાહ્યપ્રરૂપણા કરવી - આ બન્ને બાબત શ્રતની આશાતના સ્વરૂપ છે. તથા યથાસ્કંદપણાને (= સાધુપણાની હીનતાને) લાવનાર છે. તેથી તે બન્ને બાબત મોટા અનર્થ માટે થાય છે. આથી દેવસેનજીએ આગમબાહ્ય નવનયપ્રરૂપણા ન કરવી જોઈએ. આ અંગે અનેક શાસ્ત્રવચનો અહીં અવશ્ય યાદ કરવા યોગ્ય છે.
(૧) વ્યવહારભાષ્યમાં જણાવેલ છે કે “જે ઉસૂત્રનું આચરણ કરે તથા ઉસૂત્રની પ્રરૂપણા કરે તેને યથાશ્કેદ જાણવો. યથાશ્ચંદ અને ઈચ્છા છંદ - આ બન્ને શબ્દો એકાર્થક છે.”
(૨) ઉપદેશપદમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “તીર્થકર, પ્રવચન (= સંઘ), શ્રત, આચાર્ય, છે! ગણધર અને મહદ્ધિક = લબ્ધિધર મહાત્મા - આ છ તત્ત્વની વારંવાર આશાતના કરનાર અનંતસંસારી થાય છે.” નવનયપ્રરૂપણા આગમની આશાતના સ્વરૂપ હોવાથી અનંતસંસાર વધવાની સંભાવના દેવસેનજી એ માટે ઊભી રહે છે - આવું અહીં આડકતરી રીતે સૂચિત થાય છે.
(૩) ઉપદેશમાલામાં ધર્મદાસગણીએ જણાવેલ છે કે “શ્રુતાદિની આશાતના એ મિથ્યાત્વ છે. આશાતનાના ત્યાગથી સમ્યક્ત મળે છે. ધર્મી એવો પણ જીવ આશાતનાના નિમિત્તે સંસારને દીર્ઘ કરે છે.”
(૪) પંચકલ્પભાષ્યમાં પણ જણાવેલ છે કે “ઉન્માર્ગદશનાથી અને મોક્ષમાર્ગના અસ્વીકારથી શ્રોતાને મોહોદયથી ખુશ કરતો જીવ મહામોહને પ્રકૃષ્ટપણે બાંધે છે'
(૫) મહાનિશીથમાં સાવદ્યાચાર્યના અધિકારમાં જણાવેલ છે કે “હે ગૌતમ ! ચૈત્યવાસીઓની સમક્ષ એક ઉત્સુત્ર વચન બોલવાના દોષથી અનંતસંસારીપણું બાંધીને સાવદ્યાચાર્યે ગંભીર ભૂલ કરી.' 1. उत्सूत्रम् आचरन् उत्सूत्रं चैव प्रज्ञापयन्। एषः तु यथाच्छन्दः इच्छाच्छन्दः चैकार्थो।। 2. तीर्थकर-प्रवचन-श्रुतम् आचार्य गणधरं महर्टिकम्। आशातयन् बहुशः अनन्तसंसारिको भवति।। 3. आशातना मिथ्यात्वम्, आशातनावर्जनातः सम्यक्त्वम् । आशातनानिमित्तं करोति दीर्घञ्च संसारम् ।। 4. उन्मार्गदेशनया मार्गविप्रतिपत्त्या। परं मोहेन रज्जयन् महामोहं प्रकरोति।। 5. ઈશ્વરનો ગૌતમ ! નિવણ સનત્તીસંસારિત્રમ્ |
Page #308
--------------------------------------------------------------------------
________________
९३४
० परदोषदर्शने सज्जनानां करुणाविर्भाव: ।
૮/૮ સુત્તમHIM વોદિતો અનંતસંસાર” (દિ..૪૭૬, p.શ.૧૭, સ.શ.ર૬, T.સ.૧૮, અ.પ.૪૮૦) इति च हितोपदेशमाला-षष्टिशतक-सङ्ग्रहशतक-गाथासहस्री-प्रवचनपरीक्षाणां वचनम् अवश्यं स्मर्तव्यम् ।
કુદીત ક્ષvોયેવ શાસ્ત્ર શસ્ત્રમવાડવુધમ્| સુપૃદીનં તવેવ તે શä શ× ૨ રક્ષતિ(.સં.સિદ્ધિस्थान-अ.१२/७८) इति चरकसंहितावचनञ्च नाऽत्र विस्मर्तव्यम्।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – अन्यदीयविचार-वाणी-वर्तनेषु अनौचित्यदर्शने सति सज्जनान्त:करणे करुणैव परिस्फुरति । करुणया च सज्जनचेतसि सन्तापः सञ्जायते । निर्व्याजकरुणयैव प्रेरितः
सज्जनः सिद्धान्तार्थविप्लवाद्यापादकक्षतिपरिमार्जनाय अन्यदीयक्षतीः योग्यभाषया योग्यरीत्या चान्यस्मै के दर्शयति, “धर्मध्वंसे क्रियालोपे सत्सिद्धान्तार्थविप्लवे। अपृष्टेनाऽपि शक्तेन वक्तव्यं तन्निषेधितुम् ।।” (यो.शा. for २/६४/आन्तरश्लोक-१५०) इति योगशास्त्रद्वितीयप्रकाशवृत्तिगताऽऽन्तरश्लोकं प्रतिसन्धाय । क्षतिप्रदर्शनाभिप्रायः
नान्यदीयापयशःप्रभृतिगोचरः। स्वक्षतिपरिमार्जनपरायणं चान्यं दृष्ट्वा सज्जनमनः प्रमोदाऽऽपूरितं सम्पद्यते । एतादृशसज्जनताबलेन “साइ-अपज्जवसाणं निरुवमसुहमुत्तमं” (ज.च.१६/६६६) इति जम्बूचरिते श्रीगुणपालेन उक्तं मोक्षसुखं समीपं स्यात् ।।८/८।।
(૬) હિતોપદેશમાલા, ષષ્ટિશતક (નેમિચંદ્રકૃત), સંગ્રહશતક, ગાથાસહસ્ત્રી, પ્રવચનપરીક્ષામાં પણ જણાવેલ છે કે “ઉત્સુત્રભાષકોની બોધિ (સમકિત) નાશ પામે છે તથા અનંત સંસાર વધે છે.”
૪ દુગૃહીત શાસ્ત્ર-શસ્ત્ર સ્વનાશક : ચરકસંહિતા જ (“.) ચરકસંહિતામાં જણાવેલ છે કે “ખરાબ રીતે પકડેલ શાસ્ત્ર, શસ્ત્રની જેમ અજ્ઞાનીને ખતમ કરે જ છે. તથા સારી રીતે પકડેલું શાસ્ત્ર અને શસ્ત્ર જાણકારની રક્ષા કરે છે. મતલબ કે દેવસેનજી આડેધડ નવ નયની આગમનિરપેક્ષપણે જે પ્રરૂપણા કરે છે, તે તેના માટે નુકસાનકારક છે.
દોષદર્શન કરાવવાનું તાત્પર્ય સમજીએ આધ્યાત્મિક ઉપનય :- બીજાના વિચારમાં, વાણીમાં કે વર્તનમાં કોઈક અલના કે અનૌચિત્ય જોવા ન મળે, ત્યારે સજ્જનના હૃદયમાં તેના પ્રત્યે તિરસ્કારના બદલે કરુણાબુદ્ધિ જન્મે છે. તથા આ કરુણાથી ( જ સજ્જનના મનમાં સંતાપ = ખેદ થાય છે. તેથી નિઃસ્વાર્થ કરુણાથી પ્રેરાઈને સજ્જન વ્યક્તિ સામેના
માણસને સુધારવાના આશયથી તથા સૈદ્ધાત્તિક પરમાર્થોનો ઉચ્છેદ વગેરે કરનારી તેની ભૂલને સુધારવાના આશયથી યોગ્ય શબ્દોમાં યોગ્ય રીતે તેને તેની ભૂલ દેખાડે છે. યોગશાસ્ત્રના દ્વિતીય પ્રકાશની વ્યાખ્યામાં આંતરશ્લોકમાં શ્રી હેમચન્દ્રસૂરિજીએ જણાવેલ છે કે “ધર્મનો નાશ થાય, ક્રિયાનો લોપ થાય કે સાચા સિદ્ધાન્તોના પરમાર્થનો ઉચ્છેદ (કે આડખીલી) થાય તો તેનો નિષેધ કરવા માટે શક્તિશાળીએ વગર પૂછે પણ બોલવું જોઈએ.” આ શાસ્ત્રવચનને લક્ષમાં રાખીને સજ્જન સામેની વ્યક્તિને સામે ચાલીને પણ સમજાવવા માટે પ્રયત્ન કરે છે. તે માટે ક્વચિત્ કડવા-આકરા વેણ સજ્જન બોલે તો પણ દોષદર્શન કરાવવાની પાછળ સામેના માણસને ઉતારી પાડવાનો, બદનામ કરવાનો કે જાહેરમાં હલકા ચિતરવાનો ભાવ સજ્જનના હૃદયમાં હોતો નથી. તથા સામેનો માણસ પોતાની ભૂલને સુધારે તો તે જોઈને સજ્જનનું હૃદય આનંદવિભોર બને છે. આવી સજ્જનતાના બળથી જંબૂચરિયંમાં શ્રીગુણપાલે કહેલ, સાદિ-અનંત ઉત્તમ નિરુપમસુખ = મોક્ષસુખ નજીક આવે. (૮૮) 1. उत्सूत्रभाषकाणां बोधिनाशः अनन्तसंसारित्वम्। 2. साद्यपर्यवसानं निरुपमसुखमुत्तमम् ।
Page #309
--------------------------------------------------------------------------
________________
૮/૧
* मूलनयविभागद्वैविध्यप्रदर्शनम्
९३५
તે બોટિકની ઉલટી પરિભાષા દેખાડિÛ છઈ -
તત્ત્વાર્થિ નય સાત છઇ જી, આદેશાંતર પંચ;
*અંતર્ભાવિત ઉદ્ધરી રે, નવનો કિસ્સો એ પ્રપંચ રે ? ૫૮/૯॥ (૧૧૭) પ્રાણી. તત્ત્વાર્થસૂત્રŪ ૭ નય કહિયા છઈ. અનઇં આદેશાંતર કહતાં મતાંતર તેહથી પ નય કહિયા છð. રા “સપ્ત મૂત્રનયા:, પદ્મ - ફાવેશાન્તરમ્” એ સૂત્રઈં. સાંપ્રત, સમભિરૂઢ, એવંભૂત એ ત્રણ્યનઈં શબ્દ नयगोचरायाः दिगम्बरदेवसेनपरिभाषाया वैपरीत्यमेवोपदर्शयति – 'तत्त्वार्थे' इति । तत्त्वार्थे हि नयाः सप्त मतान्तरेण पञ्च च ।
=
अन्तर्भूतौ कुतो द्रव्य-पर्यायार्थी पृथक्कृतौ ? ।।८/९ ।।
प्रकृते दण्डान्वयस्त्वेवम् - तत्त्वार्थे हि सप्त नयाः ( प्रोक्ताः) । मतान्तरेण च पञ्च (नयाः स પ્રો) । (તેવુ) દ્રવ્ય-પર્યાયાર્થી અન્તર્દ્રતા (તથાપિ) તઃ પૃથવી?।૫૮/૬।।
तत्त्वार्थे
दिगम्बरी तत्त्वार्थाधिगमसूत्रे हि “ नैगम - सङ्ग्रह-व्यवहार- र्जुसूत्र - शब्द- समभिरूढैवम्भूता नयाः” (त.सू.१/३३) इत्येवं नयाः सप्त प्रोक्ताः । 'नेगम-संगह- ववहारु-ज्जुसुए चेव होइ बोधव्वे । सद्दे य समभिरूढे एवंभूए यं मूलनया ॥” (आ.नि. ७५४ ) इति आवश्यकनिर्युक्तिवचनमत्र स्मर्तव्यम् । मतान्तरेण र्णि == आदेशान्तरेण तु पञ्च नयाः श्वेताम्बरीये तत्त्वार्थाधिगमसूत्रे प्रोक्ताः, साम्प्रत- समभिरूढैवम्भूतनयानां का शब्दनयत्वेन सङ्ग्रहात्। इदमेवाभिप्रेत्य श्वेताम्बरीये तत्त्वार्थसूत्रे “ नैगम- सङ्ग्रह - व्यवहारर्जुसूत्र - शब्दा नयाः”
रा
♦ મ.માં ‘તત્ત્વાર્રાથ’ પાઠ. અહીં કો.(૨)નો પાઠ લીધો છે. * પુસ્તકોમાં ‘અંતરભાવિ...’ પાઠ. કો.(૧૩) + આ.(૧)માં પાઠ લીધો છે. 1. વૈશમ-સાદ-વ્યવહાર-ૠનુસૂત્રાશૈવ મવત્તિ વોવ્યાઃ। શશ્વ સમમિરુદ વર્માંતખ્ત મૂત્રનયા ||
jur
અવતરણિકા :- નયની બાબતમાં દિગંબર દેવસેનની પરિભાષા કઈ રીતે વિપરીત છે ? એ જ બાબતને ગ્રંથકારશ્રી દેખાડે છે :
શ્લોકાર્થ :- તત્ત્વાર્થસૂત્રમાં સાત નય કહેલા છે અને મતાંતરથી પાંચ નય કહેલા છે. તેમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનો સમાવેશ થઈ જાય છે. તો શા માટે તે બન્નેને (દેવસેને) અલગ કર્યા? (૮/૯) * સાત અને પાંચ નયના વિભાગને સમજીએ *
:
જોકે
વ્યાખ્યાર્થ :- દિગંબરીય તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત સ્વરૂપ સાત નય કહેલા છે. અહીં આવશ્યકનિયુક્તિનું વચન યાદ કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે ‘નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય - આ પ્રમાણે સાત મૂલનય જાણવા.' તથા મતાંતરથી પાંચ નય શ્વેતાંબરીય તત્ત્વાર્થાધિગમસૂત્રમાં કહેલા છે. સામ્પ્રતનય, સમભિરૂઢનય અને એવંભૂતનય આ ત્રણેય નયનો શબ્દનયત્વરૂપે સંગ્રહ કરીને પાંચ નય મતાંતરથી ત્યાં બતાવેલા છે. આ જ અભિપ્રાયથી શ્વેતાંબરીય તત્ત્વાર્થસૂત્રમાં જણાવેલ છે કે “નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ - આમ પાંચ નયો છે. તેમાંથી નૈગમનયના બે ભેદ અને શબ્દનયના ત્રણ ભેદ છે.” સામાન્યગ્રાહક નૈગમ અને વિશેષગ્રાહક નૈગમ - આ રીતે નૈગમનયનો બે પ્રકારે વિભાગ થાય. તથા સામ્પ્રત, સમભિરૂઢ અને એવંભૂતરૂપે શબ્દનયનો ત્રણ પ્રકારે વિભાગ થાય. આ શ્વેતાંબરીય
,,
Page #310
--------------------------------------------------------------------------
________________
९३६
* स्थानाङ्गवृत्तिस्पष्टीकरणम्
૮/૧
એક નામઇં સંગ્રહિÛ, તિવારð પ્રથમ ચાર સાથિ પાંચ કહિઈં. વ્રત ડ્વ ઇકેકના ૧૦૦ (શત) ભેદ ૐ હુઈં છઈં, તિહાં પણિ ૭૦૦ તથા ૫૦૦ ભેદ. ઈમ ૨ મત કહિયા છઇં. ચોત્તમ્ ઝાવશ્યકે – “इक्किक्को य सयविहो, सत्त सया गया हवंति एमेव ।
1.
ગળો વિ ય આસો, પંચેવ સયા ચાળે તુ।।” (ગા.ન.૭૬)
(ત.પૂ.૧/૩૪), “આદ્ય-શો દ્વિ-ત્રિમેવો” (તા.મૂ.૧/૩૯) કૃતિ। નૈમસ્ય સામાન્યગ્રાહ-વિશેષગ્રાહ વેળ द्विधा विभागः शब्दनयस्य च साम्प्रत समभिरूढैवम्भूतनयरूपेण त्रिधा विभाग इति सूत्रार्थः । ततश्च पञ्चनयवादिमते तत्र शब्दनयपदेन साम्प्रत - समभिरूढैवम्भूतनयाः सङ्गृहीताः । जीवसमासेऽपि “ नेगम નું -સાદ-વવહારું-ખુમુ વેવ સદ્દ નયા" (બી.સ.૧૪૩) રૂત્યુત્તમ્ |
.
एतेन " शब्दप्रधाना नयाः शब्दनयाः। ते च त्रयः शब्द- समभिरूढैवम्भूताख्याः” (स्था.सू.३/३/ सू.१९२ भाग-१/पृष्ठ-२५८ वृत्तिः ) इति स्थानाङ्गसूत्रवृत्तिकृद्वचनमपि व्याख्यातम्, साम्प्रतपदस्थाने शब्दपदप्रयोगेण तदुपपत्तेः । अत एव प्रत्येकं शतभेदकल्पने सप्तनयवादिमते नयानां सप्त शतानि पञ्चनयवादिमते तु पञ्च शतानि भेदा भवन्ति ।
णि
.
=
इमे द्वे मते शास्त्रप्रसिद्धे । तदुक्तं श्रीभद्रबाहुस्वामिभिः आवश्यकनिर्युक्तो “इक्किक्को य सयविहो सत्त सया गया हवंति एमेव । अन्नो वि य आएसो पंचेव सया नयाणं तु । । ” ( आ.नि. ७५९) इति । તત્ત્વાર્થસૂત્રનો અર્થ સમજવો. તેથી પાંચ નયને માનનારા આચાર્યના મતે શબ્દનય દ્વારા સામ્પ્રત, સમભિરૂઢ અને એવંભૂત નયનો સંગ્રહ થાય છે. આમ તાત્પર્ય સમજવું. જીવસમાસમાં પણ પાંચ નય કહેલ છે. * શબ્દનયના ત્રણ ભેદ
(૫ે.) આનાથી સ્થાનાંગસૂત્રવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિજીની એક વાતની પણ છણાવટ થઈ જાય છે. તેઓશ્રીએ ત્યાં જણાવેલ છે કે “શબ્દપ્રધાન નય એટલે શબ્દનય. તેના ત્રણ ભેદ છે. શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત.” અહીં તેઓશ્રીએ ‘સામ્પ્રત' એવો ઉલ્લેખ કરવાના સ્થાને ‘શબ્દ’ એવો ઉલ્લેખ કરેલ છે. તેમ સમજવાથી અમે અહીં જણાવેલ બાબત સાથે કોઈ પણ વિરોધ આવ્યા વિના તેઓશ્રીની વાત સંગત થઈ જશે. પાંચમા શબ્દનયના પ્રથમ ભેદને ‘શબ્દ' કહો કે ‘સામ્પ્રત’ કહો, અર્થમાં તો ફરક પડતો નથી. માટે વિરોધને અવકાશ નથી. આમ શબ્દનય દ્વારા સાંપ્રત આદિ ત્રણે નયનો સંગ્રહ થઈ શકતો હોવાથી જ પ્રત્યેક મૂળ નયના સો ભેદની કલ્પના કરવામાં આવે તો ‘સાત મૂળ નય છે' - આવું માનનારા આચાર્ય ભગવંતના મતે સાત નયના સાતસો ભેદ થાય છે તથા ‘પાંચ મૂળ નય છે’ આવું માનનારા આચાર્ય ભગવંતના મતે પાંચ નયના પાંચસો ભેદ થાય છે.
CIT
* નયના ૭૦૦, ૬૦૦, ૫૦૦ વગેરે ભેદો
(મે ઢે.) આ બન્ને મત શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તેથી જ શ્રીભદ્રબાહુસ્વામીજી આવશ્યકનિર્યુક્તિ ગ્રંથમાં જણાવે છે કે “એક-એક નયના સો ભેદ થાય છે. આ રીતે કુલ સાતસો નય થાય છે. તથા ‘નય * શાં.માં ‘કહિઈં’ પાઠ નથી. લી.(૧+૨+૪)નો પાઠ લીધો છે. 1. દ્વેશ્વ શવિધઃ સપ્ત શતાનિ નયા મત્તિ વમેવા अन्योऽपि चादेशः पञ्चैव शतानि नयानां तु ।। 2. नैगम-सङ्ग्रह - व्यवहार - र्जुश्रुताः चैव शब्दा नयाः ।
Page #311
--------------------------------------------------------------------------
________________
૮/૧
० मलधारव्याख्योपदर्शनम् । श्रीमलधारिहेमचन्द्रसूरिभिस्तु विशेषावश्यकवृत्तौ एतद्व्याख्या “एतेषां मूलजातिभेदतः सप्तानां नैगमादिनयानामेकैकः प्रभेदतः शतविधः = शतभेदः । एवं च सर्वैरपि प्रभेदैः सप्त नयशतानि भवन्ति। अन्योऽपि प चादेशः = प्रकारस्तेन पञ्च नयशतानि भवन्ति। शब्दादिभिस्त्रिभिरपि नयैर्यदैक एव शब्दनयो विवक्ष्यते ग तदा पञ्चैव मूलनया भवन्ति, एकैकस्य च शतविधत्वात् पञ्चशतविधत्वं नयानाम् । ‘अन्नो वि यत्ति अपिशब्दात् षट्, चत्वारि, द्वे वा शते नयानाम् । तत्र यदा सामान्यग्राहिणो नैगमस्य सङ्ग्रहे, विशेषग्राहिणस्तु । व्यवहारेऽन्तर्भावो विवक्ष्यते तदा मूलनयानां षड्विधत्वादेकैकस्य च शतभेदत्वात् षट्शतानि नयानाम् । ॐ यदा त सङग्रह-व्यवहार-ऋजुसत्रलक्षणास्त्रयोऽर्थनया विवक्ष्यन्ते, एकस्तू शब्दनयः पर्यायास्तिकस्तदा चत्वारो मूलनया भवन्ति, प्रत्येकं च शतभेदत्वाच्चत्वारि नयशतानि । यदा तु नैगमादयश्चत्वारोऽप्येको द्रव्यास्तिकः, , शब्दनयास्तु त्रयोऽप्येक एव पर्यायास्तिक इत्येवं द्वावेव नयौ विवक्ष्येते तदाऽनयोः प्रत्येकं शतभेदत्वाद् द्वे र्णि नयशते भवतः” (वि.आ.भा.२२६४ मल वृ.) इत्येवं कृता। प्रवचनसारोद्धारेऽपि (८४८) एवंप्रकारा का गाथा वर्त्तत इत्यवधेयम् । પાંચસો જ છે' - આ પ્રમાણે બીજો પણ મત છે.”
વિવસાભેદથી નભેદ * (શ્રીમ.) આવશ્યકનિયુક્તિની ઉપરોક્ત ગાથા વિશેષાવશ્યકભાષ્યમાં વણી લેવામાં આવેલી છે. વિશેષાવશ્યકભાષ્યની ઉપરોક્ત ગાથાની વ્યાખ્યા કરતા માલધારી શ્રી હેમચંદ્રસૂરિએ જણાવેલ છે કે “મૂળ જાતિના પ્રકારની અપેક્ષાએ નૈગમ વગેરે સાત નય છે. તે એક-એક નયના અવાન્તર ભેદની દૃષ્ટિએ સો પ્રકાર પડે છે. આ રીતે સર્વ અવાત્તર પ્રકારની અપેક્ષાએ કુલ સાતસો નય થાય છે. આ બાબતમાં બીજો પણ એક મત છે. બીજા મત મુજબ નયના પાંચસો ભેદ થાય છે. છેલ્લા શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય દ્વારા ફક્ત એક શબ્દનયની જ વિવક્ષા કરવામાં આવે (અર્થાત્ શબ્દનય કહેવાથી છેલ્લા ત્રણેય નયનો સંગ્રહ થઈ જાય છે – તેવું અભિપ્રેત હોય) તો મૂળ નય ફક્ત પાંચ જ થાય છે. તથા પ્રત્યેક નયના સો ભેદ હોવાથી અવાન્તર નવો પાંચસો થશે. ભદ્રબાહુસ્વામીજી મહારાજે ત્રો વિ જ આવું પ્રાકૃત ભાષામાં કહેવા દ્વારા જે વિ’ = ‘પિ' શબ્દનો ઉલ્લેખ કરેલો છે, તેનાથી અવાજોર પ્રભેદની અપેક્ષાએ આ ૬00, 800, ૨00 નો થાય છે - તેમ જાણવું. તે આ રીતે - જ્યારે સામાન્ય ગ્રાહક નૈગમનયનો સંગ્રહાયમાં સમાવેશ કરવામાં આવે અને વિશેષગ્રાહક નૈગમનયનો વ્યવહારનયમાં સમાવેશ કરવામાં આવે ત્યારે મૂળ નય સંગ્રહથી માંડીને એવંભૂત સુધીના કુલ છ નય પ્રાપ્ત થશે. પ્રત્યેકના અવાન્તર સો ભેદ હોવાથી અવાત્તર ભેદની અપેક્ષાએ છ મૂળ નયના કુલ-અવાન્તર ૬૦૦ ભેદ પ્રાપ્ત થશે. તથા “સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર સ્વરૂપ ત્રણ અર્થનય અને શબ્દ નામનો એક પર્યાયાસ્તિક નય - આવી વિવક્ષા કરવામાં આવે ત્યારે મૂળ નય ચાર થાય છે. તથા પ્રત્યેકના સો ભેદ હોવાથી અવાત્તર ભેદની અપેક્ષાએ કુલ ૪૦૦ નય પ્રાપ્ત થાય છે. જ્યારે નૈગમ વગેરે ચારેય નય એક દ્રવ્યાસ્તિકનયરૂપે વિવક્ષિત હોય તથા શબ્દ વગેરે ત્રણેય નયો પર્યાયાસ્તિકરૂપે એક જ છે – તેવી વિવક્ષા કરવામાં આવે ત્યારે દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક – આમ મૂળ નયના બે ભેદ પ્રાપ્ત થશે. તથા પ્રત્યેકના સો ભેદ હોવાથી અવાન્તર ભેદની અપેક્ષાએ કુલ ૨૦૦ ભેદ પ્રાપ્ત થશે.” પ્રવચનસારોદ્ધારમાં પણ આવા પ્રકારની ગાથા આવે છે. તે વાતને ધ્યાનમાં રાખવી.
Page #312
--------------------------------------------------------------------------
________________
૮૧
० एकधर्मपर्यवसिताभिप्रायस्य नयरूपता 0 एतेन “अथैवम्भूत-समभिरूढयोः शब्द एव चेत् ?। अन्तर्भावस्तदा पञ्च, नयपञ्चशतीभिदः ।।” ' (न.क.२०) इति नयकर्णिकायां विनयविजयवाचकवचनमपि व्याख्यातम् । स मध्यमविवक्षाविशेषतः पुनः चत्वारो नयाः ज्ञेयाः। तदुक्तं समवायाङ्गसूत्रवृत्तौ श्रीअभयदेवसूरिवरेण स “नयचतुष्कं चैवम्, नैगमनयो द्विविधः - सामान्यग्राही विशेषग्राही च। तत्र यः सामान्यग्राही स सङ्ग्रहे। ऽन्तर्भूतः, विशेषग्राही तु व्यवहारे। तदेवं सङ्ग्रह-व्यवहार-ऋजुसूत्राः शब्दादित्रयं चैक एवेति चत्वारो नयाः"
( .[.૨૨ .૫.૮૩) રૂરિા સવનિવૂિ (વા.નિ.T.૭૧૨/q.પૂ.રૂરૂ૦) પિ વમેવ વત્વારો + नया उक्ताः। तद्विस्तारे तु चत्वारि शतानि । तदुक्तं प्रवचनसारोद्धारवृत्तौ “सङ्ग्रह-व्यवहार-ऋजुसूत्र णि -शब्दा इति चत्वार एव मूलनयाः। एकैकश्च शतविध इति चत्वारि शतानि” (प्र.सारो.८४८ वृ.) इति । र अतिबृहद्विवक्षायां तु नयानाम् आनन्त्यम् । तदुक्तं श्रीमल्लिषेणसूरिभिः स्याद्वादमञ्जर्याम् “नयाश्च अनन्ताः, अनन्तधर्मत्वाद् वस्तुनः, तदेकधर्मपर्यवसितानां वक्तुः अभिप्रायाणां च नयत्वाद्” (अन्य.व्य.२८/
છે નયના ૫૦૦ ભેદનું સમર્થન છે | (ર્તિન.) નયકર્ણિકામાં ઉપાધ્યાય શ્રીવિનયવિજયજીએ જણાવેલ છે કે “જો એવંભૂતનયનો અને સમભિરૂઢનયનો શબ્દનયમાં જ અન્તર્ભાવ કરીએ તો મૂળનયના પાંચ ભેદ પડે. તથા અવાન્તર કુલ ૫૦૦ નય થાય.” આ વાતની પણ છણાવટ શ્રી હેમચંદ્રસૂરિજીના કથન દ્વારા થઈ જાય છે.
મધ્યમવિવફાથી નવિભાગપ્રદર્શન (મધ્યમ) મધ્યમ પ્રકારની વિશેષ વિવક્ષા કરવામાં આવે તો નયના ચાર ભેદ જાણવા. તેથી સમવાયાંગસૂત્રની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે જણાવેલ છે કે “નયના ચાર ભેદ આ મુજબ સમજવા. નૈગમનયના બે ભેદ છે. સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી. તેમાં જે સામાન્યગ્રાહી નૈગમનય છે, તેનો સંગ્રહનયમાં અન્તર્ભાવ થાય છે. વિશેષગ્રાહક = ભેદગ્રાહક નૈગમનયનો તો વ્યવહારનયમાં
અન્તર્ભાવ થાય છે. તેથી સંગ્રહ અને વ્યવહાર નય કરતાં સ્વતંત્ર અસ્તિત્વ નૈગમનય ધરાવતો નથી. { તથા છેલ્લા ત્રણ શબ્દ વગેરે નયોની ફક્ત એક શબ્દનયરૂપે વિવક્ષા કરવામાં આવે તો (૧) સંગ્રહ,
(૨) વ્યવહાર, (૩) ઋજુસૂત્ર અને (૪) શબ્દ – આ રીતે ચાર મૂળ નય થાય છે.” આવશ્યકનિર્યુક્તિચૂર્ણિમાં છે પણ આ જ પ્રમાણે ચાર નય જણાવ્યા છે. પ્રત્યેક નયના સો ભેદ હોવાથી આ ચાર નયનો વિસ્તાર કરવામાં આવે તો કુલ ૪૦૦ નય પ્રાપ્ત થાય છે. તેથી પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં જણાવેલ છે કે “સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ – આ પ્રમાણે મૂળ નય ફક્ત ચાર જ છે. પ્રત્યેક મૂળ નયના સો ભેદ પડે છે. તેથી કુલ ચારસો નય પ્રાપ્ત થાય છે.”
જ વિસ્તાર વિવક્ષાથી નસો અનન્તા છે (વિ.) ન વિભાગની ઉત્કૃષ્ટ વિવક્ષા કરવામાં આવે તો નયો અનંતા છે. શ્રીમલ્લિષેણસૂરિજી મહારાજે અન્યયોગવ્યવચ્છેદ કાત્રિશિકા પ્રકરણની સ્યાદ્વાદમંજરી નામની વ્યાખ્યામાં જણાવેલ છે કે “નયો અનંતા છે. કારણ કે વસ્તુના ગુણધર્મો અનંતા છે. તથા પ્રત્યેક વસ્તુના એક-એક ગુણધર્મને મુખ્યરૂપે ગ્રહણ કરનારા વક્તાઓના અભિપ્રાયો = આશયો જ નયસ્વરૂપ છે. તેથી નય પણ અનંત બની જાય
Page #313
--------------------------------------------------------------------------
________________
૮/૧
• गोम्मटसारादिसंवादः । પૃ.૩૭૧) તિા.
_ “ते च सर्वे नया अतिविस्तारविवक्षायामनन्ता भवन्ति, यतो नानावस्तुनि अनन्तांशानाम् एकैकांशविधायिनो ये वक्तुः उपन्यासाः ते सर्वे नयाः” (स.भ.न.प्र.पृ.३४) इति व्यक्तं सप्तभङ्गीनयप्रदीपे।
न च पर्यायाणाम् अनन्तत्वेऽपि आयुषः परिमितत्वाद् वाचश्च क्रमवृत्तित्वान्न ते सर्वे वक्तुं म शक्या इति नयाऽऽनन्त्यमशक्यमिति शङ्कनीयम्,
कालानन्त्याद् व्यक्त्यानन्त्याच्च तदुपपत्तेः ।
पूर्वोक्ता (४/९) '“जावइया वयणपहा तावइया चेव हुँति नयवाया। जावइया नयवाया तावइया चेव ... हुंति परसमया ।।” (स.त.३/४७) इति सम्मतितर्कगाथा अत्र स्मर्तव्या। तदुक्तं गोम्मटसारे अपि कर्मकाण्डे
“जावदिया वयणवहा तावदिया चेव होंति णयवादा। जावदिया णयवादा तावदिया चेव होंति परसमया ।।” का (જી.સી..છા.૮૧૪) તા તદુí વિશેષાવરમાણેકવિ “નવન્તો વયાપદ તીવન્તો વા નથી..” (વિ. તે સ્વાભાવિક છે.” અનન્તગુણધર્મમય વસ્તુ અંગે વક્તાઓના અભિપ્રાયો અનંતા સંભવી શકે છે.
(“તે ૨.) વાચકશિરોમણિ યશોવિજયજી મહારાજે પણ સપ્તભંગી-નયપ્રદીપ નામના પ્રકરણમાં સ્પષ્ટપણે જણાવેલ છે કે “અત્યંત વિસ્તારની વિવક્ષા કરવામાં આવે તો એ સર્વ નયો અનન્તા થાય છે. કારણ કે વસ્તુઓ અનેક છે. તથા પ્રત્યેક વસ્તુના અંશો (= ધર્મો) અનન્તા હોય છે. વક્તા જ્યારે વસ્તુગત પ્રત્યેક અંશનું વિધાન કરનારા વચનોની રજૂઆત કરે તો તે તમામ ઉપન્યસ્ત વચનો નય બને છે. તેથી અત્યંત વિસ્તારની અપેક્ષાએ અનંતા નય સિદ્ધ થાય છે.”
શંકા :- (ન ઘ.) પર્યાયો ભલે અનંત હોય. પણ તે બધાને બોલવા તો શક્ય નથી જ ને ?' કેમ કે આયુષ્ય સીમિત છે તથા વાણી ક્રમશઃ જ પદાર્થનિરૂપણ કરે છે. તેથી એક જીવનમાં અનન્ત ]] પર્યાયોને બોલવા અશક્ય જ છે તો વચનાત્મક નય અનન્ત કઈ રીતે બને ?
# અનન્તનચનું સમર્થન # સમાધાન :- (નિ.) એક વ્યક્તિ એક ભવમાં ભલે અનન્ત પર્યાયને બોલી ન શકે. પરંતુ અનન્ત ભવમાં તો એક વ્યક્તિ અનન્ત પર્યાયને બોલી શકે જ છે ને ! તથા બોલનાર વ્યક્તિ પણ અનન્ત કાળમાં અનન્ત હોય છે. તેથી અનન્ત કાળ અને અનન્ત વક્તા – બન્નેની અપેક્ષાએ અનન્ત પર્યાયને બોલવા શક્ય જ છે. તેથી અનન્ત વચનાત્મક અનન્ત નય શક્ય છે.
& વચનપદ્ધતિતુલ્ય નયસંખ્યા . (પૂર્વો.) ચોથી શાખામાં (શ્લો.૯) દર્શાવેલી સંમતિતર્કની ગાથા અહીં યાદ કરવી. ત્યાં જણાવેલ છે કે “જેટલા વચનમાર્ગ છે તેટલા જ નયવાદ છે. તથા જેટલા નયવાદ છે તેટલા જ પરસમયો (= અન્યદર્શનો) છે.” સંમતિતર્કમાં સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજે જણાવેલી જ વાત ગમ્મસાર ગ્રંથમાં પણ કર્મકાર્ડની અંદર જણાવેલ છે. વિશેષાવશ્યકભાષ્ય ગ્રંથમાં પણ જણાવેલ છે કે “જેટલા વચનમાર્ગ છે તેટલા જ નય છે.” 1+2. यावन्तः वचनपथाः तावन्तः चैव भवन्ति नयवादाः। यावन्तः नयवादाः तावन्तः चैव भवन्ति परसमयाः।। 3. यावन्तः વનપથી: તાવન્તો વ નથી ...
Page #314
--------------------------------------------------------------------------
________________
८/९
९४०
० मतिविशेषाणां श्रुतरूपता 0 એહવી શાસ્ત્રરીતિ છોડી, અંતર્ભાવિત કહતાં સાતમાંહિ ભૂલ્યા જે દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક તે ઉદ્ધરી = અલગા કાઢી, નવ નય કહિયા, તે સ્યો પ્રપંચ ? ચતુર મનુષ્ય વિચારી જોઓ. ૮/લા T સા.મા.૨૨૬૧) તિા
श्रुतानुसारिणः सर्वेऽपि वचनमार्गाः मतिविशेषरूपा अपि श्रुतज्ञानरूपेण विज्ञेयाः। तदुक्तं विशेषावश्यकभाष्ये '“जावंतो वयणपहा सुयाणुसारेण केइ लब्भंति । ते सव्वे सुयनाणं ते याऽणंता मइविसेसा ।।" (વિ.આ.મા.૨૨૬૧) તિ પ્રાવિંદ ભવનીયમ્
इत्थं सप्तसु पञ्चसु वा नयेषु अन्तर्भूतौ द्रव्य-पर्यायार्थी = द्रव्यार्थिक-पर्यायार्थिकनयौ इति जैनशास्त्रशैलीं त्यक्त्वा कुतः = कस्मात् कारणात् तेभ्यः उद्धृत्य पृथक्कृतौ = पार्थक्येनोपदर्शितौ 'नव नया' इत्याधुक्त्या देवसेनेन ? इति जिनसमयवेदिभिः चिन्तनीयम्।
થાનાસૂત્ર અનુયોરાઠાસૂત્રે ૨ “સત્ત મૂનના પન્ના, તે નદી - (૧) નેગને, (૨) સંદે, (૩) વવદ્યારે, (૪) ૩ઝુલુ, () સ, (૬) સમઢ, (૭) પર્વભૂતે” (થા.૭/૧૨, અનુ.ફૂ.૬૦૬) રૂત્યુવઢ્યા मूलनयविभागे नवविधत्वं न समाम्नातमिति द्योत्यते । श्रीशीलाङ्काचार्येणाऽपि आचाराङ्गवृत्तौ “ज्ञानविशेषा
૪ શ્રુતાનુસારી નયવાદો શ્રુતજ્ઞાનરવરૂપ 6 (શ્રતા.) શ્રતગ્રન્થને અનુસરનારા બધા ય વચનમાર્ગો વિશેષ પ્રકારના મતિજ્ઞાનસ્વરૂપ હોવા છતાં પણ શ્રુતજ્ઞાનરૂપ જ જાણવા. આ અંગે શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “શ્રુતશાસ્ત્રાનુસારે જેટલા પણ વચનમાર્ગ = મતિજ્ઞાનવિશેષ મળે છે તે બધાય શ્રુતજ્ઞાન છે. તે શ્રુતાનુસારી મતિવિશેષ અનંતા છે'. શ્રુતાનુસારી હોવાથી મતિવિશેષને અહીં શ્રુતજ્ઞાનસ્વરૂપે જણાવેલ છે. આ પ્રાસંગિક = પ્રસંગસંગતિ પ્રાપ્ત બાબત વિશે વાચકવર્ગે વિભાવના કરવી. હવે મૂળ વાત ઉપર આવીએ.
છે પ્રાચીન આગમિક શૈલી ન છોડીએ છે વા (ઘં.) આ રીતે અનેક શાસ્ત્રના સંદર્ભ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે સાત નયમાં અથવા
તો પાંચ નયમાં દ્રવ્યાર્થિકનયનો અને પર્યાયાર્થિકનયનો અન્તર્ભાવ થઈ જાય છે. જૈન શાસ્ત્રોની આ આગવી - શૈલી છે. આ પ્રસિદ્ધ આગમિક શૈલીને છોડીને કયા કારણે તે પાંચ કે સાત નયમાંથી દ્રવ્યાર્થિક અને
પર્યાયાર્થિક નયને બહાર કાઢીને “નવ નયો છે' - આવું કહેવા દ્વારા પાંચ કે સાત નયથી જુદા સ્વરૂપે તે બન્ને નયને દેવસેનજીએ જણાવેલા છે? આ બાબતને જિનાગમવેદી પ્રૌઢ વ્યક્તિઓએ શાંતિથી વિચારવી.
(સ્વા.) સ્થાનાંગસૂત્રમાં તથા અનુયોગદ્વારસૂત્રમાં પણ “સાત મૂલ નય જણાવેલ છે. તે આ રીતે – (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ અને (૭) એવંભૂત નય” - આ પ્રમાણે મૂલન વિભાગ જણાવેલ છે. તેથી મૂળનયના વિભાગમાં નવ ભેદ માન્ય નથી - તેમ સૂચિત થાય છે. શ્રીશીલાંકાચાર્યજીએ પણ આચારાંગસૂત્રવ્યાખ્યાના પ્રારંભમાં “જ્ઞાનવિશેષ • પુસ્તકોમાં “કહતાં' નથી. કો.(૯)+સિ.માં છે. 1. યાવત્ત: વનપથી: કૃતાનુસારેગ વિસ્ તમ્યો તે સર્વે શ્રુતજ્ઞાન તે વાનસ્તા મતિવિશેષll 2. સત્ત મૂનની પ્રતા I તર્ યથા – (૨) નૈકામ, (૨) સદ્ગ, (૩) ચવદાર, (૪) ત્રગુસૂત્ર , (૫) શા, (૬) સમfમરૂઢ , (૭) મૂત://
Page #315
--------------------------------------------------------------------------
________________
૮/૧
० नवनयनिरूपणमन्याय्यम् । नयाः। ते च नैगमादयः सप्त” (आ.सू.वृ.पृ.३) इत्युक्तम् । “साम्प्रतं नयाः, ते चाऽमी - नैगम-सङ्ग्रह -વ્યવહાર-સૂત્ર-શદ્ધ-સમઢવધૂતાવ્યા કર્તવ” (લૂ.શ્ર..૨/૪.૭/પૂ.૮૦/9.૪૨૬) રૂત્યવસ્યા सूत्रकृताङ्गसूत्रवृत्ती अपि एवकारेण मूलनयविभागे सप्ताऽतिरिक्तनयनिषेधोऽकारि । दशवैकालिकवृत्ती (१/५/नि.१४८)हरिभद्राचार्यः प्रवचनसारोद्धारे (गाथा-८४७) च नेमिचन्द्राचार्यः सप्त मूलनया दर्शिताः।। ततश्च नवधा मूलनयविभागप्रदर्शनं नाऽऽगमसम्मतं न वा युक्तिसङ्गतमाभातीति फलितमेतावता। म
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'नैगमाद्यन्तर्भावान्न द्रव्यार्थिक-पर्यायार्थिकनययोः पार्थक्योपदर्शनं युक्तमाभाती'ति यदुक्तं ग्रन्थकृता तत इदं शिक्षितव्यं यदुत केनचित् कारणेन कस्यचिदुक्तेरस्मदसम्मतत्वेऽपि तं प्रति अस्मद्वक्तव्यं स्वादुशब्दगर्भं यथा स्यात् तथा कार्यम्, न तु कटु । -कर्कशशब्दगर्भम् । अस्मच्छब्दा नोद्वेगसूचकाः, अपि तु कारुण्यदर्शकाः स्युः तथा कार्यम्। अधिकारदर्शकभाषां परित्यज्य प्रेम-वात्सल्यगर्भा भाषाऽस्माभिः प्रयोक्तव्या । ततश्च महामुनिः योगसारे का
“નિઃપવન્તનિર્મ¢ પ્રાનોતિ પરમં હિમ્” (યો.સા.૬/૪૨) રૂતિ૮/T. નય કહેવાય. તે નૈગમાદિ સાત છે - આમ જણાવેલ છે. તથા તેઓશ્રીએ જ સૂયગડાંગસૂત્રવ્યાખ્યાના અંત ભાગમાં પણ જણાવેલ છે કે “હવે નયનું નિરૂપણ કરવાનો અવસર છે. તે નયો (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ, (૭) એવંભૂત - આ પ્રમાણે સાત જ છે.” જકારનો પ્રયોગ કરવા દ્વારા શ્રીશીલાંકાચાર્યજીએ મૂલન વિભાગમાં સાત નયથી વધારે નયનો પ્રવેશ કરવાનો નિષેધ કરેલ છે. આ કથનથી સૂચિત થાય છે કે આગમિક પરંપરામાં પણ “મૂલનય નવ પ્રકારના છે' - આવો વિભાગ માન્ય નથી. શ્રીહરિભદ્રસૂરિએ દશવૈકાલિકવ્યાખ્યામાં (૧/૫/નિયુક્તિગાથા ૧૪૮ પૃ.) તથા શ્રીનેમિચન્દ્રાચાર્યજીએ પ્રવચનસારોદ્ધારમાં (ગાથા-૮૪૭) મૂળ નય સાત જ જણાવેલ છે. તેથી અત્યાર સુધીની ચર્ચા દ્વારા “નવ પ્રકારે મૂલનયનું પ્રદર્શન આગમસંમત પણ જણાતું નથી કે તર્કસંગત પણ જણાતું નથી' - એવું ફલિત થાય છે.
જે ખફા થવાના બદલે ખેદને વ્યક્ત કરીએ * આધ્યાત્મિક ઉપનય :- “મૈગમ વગેરે સાત નયમાં દ્રવ્યાર્થિકનયનો અને પર્યાયાર્થિકનયનો સમાવેશ થઈ જવાથી તે બન્ને નયને અલગ કરીને નવ નયનું નિરૂપણ કરવું વ્યાજબી જણાતું નથી” – આવું પોતાનું તાત્પર્ય ગ્રંથકારશ્રીએ જે શબ્દમાં રજૂ કરેલ છે, તેનાથી એક એવો બોધપાઠ આપણે શીખવા જેવો છે કે કોઈ પણ વ્યક્તિની વાત આપણને કોઈ પણ કારણસર ગમતી ન હોય, મંજૂર ન હોય, તે વાતનો સ્વીકાર કરવો વ્યાજબી જણાતો ન હોય તો પણ તે વ્યક્તિની સામે આપણા શબ્દો પથ્થર જેવા ભારેખમ ન હોવા જોઈએ પરંતુ હળવાફૂલ હોવા જોઈએ. આપણા શબ્દો સામેની વ્યક્તિ પ્રત્યે નારાજગી વ્યક્ત કરવાને બદલે દિલગીરી વ્યક્ત કરે તેવા જોઈએ, ખફા થવાને બદલે ખેદ વ્યક્ત કરે તેવા જોઈએ. ટૂંકમાં તાત્પર્ય એ છે કે અધિકારની ભાષામાં બોલવાને બદલે પ્રેમ-લાગણી-વાત્સલ્યની ભાષાનો, તેવા સમયે પણ, પ્રયોગ કરવો. તેના લીધે મહામુનિ યોગસારમાં દર્શાવેલ, સર્વ ક્લેશોથી રહિત પરમ પદને પ્રાપ્ત કરે છે. (૮૯)
Page #316
--------------------------------------------------------------------------
________________
૮૨૦
९४२
• अर्पितानर्पितनयापादनम् । પક્લયસ્થ દ્રવ્યારથો રે, જો તુહે અલગા દિટ્ટ;
અપ્રિયઅણપ્રિય ભેદથી રે, કિમ ઇગ્યાર ન ઇટ્ટ રે I૮/૧૦ (૧૧૮) પ્રાણી. ઈમઈ કરતાં પર્યાયાર્થ, દ્રવ્યાર્થ નય જો તુહે અલગા દીઠા, અનઈ જઈમ એ ૯ નય કહિયા. તો અર્પિત, અનર્પિત એહ ર નય (ભેદથીક) અલગ કરી નઈ, ઈમ ૧૧ નય કિમ ન ઇટ્ટક) વાંડ્યા? देवसेनाभिप्रायमाशय प्रतिविधत्ते – 'द्रव्यार्थे'ति ।
द्रव्यार्थ-पर्ययार्थी चेत् तत्र दृष्टौ पृथक् त्वया।
अर्पिताऽनर्पितौ कस्माद नेष्येते हि पृथक् त्वया ?।।८/१०॥ म प्रकृते दण्डान्वयस्त्वेवम् - तत्र द्रव्यार्थ-पर्यायार्थी त्वया पृथक् दृष्टौ (इति) चेत् ? (तर्हि) ॐ त्वया कस्माद् अर्पिताऽनर्पितौ पृथग् हि नेष्येते ?।।८/१०।।
तत्र = नयचक्रे नयनिरूपणे "पज्जयं गउणं किच्चा दव् चिय जो हु गिण्हए लोए। सो दब्वत्थो - भणिओ विवरीओ पज्जयत्थो दु ।।” (न.च.१७) इत्युक्त्या पर्यायोपसर्जन-द्रव्यानुपसर्जनाभ्यां द्रव्यार्थिकत्वं [ द्रव्योपसर्जन-पर्यायानुपसर्जनाभ्यां च पर्यायार्थिकत्वमिति तत्प्रवृत्तिनिमित्तं पुरस्कृत्य नैगमादिभ्यो सप्तभ्यः का द्रव्यार्थ-पर्ययार्थौ = द्रव्यार्थिक-पर्यायार्थिकनयौ त्वया देवसेनेन पृथग दृष्टौ कृतौ चेति चेत? तर्हि त्वया देवसेनेन कस्मात् कारणात् ताभ्याम् अतिरिक्तः द्रव्यार्थिक-पर्यायार्थिकनयः नेष्यते ? पूर्वोक्तઅવતરષિા:- દેવસેનજીના અભિપ્રાયની આશંકા કરીને તેનો જવાબ ગ્રંથકારશ્રી આપે છે :
દર દેવસેનમત દોષગ્રસ્ત ક્ષ શ્લોકાઈ :- જો નયચક્ર ગ્રંથમાં દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય તમે જુદા જુદા જોયેલા હોય તો શા માટે તમે અર્પિત અને અનર્પિત નયને જુદા નથી માનતા ? (૮/૧૦)
- દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયની સમજણ - આ વ્યાખ્યાર્થ - દેવસેનજીએ નયચક્ર ગ્રંથમાં જણાવેલ છે કે “લોકમાં પર્યાયને ગૌણ કરીને દ્રવ્યને વ જ જે નય ગ્રહણ કરે છે તે દ્રવ્યાર્થિકનય કહેવાય છે. તેનાથી વિપરીત પ્રવૃત્તિ કરે તે પર્યાયાર્થિક
નય કહેવાય છે.” આવું કહેવા દ્વારા “પર્યાયની ગૌણતા અને દ્રવ્યની મુખ્યતા, દ્રવ્યાર્થિકપણું જણાવે છે તથા દ્રવ્યની ગૌણતા અને પર્યાયની મુખ્યતા, પર્યાયાર્થિકપણું જણાવે છે' - આમ સૂચિત કરેલ છે. આ રીતે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય - આ બન્ને પદોનું પ્રવૃત્તિનિમિત્ત દેવસેનજીએ દર્શાવેલ છે. આ બાબતને લક્ષમાં રાખીને ગ્રંથકારશ્રી દેવસેનજીને એમ કહે છે કે “હે દેવસેનજી ! નયચક્ર ગ્રંથમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક શબ્દના પ્રવૃત્તિનિમિત્તને આગળ કરીને નૈગમ આદિ સાત નયો કરતાં દ્રવ્યાર્થિકનયને અને પર્યાયાર્થિકનયને જો તમે જુદા જોયેલા છે તથા જુદા કરેલા છે, તો કયા કારણથી ૨ મ.માં “અપ્પિયણપ્રિય” પાઠ. B(૨)નો પાઠ લીધેલ છે. ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. • કો.(૯)માં “એકાદશ” પાઠ. ૪ કો.(૧૩)માં “નયમાંહિ અર્પિત પાઠ. 1. पर्यायं गौणं कृत्वा द्रव्यं चैव यो हि गृह्णाति लोके। स द्रव्यार्थी भणितः विपरीतः पर्यायार्थस्तु ।।
Page #317
--------------------------------------------------------------------------
________________
૮/૨૦
• अर्पितादिनयप्रदर्शनम् 0 ત્તિ ભાવાર્થ ફક્ત ૧૧૮મી ગાથાનો અર્થ સંપૂર્ણ. ૮/૧૦ रीत्या (६/७) जयधवलायां केवलद्रव्यार्थिकविषयग्राहक-केवलपर्यायार्थिकविषयग्राहकाभ्याम् अतिरिक्तत्वेन तदुभयविषयग्राहकस्य नैगमतृतीयभेदस्य उपदर्शनात् । एवमेव कस्मात् कारणात् तुल्ययुक्त्या अर्पितानर्पितो नयौ नैगमादिभ्यो नयेभ्यः पृथग् हि = भिन्नौ एव नेष्येते ? तत्त्वार्थसूत्रे ।
તાડનર્પિતસિદ્ધઃ” (ત.ફૂ.૧/રૂ9) રૂત્યેવં તત્રિર્દેશોપધ્ધઃ
एतेन '“दव्वट्ठियवत्तव्वं सामण्णं, पज्जवस्स य विसेसो। एए समोवणीआ विभज्जवायं विसेसंति ।।” र्श (स.त.३/५७) इत्येवं सम्मतितकें द्रव्यार्थिक-पर्यायार्थिकनययोः प्रतिपादितत्वात् तौ पृथग् दृष्टौ दर्शितौ .. च नयचक्रे अस्माभिः, अर्पिताऽनर्पितयोर्नययोः कुत्राऽप्यदृष्टत्वान्न नैगमादिभ्यो नयेभ्यः अर्पिताऽनर्पितनयौ स्वतन्त्रतयेष्येते इति निरस्तम्, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક - આ બન્નેથી ભિન્ન સ્વરૂપે દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયને માન્ય કર્યો નથી? કારણ કે પૂર્વે (૬/૭) જણાવેલ પદ્ધતિ મુજબ, દિગંબર વીરસેનાચાર્યએ કેવલ દ્રવ્યાર્થિકવિષયગ્રાહક પ્રથમ નૈગમ અને કેવલ પર્યાયાર્થિકવિષયગ્રાહક દ્વિતીય નૈગમ કરતાં ભિન્ન સ્વરૂપે દ્રવ્યાર્થિક -પર્યાયાર્થિકઉભયવિષયગ્રાહક નામનો નૈગમનો તૃતીય પ્રકાર જયધવલામાં જણાવેલ છે. તુલ્ય યુક્તિથી દેવસેનજીએ પણ મૂળનયમાં દશમા નય તરીકે દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયને જણાવવો જ જોઈએ ને ! તે જ રીતે દેવસેનજીએ ક્યા કારણસર નૈગમ આદિ નો કરતાં અર્પિતનયને અને અનર્મિતનયને ભિન્નરૂપે જ માન્ય નથી કર્યા? કેમ કે નૈગમ આદિ સાત નથી કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને જુદા માનવાની જેમ અર્પિત અને અનર્પિત નયને પણ નૈગમ આદિ નય કરતાં જુદા માનવાની યુક્તિ તો || સમાન જ છે. તત્ત્વાર્થસૂત્રમાં “ર્પિતાડનર્પિતસિદ્ધર' આવું કહેવા દ્વારા અર્પિતનયનો અને અનર્મિતનયનો નિર્દેશ ઉપલબ્ધ થાય જ છે. તેથી નવ નયના બદલે બાર નયનો નિર્દેશ તમારે કરવો જોઈએ.” |
tઈ અર્પિતાદિ નયનું આપાદન નિરાધાર : દિગંબર છે પૂર્વપક્ષ :- (ર્તન.) સંમતિતર્કમાં જણાવેલ છે કે “દ્રવ્યાર્થિકનયના વચનનો વિષય સામાન્ય ધર્મ છે અને પર્યાયાર્થિકનયનો વિષય વિશેષ ધર્મ છે. આ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય બન્ને ભેગા થઈને વિભજ્યવાદને = સ્યાદ્વાદને વિશેષ સ્વરૂપ ધારણ કરાવે છે.” આ રીતે સંમતિતર્ક ગ્રંથમાં શ્રીસિદ્ધસેનસૂરિ મહારાજ પણ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનું પ્રતિપાદન કરે છે. તેથી નૈગમ આદિ સાત નયો કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને પૃથફ સ્વરૂપે અમે દિગંબરોએ જોયેલા છે. તથા નયચક્ર ગ્રંથમાં નૈગમ આદિ સાત નયો કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને અલગ દેખાડેલા છે. પરંતુ અર્પિતનયને અને અનર્મિતનયને અમે કોઈ પણ ગ્રંથમાં જોયેલ નથી. તેથી નૈગમ આદિ નયો કરતાં સ્વતંત્રરૂપે અર્પિત અને અનર્પિત નય અમને ઈષ્ટ નથી. તેથી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની જેમ અર્પિતને અને અનર્પિત નયને સ્વતંત્ર મૂળ નય સ્વરૂપે માનીને મૂળનયનો વિભાગ અને દિગંબરોએ દર્શાવેલ નથી.
સામાન્યૂ યર્ચ વિશેષ:
તો સમુપનીતો
*, * ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(ર)માં છે. 1. દ્રવ્યક્તિવર્ચે विभज्यवादं विशेषयतः।।
Page #318
--------------------------------------------------------------------------
________________
९४४
• अर्पिताऽनर्पितनययोः उभयसम्प्रदायसम्मतता 0
૮/૧૦ ___ तत्त्वार्थे तन्निर्देशस्य कृतत्वात्, बृहत्स्वयम्भूस्तोत्रेऽपि “अनेकान्तः प्रमाणात्ते तदेकान्तोऽर्पितान्नयात्” (बृ.स्व.स्तो.१०३) इत्येवमर्पितनयस्योक्तत्वात्, विद्यानन्दस्वामिना अपि तत्त्वार्थश्लोकवार्तिके नयविवरणे જ “અર્થ-પર્યાયયોઃ તીવવું T-મુળસ્વમાવત: વવિદ્ વસ્તુમપ્રીય પ્રતિgિ: પ્રનીયતા” (ત જ્ઞો.ન.વિ.૪૨) म इत्येवमर्पणानर्पणयोरुक्तत्वात्, विशेषावश्यकभाष्येऽपि “दव्वट्ठियस्स दव् वत्थु पज्जवनयस्स पज्जाओ । भी अप्पियमयं विसेसो सामन्नमणप्पियनयस्स ।।” (वि.आ.भा. ३५८८) इति तन्निर्देशोपलब्धेश्च। ततश्च
श्वेताम्बर-दिगम्बरोभयसम्प्रदायग्रन्थेषु द्रव्यार्थिक-पर्यायार्थिकयोरिव अर्पिताऽनर्पितनययोरुपलम्भेन द्वादशधा मूलनयविभागो देवसेनेन दर्शनीयः स्यादित्यपरिहार्या इयम् आपत्तिः ।
* અર્પિતાદિ નયનું આપાદન શાસ્ત્રસાપેક્ષ ઃ શ્વેતાંબર જ (ઉત્તરપક્ષ :- (તત્વાર્થે.) તમારી આ વાત બરાબર નથી. કેમ કે અમે હમણાં જ તત્ત્વાર્થસૂત્રનો સંદર્ભ દર્શાવી ચૂક્યા છીએ. તે તત્ત્વાર્થસૂત્રમાં અર્પિતનય અને અનર્મિતનય વાચકશિરોમણિ ઉમાસ્વાતિજી મહારાજે દેખાડેલ જ છે. તથા બૃહતસ્વયંભૂસ્તોત્રમાં પણ સમન્તભદ્રસ્વામીએ જણાવેલ છે કે “હે જિનેશ્વર ભગવંત ! પ્રમાણની અપેક્ષાએ તમારો મત અનેકાન્ત સ્વરૂપ છે. તથા અર્પિતનયની અપેક્ષાએ તમારો મત એકાંત સ્વરૂપ છે.” આ પ્રમાણે અર્પિતનયનો ઉલ્લેખ તમને પણ માન્ય એવા સમન્તભદ્ર સ્વામીએ કરેલ છે. દિગંબર આચાર્ય વિદ્યાનંદસ્વામીએ પણ તત્ત્વાર્થશ્લોકવાર્તિકમાં નિયવિવરણ પ્રકરણમાં જણાવેલ છે કે “દ્રવ્ય અને પર્યાય વચ્ચે ગૌણ-મુખ્ય સ્વભાવની અપેક્ષાએ કોઈક વસ્તુમાં જાણકાર વ્યક્તિને વિશેષ પ્રકારનો અભિપ્રાય ઉત્પન્ન થાય છે.” અહીં મુખ્યસ્વભાવ દ્વારા અર્પણાને અને ગૌણસ્વભાવ
દ્વારા અનર્પણાને તેમણે જણાવેલ છે. વિશેષાવશ્યકભાષ્યમાં પણ શ્વેતાંબરશિરોમણિ શ્રીજિનભદ્રગણી - ક્ષમાશ્રમણે જણાવેલ છે કે “દ્રવ્યાર્થિકનયનો વિષય દ્રવ્ય છે અને પર્યાયાર્થિકનયનો વિષય પર્યાય છે. તા વિશેષ ધર્મ અર્પિતનયને સંમત છે. તથા સામાન્ય ધર્મ અનર્મિતનયને સંમત છે.” આ રીતે
વિશેષાવશ્યકભાષ્યમાં પણ અર્પિત અને અનર્પિત નયનો ઉલ્લેખ થયેલ છે. ઉપરોક્ત શાસ્ત્રસંદર્ભનું તાત્પર્ય 31 એટલા જ અંશમાં અભિપ્રેત છે કે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની જેમ અર્પિત અને અનર્પિત નયનો
ઉલ્લેખ શ્વેતાંબર અને દિગંબર બન્ને સંપ્રદાયને માન્ય એવા વિવિધ ગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે. તેથી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની જેમ અર્પિત અને અનર્પિત નયને સ્વતંત્ર મૂળ નય માની, બાર મૂળનયનો વિભાગ બતાવવાની આપત્તિ દિગંબર દેવસેનજીને અપરિહાર્ય બની રહેશે.
અર્પિત-અનર્પિતનની સ્પષ્ટતા જ સ્પષ્ટતા :- વિશેષાવશ્યકભાષ્યકારનું તાત્પર્ય એવું જણાય છે કે વિશેષધર્મની વિરક્ષા કરનાર અર્પિત નયનો વિષય વિશેષ ધર્મ છે તથા વિશેષ ધર્મની વિવેક્ષા ન કરનાર અનર્મિતનયનો વિષય સામાન્ય ધર્મ છે. પરંતુ આનો અર્થ એવો નથી કે સામાન્ય ધર્મ અર્પિતનયનો વિષય ન જ બને. સામાન્ય ધર્મની વિવક્ષા કરનાર અર્પિતનયનો વિષય સામાન્યધર્મ પણ બની જ શકે છે. તથા સામાન્ય ધર્મની વિરક્ષા ન કરનાર અનર્પિત નયનો વિષય વિશેષ ધર્મ પણ બની શકે છે. ટૂંકમાં વિવફા = અર્પણા અને અવિવેક્ષા = અન"ણા. તેથી જો નૈગમ આદિ સાત નવો કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને શાસ્ત્રના આધારે 1. द्रव्यास्तिकस्य द्रव्यं वस्तु पर्यवनयस्य पर्यायः। अर्पितमतं विशेषः सामान्यमनर्पितनयस्य ।।
Page #319
--------------------------------------------------------------------------
________________
૮/૧૦
• अर्पितत्वादेर्शेयगत्वसाधनम् ।
९४५ विशेषावश्यकभाष्यानुसारेण (गा.३५८८) अर्पिताऽनर्पितनयद्वये नैगमादीनां समवताराऽभ्युपगमे । तु तुल्यन्यायेन द्रव्यार्थिक-पर्यायार्थिकनयद्वये नैगमादिसमवतारस्याऽप्रत्याख्येयत्वात् सप्तैव मूलनयाः ..
, ન તુ નવા ____ अनेन अर्पितत्वानर्पितत्वयोः ज्ञानधर्मत्वेऽपि बाह्यार्थधर्मत्वविरहान्नार्पितानर्पितनययोः पार्थक्येनो- म पदेश इति निरस्तम्,
तयोः बाह्यार्थधर्मत्वाभावे तन्निष्ठतया तज्ज्ञानस्य भ्रमत्वापत्तेः । न च तयोर्बाह्यवस्तुधर्मत्वमसिद्धम् । क तदुक्तं विशेषावश्यकभाष्यवृत्ती श्रीहेमचन्द्रसूरिभिः “स्वधर्मैः विशेषवद्भिः पर्यायैः अविशेषितं सामान्यरूपं । वस्तु अनर्पितमभिधीयते। तदेव च पर्यायान्तरैः = पर्यायविशेषैः विशेषितमर्पितमुच्यते” (वि.आ.भा.२१७१ ॥ 9) તિા . જુદા દર્શાવવા એ દિગંબર દેવસેનજીને અભિમત હોય તો અર્પિતનયને અને અનર્મિતનયને પણ ઉપરોક્ત શાસ્ત્રના આધારે નૈગમ આદિ નયો કરતાં જુદા દર્શાવવાની સમસ્યા અપરિહાર્ય બની રહેશે.
છે ...તો મૂલનચ સાત જ થશે, નવ નહિ છે (વિશે.) દેવસેનજી વિશેષાવશ્યકભાષ્ય મુજબ જો અર્પિત-અનર્મિતનયમાં નૈગમાદિનો સમવતાર માન્ય કરે તો તુલ્યન્યાયથી વિશેષાવશ્યકભાષ્ય મુજબ જ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયમાં નૈગમાદિના સમવતારને દેવસેનજી રોકી નહિ શકે. તેથી મૂલય સાત જ થશે, નવ નહિ - આટલું નિશ્ચિત થાય છે.
પૂર્વપક્ષ :- (મન) અર્પિતત્વ અને અનર્પિતત્વ આ બન્ને જ્ઞાનનો ગુણધર્મ હોવા છતાં પણ બાહ્ય પદાર્થનો ગુણધર્મ નથી. તેથી અર્પિતનયનો અને અનર્મિતનયનો, નગમ આદિ નો કરતાં અલગ ઉપદેશ દેવસેનજીએ કરેલ નથી. જે ગુણધર્મ બાહ્ય પદાર્થમાં = શેયમાં રહેતો હોય તેના આધારે નયનો ઉદ્ભવ થાય છે. જે ધર્મ જ્ઞાનમાં રહેતો હોય તેના આધારે સ્વતંત્રપણે નયનો ઉદ્ભવ થઈ શકતો નથી. તેથી તે દેવસેનજીએ અગિયાર નયના બદલે નવ મૂળ નયનો ઉપદેશ નયચક્ર ગ્રંથમાં આપેલ છે, તે વ્યાજબી છે.
જ અર્પિતત્વાદિ વાસ્તવિક છે જ. ઉત્તરપક્ષ :- (તયો.) તમારી ઉપરોક્ત વાત વ્યાજબી નથી. કારણ કે અર્પિતત્વ અને અનર્પિતત્વ બાહ્ય પદાર્થનો ગુણધર્મ ન હોય તો તે બન્ને ગુણધર્મ બાહ્ય પદાર્થમાં રહેલા છે' - તેવા પ્રકારનું જ્ઞાન ભ્રમરૂપ થવાની આપત્તિ સર્જાય. તથા “અર્પિતત્વ અને અનર્પિતત્વ' - આ બન્ને ગુણધર્મો બાહ્ય વસ્તુમાં રહેલા છે – આ વાત શાસ્ત્રથી અસિદ્ધ નથી, પરંતુ શાસ્ત્ર આધારે સિદ્ધ જ છે. તેથી વિશેષાવશ્યકભાષ્યવૃત્તિમાં માલધારી હેમચંદ્રસૂરિ મહારાજે જણાવેલ છે કે “વિશેષતાને ધરાવનારા જે પર્યાયો પોતાના (વસ્તુના) ગુણધર્મો છે, તેનાથી અવિશેષિત સામાન્ય સ્વરૂપ વસ્તુ અનર્પિત કહેવાય છે. તથા તે જ વસ્તુને જો વિશેષતાને ધારણ કરનારા પર્યાયોથી વિશેષિત કરવામાં આવે તો તે અર્પિત કહેવાય છે.” અહીં વ્યાખ્યાકાર મહર્ષિએ વસ્તુને જ અનર્પિત કે અર્પિત કહેવા દ્વારા નિર્પિતત્વ અને અર્પિતત્વ - આ બન્ને ગુણધર્મો વસ્તુમાં = શેય પદાર્થમાં રહેલા છે - તેવું સૂચિત કરેલ છે.
Page #320
--------------------------------------------------------------------------
________________
મારવા મ
☼ देवसेनस्य चतुर्दशमूलनयापत्तिः
८/१०
.
तदुक्तं तत्त्वार्थराजवार्त्तिके अकलङ्काचार्येण अपि " धर्मान्तरविवक्षाप्रापितप्राधान्यम् અર્પિતમ્ । अनेकात्मकस्य वस्तुनः प्रयोजनवशाद् यस्य कस्यचिद् धर्मस्य विवक्षया प्रापितप्राधान्यम् अर्थरूपम् अर्पितम् उपनीतमिति यावत् (त. रा. वा. ५ / ३२ / १) । तद्विपरीतम् अनर्पितम् । प्रयोजनाभावात् सतोऽपि अविवक्षा भवति इति उपसर्जनीभूतम् = अनर्पितमित्युच्यते” (त. रा.वा. ५/३२/२) इति । तत्त्वार्थश्रुतसागरीवृत्त्यादावपि (५ / ३२) अयमेव आशय प्रकटीकृतः । ततश्च द्रव्यार्थ - पर्यायार्थयोः नैगमादिनयेभ्यः पार्थक्येन निरूपणे अर्पितानर्पितनयावपि तेभ्यः पृथगेव निरूपणीयौ स्याताम् ।
उपलक्षणाद् अर्थनय-व्यञ्जननयावपि चतुर्थशाखायां त्रयोदशश्लोकव्याख्यायाम् “एवं सत्तवियप्पो” (स.त.१/४९) इत्यादिरूपेण सम्मतितर्कसंवादोपदर्शितौ मूलनयविभागे द्रव्यार्थिक-पर्यायर्थिकनयवत् पार्थक्येन * દિગંબરમત મુજબ અર્પિત-અનર્પિતવિચાર
(તલુŕ.) માત્ર શ્વેતાંબરમત મુજબ જ નહિ, પરંતુ દિગંબરમત અનુસાર પણ ‘અર્પિતત્વ અને અનર્પિતત્વ જ્ઞેય પદાર્થના ગુણધર્મ છે' - તેવું સિદ્ધ થાય છે. તેથી જ તત્ત્વાર્થરાજવાર્તિક ગ્રંથમાં દિગંબર આચાર્ય અકલંકસ્વામીએ પણ જણાવેલ છે કે “વસ્તુમાં રહેલા અન્ય ગુણધર્મોની વિવક્ષા દ્વારા જે વસ્તુસ્વરૂપ પ્રાધાન્યને પ્રાપ્ત કરે છે તે અર્પિત કહેવાય છે. કહેવાનો મતલબ એ છે કે વસ્તુ અનેકાંત સ્વરૂપ છે. અનેકધર્માત્મક એવી વસ્તુમાં રહેલા જે કોઈ ગુણધર્મોની વિશેષપ્રકારના પ્રયોજનના લીધે વિવક્ષા કરવામાં આવે ત્યારે તેવી વિવક્ષાથી વસ્તુનું જે સ્વરૂપ મુખ્યતાને ધારણ કરે છે, તે વસ્તુસ્વરૂપ અર્પિત ઉપનીત કહેવાય છે. તથા તેનાથી વિપરીત એવું જે વસ્તુસ્વરૂપ હોય તે અનર્પિત કહેવાય છે. મતલબ કે વસ્તુમાં અનેક ધર્મો રહેલા હોવા છતાં પણ જે ગુણધર્મને દર્શાવવાનું વક્તાને પ્રયોજન ન હોય તે ગુણધર્મ વસ્તુમાં રહેલો હોવા છતાં પણ વક્તા તેની વિવક્ષા કરતા નથી. તેથી અવિવક્ષિત ધર્માત્મક વસ્તુસ્વરૂપ ગૌણ બની જાય છે. તેથી વસ્તુનું તેવું સ્વરૂપ અનર્પિત કહેવાય છે.” શ્રુતસાગર નામના દિગંબરાચાર્યએ તત્ત્વાર્થસૂત્રની જે વૃત્તિ બનાવી છે તે તત્ત્વાર્થશ્રુતસાગરી વ્યાખ્યા તરીકે પ્રસિદ્ધ છે. તત્ત્વાર્થની શ્લોકવાર્તિક વગેરે અન્ય દિગંબર વ્યાખ્યાઓ પણ જાણીતી છે. તેમાં પણ ઉપર મુજબનો જ આશય પ્રગટ કરવામાં આવેલ છે. આ રીતે દિગંબરમત મુજબ પણ અર્પિતત્વ અને અનર્પિતત્વ શેય પદાર્થમાં રહે છે - તેમ સિદ્ધ થાય છે. તેથી નૈગમ આદિ સાત નયો કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય જુદાં છે - તેવું નિરૂપણ કરવામાં આવે તો નૈગમ આદિ નયો કરતાં અર્પિતનય અને અનર્પિતનય પણ જુદાં જ છે' - તેવું નિરૂપણ કરવું જરૂરી બની જાય છે.
છે ચૌદ નયની આપત્તિ છ
९४६
=
=
=
(૩૫.) અહીં સ્વતંત્ર મૂળનય તરીકે અર્પિત અને અનર્પિત નયનો ઉલ્લેખ કરવાની જે આપત્તિ આપેલ છે, તે તો ઉપલક્ષણ છે. તેથી નૈગમ આદિ નયો કરતાં ભિન્ન અર્થનય અને વ્યંજનનય (=શબ્દનય) પણ સ્વતંત્રરૂપે મૂળનય તરીકે દર્શાવવા જરૂરી બની જશે. ચોથી શાખાના તેરમા શ્લોકમાં સંમતિતર્કગ્રંથની ‘ત્ત્વ સવિયો’(સં.ત.૧૫૪૯) ગાથાના સંવાદ દ્વારા સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર નામના ત્રણ અર્થનય તથા શબ્દ-સમભિરૂઢ-એવંભૂત નામના ત્રણ વ્યંજનનય = શબ્દનય છે' - આ પ્રમાણે જે જણાવેલ છે,
Page #321
--------------------------------------------------------------------------
________________
૮૨૦ • अर्थ-व्यञ्जन-शुद्धाऽशुद्धनयविचारणम् ।
९४७ वक्तव्यौ स्याताम्, युक्तेरुभयत्र तुल्यत्वादिति चतुर्दश मूलनयभेदा भवेयुः। ___ इयांस्त्वत्र विशेषो यदुत सिद्धसेनदिवाकरमते सङ्ग्रहादयः त्रयः अर्थनयाः सिद्धान्तमते तु ५ नैगमादयः चत्वारः अर्थनयाः, व्यञ्जननयास्तु शब्दनयाऽपराऽभिधाना उभयमतेऽन्त्याः त्रय एव । रा प्रकृते “नैगमाद्याः चत्वारोऽपि अर्थनयाः, अर्थमेव प्राधान्येन शब्दोपसर्जनमिच्छन्ति। शब्दाद्यास्तु त्रयः म शब्दनयाः शब्दप्राधान्येन अर्थमिच्छन्ति” (सू.कृ.श्रु.स्क.२/अ.७/सू.८१/पृ.४२६) इति सूत्रकृताङ्गव्याख्यायां । श्रीशीलाङ्काचार्यवचनमनुसन्धेयम् । अयमेवार्थो विशेषावश्यकभाष्येऽपि “अत्थप्पवरं सद्दोवसज्जणं वत्थु- २ मुज्जुसुत्तता। सद्दप्पहाणमत्थोवसज्जणं सेसया बिंति ।।” (वि.आ.भा.२२६२) इत्येवमुपदर्शितः। प्रमाणनय- क તત્ત્વાનો
વારતઃ (૭/૪૪-૪૬), સીતાકૃતઃ (.વી.૧૦૮), છત્તયાનુપ્રેક્ષાવૃત્તિવારી चाऽप्यत्रैवमेवाऽभिप्रायः (गा.२७४ वृ.)। ____एवमेव शुद्धाऽशुद्धनयौ अपि मूलनयविभागे स्वातन्त्र्येण वक्तव्यौ स्याताम्, शब्दादिनयत्रिके તેનું અહીં અનુસંધાન કરવું. તેથી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને જો મૂલનયવિભાગમાં સ્વતંત્ર ભૂલનય તરીકે દેવસેનજી ગણાવે તો અર્થનયને અને વ્યંજનનયને પણ તેણે મૂલન વિભાગમાં સ્વતંત્ર નયસ્વરૂપે માનવા પડશે. કેમ કે યુક્તિ તો બન્ને પક્ષે સમાન જ છે. તેથી ચૌદ મૂલનભેદ થશે.
# અર્થન, તાર્કિકમતે ત્રણ, સિદ્ધાંતમતે ચાર (ર્યો.) અહીં વિશેષતા એટલી ધ્યાનમાં રાખવી કે સિદ્ધસેનદિવાકરજીના મતે મૂલ નય છ હોવાથી સંગ્રહ વગેરે ત્રણ અર્થનય છે. જ્યારે સિદ્ધાન્તમતે તો નૈગમાદિ ચાર અર્થનય છે. બન્નેના મતે વ્યંજનનય = શબ્દનય તો છેલ્લા ત્રણ જ છે. પ્રસ્તુતમાં સૂયગડાંગ વ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્યજીની વાતનું અનુસંધાન કરવું જરૂરી છે. ત્યાં તેઓશ્રીએ જણાવેલ છે કે “નૈગમ વગેરે ચારેય નયો અર્થનો છે. કેમ કે તે છે અર્થને જ મુખ્યરૂપે માને છે. શબ્દને તેઓ ગૌણ બનાવે છે. તથા શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નામના ત્રણ નય શબ્દનય = વ્યંજનનય છે. કારણ કે તે ત્રણેય નમો શબ્દને મુખ્ય બનાવીને ગૌણ ભાવે અર્થને ઈચ્છે છે.” વિશેષાવશ્યકભાષ્યમાં પણ આ જ અર્થ નીચે મુજબ જણાવેલ છે કે “ઋજુસૂત્ર છે સુધીના ચાર નવો શબ્દને ગૌણ કરીને, અર્થને મુખ્ય બનાવીને વસ્તુને જણાવે છે. તેથી તે અર્થનય બને છે. બાકીના ત્રણ નવો શબ્દને મુખ્ય કરીને તથા અર્થને ગૌણ કરીને વસ્તુને જણાવે છે.” તેથી પાછલા ત્રણ નવો શબ્દનય = વ્યંજનનય બને છે. પ્રમાણનયતત્તાલોકાલંકારના કર્તા શ્વેતાંબરશિરોમણિ વાદિદેવસૂરિજીનો, અહદ્ગીતાના કર્તા મેઘવિજયજી ઉપાધ્યાયનો અને કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યાકાર દિગંબર શુભચન્દ્રનો પણ પ્રસ્તુતમાં આવો જ અભિપ્રાય છે. આમ નૈગમ આદિ સાત નય + દ્રવ્યાર્થિકનય + પર્યાયાર્થિકનય + દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનય + અર્પિત અને અનર્પિત નય + અર્થનય અને વ્યંજનનય - આમ મૂળ નયના કુલ ચૌદ પ્રકારો પ્રાપ્ત થવાની આપત્તિ દેવસેનજીના મતમાં દુર્વાર બનશે.
# દેવસેનાજીને સોળ મૂલનયની આપત્તિ . (વ.) દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનો મૂલનયવિભાગમાં સમાવેશ કરીને નવવિધ નયની પ્રરૂપણા કરવાનો 1. अर्थप्रवरं शब्दोपसर्जनं वस्तु ऋजुसूत्रान्ताः। शब्दप्रधानमर्थोपसर्जनं शेषका ब्रुवते ।।
Page #322
--------------------------------------------------------------------------
________________
* नाम - स्थापनादिनयविमर्शः
८/१०
1
पर्यायार्थिकत्वस्येव शुद्धत्वस्य नैगमादिनयचतुष्के च द्रव्यार्थिकत्वस्येव अशुद्धत्वस्य आगमसम्मतत्वात्, “भावं चिय सद्दनया सेसा इच्छंति सव्वनिक्खेवे” (वि.आ.भा.२८४७) इति विशेषावश्यकभाष्यगाथाविवरणे शुद्धत्वात् शब्दादिनयत्रितये भावनिक्षेपग्राहकत्वस्य अशुद्धत्वाच्च नैगमादिचतुष्के सर्वम निक्षेपग्राहकत्वस्य श्रीमलधारिहेमचन्द्रसूरिभिः दर्शितत्वात् । बृहत्कल्पभाष्यवृत्ती (गा. १५) अपि शब्दादीनां शुद्धनयत्वमुक्तम् ।
यद्वा ऋजुसूत्रादिचतुष्के शुद्धत्वं नैगमादित्रिके चाऽशुद्धत्वं ज्ञेयम्, “न क्खरइ अणुवओगे वि...” (वि.आ.भा.४५५) इत्यादिविशेषावश्यकभाष्यगाथाया वृत्तौ श्रीहेमचन्द्रसूरिभिः तथैवोक्तत्वात्। ततश्च द्रव्यार्थिक-पर्यायार्थिकाऽर्पिताऽनर्पित-व्यञ्जनार्थ-शुद्धाशुद्ध-नैगमादिभेदेन षोडशधा मूलनयविभागः प्रसज्येत, का युक्तेः उभयत्र तुल्यत्वात् ।
एवं विशेषावश्यकभाष्योक्तानां (गा. ६१-७० ) नाम-स्थापना- द्रव्य-भावनयानामपि मूलनयविभागे આગ્રહ દેવસેનજી ન છોડે તો દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકની જેમ શુદ્ધ-અશુદ્ધ નયનો પણ મૂળનયના વિભાગમાં સ્વતંત્રનયરૂપે પ્રવેશ તેણે માન્ય કરવો પડશે. કારણ કે શબ્દાદિ ત્રણ નય જેમ પર્યાયાર્થિકનય છે, તેમ શુદ્ધનય તરીકે પણ આગમસંમત છે. તથા નૈગમાદિ ચાર નય જેમ દ્રવ્યાર્થિકનય છે, તેમ અશુદ્ઘનય તરીકે પણ આગમસંમત છે. આ બાબત આગમસંમત હોવાનું કારણ એ છે કે ‘“માયં ચિત્ર સદ્દનવા..” ગાથાના વિવરણમાં શ્રીહેમચન્દ્રસૂરિજી જણાવે છે કે ‘શબ્દાદિ ત્રણ નય શુદ્ધનય હોવાના લીધે ભાવનિક્ષેપને જ ગ્રહણ કરે છે. તથા નૈગમાદિ ચાર નયો અશુદ્ધ હોવાના લીધે બધા જ નિક્ષેપાઓને ગ્રહણ કરે ૐ છે.' આથી સિદ્ધ થાય છે કે પ્રથમ ચાર નયને અશુદ્ધનય પણ કહેવાય તથા છેલ્લા ત્રણ નયને શુદ્ધનય પણ કહેવાય. બૃહત્કલ્પભાષ્યવૃત્તિમાં પણ શબ્દાદિ નયોને શુદ્ધ કહેલા છે.
મેં શુદ્ધ-અશુદ્ધનયની અન્ય વિચારણા 70
(યદ્વા.) અથવા અન્ય દૃષ્ટિકોણથી ઋજુસૂત્ર વગેરે પાછલા ચાર નયો શુદ્ધ નય તથા નૈગમાદિ ત્રણ નય અશુદ્ધ જાણવા. કારણ કે શ્રુતજ્ઞાનના ૧૪ ભેદમાંથી ‘અક્ષર’ નામનો પ્રથમ ભેદ દેખાડવાના અવસરે જૈન વઘરફ... (ગા.૪૫૫) ઈત્યાદિ વિશેષાવશ્યકભાષ્યની ગાથાની વ્યાખ્યામાં મલધારી શ્રીહેમચન્દ્રસૂરિજી ઉપર મુજબ નૈગમાદિ ત્રણને અશુદ્ઘનય અને પાછલા ચારને શુદ્ધનય તરીકે જણાવે છે. તેથી જો દેવસેનજી નૈગમાદિ સાત નયોમાં અંતર્ભૂત એવા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને મૂલનયવિભાગમાં સ્વતન્ત્રપણે જણાવે તો દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનય, અર્પિતનય, અનર્પિતનય અર્થનય, વ્યંજનનય, શુદ્ઘનય, અશુદ્ઘનયનો પણ ત્યાં નિર્દેશ કરવો જરૂરી બની જશે. કેમ કે યુક્તિ તો બન્ને પક્ષે સમાન જ છે. તથા તેવું કરવામાં તો મૂલનય નવના બદલે ૧૬ બની જવાની આપત્તિ દેવસેનને આવશે.
તુ હતું
९४८
'
* ૨૦ મૂળનય થવાની આપત્તિ
(i.) એ જ રીતે વિશેષાવશ્યકભાષ્યમાં બતાવેલ નામનય, સ્થાપનાનય, દ્રવ્યનય અને ભાવનયઆ અન્ય ચાર નયોનો પણ દ્રવ્યાર્થિકાદિની જેમ મૂળનયવિભાગમાં સમાવેશ કરવો જરૂરી બની જશે.
1. માવં ચૈવ શબ્દનયા, શેષા રૂત્તિ સર્વનિક્ષેપાન્। 2. 7 ક્ષતિ અનુપયોનેવિ...I
Page #323
--------------------------------------------------------------------------
________________
૮/૨૦ ० नानाप्रकारेण मूलनयद्वैविध्यद्योतनम् ।
९४९ स्वातन्त्र्येण प्रवेशाद् विंशतिर्मूलनयभेदाः प्रसज्येरन्, द्रव्यार्थिकस्येव नाम-स्थापना-द्रव्यनयानां नैगमादौ प पर्यायार्थिकस्येव च भावनयस्य ऋजुसूत्रादौ प्रवेशात् ।
एवञ्चाऽतीतभावप्रज्ञापक-प्रत्युत्पन्नभावप्रज्ञापकादिभेदाद् अनेकधा मूलनयभेदाः प्रसज्येरन्, तेषामपि । मूलनयविभागे नानाऽभिप्रायेण प्रवेशोपलब्धेः। तदुक्तम् आवश्यकनियुक्तिचूर्णी श्रीजिनदासगणिमहत्तरेण 1“दो मूलनया - दव्वढिओ य पज्जवडिओ य। एक्केको सयविहो। एवं दो णयसया। अहवा दो नया श वावहारिओ णेच्छतितो य। तो उदाहरणं - वावहारियणयस्स ‘कालतो भमरो', णेच्छतियणयस्स ‘पंचवन्नो । जाव अट्ठफासो'। अहवा दो मूलणया - अप्पियववहारितो य अणप्पियववहारितो य, उदाहरणं जीवो... नारकत्वेनाऽर्पितः जीवत्वेनानर्पितः, एवं तिर्यग्मनुष्यदेवत्वेनापि भाव्यम् । अहवा दो नया तीयभावपन्नवतो ण
પકુપન્નમાવત્રિવતો ર” (સા.નિ.TI.૭૬૬ ટૂ) તિા કેમ કે દ્રવ્યાર્થિકનયની જેમ નામનય-સ્થાપનાનય-દ્રવ્યનયનો નૈગમાદિનયોમાં સમાવેશ થાય છે તથા પર્યાયાર્થિકનયની જેમ ભાવનયનો ઋજુસૂત્રાદિ નયોમાં સમાવેશ થાય છે. તેથી જો મૂલન વિભાગમાં દ્રવ્યાર્થિકાદિ નયનો ઉલ્લેખ કરવામાં આવે તો નામાદિ નયોનો પણ તેમાં નિર્દેશ કરવો દેવસેન માટે જરૂરી બની જશે. કેમ કે યુક્તિ તો ઉભયત્ર સમાન જ છે. તથા તેવું કરવામાં આવે તો ૯, ૧૨, ૧૪ કે ૧૬ નહિ પણ ૨૦ મૂળનયોને માનવાની આપત્તિ દેવસેન માટે દુર્વાર બનશે.
- ૨૩ મૂળનયની આપત્તિ (વળ્યા. એ જ રીતે ભૂતકાલીન ભાવનો પ્રરૂપક નય, વર્તમાનકાલીન ભાવનો પ્રજ્ઞાપક નય વગેરેનો 3 પણ મૂળનયવિભાગમાં પ્રવેશ માન્ય કરવાથી મૂલનયના અનેક (= ૨૦ થી પણ વધુ) ભેદ થવાની છે આપત્તિ આવશે. કારણ કે અતીતભાવપ્રજ્ઞાપક વગેરે નયોનો પણ મૂલન વિભાગમાં અલગ-અલગ અભિપ્રાયથી શાસ્ત્રકારોએ સમાવેશ કરેલો હોય તેવું ગ્રંથોમાં જોવા પણ મળે છે. શ્રીજિનદાસગણિમહત્તરે આવશ્યકનિક્તિચૂર્ણિમાં જણાવેલ છે કે “બે મૂલનય છે. (૧) દ્રવ્યાર્થિક અને (૨) પર્યાયાર્થિક. એક | -એકના સો ભેદ છે. આ રીતે કુલ ૨૦૦ નય થાય. અથવા બે મૂલનય છે. (૧) વ્યાવહારિક અને (૨) નૈૠયિક. તેમાં “ભમરો કાળો છે' - આમ બોલવું તે વ્યાવહારિકનયનું ઉદાહરણ છે. તથા નૈશ્ચયિકનયના મતે “ભમરો પાંચવર્ણવાળો યાવતુ આઠ સ્પર્શવાળો છે' - આ ઉદાહરણ છે.(આ જ શાખાના ૨૩ મા શ્લોકમાં આ વાત જણાવવામાં આવશે.) અથવા બે મૂલ નય છે. (૧) અર્પિત વ્યાવહારિકન અને (૨) અનર્પિત વ્યાવહારિકનય. દા.ત. જીવને ઉદેશીને “આ નારકી છે' - એમ કહેવામાં આવે તે વાક્યમાં જીવ નારકી તરીકે અર્પિત કહેવાય તથા જીવ તરીકે અનર્પિત કહેવાય. આ જ રીતે તિર્યંચ, મનુષ્ય, દેવ તરીકે પણ જીવમાં અર્પિતપણે વિચારવું. આ રીતે અર્પિત-અનર્પિત વ્યવહારનય સમજવા. અથવા નયના બે પ્રકાર છે - (૧) અતીતભાવ પ્રજ્ઞાપક તથા (૨) વર્તમાનભાવ પ્રજ્ઞાપક.” 1. द्वौ मूलनयौ - द्रव्यास्तिकश्च पर्यवास्तिकश्च । एकैकः शतविधः। एवं द्वे नयशते। अथवा द्वौ नयौ व्यावहारिक: नैश्चयिकश्च । तत्र उदाहरणम् – व्यावहारिकनयस्य 'कालकः भ्रमर', नैश्चयिकनयस्य 'पञ्चवर्णः यावद् अष्टस्पर्शः'। अथवा द्वौ मूलनयौ - अर्पितव्यावहारिकश्च अनर्पितव्यावहारिकश्च । उदाहरणं जीवः नारकत्वेन अर्पितः, जीवत्वेन अनर्पितः। एवं तिर्यग्मनुष्यदेवत्वेनाऽपि भाव्यम् । अथवा द्वौ नयौ - अतीतभावप्रज्ञापकश्च प्रत्युत्पन्नभावप्रज्ञापकश्च ।
Page #324
--------------------------------------------------------------------------
________________
९५० • देवसेनस्य चतुश्चत्वारिंशन्मूलनयापत्तिः ।
८/१० ____“मंगलपयत्थजाणयदेहो...” (वि.आ.भा.४४) इत्यादिविशेषावश्यकभाष्यगाथावृत्तौ श्रीहेमचन्द्रसूरिभिः हा अतीतकालनय-भाविकालनयौ अपि दर्शितौ। ततश्च त्रयोविंशतिभेदा मूलनयविभागे देवसेनस्य समापद्येरन्।
सूक्ष्मदृष्ट्या तु प्रवचनसारवृत्तिपरिशिष्टोक्तरीत्या (प्र.सा.वृ.प.पृ.४९३) अस्तित्वनय-नास्तित्वनयाश ऽवक्तव्यत्वनय-विकल्पनयाऽविकल्पनय-सामान्यनय-विशेषनय-नित्यनयाऽनित्यनय-सर्वगतनयाऽसर्वगतनय क -शून्यनयाऽशून्यनय-द्वैतनयाऽद्वैतनय-नियतिनयाऽनियतिनय-स्वभावनयाऽस्वभावनय-कालनयाऽकाल- नयादिपरामर्श अपरिमितमूलनयापत्तिः देवसेनस्य अप्रत्याख्येया, अस्तित्व-नास्तित्वादिनयानामपि तुल्य
# અતીતાદિનય અવશ્ય સ્વીકાર્ય (“મંા.) વળી, વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં દ્રવ્યમંગલના જ્ઞશરીર અને ભવ્ય શરીર - એમ બે ભેદનું નિરૂપણ કરતાં માલધારી શ્રી હેમચંદ્રસૂરિજીએ અતીતકાલનય અને અનાગતકાળનય પણ જણાવેલા છે. તેથી મૂળનયના વિભાગમાં ત્રણ કાળની અપેક્ષાએ નવા ત્રણ નયોનો પણ સમાવેશ દેવસેનજીએ કરવો પડશે. આ રીતે વિચારીએ તો મૂળનય વિભાગમાં કુલ ૨૩ ભેદો દેવસેનજીએ માન્ય કરવા પડશે.
સ્પષ્ટતા :- વાચકવર્ગને સરળતાથી બોધ થાય તે માટે દેવસેનજીને કયા ૨૩ નયોને મૂળનયવિભાગમાં અવશ્ય રાખવા પડશે ? તેનો નામનિર્દેશ અહીં કરવામાં આવે છે. . (૧) દ્રવ્યાર્થિકનય (૨) પર્યાયાર્થિકનય (૩) દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનય . (૪) નૈગમનય (૫) સંગ્રહનયા
(૬) વ્યવહારનય (૭) ઋજુસૂત્રનય (૮) શબ્દનય
(૯) સમભિરૂઢનય (૧૦) એવંભૂતનય (૧૧) અર્પિતનય
(૧૨) અનર્મિતનય (૧૩) અર્થનય (૧૪) વ્યંજનનય
(૧૫) શુદ્ધનય (૧૬) અશુદ્ધનય (૧૭) નામનયા
(૧૮) સ્થાપનાનય (૧૯) દ્રવ્યનય (૨૦) ભાવનય
(૨૧) અતીતભાવપ્રજ્ઞાપકનય (૨૨) વર્તમાનભાવપ્રજ્ઞાપકનય (૨૩) અનાગતભાવપ્રજ્ઞાપકનય
છે ઢગલાબંધ મૂળનયોની આપત્તિ છે (સૂ) કુંદકુંદસ્વામીએ રચેલ પ્રવચનસાર ગ્રંથ ઉપર દિગંબરાચાર્ય અમૃતચંદ્રજીએ તત્ત્વપ્રદીપિકા નામની વ્યાખ્યા રચેલી છે. તેના છેડે પરિશિષ્ટમાં બતાવેલ રીત મુજબ સૂક્ષ્મદષ્ટિથી વિચારવામાં આવે તો ઉપર જણાવેલ ૨૩ નયો ઉપરાંત ઢગલાબંધ મૂળનયોને માનવાની આપત્તિ દિગંબર દેવસેન માટે દુર્વાર બનશે. તે આ મુજબ- ઉપર જણાવેલ ત્રેવીસ મૂળનય ઉપરાંત (૨૪) અસ્તિત્વનય, (૨૫) નાસ્તિત્વનય, (૨૬) અવક્તવ્યત્વનય, (૨૭) વિકલ્પનય, (૨૮) અવિકલ્પનય, (૨૯) સામાન્ય નય, (૩૦) વિશેષનય, (૩૧) નિત્યન, (૩૨) અનિત્યનય, (૩૩) સર્વગતનય, (૩૪) અસર્વગતનય, (૩૫) શૂન્યનય, (૩૬) અશૂન્યનય, (૩૭) બૈતનય, (૩૮) અદ્વૈતનય, (૩૯) નિયતિનય, (૪૦) અનિયતિનય, 1, માનપાર્થસાવદ....
Page #325
--------------------------------------------------------------------------
________________
विमर्शपूर्वा योगसाधना सफला
८/१०
युक्त्या स्वातन्त्र्येण मूलनयविभागे प्रवेशसम्भवात् ।
प
एवमेव सूक्ष्मेक्षिकया ज्ञाननय-क्रियानयौ, उत्सर्गनयाऽपवादनयो, दैवनय- पुरुषकारनयौ, गुणिनयाऽगुणिनयौ, कर्तृनयाऽकर्तृनयौ, भोक्तृनयाऽभोक्तृनयौ चाऽऽध्यात्मिकमूलनयविभागे व्यवहार रा -निश्चयनयौ इव प्रवचनसारवृत्तिपरिशिष्टानुसारेण पार्थक्येन वाच्यौ स्यातामिति चतुर्दश आध्यात्मिकमूलनयाः स्युरिति तत्रापि विभागन्यूनतादोष इति यावत् तात्पर्यमवसीयते ।
९५१
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - प्रमाणदृष्टानन्तधर्मात्मकवस्तुगतविभिन्नगुणनिर्णयो नयैः भवतीति कृत्वा नयोपयोगः प्रमाणसामीप्याऽऽभिमुख्योपलब्धये सम्मतः । अतो नयविभागः तथा न कार्यः क येन पदार्थस्वरूपपरिच्छेदपथपरिप्रश्नः प्रादुर्भवेदिति ग्रन्थकृतः तात्पर्यम्। अनेनेदमत्रोपदिष्टं यद् ि अखिलाऽऽचार-विचारोच्चारप्रारम्भपूर्वम् इदं विशदतया बोद्धव्यं यदुत 'अनेन आचारादिना अस्माकं
(૪૧) સ્વભાવનય, (૪૨) અસ્વભાવનય, (૪૩) કાલનય, (૪૪) અકાલનય - વગેરે નયોની વિચારણા કરવામાં આવે તો આ પ્રમાણે ઢગલાબંધ મૂળનયની આપત્તિનું નિવારણ દેવસેન કરી શકે તેમ નથી. કારણ કે અસ્તિત્વ-નાસ્તિત્વાદિ નયોનો નિર્દેશ દિગંબર દેવસેનના પૂર્વજ દિગંબર અમૃતચંદ્રાચાર્યજીએ જ કરેલ છે તથા મૂળનયના વિભાગમાં અસ્તિત્વ-નાસ્તિત્વાદિ નયોનો પણ સ્વતંત્રરૂપે પ્રવેશ સંભવી શકે છે. કારણ કે યુક્તિ તો બન્ને પક્ષે સમાન જ છે.
છે આધ્યાત્મિકનયવિભાગમાં પણ ન્યૂનતા દોષ છે
સર્વ ક
(F.) તે જ રીતે સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારીએ તો આધ્યાત્મિક મૂલનયના વિભાગમાં (૧) વ્યવહારનય અને (૨) નિશ્ચયનયની જેમ (૩) જ્ઞાનનય અને (૪) ક્રિયાનય, (૫) ઉત્સર્ગનય અને (૬) અપવાદનય, (૭) ભાગ્યનય અને (૮) પુરુષકારનય (ઉઘમનય), (૯) ગુણિનય અને (૧૦) અગુણિનય, (૧૧) કર્તૃનય અને (૧૨) અકર્તૃનય તેમજ (૧૩) ભોક્તનય અને (૧૪) અભોક્લુનય પણ પ્રવચનસારવૃત્તિના ] પરિશિષ્ટ મુજબ સ્વતંત્ર રીતે દેવસેનજીએ બતાવવા જોઈએ. કેમ કે આધ્યાત્મિક નયવિભાગમાં તેઓનો સમાવેશ કરવા યોગ્ય છે. આમ બેના બદલે ચૌદ આધ્યાત્મિક મૂલનયને માનવાની દિગંબરમતમાં આપત્તિ તે આવશે. તેથી પ્રમેયલક્ષી મૂલનયવિભાગની જેમ આધ્યાત્મિક મૂલનયવિભાગમાં પણ દેવસેનજીને ન્યૂનતાદોષ દુર્વાર બનશે. ત્યાં સુધીનું ગ્રંથકારશ્રીનું તાત્પર્ય અમને જણાય છે.
* પ્રમાણથી દૂર ન જઈએ
ન
આધ્યાત્મિક ઉપનય ::- પ્રમાણદેષ્ટ અનન્તધર્માત્મક વસ્તુમાં અલગ અલગ ગુણધર્મોનો નિર્ણય નયના માધ્યમથી થાય છે. મતલબ કે નયનો ઉપયોગ પ્રમાણની નજીક જવા માટે, અભિમુખ થવા માટે છે. તેથી નયોનો વિભાગ એવો ન હોવો જોઈએ કે જેના લીધે પ્રમાણની નજીક જવાના બદલે વસ્તુસ્વરૂપના નિર્ણયના માર્ગમાં ગૂંચવણ ઉભી થાય. આ પ્રમાણે અહીં ગ્રંથકારશ્રીનું તાત્પર્ય છે. તેનાથી આધ્યાત્મિક બોધપાઠ એટલો લેવા જેવો છે કે કોઈ પણ આચાર-વિચાર કે ઉચ્ચારના પ્રારંભપૂર્વે આપણને એટલું તો સ્પષ્ટ ખ્યાલમાં હોવું જ જોઈએ કે આના દ્વારા આપણે શું કરવા માંગીએ છીએ ? આનું પરિણામ
Page #326
--------------------------------------------------------------------------
________________
९५२ ० विमृश्यकारित्वं श्रेयः ।
८/१० किम् अभिप्रेतम् ? वयं किं कर्तुं सन्नद्धाः स्म: ? एतत्फलं किमागमिष्यति ? अल्पाऽऽयकृते या बहुव्ययः अनेन स्याद् न वा ? यदस्मल्लिप्सितं तदुपायः अयमेव यदुत अन्यः कश्चित् ?
अतोऽपि प्रशस्ततर उपायः शक्यो न वा ? प्रशस्ततरोपायप्रयोगे वर्तमानः संयोगः साधको बाधको वा ?' इत्यादिकं विमृश्यैव किमपि अनुष्ठानम् आरब्धव्यम्, येनोत्तरकालं चित्तं सन्तापासऽऽविष्टं न स्यात् । एतादृशबोधबलेन तत्त्वार्थसूत्रहारिभद्रीवृत्तौ दर्शितं “अव्याबाधसुखलक्षणम्, अनन्तम्, के अनुपमम्, परमार्थं मोक्षम्” (त.सू.१०/उपसंहार हा.वृ.पृ.५३६) अचिरेण लभते महामुनिः ।।८/१०।।
શું આવવાનું છે ? થોડોક લાભ મેળવવા જતાં વધુ નુકસાન તો નથી થવાનું ને ? આપણે જે મેળવવા માંગીએ છીએ તેનો આ યોગ્ય ઉપાય છે કે કેમ ? આનાથી વધુ સારો ઉપાય શું શક્ય છે ખરો ? વધુ સારા ઉપાય અજમાવવામાં વર્તમાનના સંયોગો સાધક છે કે બાધક છે ?... ઈત્યાદિ બાબતોનો વિચાર કરીને જ કોઈ પણ કાર્ય શરૂ કરવું જોઈએ, જેથી પાછળથી પસ્તાવાનો વારો ન આવે. તેવા પ્રકારની સમજણના સામર્થ્યથી મહામુનિ તત્ત્વાર્થસૂત્રહારિભદ્રીવૃત્તિમાં વર્ણવેલ (૧) અવ્યાબાધ સુખ સ્વરૂપ, (૨) અનંત, (૩) અનુપમ, (૪) પરમાર્થ સ્વરૂપ મોક્ષને ઝડપથી મેળવે છે. (૮/૧૦)
(લખી રાખો ડાયરીમાં.... – • વાસના આત્માના સશરીરી સ્વરૂપમાં જ અટવાય છે.
ઉપાસના આત્માના/પરમાત્માના અશરીરી સ્વરૂપમાં ભળવા ઝંખે છે. સાધનામાં સંયોગાનુસાર ભરતી-ઓટ આવે.
દા.ત. આદ્રકુમાર. ઉપાસના સદા પૂરબહારમાં ખીલવા સર્જાયેલ છે.
દા.ત. કુમારપાળપુત્ર નૃપસિંહ. • ગાઢ બેહોશીની ક્ષણ એ વાસના.
પરિપૂર્ણ જાગૃતિની ક્ષણ એ ઉપાસના.
• બુદ્ધિ વિના સાધનામાં આગળ વધી શકાય નહિ.
શ્રદ્ધા વિના ઉપાસનાનું ઉડયન અશક્ય છે. બુદ્ધિ બીજાના દોષની ગટરના ઢાંકણા ખોલે છે. શ્રદ્ધા બીજાના દોષની ગટરના ઢાંકણાં બંધ કરે છે.
Page #327
--------------------------------------------------------------------------
________________
0 नयसप्तके द्रव्यार्थिकादिसमावेशौचित्यम् ।
९५३ સંગ્રહ-વ્યવહારાદિકઈ રે, જો તુમ્હ ભેલો તેહ;
આદિ અંત નયથોકમાં જી, કિમ નવિ ભેલો એહ રે ૮/૧૧ (૧૧૯) પ્રાણી. રસ હિવઇ, (જો તુમ્હ) ઈમ કહસ્યો જે “ર્ષિતાનર્પિતસિદ્ધઃ (ત:કૂ.૬/૧૩)” ઈત્યાદિક તત્ત્વાર્થસૂત્રાદિકમાંહિ, જે અર્પિત-અનર્મિતનય કહિયા છી; તે અર્પિત કહતાં વિશેષ કહિયઈ, અનર્પિત કહતાં સામાન્ય કહિઈ. વિવરાશયમાશથ્રી નિરાતે - “સધ્ધ તિા
सङ्ग्रहे व्यवहारे चैतावन्त वितौ यदि। __ आद्यन्तनयवृन्दे न, तावन्त वितौ कुतः?॥८/११।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - यदि सङ्ग्रहे व्यवहारे च एतौ (अर्पिताऽनर्पितौ नयौ) अन्तर्भावितौ (तर्हि त्वया) तौ कुतः आद्यन्तनयवृन्दे नाऽन्तर्भावितौ ?।।८/११।।
यदि अर्प्यते विशिष्यते इति अर्पितः = विशेषः, अनर्पितम् = अविशेषितं = सामान्य-श मित्याशयेन “अर्पितानर्पितसिद्धेः” (त.सू.५/३१) इति तत्त्वार्थसूत्रोक्तौ एतौ = अर्पितानर्पितनयौ विशेष के - सामान्यगोचरौ इति कृत्वा यथाक्रमं व्यवहारे = व्यवहारादिके विशेषग्राहकनये सङ्ग्रहे च सामान्यग्राहकनये त्वया देवसेनेन अन्तर्भावितौ चेत् ? तर्हि त्वया तौ = द्रव्यार्थिक-पर्यायार्थिकनयौ कुतः आद्यन्तनयवृन्दे = यथाक्रमं नैगमादिनयवृन्दे एवम्भूतादिपाश्चात्यनयसमूहे च नान्तर्भावितो, का येन ‘सप्तैव मूलनया' इति जिनागमशैली सुस्थिता भवेत् ? ।
અવતરણિકા :- દિગંબરના અભિપ્રાયની આશંકા કરીને ગ્રંથકારશ્રી તેનું નિવારણ કરે છે :
શ્લોકાર્થ:- જો સંગ્રહ અને વ્યવહાર નયમાં અર્પિત અને અનર્પિત નયનો અંતર્ભાવ કરતા હો તો પ્રાથમિક નયસમૂહમાં દ્રવ્યાર્થિકનો અને પાછલા નયસમૂહમાં પર્યાયાર્થિકનો અંતર્ભાવ કેમ નથી કરતા?(૮/૧૧)
૦ અર્પિત-અનર્પિતનયના અંતર્ભાવની વિચારણા છે વ્યાખ્યાર્થ :- જેની અર્પણા થાય તે અર્પિત કહેવાય. અર્પણા થવી એટલે વિશેષતા થવી, મુખ્યતા છે થવી. તેથી અર્પિત એટલે વિશેષ નામનો ગુણધર્મ. તથા જેની અર્પણા ન થાય, જેની મુખ્યતા ન થાય ? તે અવિશેષિત = સામાન્ય = અનર્પિત ગુણધર્મ કહેવાય. અર્પિતને = વિશેષને દર્શાવનાર નય “અર્પિત નય’ કહેવાય. તથા અનર્પિતને = સામાન્યને દર્શાવનાર નય “અનર્પિતન” કહેવાય. આવા આશયથી મર્પિતાનસઃ ' – આ પ્રમાણે તત્ત્વાર્થસૂત્રમાં જણાવેલ છે. તેથી વિશેષવિષયક અર્પિતનય છે. તથા સામાન્યવિષયક અનર્પિતનય છે. તેથી હે દેવસેનજી ! જો તમે વિશેષગ્રાહક વ્યવહાર વગેરે નયમાં અર્પિતનયનો અંતર્ભાવ તથા સામાન્યગ્રાહક સંગ્રહનયમાં અનર્મિતનયનો અંતર્ભાવ કરતા હો, તો તમે પ્રાથમિક નૈગમ આદિ નયોના સમૂહમાં દ્રવ્યાર્થિકનયનો તથા એવંભૂત વગેરે પાછલા નયોના સમૂહમાં પર્યાયાર્થિકનયનો અંતર્ભાવ શા માટે નથી કરતા ? કે જેના લીધે મૂળ નયો સાત જ છે' - આવો સિદ્ધાંત = આગમિક શૈલી અત્યંત સ્થિર રહે.
Page #328
--------------------------------------------------------------------------
________________
८/११
९५४
• सप्तविधनयविभागसमर्थनम् । અનર્પિત સંગ્રહમાંહિ ભિલઈ, અર્પિત વ્યવહારાદિક વિશેષનયમાંહિ ભિલઈ, તો આદિ અંત કહેતાં પહિલા પાછિલા નિયથોકમાંજી = નયના થોકડાંમાંહિ એમ બે દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક નય કિમ નથી ભેલતાં? જિમ કૈસાત જ મૂલનય કહવાઈ છઇ, તે "શૈલી સુબદ્ધ રહઈ. ૮/૧૧
यदि अर्पितनयः विशेषग्राहकत्वेन व्यवहारादिनये विशेषगोचरेऽन्तर्भावितः अनर्पितनयश्च सामान्यग्राहकत्वेन सङ्ग्रहनये सामान्यगोचरेऽन्तर्भावितः इति अर्पितानर्पितनयौ नैगमादिभ्यो न पृथगुक्तौ 'देवसेनेन तर्हि द्रव्यार्थिकनयः नैगमादिनयेषु पर्यायार्थिकश्च एवम्भूतादिपाश्चात्यनयेषु तुल्यतया न अन्तर्भवत इति द्रव्यार्थिक-पर्यायार्थिकनयौ नैगमादिभ्यो न भिद्यते इति सप्तैव मूलनयाः। ॐ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - अस्माभिः कस्मिंश्चित् पदार्थे प्रतिपादिते सति तत्समर्थनाय ____ तादृशी युक्तिः न प्रयोक्तव्या, येन प्रसिद्धागमपरम्पराविलोपः प्रसज्येत । केवलं कदाग्रहग्रस्तान्तः
, करणतया आगमनिरपेक्षकथनसमर्थने आभिनिवेशिकमिथ्यात्वग्रहतः अतिदीर्घकालं यावद् दारुण३" भवाटवीभ्रमणं स्यात् । तत्परिहारे “मोक्खं तु परमसोक्खं” (बृ.न.च.४०५) इति बृहन्नयचक्रे माइल्लधवलेन का दर्शितं मोक्षं लभते महामुनिः।।८/११।।
) દિગંબરમત પ્રતિબંદિગ્રસ્ત ) (રિ.) પ્રસ્તુતમાં ગ્રંથકારશ્રીનો અભિપ્રાય એવો છે કે અર્પિતનય વિશેષગ્રાહક હોવાથી તેનો અંતર્ભાવ વિશેષવિષયક વ્યવહાર વગેરે નયમાં થઈ જતો હોવાથી તથા અનર્મિતનય સામાન્યગ્રાહક હોવાથી તેનો અંતર્ભાવ સામાન્યવિષયક સંગ્રહનયમાં થઈ જતો હોવાથી નૈગમ આદિ નયો કરતાં અર્પિતનયને અને અનર્પિતનયને જો દેવસેનજીએ અલગ દર્શાવ્યા ન હોય તો પ્રતિબંદિથી = તુલ્ય યુક્તિથી નૈગમ આદિ
નયોમાં દ્રવ્યાર્થિકનયનો અંતર્ભાવ થતો હોવાથી તથા એવંભૂત વગેરે પાછલા નયોમાં પર્યાયાર્થિકનયનો ' અંતર્ભાવ થતો હોવાથી નૈગમ આદિ નયો કરતાં દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય અલગ નહિ થાય. તેથી મૂળ નો નૈગમ વગેરે સાત જ બનશે.
આગમિક પરંપરાનો લોપ ન કરીએ આધ્યાત્મિક ઉપનય :- એક વાર આપણા દ્વારા અમુક બાબતનું પ્રતિપાદન થઈ જાય ત્યારે તેના સમર્થન માટે આપણે તેવી યુક્તિ કે દલીલ દર્શાવવી ન જોઈએ કે જેથી પ્રસિદ્ધ આગમપરંપરાનો લોપ થઈ જાય. આપણા પક્ષે થયેલી ભૂલને સમજીને સુધારી લેવી જોઈએ. માત્ર કદાગ્રહથી પ્રેરિત થઈને આપણા આગમનિરપેક્ષ કથનનું સમર્થન કરવા જતાં આભિનિવેશિક મિથ્યાત્વનો વળગાડ થવાથી અત્યંત દીર્ઘ કાળ સુધી દારુણ ભવાટવીભ્રમણ કરવાનું દુર્ભાગ્ય ઊભું થઈ જતાં વાર લાગતી નથી. કદાગ્રહ-કુતર્કદિને છોડવાથી બૃહદ્મયચક્રમાં માઈલ્લધવલજીએ દેખાડેલ પરમસુખમય મોક્ષને મહામુનિ મેળવે છે. (૮/૧૧) • સિ.કો.(૯)માં ‘ભલે પાઠ. જે પુસ્તકોમાં ‘પાહિલા' પાઠ. આ.(૧)-સિ.કો.(૯)નો પાઠ લીધો છે. 7 પુસ્તકોમાં ‘નયથોકમાંજી પદ નથી. ફક્ત કો.(૧૩)માં છે. 8 લી.(૩) + P(૨)માં “ચાર' પાઠ. જે પુસ્તકોમાં “વચન' પાઠ. લી.(૪) + આ. (૧) + કો.(૯) + સિ. + પા) હસ્તપ્રતમાં “શૈલી' શબ્દ છે. મુદ્રિત પુસ્તકાદિમાં નથી. • કો.(૧૩) + આ.(૧)માં “સુવિધ” પાઠ. 1. મોક્ષ: તું પરમ સૌથF/
કકકક કકકર
Page #329
--------------------------------------------------------------------------
________________
९५५
८/१२
० द्रव्यार्थादिनयान्तर्भावप्रक्रियाप्रदर्शनम् । ૭ નય મધ્યે દ્રવ્યાર્થિકનય પર્યાયાર્થિકે નય ભલ્યાની આચાર્યમતઈ પ્રક્રિયા દેખાડઈ જઈ
“પજ્જવનય કતિય અંતિમા રે, પ્રથમ દ્રવ્યનય ચ્યાર;” જિનભદ્રાદિક ભાખિઆ રે, મહાભાષ્ય સુવિચાર રે II૮/૧રા (૧૨૦) પ્રાણી.
અંતિમા કહેતાં છેહલા, જે ૩ ભેદ શબ્દ, સમભિરૂઢ, એવંભૂતનય રૂપ, તે પર્યાયનય કહિછે. પ્રથમ (ચ્યાર=) ૪ નય નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્રલક્ષણ, તે દ્રવ્યાર્થિકનય કહિઈ. ઈમ જિનભદ્રગણિ- ક્ષમાશ્રમણ પ્રમુખ સિદ્ધાંતવાદી આચાર્ય (ભાખિઆ=) કહઈ છઈ. મહાભાષ્ય કહતાં વિશેષાવશ્યક, તેહ મળે 'જિનભણિક્ષમાશ્રમણ (સુવિચાર) નિર્ધારઈ. ૮/૧રા
नैगमादिषु सप्तसु नयेषु द्रव्यार्थिक-पर्यायार्थिकनयान्तर्भावसम्बन्धिनीं श्वेताम्बरजैनाचार्यप्रक्रियां પ્રતિ - “
પતિના पर्यायार्थनया अन्त्यास्त्रयो द्रव्यनयाः खलु।
चत्वार आदिमा उक्ता विशेषावश्यके स्फुटम् ।।८/१२।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - अन्त्यास्त्रयः पर्यायार्थनयाः। आदिमाश्चत्वारः खलु द्रव्यनयाः વિશેષાવશ્ય કુટમ્ ૩p:/૮/૧૨/
अन्त्याः त्रयः शब्द-समभिरूढवम्भूतलक्षणाः पर्यायार्थनया: = पर्यायार्थिकनयाः। द्रव्यनया: = द्रव्यार्थिकनयाः आदिमाः चत्वारः खलु निश्चितम्, “निश्चिते सान्त्वने मौने जिज्ञासादौ खलु स्मृतम्” पि (वि.लो.अव्यय-६९) इति विश्वलोचनकोशवचनात्, नैगम-सङ्ग्रह-व्यवहार-र्जुसूत्रलक्षणा विशेषावश्यके = विशेषावश्यकमहाभाष्ये स्फुटं = स्पष्टं सिद्धान्तवादिना श्रीजिनभद्रगणिक्षमाश्रमणेन उक्ताः = निर्धारिताः ।
અવતરણિકા :- નૈગમ આદિ સાત નયોમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનો અંતર્ભાવ કઈ રીતે થાય છે ? તે બાબતમાં શ્વેતાંબર જૈનાચાર્યોની પ્રક્રિયાને ગ્રંથકારશ્રી જણાવે છે :
દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનો સાત નચમાં અંતર્ભાવ 2 શ્લોકાર્ચ - પાછલા ત્રણ નયો પર્યાયાર્થિકનય છે. તથા પ્રાથમિક ચાર નવો ચોક્કસ દ્રવ્યાર્થિક છે. આ પ્રમાણે વિશેષાવશ્યકભાષ્યમાં સ્પષ્ટપણે જણાવેલ છે. (૮/૧૨)
વ્યાખ્યાર્થ :- શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય - આ છેલ્લા ત્રણ નયો પર્યાયાર્થિક જાણવા. નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર સ્વરૂપ પ્રાથમિક ચાર નવો ચોક્કસ દ્રવ્યાર્થિક જાણવા. આવી પ્રમાણે વિશેષાવશ્યકમહાભાષ્યમાં શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે સ્પષ્ટ રીતે નિર્ધારેલ છે. નિશ્ચિત બાબત, સાંત્વન, મૌન, જિજ્ઞાસા વગેરે અર્થમાં “વસ્તુ' શબ્દ વિશ્વલોચનકોશમાં બતાવેલ છે. તે મુજબ અહીં વસુ' નિશ્ચિત = ચોક્કસ અર્થમાં જણાવેલ છે.
E -
આ પુસ્તકોમાં “નય’ પદ નથી. સિ.+આ.(૧)+કો.(૭+૯+૧૩)માં છે. * કો.(૯)માં “ભેલ્યાથી” પાઠ. * પુસ્તકોમાં તિઅ” પાઠ. અહીં કો.(૯)સિ.નો પાઠ લીધો છે. આ આ.(૧)માં “ભેદ'ના બદલે “નય’ પાઠ.... ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૨)માં છે.
Page #330
--------------------------------------------------------------------------
________________
९५६ ० ऋजुसूत्रे द्रव्यार्थिकत्वसमर्थनम् ।
८/१२ अनुयोगद्वारसूत्रे ऋजुसूत्रनयमते द्रव्यावश्यकं दर्शितम् । ततश्च तन्मते द्रव्यग्राहकत्वाद् ऋजुसूत्रस्य द्रव्यार्थिकत्वं स्पष्टम् । एवं विनयविजयवाचकेन नयकर्णिकायां “द्रव्यास्तिक-पर्यायास्तिकयोरन्तर्भवन्त्यमी ५ आदावादिचतुष्टयमन्त्ये चान्त्यास्त्रयस्ततः” ।। (न.क.२१) इत्युक्त्या ऋजुसूत्रस्य द्रव्यार्थिकत्वं दर्शितम् । रा एवं विशेषावश्यकभाष्यमलधारवृत्तौ “नैगमादयः चत्वारोऽपि एको द्रव्यास्तिकः, शब्दनयास्तु त्रयोऽप्येक - एव पर्यायास्तिक” (वि.आ.भा.२२६४ वृ.) इत्युक्त्या ऋजुसूत्रस्य- द्रव्यार्थिकनयत्वमावेदितम् । श्रीहरि- भद्रसूरिभिः श्रीमलयगिरिसूरिभिश्च आवश्यकनियुक्तिवृत्तौ “नैगमादीनामृजुसूत्रपर्यन्तानां द्रव्यास्तिकत्वात् शब्दा
दीनाञ्च पर्यायास्तिकत्वाद्” (आ.नि.७५९) इत्युक्त्या ऋजुसूत्रस्य द्रव्यास्तिकत्वं दर्शितम् । कोट्याचार्यैरपि क विशेषावश्यकभाष्यवृत्ती “नैगमादि-ऋजुसूत्रान्तानां द्रव्यास्तिकत्वाद् इतरेषां पर्यायास्तिकत्वाद्” (वि.आ.भा. २७५५ को.वृ.) इत्युक्तम् ।
विशेषावश्यकभाष्ये च '“णामाइतियं दव्वट्ठियस्स भावो अ पज्जवणयस्स” (वि.आ.भा.७५) इत्येवमुक्त्या 10पर्यायार्थिकनयस्य द्रव्यनिक्षेपानभ्युपगमो दर्शितः। ततश्च श्रीजिनभद्रगणिक्षमाश्रमणमतानुसारेण ऋजुसूत्रनयस्य द्रव्यावश्यकनिक्षेपग्राहकत्वाद् द्रव्यार्थिकनयान्तःपातित्वमेव सिध्यति ।
છે જુસૂત્ર દ્રવ્યાર્થિક છે - અનુયોગદ્વાર છે (7) અનુયોગકારસૂત્રમાં ઋજુસૂત્રનયના મતે દ્રવ્ય આવશ્યક દેખાડેલું છે. તેથી તેમના મતે ઋજુસૂત્ર નય દ્રવ્યગ્રાહક હોવાથી દ્રવ્યાર્થિકનય છે - તેવું સ્પષ્ટ થાય છે. આ જ રીતે નયકર્ણિકામાં વિનયવિજયજી ઉપાધ્યાયે જણાવેલ છે કે “દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નયમાં નૈગમ આદિ સાતે નયોનો અંતર્ભાવ થાય છે. દ્રવ્યાસ્તિકનયમાં નૈગમ આદિ ચાર નયોનો તથા પર્યાયાસ્તિકનયમાં પાછલા શબ્દ આદિ ત્રણ નયોનો અંતર્ભાવ થાય છે” - આ રીતે કહેવા દ્વારા “ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિક છે' - તેવું દર્શાવેલ છે.
6 સિદ્ધાન્તમતે બાજુથ દ્રવ્યાર્થિક ઈ (વં.) આ રીતે હેમચન્દ્રસૂરિજીએ વિશેષાશ્યકભાષ્યવિવરણમાં જણાવેલ છે કે “નગમ વગેરે ચારેય (નય એક દ્રવ્યાસ્તિકન રૂપે વિવક્ષિત છે તથા શબ્દાદિ ત્રણેય નય પર્યાયાર્થિકરૂપે વિવક્ષિત છે.” તેમના
મતે પણ ઋજુસૂત્ર દ્રવ્યાર્થિક છે. શ્રીહરિભદ્રસૂરિએ તથા શ્રીમલયગિરિસૂરિજીએ આવશ્યકનિર્યુક્તિવ્યાખ્યામાં જણાવેલ છે કે “નૈગમનયથી માંડીને ઋજુસૂત્ર સુધીના નયો દ્રવ્યાસ્તિક છે તથા શબ્દ વગેરે નો પર્યાયાસ્તિક છે.” આમ તેઓશ્રીએ ઋજુસૂત્રનયને દ્રવ્યાર્થિક તરીકે જણાવેલ છે. કોટ્યાચાર્યજીએ પણ વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં આ જ વાત જણાવીને ઋજુસૂત્રને દ્રવ્યાસ્તિક કહેલ છે.
છે શ્રીજિનભદ્રગણિમતે બાજુસૂત્ર દ્રવ્યાર્થિક છે. (વિ.) તથા વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “દ્રવ્યાસ્તિકનયના મતે નામ, સ્થાપના, અને દ્રવ્ય - એમ ત્રણ નિક્ષેપ છે અને પર્યાયાર્થિકમતે ભાવ નિક્ષેપ માન્ય છે.” આ પ્રમાણે કહેવા દ્વારા પર્યાયાર્થિકનય દ્રવ્યનિક્ષેપનો સ્વીકાર નથી કરતો – તેવું શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે દર્શાવેલ છે. તેથી શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણના મત મુજબ “આવશ્યકના દ્રવ્યનિક્ષેપનું = દ્રવ્યઆવશ્યકનું ગ્રહણ કરવાના 1. નામયિત્રિ દ્રવ્યાર્થિવસ્થ માવગ્ન પર્વવનથસ્થા
Page #331
--------------------------------------------------------------------------
________________
* परिमित पथ्य- पवित्रपदानि प्रयोक्तव्यानि
९५७
देवचन्द्रवाचकैः नयचक्रसारे “ द्रव्यार्थिकः चतुर्धा, नैगम- सङ्ग्रह - व्यवहार - ऋजुसूत्रभेदात्। पर्यायार्थिकः त्रिधा, शब्द-समभिरूढ-एवम्भूतभेदाद्” (न.च.सा. १८५) इत्येवम् आगमानुसारेण सप्तनयविभजनम् अकारि । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - यथाकथञ्चित्तर्कादिना आर्षवचनोल्लङ्घनं महतेऽनर्थाय सम्पद्यते । तदुक्तं भर्तृहरिणा वाक्यपदीये " अतीन्द्रियानसंवेद्यान् पश्यन्त्यार्षेण चक्षुषा । ये भावान् वचनं तेषां नानुमानेन बाध्यते । । ” ( वा.प. १/३८), “हस्तस्पर्शादिवाऽन्धेन विषमे पथि धावता । अनुमानप्रधानेन विनिपातो न ટુર્નામઃ ।।” (વા.૧.૧/૪૧) ત્યાદિ ।
.
नैगमादिचतुष्के द्रव्यार्थिकस्य शब्दादित्रितये च पर्यायार्थिकस्य समावेशाद् मूलनयविभागविस्तारकरणं क निरर्थकमिति ग्रन्थकृत्तात्पर्यज्ञानादिदं बोद्धव्यं यत् किमपि प्रमेयं प्रमाणं वा व्यर्थतया विस्तृत्य ि श्रोतारो न भ्रामयितव्याः । न वा पुनरुक्तितः पिष्टपेषणं कृत्वा श्रोतृवैरस्यमुत्पादनीयम्, किन्तु परिमित-पथ्य-पवित्रपदानि प्रयोक्तव्यानि। ततः “चतुर्दशमहालोकमूर्द्धमुक्तिपदेश्वरम्” (ब्र.सि.स. ६) इति का ब्रह्मसिद्धान्तसमुच्चयोक्तं सदाशिवपदं सुलभं स्यात् ।।८/१२ ।।
લીધે ઋજુસૂત્રનયનો સમાવેશ દ્રવ્યાર્થિકનયમાં જ થાય છે' - તેવું સિદ્ધ થાય છે. * શ્રીદેવચંદ્રમતાનુસાર નયવિભજન
८/१२
]]>
(ટેવ.) ખરતરગચ્છીય ઉપાધ્યાયશ્રી દેવચન્દ્રજીએ નયચક્રસારમાં ‘(૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર અને (૪) ઋજુસૂત્રના ભેદથી દ્રવ્યાર્થિક ચાર પ્રકારે છે.(૧) શબ્દ, (૨) સમભિરૂઢ, (૩) એવંભૂત - આમ ત્રણ પ્રકારે પર્યાયાર્થિક છે' - આમ આગમાનુસારે સપ્ત નયનું વિભાજન કરેલ છે. * આંધળા તર્કથી આગમસૃષ્ટિનો પરાભવ ન થાય
આધ્યાત્મિક ઉપનય : :- (યથા.) આડેધડ તર્ક વગેરે દ્વારા આર્ષપુરુષોના વચનનું ઉલ્લંઘન મોટા નુકસાનને કરે છે. તેથી જ ભર્તૃહરિએ વાક્યપદીયમાં જણાવેલ છે કે ‘અનુભવ ન કરી શકાય તેવા અતીન્દ્રિય ભાવોને જે મહર્ષિઓ આર્ષ ચક્ષુથી = દિવ્યદષ્ટિથી જુએ છે, તેઓનું વચન અનુમાનથી બાધિત થતું નથી. હાથથી સ્પર્શ કરીને વિષમ (= ખાડા-ટેકરાવાળા) માર્ગમાં દોડતા આંધળા માણસનું પતન તર્કપ્રધાન માણસ વિષમ અધ્યાત્મમાર્ગમાં દોટ મૂકે તો તેનું આગમમાર્ગનું ઉલ્લંઘન દેવસેન માટે નુકસાનકારક થશે. વ્યર્થ વિસ્તાર ટાળીએ
1
જેમ સુલભ છે, તેમ અનુમાનપ્રધાન પતન દુર્લભ નથી.' માટે નયવિભાગમાં
(નૈ.) ‘દ્રવ્યાર્થિકનયનો નૈગમ આદિ ચાર નયમાં તથા પર્યાયાર્થિકનયનો શબ્દાદિ ત્રણ નયમાં સમાવેશ થવાથી તે બન્ને નયને મૂળનયના વિભાગમાં દર્શાવી મૂળનયના વિભાગનો વ્યર્થ વિસ્તાર જરૂરી નથી’ - આ તાત્પર્ય જાણીને આપણે કોઈ પણ પ્રમેય કે પ્રમાણ વગેરે બાબતનો વ્યર્થ વિસ્તાર કરી શ્રોતાને મૂંઝવવાનો પ્રયત્ન ન કરવો. તથા પુનરુક્તિ દ્વારા પિષ્ટપેષણ જેવું કરીને શ્રોતાને કંટાળો જન્મે તેવું પણ ન કરવું. પરંતુ પરિમિત, પથ્ય અને પવિત્ર શબ્દનો પ્રયોગ કરવો. તેનાથી બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચયમાં વર્ણવેલ, ચૌદ મહા રાજલોકના મસ્તકના ભાગમાં રહેલ મુક્તિપદના સ્વામિત્વસ્વરૂપ સદાશિવપદ સિદ્ધપદ સુલભ થાય. (૮/૧૨)
=
Page #332
--------------------------------------------------------------------------
________________
९५८
• ऋजुसूत्रे पर्यायार्थत्वनिरूपणम् ।
८/१३ સિદ્ધસેન પ્રમુખ ઈમ કહાં રે, પ્રથમ દ્રવ્યનય તીન;
તસ ઋજુસૂત્ર ન સંભવઈ રે, દ્રવ્યાવશ્યક લીન રે II૮/૧૩ (૧૨૧) પ્રાણી. 2 હિવઈ સિદ્ધસેનદિવાકર, મલ્લવાદી પ્રમુખ તર્કવાદી આચાર્ય ઈમ કહઈ છઇ, જે પ્રથમ (વીન)
૩ નય - (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર લક્ષણ, તે દ્રવ્યનય કહિયછે. (૧) ઋજુસૂત્ર, (૨) શબ્દ, (૩) સમભિરૂઢ, (૪) એવંભૂત – એ ૪ નય પર્યાયાર્થિક કહિયછે. प्रकृते तार्किकशिरोमणिसिद्धसेनदिवाकरसूरिप्रमुखमतमाचष्टे - 'सिद्धसेने'ति ।
सिद्धसेनादिसिद्धान्ते द्रव्यनयास्त्रयः पुनः।
न, द्रव्यावश्यकोच्छेदाद्, ऋजुसूत्रस्य तन्मते ।।८/१३।। म प्रकृते दण्डान्वयस्त्वेवम् - सिद्धसेनादिसिद्धान्ते पुनः आद्यास्त्रयः द्रव्यनयाः (इति) न (युक्तम्), - तन्मते ऋजुसूत्रस्य द्रव्यावश्यकोच्छेदात् ।।८/१३।। _ सिद्धसेनादिसिद्धान्ते = श्रीसिद्धसेनदिवाकर-मल्लवादिप्रमुखतर्कवादिसूरिराद्धान्ते आद्याः त्रयः नैगम
-સપ્રદ-વ્યવદાર ધ્યાઃ પુનઃ = Uવ, “શુરેવં તું પુનર્વે વેચવધારવાવવા?(સ..૩/૪/૦૬) તિ ण अमरकोशवचनाद् द्रव्यनया: = द्रव्यार्थिकनयाः। यथोक्तं सम्मतितर्कवृत्तौ श्रीअभयदेवसूरिभिः “नैगम का -सङ्ग्रह-व्यवहारलक्षणाः त्रयो नयाः शुद्ध्यशुद्धिभ्यां द्रव्यास्तिकमतम् आश्रिताः। ऋजुसूत्र-शब्द-समभिरूढेवम्भूताः तु शुद्धितारतम्यतः पर्यायनयभेदाः” (स.त.१/३/पृ.३१०) इति। वादिदेवसूरयोऽपि श्रीसिद्धसेन
અવતરણિકા :- નૈગમ આદિ સાત નયોમાં દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયનો અંતર્ભાવ કરવાની બાબતમાં તાર્કિકશિરોમણિ શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ વગેરે શ્વેતાંબર જૈનાચાર્યના મતને ગ્રંથકારશ્રી જણાવે છે :
શ્લોકાર્થ :- સિદ્ધસેન દિવાકરસૂરિ વગેરેના સિદ્ધાંત મુજબ પ્રથમ ત્રણ નય દ્રવ્યાર્થિકાય છે. પણ આ વાત બરાબર નથી. કારણ કે તેમના મતે ઋજુસૂત્રનયમાં (અનુપયોગવાળી ધાર્મિક ક્રિયા સ્વરૂપ) દ્રવ્ય આવશ્યકનો ઉચ્છેદ થવાની આપત્તિ આવશે. (૮/૧૩)
આ ઋજુસૂત્ર પર્યાયાર્થિકનય છે ઃ તાર્કિક મત છે વ્યાખ્યાર્થ :- શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજ, શ્રીમલ્લવાદીસૂરિ મહારાજ વગેરે તકવાદી જૈનાચાર્ય તરીકે પ્રસિદ્ધ છે. તેઓના સિદ્ધાંત મુજબ નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નામના પ્રથમ ત્રણ જ નય D દ્રવ્યાર્થિકાય છે. “gવે, તુ, પુના, વૈ, વી - આ પ્રમાણે જે શબ્દો છે, તે અવધારણના વાચક છે” - આ મુજબ અમરકોશમાં જણાવેલ છે. તે મુજબ મૂળ શ્લોકમાં રહેલ “પુનઃ' શબ્દ અહીં અવધારણ અર્થમાં જણાવેલ છે. સંમતિતર્કવૃત્તિમાં શ્રીઅભયદેવસૂરિજીએ જણાવેલ છે કે “નૈગમ, સંગ્રહ અને વ્યવહાર સ્વરૂપ ત્રણ નયો શુદ્ધિ અને અશુદ્ધિ દ્વારા દ્રવ્યાસ્તિકમતનો આશ્રય કરીને રહેલા છે. તથા ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત - આ ચાર શુદ્ધિની તરતમતા દ્વારા પર્યાયનયના પ્રકારો છે.” વાદિદેવસૂરિ મહારાજ પણ શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજના મતને જ અનુસરે છે. તેઓશ્રીએ પ્રમાણનય• મો.(૧)માં ‘દ્રવ્યર્થનય’ પાઠ.
Page #333
--------------------------------------------------------------------------
________________
८/१३ 0 ऋजुसूत्रे पर्यायार्थिकत्वसमर्थनम् ।
९५९ मतानुयायिनः। तदुक्तं तैः प्रमाणनयतत्त्वालोकालङ्कारे “आद्यो नैगम-सङ्ग्रह-व्यवहारभेदात् त्रेधा” (प्र.न. त.७/६) इति । आद्यः = द्रव्यार्थिकनयः। तदुक्तं यशोविजयवाचकैरेव नयोपदेशे “तार्किकाणां त्रयो भेदा आद्या द्रव्यार्थतो मताः” (नयो.१८) इति । जैनस्याद्वादमुक्तावल्यां (४/५) यशस्वत्सागरस्य स्याद्वादभाषायाञ्च । शुभविजयस्याप्ययमेवाभिप्रायः।
इदञ्चावधेयम् - अनुयोगद्वारसूत्रचूर्ध्या '“आदिमा तिण्णि दव्वद्वितो, सेसा पज्जवद्वितो” (अनु.द्वा.सू.९७) इत्युक्त्या ऋजुसूत्रादीनां पर्यायास्तिकत्वं दर्शितम् । श्रीहरिभद्रसूरिभिः श्रीहेमचन्द्रसूरिभिश्चापि अनुयोगद्वारवृत्ती “आद्याः त्रयः द्रव्यास्तिकः, शेषाः पर्यायास्तिकः” (अनु.द्वा.सू.९७) इत्येवं शेषपदेन ऋजुसूत्रादीनां चतुर्णां । नयानां पर्यायास्तिकत्वं दर्शयद्भिः तार्किकमतमेवाऽनुसृतम् । विशेषावश्यकभाष्यवृत्ती श्रीहेमचन्द्रसूरिभिः का अपि “द्रव्यार्थिकरूपाणाम् अशुद्धनयानां नैगम-सङ्ग्रह-व्यवहाराणामकृतं सामायिकम्, नित्यत्वात्, नभोवदिति । ण शुद्धानां तु निश्चयनयरूपाणामृजुसूत्रादीनां कृतं तत्, घटवद्” (वि.आ.भा.३३७०) इत्युक्त्या ऋजुसूत्रस्य पर्यायार्थिकत्वमेव ध्वनितम् । नवाङ्गीटीकाकृतः श्रीअभयदेवसूरयोऽपि तार्किकमतानुयायिनः। तदुक्तं तैः स्थानाङ्गसूत्रवृत्तौ “नैगम-सङ्ग्रह-व्यवहारर्जुसूत्र-शब्द-समभिरूद्वैवम्भूता नयाः। तत्र चाद्याः त्रयः 'द्रव्यતત્ત્વાલકાલંકાર ગ્રંથમાં જણાવેલ છે કે “નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નયના ભેદથી પ્રથમ = દ્રવ્યાર્થિકનય ત્રણ પ્રકારે છે.” મતલબ કે તેમના મતે પણ ઋજુસૂત્રનય પર્યાયાર્થિક છે. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જ નયોપદેશમાં જણાવેલ છે કે “તાર્કિક જૈનાચાર્યોના મતે નૈગમ આદિ આદ્ય ત્રણ ભેદો દ્રવ્યાર્થિકનય તરીકે માન્ય છે.” જૈનસ્યાદ્વાદમુક્તાવલીમાં યશસ્વસાગરજીનો તથા સ્યાદ્વાદભાષામાં શુભવિજયજીનો પણ આ જ અભિપ્રાય છે.
જ આગમિક ટીકાકારાદિના મતે પણ હજુસૂત્ર પર્યાયાર્થિક નય : (ફડ્યા.) અહીં એક વાત એ પણ ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે (૧) અનુયોગદ્વારસૂત્રચૂર્ણિમાં નૈગમાદિ ત્રણ નય દ્રવ્યાસ્તિક છે તથા બાકીના નયો પર્યાયાસ્તિક છે' - આ પ્રમાણે કહેવા દ્વારા ઋજુસૂત્ર વગેરે ચારેયને પર્યાયાર્થિકનય તરીકે જણાવેલ છે. (૨) શ્રીહરિભદ્રસૂરિજી તથા (૩) મલધારી શ્રીહેમચન્દ્રસૂરિજી મહારાજે પણ અનુયોગદ્વારસૂત્રવ્યાખ્યામાં “પ્રથમ ત્રણ નય દ્રવ્યાસ્તિક છે તથા શેષ નયો પર્યાયાસ્તિક છે' - આવું કહેવા દ્વારા “શેષ' પદ વડે ઋજુસૂત્રાદિ ચારેય નયોને પર્યાયાર્થિક તરીકે જ જણાવેલ છે. મતલબ કે આગમચૂર્ણિકાર અને સમર્થ આગમિકવ્યાખ્યાકારો પણ તાર્કિકમતને જ અનુસરેલા છે. (૪) વિશેષાવશ્યકભાષ્યવૃત્તિમાં માલધારી હેમચન્દ્રસૂરિજીએ પણ “દ્રવ્યાર્થિક સ્વરૂપ અશુદ્ધનયાત્મક નૈગમ, સંગ્રહ અને વ્યવહાર છે. તેમના મતે આકાશની જેમ સામાયિક નિત્ય હોવાથી અકૃત છે. તથા નિશ્ચયનયસ્વરૂપ શુદ્ધ ઋજુસૂત્ર વગેરેના અભિપ્રાયથી તો ઘડાની જેમ સામાયિક કૃત = જન્ય છે” - આવું કહેવા દ્વારા તેઓશ્રીએ ઋજુસૂત્રનયને પર્યાયાર્થિકનય તરીકે જ સૂચિત કરેલ છે. (૫) નવાંગીટીકાકાર શ્રીઅભયદેવસૂરિજી મહારાજા પણ તાર્કિકમતને અનુસરનારા છે. તેઓશ્રીએ ઠાણાંગસૂત્રવ્યાખ્યામાં જણાવેલ
1. મહિમા ત્રય: દ્રવ્યાર્થિ, વાદ
ચૈયાર્થિ: |
Page #334
--------------------------------------------------------------------------
________________
९६० आगमटीकाकृताम् ऋजुसूत्रः पर्यायार्थिकतया सम्मत:
0 ८ /१३ मेवार्थोऽस्ती'तिवादितया द्रव्यार्थिकेऽवतरन्ति, इतरे तु ‘पर्याय एवार्थोऽस्ती'तिवादितया पर्यायार्थिकनये" e (થા પૂ.9/9 યુ.પૃષ્ઠ-૧૬) તિા ઋષમાગ્યશિવૃત્ત (TI.૪૦) પ્રમાનન્દ્રસૂરીમધ્યમેવામપ્રાયઃ |
उत्तराध्ययनबृहद्वृत्तौ श्रीशान्तिसूरिभिरपि “जीवद्रव्यमेव ऋजुसूत्र-शब्द-समभिरूढवम्भूतानां पर्यायनयानां म मतेन हेतुः” (उत्त.बृ.व.२/नियुक्ति-७१/पृ.७५) इत्येवं परिषहहेतुतां जीवद्रव्ये प्रतिपादयद्भिः ऋजुसूत्र# नयस्य पर्यायास्तिकनयत्वमुपदर्शितम् । अत्र हि परिषहहेतुतया दर्शितं जीवद्रव्यं पर्यायतयैव ऋजु- सूत्रादिभिः गृहीतं स्यादिति मन्तव्यम्, अन्यथा ऋजुसूत्रादौ तैः दर्शितस्य पर्यायार्थिकत्वस्य अनुपपत्तेरित्यवधेयम्।
ऋजुसूत्रनिष्ठद्रव्यार्थिकत्वप्रतिपादकश्रीजिनभद्रगणिक्षमाश्रमणरचितस्य विशेषावश्यकभाष्यस्य वृत्ती का श्रीहेमचन्द्रसूरिभिः “ऋजुसूत्रः पर्यायादिवादित्वसाम्यात् शब्दनये समवतरति” (वि.आ.भा.३५८७ वृ.) इति
છે કે “નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત - આમ સાત નયો છે. તેમાં પ્રથમ ત્રણ નવો દ્રવ્યાર્થિકનયમાં સમાવેશ પામે છે” “દ્રવ્ય જ વસ્તુ છે' - આવું બોલવાના લીધે દ્રવ્યાર્થિકના કહેવાય છે. તથા બાકીના ચાર નયોનો પર્યાયાર્થિકનયમાં સમાવેશ થાય છે. પર્યાય જ વસ્તુ છે' - આવું બોલવાના લીધે તે ના પર્યાયાર્થિક તરીકે ઓળખાય છે.” (૬) ઋષભપંચાશિકાવૃત્તિમાં શ્રીપ્રભાનંદસૂરિજીનો પણ અભિપ્રાય ઋજુસૂત્રને પર્યાયાસ્તિક માનવામાં છે.
૧ જુસૂલ વિશે શાંતિસૂરિજીનું મંતવ્ય NR (ઉત્તરા.) (૭) તથા ઉત્તરાધ્યયનસૂત્રબૃહવ્યાખ્યાકાર વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજી મહારાજને પણ ઋજુસૂત્ર પર્યાયાર્થિકનય તરીકે માન્ય છે. આનું કારણ એ છે કે તેઓશ્રીએ ત્યાં જણાવેલ છે કે “ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત - આ ચાર પર્યાયનયના મતે જીવદ્રવ્ય એ જ પરિષહનો હેતુ છે.”
આ રીતે જીવદ્રવ્યને પરિષહકારણ તરીકે દર્શાવીને “ઋજુસૂત્રનય એ પર્યાયાર્થિકનય છે' - એવું તેઓશ્રીએ a સૂચિત કરેલ છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે પરિષહકારણ તરીકે દર્શાવેલ જીવદ્રવ્યને
ઋજુસૂત્રાદિ નયોએ પર્યાય સ્વરૂપે જ ગ્રહણ કરેલ છે, દ્રવ્યરૂપે નહિ - આ મુજબ સમજવું. અન્યથા શ્રી શાંતિસૂરિજી મહારાજે ત્યાં ઋજુસૂત્રાદિ ચારને પર્યાયનય તરીકે જણાવેલ છે, તે બાબત અસંગત થવાની સમસ્યા સર્જાશે. મતલબ કે આગમિક વ્યાખ્યાકારોને પણ ઋજુસૂત્રનય પર્યાયાર્થિકનયસ્વરૂપે માન્ય છે.
) જુસૂત્ર અંગે હેમચંદ્રસૂરિજીનો અભિપ્રાય ) | (_) એ જ રીતે (૮) જિનભદ્રગણિક્ષમાશ્રમણરચિત વિશેષાવશ્યકભાષ્ય ઉપર મલધારી શ્રીહેમચન્દ્રસૂરિજી મહારાજે જે સંસ્કૃત વ્યાખ્યાની રચના કરેલ છે, તેમાં પણ જણાવેલ છે કે “શબ્દનયની જેમ ઋજુસૂત્ર પર્યાયાદિનું પ્રતિપાદન કરે છે. પર્યાયવાદિત વગેરે ગુણધર્મો સમાન હોવાના લીધે ઋજુસૂત્રનયનો શબ્દનયમાં સમવતાર થાય છે. મતલબ કે “વિશેષાવશ્યકભાષ્યકાર જિનભદ્રગણિક્ષમાશ્રમણજી ઋજુસૂત્ર દ્રવ્યાર્થિક નય છે' - આવું જણાવનારા છે” – આ બાબતને જાણવા છતાં વિશેષાવશ્યકભાષ્ય ગ્રંથની વ્યાખ્યામાં હેમચન્દ્રસૂરિજી મહારાજે ઋજુસૂત્રને પર્યાયવાદી તરીકે જણાવેલ છે. આ રીતે આ
Page #335
--------------------------------------------------------------------------
________________
९६१
८/१३
० द्रव्यार्थिकलक्षणम् 0 દ્રવ્યર્થમતે - “સર્વે પર્યાય થતુ સ્પિતાઃ |
"સત્યં તે િદ્રવ્ય ૩૬નાવુિ રેમવત્ ” ( ) यदुक्तं तदप्यत्र विशिष्य स्मर्तव्यम्।
दिगम्बरसम्प्रदायेऽपि ऋजुसूत्रनयस्य पर्यायास्तिकत्वमभिमतम् । तदुक्तं देवसेनेन नयचक्रे माइल्लधवलेन च द्रव्यस्वभावप्रकाशे “पढमतिया दव्वत्थी पज्जयगाही य इयर जे भणिया।” (न.च.४४/द्र.स्व.प्र.२१६) इति। तत्त्वार्थश्लोकवार्तिके विद्यानन्दस्वामिनाऽपि “द्रव्यार्थो व्यवहारान्तः, पर्यायार्थस्ततोऽपरः” (त.श्लो.पृ. म ૨૬૮) રૂત્યુમ્ |
अष्टसहस्यामपि तेन “द्रव्यार्थिकप्रविभागाद्धि नैगम-सङ्ग्रह-व्यवहाराः पर्यायार्थिकप्रविभागादृजुसूत्रादयः" (.સ.પૃ.૨૮૭) તિ નિરૂપિતમ્ | gવમેવISત્રાગમિપ્રાયઃ યાનુપ્રેક્ષાવૃત્તી (TI.૨૬૮) /
द्रव्यार्थिकमते – “सर्वे पर्यायाः खलु कल्पिताः। सत्यं तेष्वन्वयिद्रव्यं कुण्डलादिषु हेमवत् ।।” ( ) ण इति । पर्यायाणां द्रव्याद् भिन्नत्वेऽसत्त्वम्, द्रव्यात्मकत्वे द्रव्यमेव परमार्थसदिति द्रव्यार्थिकनयमतम् । કથન પણ અહીં વિશેષરૂપે સ્મર્તવ્ય બની જાય છે. આમ તાર્કિકમતે તથા અનેક આગમવ્યાખ્યાકારોના મતે ‘ઋજુસૂત્રનય પર્યાયવાદી છે, પર્યાયાર્થિકનય છે' - તેવું જાણવા મળે છે.
સુત્રનચ પર્યાયાર્થિક છે : દિગંબર મત V/ (નિ.) ફક્ત અનેક શ્વેતાંબર આચાર્યોના મતે જ નહિ, પરંતુ દિગંબરસંપ્રદાયમાં પણ ઋજુસૂત્ર પર્યાયાર્થિક નય તરીકે માન્ય છે. તેથી જ દેવસેનજીએ નયચક્રમાં તથા માઈલ્લધવલે દ્રવ્યસ્વભાવપ્રકાશ31 ગ્રંથમાં જણાવેલ છે કે “પ્રથમ ત્રણ નૈગમ-સંગ્રહ-વ્યવહાર દ્રવ્યાર્થિકાય છે. તથા બાકીના ઋજુસૂત્ર વગેરે ) નય પર્યાયાર્થિક તરીકે કહેવાયેલા છે.” દિગંબર વિદ્યાનંદસ્વામીએ પણ તત્ત્વાર્થશ્લોકવાર્તિકમાં જણાવેલ છે કે “વ્યવહારનય સુધી દ્રવ્યાર્થિકનય છે. વ્યવહારનય પછીના નો પર્યાયાર્થિકનય છે.'
(કષ્ટ.) અષ્ટસહસ્રી ગ્રંથમાં પણ વિદ્યાનંદસ્વામીએ જણાવેલ છે કે “દ્રવ્યાર્થિકનયના વિસ્તૃત વિભાગનેસ આશ્રયીને નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નય જાણવા. તથા પર્યાયાર્થિકનયના વિસ્તૃત વિભાગની અપેક્ષાએ ઋજુસૂત્ર વગેરે નયો જાણવા.” મતલબ કે દિગંબરસંપ્રદાયમાં સર્વાનુમતે ઋજુસૂત્ર એ દ્રવ્યાર્થિક નહિ પણ પર્યાયાર્થિક નય છે. આ અંગે આવો જ અભિપ્રાય કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિમાં છે.
દ્રવ્યાર્થિકનયનું મંતવ્ય / (વ્યર્થ.) દ્રવ્યાર્થિકનયના મતે “સર્વે પર્યાયો ખરેખર કલ્પિત છે. કુણ્ડલ, મુગટ વગેરે પર્યાયોમાં અનુગત સુવર્ણ દ્રવ્યની જેમ કલ્પિત પર્યાયોમાં અનુગત એવું દ્રવ્ય જ સત્ય = પારમાર્થિક છે.” દ્રવ્યાર્થિકનયનો અભિપ્રાય એવો છે કે જો પર્યાયો દ્રવ્યથી ભિન્ન હોય તો અસત્ છે, મિથ્યા છે. તથા જો પર્યાયો દ્રવ્યથી અભિન્ન હોય તો દ્રવ્ય જ પરમાર્થસત બનશે, પર્યાય નહિ. આ જ અભિપ્રાયથી છે “સર્ચ પદ પુસ્તકાદિમાં નથી. કો.(૯+૧૨+૧૩)+સિ.પા) માં છે. ધ.માં ‘(તૈy) તેડ્યું. પાઠ છે. આ.(૧)માં તેશ્વર વ્યં પાઠ. 1. પ્રથમત્ર દ્રવ્યાર્થિવ , પર્યચદિગ્નેતરે યે મળતા.
Page #336
--------------------------------------------------------------------------
________________
९६२ ० ऋजुसूत्रस्य शुद्धाऽर्थपर्यायग्राहकत्वम् ०
८/१३ ___ पर्यायार्थमते - “द्रव्यं पर्यायेभ्योऽस्ति नो पृथक् ।
यत्तैरर्थक्रिया दृष्टा नित्यं कुत्रोपयुज्यते ?।।” ( ) इति द्रव्यार्थ-पर्यायार्थनयलक्षणाद् १. अतीतानागतपर्यायप्रतिक्षेपी ऋजुसूत्रः शुद्धमर्थपर्यायं मन्यमानः कथं द्रव्यार्थिकः स्याद् ? इत्येतेषामाशयः । यू इदमेवाऽभिप्रेत्य विशेषावश्यकभाष्ये “आविब्भाव-तिरोभावमेत्तपरिणामि दव्वमेवेयं । निच्चं बहुरूवं पि य
નો ત્ર સંતરાડડવત્રો TI” (વિ.આ.મ.ર૬૬૬), “ર સુવન કુંડના તે વિય તે તમારી પત્ત તળેવાસં નામ સરૂવામિત્રં તિરા(વિ..મ.ર૬૬૧) રૂત્યવિમુમ્ રૂતિ પૂર્વો¢ (/3) મર્તવ્યમત્રા
પાર્થમતે – “ચ્ચે પર્યાપ્યોડક્તિ નો પૃથક્કા રિર્થક્રિયા દૃષ્ટા નિર્ચ ટોપયુતે ?” () इति । पर्यायव्यतिरेकेण द्रव्यस्याऽनुपलम्भादपि असत्त्वमिति । तदुक्तं विशेषावश्यकभाष्ये “पज्जायनयमयमिणं क पज्जायत्थंतरं कओ दव् ? उवलंभव्यवहाराऽभावाओ खरविषाणं व ।।” (वि.आ.भा.२६४६) इत्यादि ।
इत्थं तावद् द्रव्यार्थिक-पर्यायार्थिकयोः स्वरूपमेव विलक्षणम् । अतः अतीताऽनागतपर्यायप्रतिक्षेपी વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે “કેવલ આવિર્ભાવ અને તિરોભાવ સ્વરૂપે જ પરિવર્તન પામવાના સ્વભાવ ધરાવતું નિત્ય એવું દ્રવ્ય જ સત્ છે. જેમ રામ-રાવણ વગેરે અનેક વેશને ધારણ કરનારો નટ ભીમનો વેશ ધારણ કરે તો પણ તેનો તે જ હોય છે, તેમ દ્રવ્ય અંગે સમજવું. સુવર્ણ કરતાં ભિન્ન કુંડલાદિ પર્યાય નથી. પરંતુ સુવર્ણ દ્રવ્ય પોતે જ તે તે કુંડલ-કંકણાદિ આકારને = પર્યાયને પ્રાપ્ત કરી
આ કુંડલ છે. આ કંકણ છે' - ઈત્યાદિ વ્યવહારને પ્રાપ્ત કરે છે. તે સમયે પણ દ્રવ્ય તો પોતાના સ્વરૂપથી બદલાતું નથી, ચલાયમાન થતું નથી.” પૂર્વે (૩૩) આ સંદર્ભ દર્શાવેલ. તેને અહીં યાદ કરવો.
( પર્યાયાર્થિકનયનું મંતવ્ય . (યાર્થ) જ્યારે પર્યાયાર્થિકનયના મતે “પર્યાયો કરતાં અલગ કોઈ દ્રવ્ય નામનો પદાર્થ વિદ્યમાન નથી. કારણ કે ‘પર્યાયો દ્વારા જ અલગ અલગ અર્થક્રિયા (કાર્યો) થાય છે' - તેવું દેખાય છે. નિત્ય એવું દ્રવ્ય કયા કાર્યમાં ઉપયોગી છે ?” (કહેવાનો આશય એ છે કે એકાંત નિત્ય દ્રવ્ય દ્વારા કોઈ પણ કાર્ય થવું શક્ય ન હોવાથી દ્રવ્યનો સ્વીકાર પર્યાયાર્થિકનય કરતો નથી.) પર્યાય વિના દ્રવ્યની પ્રાપ્તિ પણ ન થતી હોવાના લીધે દ્રવ્ય વિશ્વમાં વિદ્યમાન નથી. જો દ્રવ્ય સ્વતંત્ર વસ્તુ હોય તો પર્યાય વગર પણ તેની ઉપલબ્ધિ થવી જોઈએ. પણ તેવું નથી. તેથી પણ દ્રવ્ય કાલ્પનિક છે. તેથી જ તો વિશેષાવશ્યકભાષ્યમાં દર્શાવેલ છે કે “પર્યાયથી ભિન્ન દ્રવ્ય ક્યાંથી સંભવે ? કારણ કે પર્યાય વિના દ્રવ્ય જોવા નથી મળતું તથા એકલું દ્રવ્ય વ્યવહારમાં પણ ક્યાંય ઉપયોગમાં આવતું નથી. તેથી ગધેડાના શીંગડાની જેમ દ્રવ્ય અસત્ છે. આ મુજબ પર્યાયાર્થિકનયનો મત છે.”
જ દિવાકરજીના આશયની સ્પષ્ટતા જ (ઘં.) આ પ્રમાણે દ્રવ્યાર્થિકનયનું અને પર્યાયાર્થિકનયનું સ્વરૂપ જ વિલક્ષણ હોવાથી ઋજુસૂત્રનય 1. आविर्भाव-तिरोभावमात्रपरिणामि द्रव्यमेवेदम्। नित्यं बहुरूपमपि च नट इव वेषान्तरापन्नः।। 2. न सुवर्णादन्यत् कुण्डलादि तदेव तं तमाकारम् । प्राप्तं तद्व्यपदेशं लभते स्वरूपादभिन्नमिति।। 3. पर्यायनयमतमिदं पर्यायाऽर्थान्तरं कृतो द्रव्यम् ? उपलम्भ-व्यवहाराऽभावात् खरविषाणमिव ।।
Page #337
--------------------------------------------------------------------------
________________
८/१३
* अनुयोगद्वारसूत्रविरोधमीमांसा
९६३
प
(તસ=) તે આચાર્યનઈં મતઈ ઋજુસૂત્રનય દ્રવ્યાવશ્યકનઈ વિષŪ લીન ન સંભવઈ. તથા 7 – 1. "उज्जुसुअस्स एगो अणुवउत्तो आगमओ एगं दव्वावस्सयं, पुहत्तं णेच्छइ” (अनु.सू.१५) इति अनुयोगद्वारसूत्रविरोधः। ऋजुसूत्रः शुद्धमर्थपर्यायं वक्ष्यमाणलक्षणं ( १२ / २) मन्यमानः कथं द्रव्यार्थिकः स्यात् ? इति सिद्धसेनदिवाकरसूरिप्रभृतीनामाशयः । अत्र सिद्धान्तवादिश्री जिनभद्रगणिक्षमाश्रमणाभिप्रायस्त्वेवम् - न एतन्मतं युक्तम्, एवं हि ऋजुसूत्रस्य पर्यायार्थिकनयत्वाऽङ्गीकारे तन्मते द्रव्यावश्यकोच्छेदाद् = દ્રવ્યાવશ્યાઽસમ્ભવાત્, पर्यायार्थिक द्रव्यनिक्षेपस्याऽसम्मतत्वात् । तथा च “उज्जुसुअस्स एगो अणुवउत्तो आगमओ एगं दव्वावस्सयं, पुहत्तंर्श णेच्छइ” (अनु.द्वा.सू.१५) इति अनुयोगद्वारसूत्रविरोधः स्यात्, पर्यायार्थिकत्वे ऋजुसूत्रस्य द्रव्यावश्यकाभ्युपगन्तृत्वाऽसम्भवात् । अत्र “ एको देवदत्तादिः अनुपयुक्तोऽस्य मते आगमत एकं द्रव्यावश्यकमस्ति, 'पुहत्तं नेच्छइ'त्ति अतीतानागतभेदतः परकीयभेदतश्च पृथकत्वं पार्थक्यं नेच्छत्यसौ। किं तर्हि ? वर्तमान- ि વ્હાલીનું સ્વાતમેવવામ્યુêતિ। તર્વ્યમેવ” (અનુ.દા.મૂ.૧ મ.વેં.પૃ.૩૧) કૃતિ મનધારવૃત્તિ: દ્રષ્ટવ્યા
કઈ રીતે દ્રવ્યાર્થિકનયસ્વરૂપ બને ? કેમ કે ઋજુસૂત્રનય તો અતીત અને અનાગત પર્યાયનો અપલાપ કરે છે. તથા માત્ર વર્તમાનકાલીન શુદ્ધ અર્થપર્યાયને જ તે માને છે. (અર્થપર્યાયનું લક્ષણ આગળ ૧૨/૨માં કહેવામાં આવશે.) તેથી ઋજુસૂત્રનયને પર્યાયાર્થિકનય તરીકે માનવો વ્યાજબી છે. આ પ્રમાણે શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજ વગેરેનો આશય છે.
દિવાકરમત અસંગત : જિનભદ્રગણી
(ત્ર.) આ પ્રમાણે શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજનો જે મત આપણે જોઈ ગયા, તે અંગે સમીક્ષા કરતા સિદ્ધાન્તવાદી શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણનો અભિપ્રાય તો એવો છે કે “સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજનો ઉપરોક્ત મત વ્યાજબી નથી જ. આનું કારણ એ છે કે તે રીતે ઋજુસૂત્રનયને પર્યાયાર્થિકનય તરીકે માનવામાં આવે તો ઋજુસૂત્રનયના મતે દ્રવ્યઆવશ્યક અસંભવિત બની જશે. કારણ કે પર્યાયાર્થિક નયના મતે દ્રવ્યનિક્ષેપ માન્ય નથી. તથા ઋજુસૂત્રનય દ્રવ્યઆવશ્યક ન સ્વીકારે તો અનુયોગદ્વારસૂત્ર નામના આગમનો વિરોધ આવશે. ત્યાં જણાવેલ છે કે ‘ઉપયોગશૂન્ય સામાયિક આદિ આવશ્યક કરનાર એક દેવદત્તાદિ વ્યક્તિ ઋજુસૂત્રનયની દૃષ્ટિમાં એક દ્રવ્યઆવશ્યક સ્વરૂપ છે. ઋજુસૂત્રનયને દ્રવ્યઆવશ્યકમાં પૃથક્ક્સ = અનેકત્વ કે સખંડત્વ (=સાંશત્વ) ઈષ્ટ નથી.' આપણે જોઈ શકીએ છીએ કે અનુયોગદ્વારસૂત્ર મુજબ ઋજુસૂત્રનયના મતે દ્રવ્યઆવશ્યક સ્વીકૃત છે. ઉપરોક્ત અનુયોગદ્વારસૂત્રની વ્યાખ્યા કરતાં મલધારી શ્રીહેમચન્દ્રસૂરિજી મહારાજે જણાવેલ છે કે “એક અનુપયુક્ત દેવદત્તાદિ વ્યક્તિ ઋજુસૂત્રનયના મતે આગમથી એક દ્રવ્યાવશ્યક છે. ઋજુસૂત્ર અતીત, અનાગત અને પરકીયના ભેદની અપેક્ષાએ પાર્થક્ય પૃથક્ક્સ બહુત્વ માનતો નથી. પરંતુ વર્તમાનકાલીન સ્વકીય વસ્તુને જ તે ઈચ્છે છે. તથા વર્તમાનકાલીન સ્વકીય વસ્તુ તો એક જ હોય. તેથી ઋજુસૂત્રનય તેને જ એક દ્રવ્યાવશ્યકરૂપે સ્વીકારે છે” – આ પ્રમાણે ઉપરોક્ત અનુયોગદ્વારસૂત્રવ્યાખ્યા અહીં જોવા લાયક છે. અહીં સ્પષ્ટપણે ‘ઋજુસૂત્રનય 1. ૠનુસૂત્રત્યેવોડનુપયુત્તે પુછ્યું વ્યાવશ્યમ્, પૃથવત્ત્વ તેઋતિ • મુદ્રિત રાસ + હસ્તપ્રતોમાં ‘ì અનુવન્ને i’ પાઠ.
=
=
=
હવે ક
Page #338
--------------------------------------------------------------------------
________________
९६४ • नयेषु निक्षेपचतुष्टयग्राहकत्वविमर्श: 0
८/१३ ___ततश्च पर्यायार्थिकनयेन द्रव्यनिक्षेपाऽभ्युपगमे पर्यायार्थिकत्वव्याहतिः प्रसज्येत । तदुक्तं सिद्धसेनदिवाकरसूरिवरेणैव सम्मतितकें प्रथमकाण्डे '"नामं ठवणा दविए त्ति एस दव्वट्ठियस्स णिक्खेवो। भावो अ पज्जवट्ठिअस्स परूवणा एस परमत्थो ।।” (स.त.१/६) इति। तदुक्तं तत्त्वार्थसूत्रवृत्तौ सिद्धसेनगणिभिरपि “अत्र चाऽऽद्याः नामादयः त्रयः विकल्पा द्रव्यास्तिकस्य, तथा तथा सर्वार्थत्वात्; पाश्चात्यः पर्यायनयस्य, તથા પરિતિ-વિજ્ઞાનાભ્યામ્” (તા.મૂ..9/ધ સિ..પૃ.૪૧) રૃતિ | પ્રવૃત્તેિ તથા પરિપાતિઃ નોકા મતો ભાવनिक्षेपं दर्शयति तथाविज्ञानञ्च आगमतो भावनिक्षेपं ज्ञापयति । इदन्तु तार्किकसिद्धान्तेन तार्किकमतनिराकरणं बोध्यम्।
आगमसिद्धान्ततस्तु ऋजुसूत्रस्य नामादिनिक्षेपचतुष्काभ्युपगन्तृत्वं सम्मतमेव । तदुक्तं विशेषावश्यकમાથે “
નામે વિદિયં ડિવM વઘુમુqસુકો(વિ.આ..૨૨૨૬) રૂતા “નામ-સ્થાપન-દ્રવ્ય-ભાવરૂપન દ્રવ્યનિક્ષેપ માને છે - તેમ જણાવેલ છે. ઋજુસૂત્રનય જો પર્યાયાર્થિકનય હોય તો તે દ્રવ્ય આવશ્યકનો સ્વીકાર કરે તેવું શક્ય ન બની શકે.
તાર્કિકસિદ્ધાન્તથી તાર્કિકમતની સમીક્ષા (તા.) તેથી જો પર્યાયાર્થિકનય દ્રવ્ય નિક્ષેપનો સ્વીકાર કરે તો પર્યાયાર્થિકનયમાં પર્યાયાર્થિકપણાની હાનિ થવાની આપત્તિ આવે. “પર્યાયાર્થિકનય દ્રવ્ય નિક્ષેપનો સ્વીકાર કરે છે' - તેવું તો સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજને પણ માન્ય નથી. કેમ કે તેઓશ્રીએ જ સંમતિતર્ક ગ્રંથના પ્રથમ કાંડમાં જણાવેલ છે કે “નામ, સ્થાપના, દ્રવ્ય - આ ત્રણ નિક્ષેપ દ્રવ્યાર્થિકનયને માન્ય છે. તથા ભાવનિક્ષેપ પર્યાયાર્થિકનયની પ્રરૂપણાનો વિષય છે. આ પરમાર્થ જાણવો.' તત્ત્વાર્થસૂત્રની વ્યાખ્યામાં શ્રીસિદ્ધસેનગણિવરે પણ જણાવેલ છે કે “પ્રસ્તુત ચાર નિક્ષેપમાંથી નામ, સ્થાપના અને દ્રવ્ય - આ પ્રથમ ત્રણ નિક્ષેપવિકલ્પ દ્રવ્યાર્થિકનયને માન્ય છે. કારણ કે દ્રવ્યાર્થિકનાં મુખ્યતયા તે તે સ્વરૂપે નામાદિ ત્રણ નિક્ષેપને જ તમામ શબ્દોનો વિષય બનાવે છે. તથા અંતિમ = ભાવનિક્ષેપ પર્યાયનયનો વિષય છે. કારણ કે તે તે સ્વરૂપે વસ્તુની પરિણતિ અને તે તે સ્વરૂપે વસ્તુનું જ્ઞાન પર્યાયનયનો વિષય બને છે. વસ્તુપરિણતિ અને તેનું જ્ઞાન - આ બન્ને ભાવાત્મક છે. તેથી ભાવનિક્ષેપ પર્યાયનયના મતે વસ્તુ છે. પ્રસ્તુતમાં ‘તથાવિધ વસ્તુપરિણતિ' નોઆગમથી ભાવનિક્ષેપને દર્શાવે છે. અને ‘તથાવિધ વિજ્ઞાન' આગમથી ભાવનિક્ષેપને જણાવે છે. અહીં ‘દ્રવ્યાર્થિકનય ત્રણ નિક્ષેપને માને છે' - એવી જે વાત કરી તેના દ્વારા તાર્કિકસિદ્ધાન્તથી તાર્કિકમતનું નિરાકરણ સમજવું.
સૈદ્ધાત્તિકમતથી તાર્કિકમતની સમાલોચના (1.) આગમસિદ્ધાન્તને તો “ઋજુસૂત્રનય નામાદિ ચારેય નિક્ષેપને માને છે' - આ વાત સંમત જ છે. તેથી જ તો વિશેષાવશ્યકભાષ્યમાં શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણજીએ જણાવેલ છે કે “નામાદિ ચારેય પ્રકારથી વિહિત એવી વસ્તુને ઋજુસૂત્રનય સ્વીકારે છે.” એની વ્યાખ્યામાં મલધારી શ્રી હેમચન્દ્રસૂરિજી 1. नाम स्थापना द्रव्यं इत्येष द्रव्यास्तिकस्य निक्षेपः। भावश्च पर्यवास्तिकस्य प्ररूपणा एष परमार्थः।। 2. નામાંવિમેવદિત પ્રતિપતે વસ્તુ નુસૂત્ર:
Page #339
--------------------------------------------------------------------------
________________
८/१३ __० ऋजुसूत्रमतेऽतिरिक्ताधारस्य कल्पितत्वम् ०
९६५ (૧) વર્તમાનપર્યાયાધરરૂપ દ્રવ્યાંશ, (૨) પૂર્વાપર પરિણામસાધારણઊર્ધ્વતાસામાન્ય દ્રવ્યાંશ, (૩) સાદેશ્યાસ્તિત્વરૂપ-તિર્યક્ષામાન્ય દ્રવ્યાંશ – એહમાં એકઈં પર્યાયનય ન માનઈં, તો ઋજુસૂત્ર પર્યાયનય चतुरोऽपि निक्षेपान् असौ मन्यते” (वि.आ.भा.२२२६ वृ.) इति तद्वृत्तौ मलधारिहेमचन्द्रसूरयः व्याख्यातवन्तः। ‘મી = અનુસૂત્ર' તિા “માવે વિય સીયા, સેસી રૂએંતિ સદ્ગવિવેવે” (વિ.ગા.મા.૨૮૪૭) इत्यनेनाऽपि विशेषावश्यकभाष्यकृताम् ऋजुसूत्रे नामादिनिक्षेपचतुष्टयग्राहकत्वमभीष्टमेव । ततश्चाऽऽवश्यकद्रव्यनिक्षेपाऽभ्युपगमे उभयमतानुसारेण ऋजुसूत्रस्य द्रव्यार्थिकत्वमेव स्यादिति श्रीजिनभद्रगणि- म क्षमाश्रमणाकूतम् ।
इदन्त्वत्रावधेयम् - प्रमाणतः पदार्थः सामान्यतया नाम-स्थापना-द्रव्य-भावात्मकः स्यात् । तत्र द्रव्यांशः त्रिधा सम्भवति । तथाहि – (१) वर्तमानपर्यायाऽऽधारस्वरूपद्रव्यांशः, (२) पूर्वापरपरिणामसाधारणोर्ध्वतासामान्यात्मकद्रव्यांशः, (३) सादृश्याऽस्तित्वस्वरूपतिर्यक्सामान्यलक्षणद्रव्यांशः। णि મહારાજે જણાવેલ છે કે “નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ સ્વરૂપ ચારેય નિક્ષેપને પ્રસ્તુત ઋજુસૂત્ર માને છે.” તથા “શબ્દનો ભાવનિક્ષેપને જ માને છે. બાકીના નૈગમાદિ બધા (= ૪) નયો સર્વ નિક્ષેપને માને છે' - આ પ્રમાણે પણ વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે. તેથી ઉપરોક્ત બન્ને વાત દ્વારા સિદ્ધ થાય છે કે “ઋજુસૂત્રનય નામ આદિ ચારેય નિક્ષેપને માને છે' - આ બાબત વિશેષાવશ્યકભાગકારને ઈષ્ટ જ છે. તેથી અનુયોગદ્વારસૂત્ર મુજબ ઋજુસૂત્રનય આવશ્યકનો દ્રવ્યનિક્ષેપ સ્વીકારે તો તાર્કિક -સૈદ્ધાત્તિક ઉભય મતે તે દ્રવ્યાર્થિકનય જ બને, પર્યાયાર્થિક નહિ. આ મુજબ અહીં સંમતિકાર સમક્ષ શ્રીજિનભદ્ર ગણિક્ષમાશ્રમણજીનું તાત્પર્ય છે.
એ ત્રિવિધ દ્રવ્યાંશની વિચારણા ) (7) પ્રસ્તુતમાં એક બાબત ખ્યાલમાં રાખવા જેવી છે કે પ્રમાણની દૃષ્ટિએ પદાર્થ સામાન્યથી ) નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવાત્મક બને. પદાર્થમાં રહેલ નામાદિ ચાર અંશમાંથી દ્રવ્યાંશ ત્રણ પ્રકારે હોય છે. તે આ રીતે – (૧) વર્તમાન પર્યાયના આધાર સ્વરૂપ દ્રવ્યાંશ, (૨) પૂર્વાપર પરિણામમાં અનુગત ઉર્ધ્વતા સામાન્ય સ્વરૂપ દ્રવ્યાંશ અને (૩) સાદગ્ય અસ્તિત્વ સ્વરૂપ તિર્યસામાન્યાત્મક દ્રવ્યાંશ. '
- સ્પષ્ટતા :- (૧) “TUપર્યાયવેત્ દ્રવ્ય' - આ વ્યાખ્યા મુજબ પર્યાયનો આધાર બને તે દ્રવ્ય કહેવાય. પર્યાય ક્ષણિક હોવાથી અતીત અને અનાગત પર્યાય વર્તમાનકાળે હાજર નથી હોતા. તેથી વસ્તુનો જે અંશ વર્તમાનકાલીન પર્યાયનો આધાર બને તે દ્રવ્યાંશ કહેવાય. (૨) બીજી શાખામાં દર્શાવેલ ઊર્ધ્વતાસામાન્ય પણ દ્રવ્યાંશ કહેવાય (૩) વર્તમાનકાલીન અનેક ઘડાઓમાં “આ ઘડો છે, આ ઘડો છે' - આવી અનુગત બુદ્ધિને કરનાર ઘનિષ્ઠ સાદૃશ્યઅસ્તિત્વ એ તિર્યક્સામાન્ય કહેવાય. બીજી શાખામાં વર્ણવેલ તે તિર્યસામાન્ય દ્રવ્યસ્વરૂપ છે. આમ પદાર્થગત દ્રવ્યાત્મક અંશ ત્રણ પ્રકારે સંભવે.
મુદ્રિત પુસ્તકમાં “..ધારાંશદ્ર..' પાઠ છે. કો.(૧૨+૧૩)પા. પ્રત મુજબ પાઠ અહીં લીધેલ છે. જે શાં.માં “પર્યાયનતિર્યકુ' અશુદ્ધ પાઠ. ૩ લી.(૩)માં “ન' નથી. 1. મવમેવ વિનયી, શેષા છત્તિ સર્વનિસેવાના
Page #340
--------------------------------------------------------------------------
________________
९६६ 0 श्रीजिनभद्रगणिमतद्योतनम् ।
८/१३ તે કહેતાં, એ સૂત્ર કિમ મિલઈ ?
तत्राऽऽद्यं द्रव्यांशं पर्यायास्तिकनयो न मन्यते, पर्यायातिरिक्ताऽऽधारस्य तन्मते कल्पितत्वात् ।
नाऽपि द्वितीयम्, तन्मते पूर्वाऽपरपरिणामयोः विनष्टाऽनुत्पन्नत्वेनाऽसत्त्वात्, पूर्वापरपरिणामसाधारणवस्तुनोऽसत्त्वात्।
नाऽपि तृतीयम्, तन्मते सर्वेषां पर्यायाणां स्वलक्षणत्वेन सादृश्यस्यैवाऽसत्त्वात् । ततश्च ऋजुसूत्रस्य 7 पर्यायास्तिकनयत्वे त्रिविधान्यतरद्रव्यांशाऽग्राहकत्वेन द्रव्यावश्यकप्रतिपादकत्वमेव न स्यात् । ततश्चोक्तम् क अनुयोगद्वारसूत्रवचनं कथं सङ्गच्छेत ? तस्माद् ऋजुसूत्रः द्रव्यार्थिकनयतया वक्तव्यः । न चैवमनुयोगद्वारसूत्रविरोधपरिहारेऽपि पूर्वं (६/१३) क्षणिकपर्यायवादी सूक्ष्मणुसूत्रः कियत्का
પર્યાયાર્થિકનસમાં દ્રવ્યાંશ અસ્વીકાર્ય (ાત્રા.) ઉપરોક્ત ત્રણ પ્રકારના દ્રવ્યાંશમાંથી વર્તમાનપર્યાયઆધાર સ્વરૂપ પ્રથમ પ્રકારના દ્રવ્યાંશને પર્યાયાસ્તિક માનતો નથી. કારણ કે તેના મતે પર્યાયથી અતિરિક્ત આધાર વાસ્તવિક નથી, કલ્પિત છે.
(નાગરિ.) તથા ઊર્ધ્વતાસામાન્ય સ્વરૂપ બીજા પ્રકારના દ્રવ્યાંશને પણ પર્યાયાર્થિક માનતો નથી. કારણ કે ઊર્ધ્વતા સામાન્ય તો પૂર્વાપર પરિણામમાં અનુગત મૃત્તિકા આદિ દ્રવ્યસ્વરૂપ છે. તથા પર્યાયાર્થિકના મતે પૂર્વપરિણામ = પૂર્વકાલીન પર્યાય વિનષ્ટ હોવાથી વર્તમાનમાં હાજર નથી. તથા અપરપરિણામ = ભવિષ્યકાલીન પર્યાય અનુત્પન્ન હોવાથી વર્તમાનમાં હાજર નથી. તેથી પૂર્વાપરપરિણામમાં અનુગત એવું દ્રવ્ય (=વસ્તુ), પર્યાયાર્થિકનયના મતે સંભવતું નથી. તેથી બીજા પ્રકારનો દ્રવ્યાંશ પણ પર્યાયાર્થિક માન્ય નથી.
(.) ત્રીજા પ્રકારના દ્રવ્યાંશને પણ પર્યાયાર્થિક સ્વીકારતો નથી. ત્રીજા પ્રકારનો દ્રવ્યાંશ તિર્યસામાન્ય છે. તથા તિર્યસામાન્ય સાદડ્યુઅસ્તિત્વ સ્વરૂપ છે. પર્યાયાર્થિકના મતે તમામ પર્યાયો સ્વલક્ષણસ્વરૂપ = પરસ્પર અત્યંત વિલક્ષણ = વિશેષાત્મક જ હોય છે. કોઈ પણ બે પર્યાય સરખા હોતા નથી. તેથી પર્યાયાર્થિકના મતે સાદૃશ્ય = તુલ્યપરિણામ જ અસત્ છે. તેથી સાદૃશ્યઅસ્તિત્વ સ્વરૂપ તિર્યસામાન્ય નામના ત્રીજા દ્રવ્યાંશને પણ પર્યાયાર્થિક માનતો નથી. આ ત્રણ પ્રકારના દ્રવ્યાંશ સિવાય ચોથા પ્રકારે દ્રવ્યાંશ સંભવતો નથી. તેથી ઋજુસૂત્ર જો પર્યાયાર્થિક હોય તો ઉપરોક્ત ત્રણ પ્રકારના દ્રવ્યાંશમાંથી એક પણ પ્રકારના દ્રવ્યાંશને તે સ્વીકારશે નહિ. કેમ કે પર્યાયાસ્તિક પદાર્થગત કોઈ પણ પ્રકારના દ્રવ્યાંશને માનવા તૈયાર નથી. તેથી ઋજુસૂત્ર જો પર્યાયાર્થિક હોય તો તે દ્રવ્યાંશગ્રાહક ન હોવાથી દ્રવ્ય આવશ્યકનું પ્રતિપાદન કરી નહિ શકે. તથા તેવું માનવામાં આવે તો “ઋજુસૂત્રના મતે એક અનુપયુક્ત સામાયિક આદિ આવશ્યક એટલે એક દ્રવ્યઆવશ્યક” – આવું પ્રતિપાદન કરનાર અનુયોગદ્વારસૂત્ર કઈ રીતે સંગત થશે ? તેની સાથે વિરોધ ન આવે તે માટે ઋજુસૂત્રને દ્રવ્યાર્થિક કહેવો જરૂરી છે.
શંકા :- (ર ) ઋજુસૂત્રને દ્રવ્યાર્થિક કહેવા દ્વારા અનુયોગદ્વારસૂત્ર સાથે વિરોધનો પરિહાર ભલે થઈ જાય. પરંતુ પૂર્વે છઠ્ઠી શાખાના ૧૩ મા શ્લોકમાં જે વાત કહેલી તેની સાથે તમારે વિરોધ આવશે. ત્યાં જણાવેલ છે કે “ક્ષણિક પર્યાયને માને-બોલે તે સૂક્ષ્મ ઋજુસૂત્રનય. તથા અલ્પ કાળ સુધી રહેનાર
Page #341
--------------------------------------------------------------------------
________________
८/१३
• अनुपयोगलक्षणद्रव्यांशप्रतिपादनम् । તે માટV “ક્ષણિકદ્રવ્યવાદી સૂક્ષ્મ ઋજુસૂત્ર, તત્તદ્વર્તમાનપર્યાયાપત્રદ્રવ્યવાદી સ્થૂલ ઋજુસૂત્ર દ્રવ્યનયરી કહવો” - ઇમ સિદ્ધાન્તવાદી કહઈ છઇં. ___“अनुपयोगद्रव्यांशमेव सूत्रपरिभाषितमादायोक्तसूत्रं तार्किकमतेनोपपादनीयम् इत्यस्मदेकपरिशीलितः लीनपर्यायवादी च स्थूलर्जुसूत्रनयः इति यदुक्तं तद् विरुध्येतेति शङ्कनीयम्, ___ तत्र क्षणिकद्रव्यवादी सूक्ष्मणुसूत्रः तत्तद्वर्तमानपर्यायापन्नद्रव्यवादी च स्थूलर्जुसूत्र इति व्याख्यानान्न कोऽपि दोषः । इत्थञ्च ऋजुसूत्रनयस्य द्रव्यार्थिकनयान्तर्भावेन दर्शिताऽनुयोगद्वारसूत्रोक्तिरपि सङ्गच्छेत, । सामायिकाद्यावश्यकसूत्रार्थानुपयुक्त-निरंश-क्षणिकाऽऽत्मद्रव्यस्य सूक्ष्म सूत्रनयमतेन तत्तत्सामायिकाद्या- म वश्यकसूत्रार्थाऽनुपयोगलक्षणनानास्थूलवर्तमानपर्यायापन्नात्मद्रव्यस्य च स्थूलर्जुसूत्रनयमतेन द्रव्यावश्यकत्वसम्भवादिति सिद्धान्तपक्षवादिनः सूरयो वदन्ति । ___ वस्तुतः तार्किकमतानुसारेण ऋजुसूत्रस्य पर्यायार्थिकनयत्वेऽपि “अणुवओगो दव्वं” (अनु.द्वा... सू.१४) इति अनुयोगद्वारसूत्रपरिभाषितम् अनुपयोगलक्षणं चतुर्थं द्रव्यांशमेव उपादाय वर्तमानानुपयुक्तावश्यकपर्याये द्रव्यपदोपचाराद् “उज्जुसुअस्स एगो अणुवउत्तो आगमओ एगं दव्वावस्सयं, पुहत्तं णेच्छइ” के પર્યાયને માને-બોલે તે સ્થૂલ ઋજુસૂત્રનય.” તેથી ઋજુસૂત્રને દ્રવ્યાર્થિકનય કહો તો ક્ષણિક કે કિયત્કાલીન પર્યાયને માનવાની કે બોલવાની વાત ઋજુસૂત્રનયમાં કઈ રીતે સંગત થશે ?
* હજુસૂત્રવ્યાખ્યામાં પરિષ્કાર ૪ સમાધાન :- (તત્ર.) આ વિરોધનો પરિહાર ત્યાં વ્યાખ્યાને થોડી બદલી દેવાથી = પરિષ્કાર કરવાથી થઈ જશે. તે આ રીતે - સૂક્ષ્મ ઋજુસૂત્ર ક્ષણિક દ્રવ્યને માને-બોલે. તથા સ્થૂલ ઋજુસૂત્ર તત્ તત વર્તમાન પર્યાયને પ્રાપ્ત કરનાર દ્રવ્યને માને-બોલે. પૂર્વે (૬/૧૩) દર્શાવેલ ઋજુસૂત્રનયના બે ભેદની આ રીતે વ્યાખ્યા કરવાથી ઋજુસૂત્રને દ્રવ્યાર્થિક માની શકાશે. તેથી અનુયોગદ્વારસૂત્રના વિરોધનો પણ પરિહાર થઈ જશે. તે આ રીતે - સૂક્ષ્મ ઋજુસૂત્રના મતે સામાયિક વગેરે આવશ્યકસૂત્રના અર્થમાં ઉપયોગ ] ન રાખનાર નિરંશ, ક્ષણિક આત્મદ્રવ્ય = દ્રવ્યઆવશ્યક. તથા સ્થૂળ ઋજુસૂત્રના મતે તે તે સામાયિક આદિ આવશ્યકસૂત્રના અર્થમાં ઉપયોગ ન રાખવા સ્વરૂપ જુદા જુદા સ્થૂલ (= સામાન્યતઃ અન્તર્મુહૂર્તકાલવ્યાપી) વર્તમાન પર્યાયને પ્રાપ્ત કરેલ આત્મદ્રવ્ય = દ્રવ્યઆવશ્યક. આમ ઋજુસૂત્રનયના મતે દ્રવ્યઆવશ્યક સંભવી શકે છે. આ મુજબ સિદ્ધાન્તપક્ષવાદી શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણ વગેરે પૂર્વાચાર્યો કહે છે.
- હા ચોથા દિવ્યાંશનું નિરૂપણ લોક (વસ્તુ) વાસ્તવમાં તો તાર્કિકમત મુજબ ઋજુસૂત્રનયને પર્યાયાર્થિકનય માનવામાં આવે તો પણ અનુયોગદ્વારસૂત્રનો વિરોધ આવવાની સંભાવના નથી. આનું કારણ એ છે કે “અનુપયોગ દ્રવ્ય કહેવાય? - આ પ્રમાણે અનુયોગદ્વારસૂત્રમાં અનુપયોગસ્વરૂપ પારિભાષિક ચોથા પ્રકારનો જે દ્રવ્યાંશ દર્શાવેલ છે, તેને લઈને વર્તમાન અનુપયુક્ત આવશ્યકપર્યાયમાં ‘દ્રવ્ય' પદનો ઉપચાર કરી શકાય છે. તથા
કો.(૧૨+૧૩) + લા.(૨)માં ‘દ્રવ્યનય પાઠ. પુસ્તકોમાં “નય’ પાઠ. 1. અનુપયો: દ્રવ્યમાં 2. ઋગુસૂત્રી : અનુપયુ: સામતઃ છ દ્રવ્યાવશ્યમ, પૃથર્વ ન રૂછતા
( 150 રાતા
Page #342
--------------------------------------------------------------------------
________________
८/१३
९६८
• ऋजुसूत्रे द्रव्यनिक्षेपग्राहकत्वसमर्थनम् । પન્યા' ૮/૧૩ll. (अनु.द्वा.सू.१५) इति अनुयोगद्वारसूत्रवचनं सिद्धसेनादितार्किकसूरिमतेन उपपादनीयम्, पर्यायास्तिकनयेन मुख्यद्रव्यांशस्यैव प्रतिक्षेपात्, न त्वौपचारिकस्यानुपयोगलक्षणस्य द्रव्यांशस्येति अस्मदेकपरिशीलितः पन्थाः इति महोपाध्याययशोविजयगणिवराः द्रव्य-गुण-पर्यायरासस्तबके प्राहुः । ___“नैतत् कमनीयम्, नामादिवदनुपचरितद्रव्यनिक्षेपदर्शनपरत्वादुक्तसूत्रस्य। न चेदेवम्, शब्दादिष्वपि कथञ्चिदुपचारेण द्रव्यनिक्षेपप्रसङ्गात्, “पुहत्तं नेच्छइ” (अनु.द्वा.१५) इत्यादिना अनुपयुक्तसामायिकाद्यावश्यकेषु पृथक्त्वनिषेधेऽपृथक्त्वेन द्रव्यविधेरावश्यकत्वात्, एकविशेषनिषेधस्य तदितरविशेषविधिपर्यवसायित्वादित्यादिस्तु जिनभद्रमुखारविन्दनिर्गलद्वचनमकरन्दसन्दर्भोपजीविनां ध्वनिः” (शा.वा.स्त.७/का.१७वृ./पृ.१०७) આવા પ્રકારનો ઉપચાર કરીને એક અનુપયુક્ત સામાયિક આદિ આવશ્યક ઋજુસૂત્રનયના મતે એક દ્રવ્યઆવશ્યક છે. તેના મતે દ્રવ્યઆવશ્યકમાં અનેકત્વ ઈષ્ટ નથી' - આ પ્રમાણે અનુયોગદ્વારસૂત્રનું જે વચન ઉપલબ્ધ થાય છે તેની સંગતિ સિદ્ધસેન દિવાકરજી વગેરે તાર્કિક જૈનાચાર્યોના મતે થઈ શકે છે. આનું કારણ એ છે કે પર્યાયાસ્તિકનય મુખ્ય દ્રવ્ય અંશનો જ અપલાપ કરે છે. અનુપયોગસ્વરૂપ ઔપચારિક દ્રવ્ય અંશનો અમલાપ પર્યાયાસ્તિકનય કરતો નથી. આ પ્રમાણે અનુયોગદ્વારસૂત્રના સમર્થનનો માત્ર અમે ખેડેલો માર્ગ જાણવો. આ પ્રમાણે મહોપાધ્યાય યશોવિજયજી ગણિવર દ્રવ્ય-ગુણ-પર્યાય રાસના સ્તબકમાં જણાવે છે. આ રીતે તાર્કિકમતનું મહોપાધ્યાયજી મહારાજે સમર્થન કર્યું છે.
સૈદ્ધાતિકમતનું સમર્થન 3 (“નેત.) “પરંતુ ઋજુસૂત્રનયને પર્યાયાર્થિકનય માનીને અનુપયોગ સ્વરૂપ પારિભાષિક દ્રવ્યાંશને ૧ લઈને ઉપરોક્ત રીતે અનુયોગદ્વારસૂત્રનું તાર્કિકમતે સમર્થન કરવું વ્યાજબી નથી. આનું કારણ એ છે
કે નામાદિ નિક્ષેપની જેમ આવશ્યકસંબંધી અનુપચરિત દ્રવ્ય નિક્ષેપને જ ઋજુસૂત્રનયનો વિષય બતાવવામાં માં ઉપરોક્ત અનુયોગદ્વારસૂત્ર તત્પર છે. મતલબ કે “એક અનુપયુક્ત સામાયિક આદિ આવશ્યક ઋજુસૂત્ર નયના મતે એક દ્રવ્ય આવશ્યક છે' - આ પ્રમાણે અનુયોગદ્વારસૂત્રમાં ઋજુસૂત્રના વિષયરૂપે સામાયિક આદિ આવશ્યકસંબંધી જે દ્રવ્યનિક્ષેપ દર્શાવેલ છે તે પારિભાષિક = ઔપચારિક દ્રવ્યાંશને દર્શાવવામાં તત્પર નથી. પરંતુ અનુપચરિત = વાસ્તવિક દ્રવ્યાંશને જણાવવામાં જ તે સૂત્ર તત્પર છે. જો “સામાયિક આદિ આવશ્યકસંબંધી અનુપચરિત દ્રવ્યનિક્ષેપ જુસૂત્રનયનો વિષય છે' - આવું દર્શાવવાનું અનુયોગદ્વારસૂત્રનું તાત્પર્ય માનવામાં ન આવે તો શબ્દાદિ નયોના વિષયમાં પણ કારણતા વગેરે સ્વરૂપ દ્રવ્યસાદેશ્યને લઈને કારણતાના આશ્રયમાં દ્રવ્યપદનો ઉપચાર કરીને શબ્દાદિ નયોમાં પણ દ્રવ્યનિક્ષેપને સ્વીકારવાની આપત્તિ દુર્વાર બનશે. બીજી વાત એ છે કે “પુદત્ત નૈઋ” ઇત્યાદિરૂપે ઉપરોક્ત અનુયોગદ્વારસૂત્રમાં અનુપયુક્ત સામાયિક આદિ આવશ્યકોમાં = દ્રવ્યઆવશ્યકમાં પૃથક્વનો = અનેકત્વનો નિષેધ કરેલ છે. તેથી તે આવશ્યકનું અપૃથફરૂપે = એકદ્રવ્યરૂપે વિધાન કરવું અનિવાર્ય છે. કારણ કે કોઈ પણ સામાન્ય વસ્તુના એક વિશેષ અંશનો નિષેધ તેના અન્ય વિશેષ ગુણધર્મોનું વિધાન કરવામાં ફલિત થાય છે. આ પ્રમાણે શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણના મુખારવિંદમાંથી નીકળતા વચનાત્મક મકરંદના સંદર્ભ ઉપર નિર્ભર રહેવાવાળા વિદ્વાનોનો અવાજ છે.” તે શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથની સ્યાદ્વાદકલ્પલતા 1, પૃથર્વ નેતા
Page #343
--------------------------------------------------------------------------
________________
८/१३
• नयोपदेशवृत्तिसंवादप्रदर्शनम् . स्याद्वादकल्पलतायां सप्तमस्तबके श्रूयते। प्रकृते 'अपृथक्त्वेन = एकद्रव्यत्वेन' इति विवरणतः ऋजुसूत्रनयः अनुपचरितद्रव्यनिक्षेपमभ्युपगच्छतीति सिद्धमित्याकूतम् । यथोक्तं विशेषावश्यकभाष्ये '“इच्छइ સુનિ મયં સો રૂવૅ વિતુ ન પુદત્ત” (વિ..મા.૨૮૪૮) તા “મુક્તિ = કનુયોગ દ્વારસૂત્ર' | ‘સો = ऋजुसूत्रः'। अधिकन्तु जिज्ञासुभिः विशेषावश्यकभाष्य-स्याद्वादकल्पलतातोऽवसेयम् ।
“यदि चानुपयोगांशमादाय वर्तमानावश्यकपर्याये द्रव्यपदोपचाराद् द्रव्यावश्यकत्वसङ्गतिकरणेऽपि ‘एकोऽनुपयुक्त एकं द्रव्यावश्यकमि'त्यत्रानुपयोगस्य विषयनियन्त्रितत्वेनाऽर्थेक्यादुद्देश्य-विधेयभावानुपपत्तिरिति विभाव्यते, વ્યાખ્યાના સાતમા સ્તબકમાં સંભળાય છે. પ્રસ્તુતમાં “અપૃથકત્વ' શબ્દનો અર્થ “એકદ્રવ્યત્વ' કરવાથી ઋજુસૂત્રનય અનુપચરિત દ્રવ્યનિક્ષેપને માને છે – તેમ સિદ્ધ થાય છે. આ પ્રમાણે સ્યાદ્વાદકલ્પલતાવિવરણનું તાત્પર્ય જણાય છે. કેમ કે વિશેષાવશ્યકભાષ્યમાં શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે જણાવેલ છે કે “ઋજુસૂત્ર દ્રવ્યનિક્ષેપને માટે જ છે. પરંતુ અનેક દ્રવ્યાવશ્યકને (પૃથક્વને) નથી માનતો. આ મુજબ અનુયોગદ્વારસૂત્રમાં જણાવેલ છે.” આ રીતે શ્રીજિનભદ્રગણીજીનો મત છે. આ અંગે અધિક જાણકારી જિજ્ઞાસુ વાચકવર્ગે વિશેષાવશ્યકભાષ્યમાંથી તથા સ્યાદ્વાદકલ્પલતામાંથી મેળવી લેવી.
તાર્કિકમતનું નિરાકરણ : નયોપદેશવૃત્તિ , (“રિ.) “અનુપયોગસ્વરૂપ પારિભાષિક દ્રવ્યાંશને લઈને વર્તમાન આવશ્યકપર્યાયમાં ‘દ્રવ્ય' પદનો ઔપચારિક પ્રયોગ કરીને “અનુપયુક્ત સામાયિક આદિ વર્તમાન આવશ્યકપર્યાય ઋજુસૂત્રના મતે દ્રવ્યઆવશ્યક છે' - આ પ્રમાણે, તાર્કિકમતાનુસાર, અર્થસંગતિ કરવામાં આવે તો પણ અનુયોગદ્વારસૂત્રમાં
એક અનુપયુક્ત ઋજુસૂત્રના મતે એક દ્રવ્યઆવશ્યક છે' - આ પ્રમાણે જે જણાવેલ છે ત્યાં પૂર્વાર્ધ ભાગ ઉદેશ્યરૂપ અને ઉત્તરાર્ધ ભાગ વિધેયસ્વરૂપ હોવાથી ઉદેશ્ય-વિધેયભાવની અસંગતિ થશે. મતલબ ઉં! કે “એક અનુપયુક્ત આવશ્યક” ને ઉદેશીને “એક દ્રવ્ય આવશ્યક'નું વિધાન અનુયોગદ્વારસૂત્રમાં કરવામાં આવેલ છે. ઉદેશ્યભાગમાં અનુપયોગ વિષયથી નિયંત્રિત થયેલો છે. કારણ કે ઉપયોગ નિયમા સવિષયક સે હોય છે. તેથી ઉદેશ્યભાગનો અર્થ થશે - “એક આવશ્યકગોચર વર્તમાન ઉપયોગનો અભાવ.' તથા વિધેયભાગમાં પણ ‘દ્રવ્યઆવશ્યક' કહેવા દ્વારા ઉપરોક્ત રીતે વિષયથી નિયંત્રિત એવો અનુપયોગ પ્રવેશ પામેલ છે. પરંતુ આ રીતે માનવામાં તો ઉદેશ્ય વિભાગનો અર્થ અને વિધેય વિભાગનો અર્થ એક બની જશે. તેથી ઉદેશ્ય-વિધેયભાવ જ અસંગત થઈ જશે. કારણ કે અનુપયોગસ્વરૂપે જ દ્રવ્યઆવશ્યકતાનું પ્રતિપાદન એવું સૂચવે છે કે દ્રવ્ય આવશ્યક એટલે અનુપયુક્ત આવશ્યક. અર્થાત્ આવશ્યકવિષયક વર્તમાન ઉપયોગનો અભાવ. તેથી “એક અનુપયુક્ત આવશ્યક એક દ્રવ્યઆવશ્યક છે' - આ પ્રમાણે અનુયોગદ્વારસૂત્રમાં ઋજુસૂત્રનો જે મત દર્શાવેલ છે, તેનું અર્થઘટન એમ થશે કે એક અનુપયુક્ત આવશ્યક એક અનુપયુક્ત આવશ્યક છે.' અર્થાત્ “એક આવશ્યકગોચર વર્તમાન ઉપયોગનો અભાવ એ એક આવશ્યકગોચર વર્તમાન ઉપયોગનો અભાવ છે.' અહીં ઉપરોક્ત વાક્યના પૂર્વાર્ધમાં રહેલ ઉદેશ્ય ભાગ અને ઉત્તરાર્ધમાં રહેલ વિધેય ભાગ – આ બન્નેના અર્થમાં કશો જ તફાવત 1. इच्छति श्रुते भणितं स द्रव्यं किन्तु न पृथक्त्वम् ।
Page #344
--------------------------------------------------------------------------
________________
९७० ० तार्किकमते उद्देश्य-विधेयभावसमर्थनम् ।
८/१३ ___तदा द्रव्यावश्यकपदं द्रव्यावश्यकत्वेन व्यवहर्तव्यपरं विवरणपरतया वैतद् योजनीयमिति न कश्चिद् - दोष इत्यालोचयामः” (नयो.का.१८ वृ.) इति नयामृततरङ्गिण्यभिधानायां नयोपदेशवृत्तौ यशोविजयवाचकेन्द्राः एव वदन्ति।
अयमत्राशयः - यथा 'घटमानय' इत्युक्ते ‘घट इति किम् ?' इति पर्यनुयोगे सति 'कुम्भः घटः' इत्युत्तरेण ‘घटपदं घटत्वेन व्यवहर्त्तव्यपरमि'त्यवगम्य 'कुम्भो घटत्वेन व्यवहर्तव्यः' इति शाब्दबोधो जायते तथा ‘एकोऽनुपयुक्त एकं द्रव्यावश्यकमि'त्युक्ते 'द्रव्यावश्यकपदं द्रव्यावश्यकत्वेन નથી. તેથી અનુપયોગરૂપ દ્રવ્યાંશની વિવક્ષા કરવાથી ઉદેશ્ય-વિધેયભાવ સંગત ન થાય. (‘રામ રાજા છે' - આવું બોલાય. કારણ કે રામને ઉદેશીને રાજાપણાનું વિધાન કરવામાં આવે છે. અહીં “રામ” અને “રાજા' શબ્દના અર્થમાં ફરક હોવાથી ઉપરોક્ત રીતે ઉદેશ્ય - વિધેયભાવ સંભવી શકે છે. પરંતુ રામ કોણ છે ?' - આ પ્રશ્નના જવાબરૂપે “રામ રામ છે' - આવું ન બોલાય. કારણ કે રામને ઉદેશીને રામનું જ વિધાન ઉપરોક્ત વાક્યમાં કરવામાં આવે છે કે જે શક્ય નથી. કેમ કે “રામ” અને “રામ” શબ્દના અર્થમાં તો કોઈ જ ફરક નથી. જે બે શબ્દના અર્થમાં ફરક હોય તથા ઉદ્દેશ્યતાઅવચ્છેદક અને વિધેય બન્નેનું સામાન્યાધિકરણ્ય સંભવિત હોય ત્યાં જ ઉદ્દેશ્ય-વિધેયભાવ સંભવી શકે.)”
# તાર્કિકમતનું સમર્થન ઃ નાયોપદેશવૃત્તિ ૪ (તા.) “જો આ પ્રમાણે તાર્કિકમતમાં આપત્તિ આપવામાં આવે તો દ્રવ્યઆવશ્યક તરીકે જેનો વ્યવહાર થાય છે તે પદાર્થનો વાચક દ્રવ્ય આવશ્યક’ શબ્દ છે - તેવી રીતે, તાર્કિક મતાનુસાર, અર્થસંગતિ કરવી. અથવા ‘દ્રવ્ય આવશ્યક' શબ્દ વિવરણ કરવામાં તત્પર છે - તે રીતે તાર્કિકમતથી યોજના
કરવી. તેથી ઋજુસૂત્રનયને પર્યાયાર્થિક માનવામાં કે અનુયોગદ્વારસૂત્રનું સમર્થન કરવામાં કોઈ પણ ( દોષ નહિ આવે. એવું અમે વિચારીએ છીએ.” આ પ્રમાણે મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે જ નયોપદેશ ગ્રંથની નયામૃતતરંગિણી નામની સ્વોપજ્ઞ વૃત્તિમાં જણાવેલ છે.
ઉદ્દેશ્ય-વિધેયભાવની વિચારણા . (સયન.) અહીં મહોપાધ્યાયજી મહારાજનો આશય એ છે કે ઘટ અને કુંભ શબ્દનો અર્થ એક જ છે. તેથી “કુંભ ઘટ છે' - આ પ્રમાણે કુંભત્વને ઉદેશીને ઘટનું વિધાન થઈ શકતું નથી. તેમ છતાં કોઈ માણસ કુંભને ઘડો કહેવાય તેવું સમજતો ન હોય ત્યારે “ઘડો લાવ'- આ પ્રમાણે તેને કહેવામાં આવે ત્યારે તે પ્રશ્ન કરે છે કે “ઘડો એટલે શું?” ત્યારે સામેની વ્યક્તિ બાહોશ હોવાથી સમજી જાય છે કે “કુંભને ઘડો કહેવાય' - તેવું આ માણસ સમજતો નથી. તેથી કુંભથી પરિચિત એવા તે માણસને સામેની વ્યક્તિ કહે છે કે “કુંભ એ ઘડો છે. અહીં કુંભને ઉદેશીને ઘટત્વનું વિધાન કરવામાં આવે છે. યદ્યપિ કુંભ અને ઘટ શબ્દના અર્થમાં કોઈ ફરક નથી. તેમ છતાં ઉપરોક્ત સ્થળે ઉદેશ્ય-વિધેયભાવ સહુ કોઈને સંમત છે. પરંતુ “કુંભત્વ અને ઘટત્વ એક હોવાથી ઉદેશ્યતાઅવચ્છેદક અને વિધેય વચ્ચે કોઈ તફાવત ન રહેવાથી ઉદેશ્ય-વિધેયભાવ કઈ રીતે સંગત થઈ શકે ?” આ પ્રશ્નનું સમાધાન એ છે કે ઉપરોક્ત સ્થળે “ઘટ’ પદ ઘટ તરીકે જેનો વ્યવહાર થાય તેને બતાવવામાં તત્પર છે. મતલબ કે “કુંભ એ ઘડો છે' - આ પ્રકારે જે જવાબ આપવામાં આવેલ છે, તેનું અર્થઘટન એવું થાય છે
Page #345
--------------------------------------------------------------------------
________________
८/१३
९७१
० नयोपदेशवृत्तिकल्पान्तरविमर्शः ० व्यवहर्तव्यपरमि'त्यवगम्य ‘एकोऽनुपयुक्त एकद्रव्यावश्यकत्वेन व्यवहर्तव्य' इति शाब्दबोध उदेति।। एवमुपदर्शितानुयोगद्वारसूत्रं सोद्देश्य-विधेयभावं तार्किकमतेऽपि सङ्गच्छते।
यद्वा 'को हंसः ?' इति पर्यनुयोगे “पयोऽम्बुभेदी हंसः स्याद्” (प्रमाणमीमांसावृत्तौ १/२/४ । उद्धरणम्) इत्युत्तरस्य यथा विवरणरूपता तथैव तार्किकमतानुसारेण ‘किमेकं द्रव्यावश्यकम् ?' इति म प्रश्ने ‘एकोऽनुपयुक्त एकं द्रव्यावश्यकमिति प्रत्युत्तरस्याऽपि विवरणरूपतया नोद्देश्य-विधेयभावाऽसङ्गतिरिति नयोपदेशवृत्तिदर्शितकल्पान्तरतात्पर्यमित्यवधेयम् । नयरहस्येऽपि (पृ.३८) तार्किकमतं . परिष्कृतं समर्थितञ्च यशोविजयवाचकैः ।
(१) यथा हरिभद्रसूरिभिः आवश्यकनियुक्तिवृत्तौ (श्लो.७५९) ऋजुसूत्रस्य द्रव्यास्तिकत्वम् કે “કુંભ એ ઘડા તરીકે વ્યવહાર કરવા યોગ્ય છે. મતલબ કે ઉપરોક્ત વાક્ય દ્વારા કુંભને ઉદ્દેશીને ઘડા તરીકેનો વ્યવહાર કરવો – એવું વિધાન કરવું અભિપ્રેત છે. અહીં ઉદ્દેશ્યતાઅવચ્છેદક અને વિધેય બદલાઈ જવાથી ઉદેશ્ય-વિધેયભાવ સંગત થઈ શકે છે. બરાબર આ જ રીતે પ્રસ્તુતમાં પણ એવું સમજવું કે “એક અનુપયુક્ત આવશ્યક એ એક દ્રવ્યઆવશ્યક છે' - આ પ્રમાણે અનુયોગદ્વારસૂત્રના વચનનું અર્થઘટન આ મુજબ કરવું કે “એક અનુપયુક્ત આવશ્યક એ એક દ્રવ્ય આવશ્યક તરીકે વ્યવહાર કરવા યોગ્ય છે. મતલબ કે એક અનુપયુક્ત આવશ્યકને ઉદ્દેશીને એક દ્રવ્ય આવશ્યક તરીકે વ્યવહાર કરવો - એવું વિધાન કરવાનું અનુયોગદ્વારસૂત્રકારને અભિપ્રેત છે. આ રીતે તાર્કિકમતાનુસાર પણ અનુયોગદ્વારસૂત્રની તથા તેમાં જણાવેલ ઉદેશ્ય-વિધેયભાવની સંગતિ થઈ શકે છે.
# “વિવરણની સમજણ * (વ.) “હંસ કોને કહેવાય ?' આમ કોઈ પૂછે ત્યારે વિદ્વાન માણસ કહે છે કે “દૂધ અને પાણીને જુદા પાડે તેવા પંખીને હંસ કહેવાય. દૂધ અને પાણીને જુદું પાડનાર પંખી તથા હંસ - આ બન્ને પદાર્થ એક જ છે, જુદા નથી. તેમ છતાં હંસનું વિવરણ કરવાના લીધે તેવું વાક્ય નિર્દોષ મનાય છે. તે જ રીતે “ઋજુસૂત્રનયના મતે એક દ્રવ્યઆવશ્યક કોને કહેવાય ?' આવો કોઈ પ્રશ્ન પૂછે તો તેના જવાબમાં અનુયોગદ્વારસૂત્રકાર ફરમાવે છે કે “એક અનુપયુક્ત આવશ્યક એ એક દ્રવ્યઆવશ્યક છે. અહીં અનુપયુક્ત આવશ્યક અને દ્રવ્ય આવશ્યક આ બન્ને પદાર્થ, તાર્કિકમતાનુસાર, એક જ છે, જુદા નથી. તેમ છતાં દ્રવ્યઆવશ્યકનું વિવરણ કરવાના લીધે અનુયોગદ્વારસૂત્રકારનો જવાબ નિર્દોષ જ છે. વિવરણરૂપતાના લીધે ઉદેશ્ય-વિધેયભાવની ત્યાં અસંગતિ નથી. નયોપદેશ ગ્રંથની નયામૃતતરંગિણી વ્યાખ્યામાં
વા' = “અથવા' કહેવા દ્વારા જે બીજો વિકલ્પ બતાવેલ છે તેનો અર્થ આ રીતે સમજવો. નયરહસ્યમાં પણ મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ પ્રસ્તુત તાર્કિકમતનો પરિષ્કાર અને તેનું સમર્થન કરેલ છે.
» સમ્યફ ક્ષયોપશમની વિવિધતા છે (વધા.) અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે (૧) શ્રીહરિભદ્રસૂરિજી જેવા સમર્થ તાર્કિક આગમટીકાકારશ્રીએ આવશ્યકનિર્યુક્તિવ્યાખ્યામાં (ગાથા-૭૫૯) ઋજુસૂત્રનયને દ્રવ્યાસ્તિક જણાવેલ છે. તથા અનુયોગદ્વારસૂત્રવ્યાખ્યામાં (સૂ.૯૭) તેઓશ્રીએ જ ઋજુસૂત્રનયને પર્યાયાર્થિક જણાવેલ છે.
Page #346
--------------------------------------------------------------------------
________________
९७२ ० अनेकविधप्ररूपणाबीजप्रकाशनम् ।
८/१३ अनुयोगद्वारसूत्रवृत्ती(सू.९७) च तैः तस्य पर्यायार्थिकत्वं दर्शितम्, (२) यथा च हेमचन्द्रसूरिभिः विशेषावश्यकभाष्यवृत्तौ (गा.२२६४) पूर्वम् ऋजुसूत्रस्य द्रव्यार्थिकत्वं दर्शितं पश्चात् तैरेव तत्रैवाऽग्रे द्विकृत्वः (वि.आ.भा.३३७० + ३५८७) अनुयोगद्वारसूत्रवृत्तौ (अनु.सू.९७) च द्विकृत्वः तस्य पर्यायार्थिकत्वं - તમ, () યથા ર રેમવિિમરેવ “ભાવે વિય...” (વિ..મ.ર૮૪૭) ફત્યાદ્રિ પૂર્વો(૪/9રૂ૮/૧૦) विशेषावश्यकभाष्यवृत्ती ऋजुसूत्रस्य अशुद्धत्वं दर्शितं पश्चाच्च तैरेव तत्रैवाऽग्रे सामायिकनिरूपणावसरे
“शुद्धानां तु निश्चयनयरूपाणाम् ऋजुसूत्रादीनां कृतं तद्” (वि.आ.भा.३३७० वृ.) इत्येवम्, श्रुतज्ञानश द्वितीयभेदनिरूपणावसरे तत्रैव “शुद्धानां तु ऋजुसूत्रादीनां ज्ञानं क्षरमेव” (वि.आ.भा.४५५ वृ.) इत्येवम्, क “सुद्धनया निव्वाणं संजमं बेंति” (वि.आ.भा.११३२) इति विशेषावश्यकभाष्यस्य वृत्तौ च “शुद्धनयाः ऋजुसूत्र-शब्दादयः” (वि.आ.भा.११३२ वृ.) इत्येवम् ऋजुसूत्रस्य विशुद्धत्वं कण्ठत उक्तम्, (४) यथा च हेमचन्द्रसूरिभिरेव जीवसमासवृत्तौ (गा.८५) कालस्याऽतिरिक्तद्रव्यरूपता दर्शिता, पश्चाच्च तैरेव विशेषावश्यकभाष्यवृत्ती (गा.२०३३/२०३५) अनुयोगद्वारसूत्रवृत्तौ (सूत्र-१३१/पृ.१८५) च कालस्य जीवाजीवપર્યાયરૂપતા ર્શિતા, (૬) યથા યે તૈરેવ વિશેષાવરમાર્થવૃત્ત (T.૧૪૧,૩૦૬,૩૨૮,૨૦૮૦) અર્થ
(૨) મલધારી શ્રી હેમચન્દ્રસૂરિજી જેવા સમર્થ આગમટીકાકારે પણ વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં પર્વે (ગા.૨૨૬૪) ઋજસત્રનયને દ્રવ્યાર્થિકરૂપે જણાવ્યો તથા પછી તે જ ગ્રંથમાં આગળ (ગા.૩૩૭૦ +૩૫૮૭) તેઓશ્રીએ બે વાર ઋજુસૂત્રને પર્યાયાર્થિકનય તરીકે જણાવેલ છે. તેમજ અનુયોગદ્વારસૂત્રવ્યાખ્યામાં પણ તેઓશ્રીએ જ બે વાર ઋજુસૂત્રને પર્યાયાર્થિક તરીકે દર્શાવેલ છે. આ વાતને હમણાં (૮/૧૩)
જ આપણે જોઈ ગયા છીએ તથા પૂર્વે (૬/૧૨) પણ અનુયોગદ્વારવૃત્તિના સંદર્ભમાં સમજી ગયા છીએ. ર (૩) તેમજ “માવં વિય...” ઈત્યાદિ પૂર્વોક્ત(૪/૧૩+૮/૧૦) વિશેષાવશ્યકભાષ્યગાથાની વ્યાખ્યામાં
હેમચંદ્રસૂરિજીએ ઋજુસૂત્રનયને અશુદ્ધ જણાવેલ છે તથા પાછળથી તેઓશ્રીએ જ તે જ ગ્રંથમાં આગળ G! “સામાયિક કૃત છે કે અકૃત?' આ વિષયનું નિરૂપણ કરવાના અવસરે “નિશ્ચયનયસ્વરૂપ શુદ્ધ ઋજુસૂત્ર
વગેરે નયોના મતે સામાયિક કૃત છે” - આવું કહેવા દ્વારા જુસૂત્રને શુદ્ધનય જણાવેલ છે. તે જ આ રીતે શ્રુતજ્ઞાનના “ક્ષર’ નામના બીજા ભેદને સમજાવવાના અવસરે તેઓએ વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં
“ઋજુસૂત્ર વગેરે શુદ્ધનયોના મતે તો જ્ઞાન ક્ષર = નશ્વર જ છે” – આવું કહેવા દ્વારા ઋજુસૂત્રને શુદ્ધનય જણાવેલ છે. તથા “શુદ્ધ નયો સંયમને જ મોક્ષ કહે છે' - આ વિશેષાવશ્યકભાષ્યની વ્યાખ્યામાં પણ તેઓએ “ઋજુસૂત્ર, શબ્દનય વગેરે શુદ્ધ નયો છે' - આમ જણાવેલ છે.
(૪) તેમજ મલધારી હેમચન્દ્રસૂરિજીએ જીવસમાસવ્યાખ્યામાં કાળને સ્વતંત્ર છઠ્ઠા દ્રવ્ય તરીકે જણાવેલ છે. તથા પાછળથી તેઓશ્રીએ જ વિશેષાવશ્યકભાષ્યવૃત્તિમાં અને અનુયોગદ્વારસૂત્રવ્યાખ્યામાં કાળને જીવાજીવના પર્યાયસ્વરૂપે જણાવેલ છે.
(૫) તથા શ્રી હેમચન્દ્રસૂરિજીએ જ વિશેષાવશ્યકભાષ્યવૃત્તિમાં અર્થપર્યાય અને વ્યંજનપર્યાય વિશે પોતાના જુદા-જુદા પાંચ અભિપ્રાયને સૂચિત કર્યા છે. 1. ભાવં વૈવ......
Page #347
--------------------------------------------------------------------------
________________
८/१३ 0 शुद्धाऽशुद्धभेदेन ऋजुसूत्रद्वैविध्यद्योतनम् ।
९७३ -व्यञ्जनपर्यायगोचरं स्वाभिप्रायपञ्चकं द्योतितम् तथा महोपाध्याययशोविजयगणिवरैः द्रव्य-गुण-पर्यायरासस्तबके (८/१३), नयोपदेशवृत्तौ (का.१८) नयरहस्ये (पृ.३८) च तार्किकमतमनुसृतम्, स्याद्वादकल्पलतायाञ्च (७।१७) आगमिकमतं समर्थितम्, एकस्यापि ग्रन्थकृतः क्षेत्र-कालाऽवस्थादिभेदेन ज्ञानावरणादिकर्मक्षयो- रा पशमवैविध्यसम्भवात् । सर्वेऽपि एते सदादेशाः भगवदनुमतनानाभिप्रायाऽनुयायित्वादित्यवधेयम् । म
मलयगिरिचरणैस्तु आवश्यकनियुक्तिवृत्तौ प्रथमगाथावतरणिकायां “(अनुयोगद्वार)सूत्राभिप्रायेण तु । ऋजुसूत्रोऽपि अविशुद्धो द्रव्यास्तिकनयः, तस्यापि द्रव्याभ्युपगमात् । तथा चानुयोगद्वारसूत्रम् - "उज्जुसुयस्स। gો અનુવડો ગામો gri વ્યાવસર્ષ, પુદત્ત નેચ્છ” (અનુ.કા.ફૂ.9૧) તિ” (.નિ.કૃ.૩૨) વ્યાધ્યાતિમ્ '
तेषामयमभिप्रायः अस्माकं प्रतिभाति यदुत - ऋजुसूत्रस्य सिद्धसेनीयमते पर्यायार्थिकत्वं श्रीजिनभद्र-णि गणिमते च द्रव्यार्थिकत्वमिति मतद्वयसमन्वयार्थं शुद्धाऽशुद्धभेदेन ऋजुसूत्रं द्विविधतया विभज्य शुद्धर्जुसूत्रस्य पर्यायमात्राभ्युपगमपरत्वात् सिद्धसेनीयाऽभिप्रायेण पर्यायार्थिकेऽन्तर्भावः, अशुद्धर्जु
જેમ હરિભદ્રસૂરિજી અને હેમચન્દ્રસૂરિજી જુદા-જુદા ગ્રંથમાં ઋજુસૂત્રનય વગેરેની બાબતમાં ક્યારેક સૈદ્ધાન્તિકમતને, તો ક્યારેક તાર્કિકમતને અનુસર્યા છે, તેમ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરશ્રી પણ ઋજુસૂત્રનયની બાબતમાં દ્રવ્ય-ગુણ-પર્યાયરાસના ટબામાં (૮/૧૩), નયોપદેશવૃત્તિ નયામૃતતરંગિણીમાં અને નયરહસ્યમાં તાર્કિકમતને અનુસર્યા છે તથા શાસ્ત્રવાર્તાસમુચ્ચયની પ્રૌઢ વ્યાખ્યા સ્યાદ્વાદકલ્પલતામાં (૭/૧૭) તેઓશ્રીએ આગમિકમતનું સમર્થન કરેલ છે. આમ એક જ બાબતમાં વિવિધ પ્રકારનું નિરૂપણ અલગ-અલગ ગ્રંથોમાં એક જ ગ્રંથકાર પરમર્ષિ કરે છે, તેનું કારણ એ છે કે ક્ષેત્ર-કાળ-અવસ્થા (= આત્મદશા) વગેરે બદલવાના નિમિત્તે જ્ઞાનાવરણાદિ કર્મના ક્ષયોપશમમાં પણ વૈવિધ્ય સંભવે છે. એક જ વ્યક્તિએ મોક્ષમાર્ગાનુસારિણી પ્રજ્ઞાના પ્રકર્ષથી એક જ બાબતમાં પોતાના અલગ-અલગ તારણો અલગ અલગ સ્થળે દર્શાવેલ હોય તેવું શક્ય છે. પરંતુ “આમાં એક મત સાચો અને બીજો મત ખોટો’ - આવું નક્કી ન કરી લેવું. પરંતુ સર્વજ્ઞ ભગવંતને માન્ય એવા વિવિધ અભિપ્રાયોને ઉપરોક્ત ગ્રંથકારો છે અનુસરેલા હોવાથી ઉપરોક્ત બધા જ મંતવ્યો સાચા છે - તેમ સમજવું.
દ્રવ્યાવશ્યક અંગે શ્રીમલયગિરિસૂરિજીનો અભિપ્રાય છે (મત્તા) શ્રીમલયગિરિસૂરિજી મહારાજે આવશ્યકનિયુક્તિવ્યાખ્યામાં પ્રથમ ગાથાની અવતરણિકામાં જ જણાવેલ છે કે – “અનુયોગદ્વારસૂત્રના અભિપ્રાયથી તો ઋજુસૂત્રનય પણ અશુદ્ધ હોય તો દ્રવ્યાસ્તિકનય છે. કેમ કે અશુદ્ધ ઋજુસૂત્રનય પણ દ્રવ્યનિક્ષેપનો સ્વીકાર કરે છે. તેથી અનુયોગદ્વારસૂત્રમાં “એક અનુપયુક્ત ઋજુસૂત્રમતે આગમથી એક દ્રવ્યાવશ્યક છે' - આમ જણાવેલ છે.”
(ઔષા.) તેની પાછળ તેઓશ્રીનો આશય એવો જણાય છે કે - “સિદ્ધસેનીય મતે ઋજુસૂત્ર પર્યાયાર્થિક છે તથા શ્રીજિનભદ્રગણિમતે ઋજુસૂત્ર દ્રવ્યાર્થિક છે' - આ મુજબ બે મતભેદ પ્રસિદ્ધ છે. તેના સમન્વય માટે ઋજુસૂત્રના શુદ્ધ અને અશુદ્ધ - એમ બે પ્રકારના વિભાગ કરીને શુદ્ધ ઋજુસૂત્ર પર્યાયમાત્રનો સ્વીકાર કરવામાં તત્પર હોવાથી સિદ્ધસેનીય મતે તેનો પર્યાયાર્થિકમાં સમાવેશ કરી શકાય છે. તથા 1. ऋजुसूत्रस्य एकोऽनुपयुक्त आगमत एकं द्रव्यावश्यकम्, पृथक्त्वं नेच्छति।
Page #348
--------------------------------------------------------------------------
________________
९७४ ० पर्यायनये गुणसमूहात्मकद्रव्यग्राहकत्वम् ।
८/१३ सूत्रस्य च द्रव्यनिक्षेपाभ्युपगमपरत्वाद् अनुयोगद्वारसूत्रयथाश्रुतार्थग्राहिजिनभद्रगणिक्षमाश्रमणाऽभिप्रायेण ए द्रव्यार्थिकेऽन्तर्भावः कर्तुं शक्यते इति । इत्थं 'शुद्धर्जुसूत्रः पर्यायार्थिकः अशुद्धर्जुसूत्रश्च द्रव्यार्थिक' का इत्यभ्युपगम्य प्रकृततार्किकाऽऽगमिकमतभेदसमाधानं तैरकारीति।
वयं तु ब्रूमः - ऋजुसूत्रनयस्य पर्यायार्थिकत्वेऽपि गुणसन्ततिलक्षणद्रव्यग्राहकत्वं सम्भवत्येव । न हि तादृशद्रव्याभ्युपगममात्रेण ऋजुसूत्रस्य पर्यायार्थिकत्वं-प्रच्यवते । तदुक्तम् उत्तराध्ययनबृहद्वृत्ती श वादिवेतालश्रीशान्तिसूरिभिः “पर्यायनयस्याऽपि गुणसंहतिरूपस्य द्रव्यस्य इष्टत्वात् । तदुक्तं - “पर्यायनयोऽपि ને દ્રવ્યમતિ પુણસન્તાનપ”િતિ () થાર્થ” (ઉ.૩.ર/નિ.૭9/g.૭૧) રૂક્તિા વિશેષાવરમાર્થ
मलधारवृत्तौ अपि पर्यायार्थिकनयाभिप्रायप्रदर्शनावसरे “पूर्वापरीभावेन प्रतीत्यसमुत्पादसमुत्पन्नगुणसमुदाये द्रव्योपचारप्रवृत्तेः” (वि.आ.भा.१६४८ मल.वृ.) इत्युक्तम् । नयामृततरङ्गिण्यां “पर्यायार्थमते द्रव्यं = द्रव्यपदार्थः सदृशक्षणसन्ततिरेव” (नयो. १६/वृ.पृ.१२५) इति यशोविजयवाचकाः। नयरहस्येऽपि (पृ.३५) प्रत्यभिज्ञादिनिमित्ततया सजातीयक्षणपरम्परास्वरूपद्रव्याऽभ्युपगमः पर्यायार्थिकनये दर्शितः। ततश्चात्र અશુદ્ધ ઋજુસૂત્ર દ્રવ્યનિક્ષેપનો સ્વીકાર કરવામાં તૈયાર હોવાથી અનુયોગદ્વારસૂત્રના યથાશ્રુત અર્થનો અંગીકાર કરનારા શ્રીજિનભદ્રગણીના મતે તેનો દ્રવ્યાર્થિકમાં સમાવેશ કરી શકાય છે. આમ “શુદ્ધ ઋજુસૂત્ર = પર્યાયાર્થિક અને અશુદ્ધ ઋજુસૂત્ર = દ્રવ્યાર્થિક' – આવું સ્વીકારીને મલયગિરિસૂરિજીએ ઉપરોક્ત તાર્કિક અને આગમિક મતનું સમાધાન સૂચિત કરેલ છે. આમ અમને જણાય છે.
ત્રાસુરસંમત દ્રવ્યાવશ્યક અંગે નવી વિચારણા (વાં.) અમે (= દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકાકાર મુનિ યશોવિજય ગણી) તો આ બાબતમાં એમ કહીએ છીએ કે - ઋજુસૂત્રનય પર્યાયાર્થિક હોય તો પણ ગુણસન્તાનસ્વરૂપ = ગુણપ્રવાહાત્મક = પર્યાયધારાસ્વરૂપ દ્રવ્યનું તે ગ્રહણ કરી શકે જ છે. ગુણસંતતિસ્વરૂપ દ્રવ્યનો સ્વીકાર કરવા માત્રથી ઋજુસૂત્રનય પર્યાયાર્થિક તરીકે મટી જતો નથી. તેથી તો વાદિવેતાલ શ્રીશાન્તિસૂરિજી મહારાજે ઉત્તરાધ્યયનસૂત્રની શિષ્યહિતા નામની બ્રહવૃત્તિમાં જણાવેલ છે કે “પર્યાયનયને પણ ગુણસંઘાતસ્વરૂપ = ગુણપ્રવાહાત્મક દ્રવ્ય માન્ય છે. તેથી જ પૂર્વાચાર્યોએ જણાવેલ છે કે પર્યાયનય પણ ગુણસંતતિસ્વરૂપ દ્રવ્યને ઈચ્છે છે' - આ પ્રમાણે ગાથાર્થ છે. અહીં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે શાંતિસૂરિજી જેવા સમર્થ તાર્કિક આગમવ્યાખ્યાકાર પણ પર્યાયાર્થિકનયને દ્રવ્યગ્રાહી માને છે તથા એ બાબતમાં પ્રાચીન જૈનાચાર્યના વચનને સાક્ષી સ્વરૂપે દેખાડે પણ છે. તેમજ વિશેષાવશ્યકભાષ્યમલધારવૃત્તિમાં પણ પર્યાયાર્થિકનયનો અભિપ્રાય દેખાડવાના અવસરે કહ્યું છે કે પૂર્વોત્તરભાવરૂપે સાપેક્ષ રહીને ઉત્પન્ન થતા પદાર્થોની ઉત્પત્તિને પ્રતીત્યસમુત્પાદ કહેવાય છે. આવા પ્રતીત્યસમુત્પાદથી ઉત્પન્ન થયેલા એવા ગુણોના સમુદાયમાં દ્રવ્યનો ઉપચાર = વ્યવહાર કરવાની પ્રવૃત્તિ પર્યાયાર્થિકનયમાં થાય છે.” નિયોપદેશવૃત્તિ નયામૃતતરંગિણીમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે “સમાન ક્ષણોનો પ્રવાહ એ જ પર્યાયાર્થિકનયમતે દ્રવ્ય = દ્રવ્યપદાર્થ છે.' નયરહસ્યમાં પણ પ્રત્યભિજ્ઞા વગેરેના નિમિત્તરૂપે સજાતીયક્ષણપરંપરાસ્વરૂપ દ્રવ્ય પર્યાયાર્થિકનયને માન્ય છે – આમ જણાવેલ છે. આમ (૧) ઉત્તરાધ્યયનબૃહવૃત્તિ,
Page #349
--------------------------------------------------------------------------
________________
☼ शब्दनये तद्व्यतिरिक्तद्रव्यनिक्षेपस्वीकारः ☼ ‘सामायिकाद्यावश्यकसूत्रार्थानुपयुक्तसजातीयचेतनाप्रवाहलक्षणम् आत्मद्रव्यम् एकं द्रव्यावश्यकमि'त्येवं पूर्वोक्तानुयोगद्वारसूत्रवचनव्याख्यानाद् ऋजुसूत्रनयस्य पर्यायास्तिकत्वेऽपि निरुक्तैकद्रव्यावश्यकाभ्युपगन्तृत्वं सङ्गच्छत एवेति तार्किकमतं समर्थनीयम् ।
किञ्च, द्रव्यावश्यकाभ्युपगमात्रेण न ऋजुसूत्रस्य द्रव्यार्थिकत्वम् आपद्येत, पर्यायार्थिकतया न सर्वसम्मतेन शब्दनयेनाऽपि ज्ञशरीर - भव्यशरीरव्यतिरिक्तद्रव्यनिक्षेपाऽङ्गीकारात् । यथोक्तम् अनुयोगद्वारसूत्रचूर्णो शब्दनयम् अधिकृत्य “तं चेव पडुप्पण्णकालियं अत्थं उज्जुसुत्ताभिप्पायतो विसेसिययरं इच्छति, जहा णिक्खेवे णेच्छइ णाम- ट्ठवणाघडं ज्ञसरीर भव्यसरीरद्रव्यघडं च” (अनु. सू. ६०६ चू.पू. ६२५) ' '' इति। न ह्यत्र जिनदासगणिमहत्तरैः शब्दनयमतोपदर्शनावसरे तद्व्यतिरिक्तद्रव्यनिक्षेपाऽनभ्युपगमो दर्शितः। तथा च शब्दनयापेक्षया अशुद्धस्य ऋजुसूत्रस्य द्रव्यावश्यकाभ्युपगन्तृत्वे कथं द्रव्यार्थिकत्वका (૨) તેમાં ઉદ્ધૃત સાક્ષીપાઠ, (૩) વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ, (૪) નયામૃતતરંગિણી અને (૫) નયરહસ્ય - આ પાંચ વચનના આધારે પ્રસ્તુતમાં ‘ઉન્નુમુત્રક્સ જો અનુવન્તો બાળમોń વ્યાવસ્તયં' આવા પૂર્વોક્ત અનુયોગદ્વારસૂત્રના વચનની વ્યાખ્યા એવી કરી શકાય છે કે સામાયિક વગેરે આવશ્યકપ્રતિપાદક સૂત્રના અર્થમાં અનુપયુક્ત એવી સજાતીય ચેતનાના પ્રવાહ સ્વરૂપ જે આત્મદ્રવ્ય છે, તે એક દ્રવ્યાવશ્યક છે. આ મુજબ વ્યાખ્યા કરવાથી ઋજુસૂત્રનયને પર્યાયાર્થિક માનવામાં આવે તો પણ ‘ઋજુસૂત્રનય ઉપરોક્ત એક દ્રવ્યઆવશ્યક સ્વીકારે છે' - આવું તાર્કિકમતથી સંગત થઈ શકે જ છે. આ રીતે વિદ્વાનોએ પ્રસ્તુતમાં વિચારણા કરવી.
* પર્યાયાર્થિકનયમાં દ્રવ્યનિક્ષેપ માન્ય - અનુયોગદ્વારચૂર્ણિ
(વિઝ્ય.) વળી, દ્રવ્યાવશ્યકનો સ્વીકાર કરવા માત્રથી ઋજુસૂત્ર દ્રવ્યાર્થિક બની જવાની આપત્તિને અવકાશ ન હોવાનું કારણ એ પણ છે કે પર્યાયાર્થિક તરીકે સર્વમતે માન્ય શબ્દનય પણ તવ્યતિરિક્ત = જ્ઞશરીર-ભવ્યશીરવ્યતિરિક્ત દ્રવ્યનિક્ષેપનો સ્વીકાર કરે છે. અનુયોગદ્વારસૂત્રચૂર્ણિમાં શ્રીજિનદાસગણિમહત્તરે શબ્દનયની માન્યતાને જણાવતા કહેલ છે કે “ઋજુસૂત્રમાન્ય વર્તમાનકાલીન તે જ અર્થને ઋજુસૂત્રના અભિપ્રાય કરતાં વધુ વિશુદ્ધ = સૂક્ષ્મ રીતે શબ્દનય માને છે. ઋજુસૂત્ર કરતાં શબ્દનયનો મત વધુ વિશુદ્ધ એ રીતે છે કે નિક્ષેપની અંદર નામઘટ, સ્થાપનાઘટ, જ્ઞશરીર દ્રવ્યઘટ, ભવ્યશરી૨ દ્રવ્યઘટ શબ્દનયને માન્ય નથી.” પ્રસ્તુતમાં જિનદાસગણિમહત્તરે શબ્દનયનો અભિપ્રાય જણાવવાના અવસરે ‘તવ્યતિરિક્ત દ્રવ્યનિક્ષેપ શબ્દનયને માન્ય નથી' - આવું જણાવેલ નથી. આશય એ છે કે નોઆગમથી દ્રવ્યનિક્ષેપના ત્રણ ભેદ - (૧) જ્ઞશરીર, (૨) ભવ્યશરીર,(૩) તવ્યતિરિક્ત = જ્ઞશરીર -ભવ્યશરીરભિન્ન દ્રવ્યનિક્ષેપ. આ ત્રણમાંથી શબ્દનયને પ્રથમ બે માન્ય નથી. આનો અર્થ એ થયો કે તવ્યતિરિક્ત દ્રવ્યનિક્ષેપ શબ્દનયને સંમત છે. શબ્દનય તો ઋજુસૂત્ર કરતાં વધુ વિશુદ્ધ છે. તેમ છતાં તે તદ્બતિરિક્ત દ્રવ્યનિક્ષેપને સ્વીકારીને જો પર્યાયાર્થિક બની શકતો હોય તો શબ્દનય કરતાં 1. तं चैव प्रत्युत्पन्नकालिकम् अर्थम् ऋजुसूत्राऽभिप्रायतः विशेषिततरम् इच्छति । यथा निक्षेपे नेच्छति नाम-स्थापनाघटं ज्ञशरीर भव्यशरीरद्रव्यघटं च ।
८/१३
९७५
the s
Page #350
--------------------------------------------------------------------------
________________
९७६०
पर्यायार्थनये द्रव्यनिक्षेपग्राहकत्वं धवलाकारसम्मतम्
०
८
/१३
प मापद्येत ?
___ तत्त्वतः प्रकृते द्रव्यावश्यकम् अनुपयुक्तक्रियाविशेषलक्षणविभावपर्याय एव आत्मनः। ततश्च ' द्रव्यावश्यकलक्षणपर्यायाऽभ्युपगमे का हानिः पर्यायार्थिक सूत्रस्य ? इति सिद्धसेनीयपथपरिष्कारप्रकारः स अस्मदुपकल्पितो विभाव्यतां विदुषां निवहेन ।
यद्वा ऋजुसूत्रस्य पर्यायार्थिकत्वेऽपि वर्त्तमानसमयवर्तिनानापर्यायगुम्फितैकसामयिकद्रव्यग्राहकतया द्रव्यनिक्षेपः तत्र सम्भवत्येव । द्रव्यस्य पर्यायभिन्नतया असत्त्वेऽपि तदभिन्नतया सत्त्वम् ऋजुसूत्रसम्मतमेव । न ह्येतावता तस्य पर्यायार्थिकत्वम् ऋजुसूत्रत्वं वा व्याहन्येत, अतीताऽनागत-परकीय-नानात्वाऽग्रहणात् । प्रकृते षट्खण्डागमवृत्तौ धवलायां वीरसेनाचार्येण साक्षेप-परिहारं “कधमुज्जुसुदे पज्जवट्ठिए दव्वणिक्खेवो ત્તિ ? , તત્ય વટ્ટમાળમયાviતાળfgવસંમવાવો” (TG.9/9/9 ઇ.પુસ્ત$ 9/g.૭૬) રૂત્યુમ્ | __ वस्तुतस्तु “अणुवओगो दव्वं” (अनु.द्वा.१४) इति अनुयोगद्वारसूत्रोक्त्यनुसारेण यद् अनुपयोगलक्षणं અશુદ્ધ એવો ઋજુસૂત્ર દ્રવ્યનિક્ષેપનો સ્વીકાર કરે એટલા માત્રથી તે દ્રવ્યાર્થિક કઈ રીતે બની જાય?
# દ્રવ્યાવશ્યક પર્યાયવરૂપ & (તત્ત્વ) તાત્ત્વિક રીતે વિચારીએ તો અનુપયુક્ત આવશ્યકક્રિયા સ્વરૂપ વિભાવાત્મક આત્મપર્યાય એ જ દ્રવ્યાવશ્યક તરીકે “ો 3gવત્તો નાનો Fi ટુવ્યાવસ' - આ અનુયોગદ્વારસૂત્ર દ્વારા સૂચિત થાય છે. તેથી પ્રસ્તુત દ્રવ્યાવશ્યકસ્વરૂપ વિભાવપર્યાયનો સ્વીકાર ઋજુસૂત્રનય કરે તો શું વાંધો છે ? આટલા માત્રથી ઋજુસૂત્રમાંથી પર્યાયાર્થિકપણું રવાના થઈ જાય અને દ્રવ્યાર્થિકપણું તેમાં આવી
જાય - આવી સમસ્યાને પ્રસ્તુતમાં કોઈ જ અવકાશ નથી. આ પ્રમાણે સિદ્ધસેનીય મતના પરિષ્કારની (1) એક પદ્ધતિ અને વિચારેલ છે. તેના વિશે વિદ્વાનોનું વૃંદ વિભાવના કરે.
ધવલાવ્યાખ્યાકારનું મંતવ્ય છે મ (ચા.) અથવા તો એમ પણ કહી શકાય કે ઋજુસૂત્રનય પર્યાયાર્થિક હોવા છતાં પણ દ્રવ્યનિક્ષેપ તેમાં સંભવી શકે છે. કારણ કે વર્તમાન સમયે રહેલા અનેક પર્યાયોથી વણાયેલ એકસમયસ્થિતિવાળા દ્રવ્યનું ગ્રહણ ઋજુસૂત્ર કરે છે. ઋજુસૂત્રનયના મતે પર્યાયથી ભિન્ન દ્રવ્ય ન હોવા છતાં પર્યાયથી અભિન્ન સ્વરૂપે તો દ્રવ્યની વિદ્યમાનતા તેને માન્ય જ છે. પરંતુ આટલા માત્રથી તેમાંથી પર્યાયાર્થિકપણું કે ઋજુસૂત્રપણું રવાના થતું નથી. કારણ કે તે અતીતપણાને, અનાગતપણાને, પરકીયત્વને કે અનેકત્વને ગ્રહણ કરતો નથી. આ અંગે પખંડાગમની ધવલા વ્યાખ્યામાં વીરસેનાચાર્યએ પ્રશ્નોત્તરપૂર્વક જણાવેલ છે કે “ઋજુસૂત્ર પર્યાયાર્થિક છે તો તેમાં દ્રવ્યનિક્ષેપ કઈ રીતે સંભવે ? આ પ્રશ્નનો જવાબ એ છે કે વર્તમાન સમયવર્તી અનંત ગુણોથી (=પર્યાયથી) વણાયેલ એક દ્રવ્યનું ગ્રહણ ઋજુસૂત્રમાં સંભવે છે.”
(વસ્તુ) વાસ્તવમાં તો “અનુપયોગ એ દ્રવ્ય છે' - આમ અનુયોગદ્વારસૂત્રમાં જે જણાવેલ છે, તે મુજબ અનુપયોગસ્વરૂપ દ્રવ્યત્વને લક્ષમાં રાખીને ઋજુસૂત્રનય દ્રવ્યાવશ્યક માને એટલા માત્રથી તેમાંથી પર્યાયાસ્તિકપણે રવાના થતું નથી. કારણ કે અનુપયોગ એ પર્યાય છે. મતલબ કે આવશ્યકમાં રહેલ 1. कथमृजुश्रुते पर्यवास्तिके द्रव्यनिक्षेप इति ? न, तत्र वर्तमानसमयानन्तगुणान्वितैकद्रव्यसम्भवात्। 2. अनुपयोगो द्रव्यम् ।
Page #351
--------------------------------------------------------------------------
________________
८/१३
ऋजुसूत्र: पर्यायार्थिकलक्षणान्वितः *
द्रव्यत्वं तद् अभ्युपगच्छतः ऋजुसूत्रस्य पर्यायास्तिकत्वं न प्रच्यवते, न वा द्रव्यास्तिकमात्रत्वम् आपद्यते, अनुपयोगस्य पर्यायत्वात्, ध्रौव्यादिलक्षणस्य द्रव्यस्य अत्र अनधिकारात् ।
किञ्च, (१) “ऋजुसूत्रवचनविच्छेदः मूलाधारः येषां नयानां ते पर्यायार्थिकाः” (ध. पुस्तक १/१-१-१ पृ. ८५) इति धवलाव्याख्याप्रदर्शितेन, (२) “परि भेदम् = ऋजुसूत्रवचनविच्छेदम् एति = गच्छति इति पर्यायः । स पर्यायः अर्थः પ્રયોગનમ્ અસ્કૃતિ પર્યાયર્થિક” (ન.ધ.પુસ્ત-9 / M.9૪/ રૃ.૧૧૮) તિ जयधवलावृत्तिदर्शितेन, (३) “पर्याय एव अर्थः कार्यम् अस्य, न द्रव्यम्, अतीताऽनागतयोः विनष्टाऽनुत्पन्नत्वेन व्यवहाराऽभावात् स एव एकः कार्य-कारणव्यपदेशभागिति पर्यायार्थिकः” (त.रा.वा.१/३३) इति तत्त्वार्थराजवार्त्तिकोक्तेन, (४) “पर्येति उत्पाद-विनाशौ प्राप्नोति इति पर्यायः, स एव अर्थः अस्ति यस्यासौ पर्यायार्थिकः” (र.अव. ७ / ५) इति च रत्नाकरावतारिकाप्रदर्शितेन पर्यायार्थिकनयलक्षणेन आक्रान्तस्य ऋजुसूत्रस्य कथं न पर्यायार्थिकत्वं स्यात् ?
र्णि
का
=
=
=
=
९७७
અનુપયોગ અંશ સ્વરૂપ જે દ્રવ્યત્વને ઋજુસૂત્ર માને છે, તે પર્યાય હોવાથી ઋજુસૂત્ર પર્યાયવિષયક જ બને છે. તેથી ઋજુસૂત્રને પર્યાસ્તિક કહેવામાં કોઈ વાંધો નથી. તથા તેવું દ્રવ્યાવશ્યક માનવાથી ઋજુસૂત્રનય માત્ર દ્રવ્યાસ્તિકસ્વરૂપ બનવાની આપત્તિ પણ નહિ આવે. કારણ કે ધ્રૌવ્યાદિલક્ષણવાળા દ્રવ્યની પ્રસ્તુતમાં વિવક્ષા નથી.
ૐ ૠજુસૂત્રમાં પર્યાયાર્થિકનયનું લક્ષણ વિધમાન
(વિઝ્યુ.) વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે દિગંબરસંપ્રદાયમાં અને શ્વેતાંબર આમ્નાયમાં પર્યાયાર્થિકનયના જે જે લક્ષણો બતાવેલ છે, તે ઋજુસૂત્રમાં સંગત થાય છે. તો પછી ઋજુસૂત્રને પર્યાયાર્થિકનય કેમ ન કહેવાય ? તે લક્ષણો આ પ્રમાણે સમજવા.
(૧) ષખંડાગમની ધવલા વ્યાખ્યામાં દિગંબરાચાર્ય વીરસેનજીએ જણાવેલ છે કે “ઋજુસૂત્રવચનનો કાળ (= વિચ્છેદ) જે નયોનો મૂલાધાર છે તે પર્યાયાર્થિક કહેવાય.”
(૨) કષાયપ્રાભૂતની જયધવલા વ્યાખ્યામાં પણ વીરસેનાચાર્યએ જણાવેલ છે કે “પર્યાય શબ્દમાં ા ‘પરિ’ ઉપસર્ગ રહેલો છે. તેનો અર્થ છે ભેદ. ભેદનો અર્થ છે ઋજુસૂત્રવચનનો વર્તમાનવચનનો કાળ. અર્થાત્ વર્તમાનસમયમાત્રને જે પામે તે પર્યાય કહેવાય. આ પર્યાય જે નયનું પ્રયોજન હોય
=
તે પર્યાયાર્થિક કહેવાય.”
(૩) તત્ત્વાર્થરાજવાર્તિકમાં પણ અકલંકસ્વામીએ જણાવેલ છે કે ‘પર્યાય જ જેનો અર્થ કાર્ય છે તે પર્યાયાર્થિક કહેવાય. તેનું કાર્ય (પ્રયોજન) દ્રવ્ય નથી. કારણ કે અતીત પદાર્થ વિનષ્ટ છે તથા અનાગત પદાર્થ અનુત્પન્ન છે. તેથી અતીત-અનાગત પદાર્થ દ્વારા કોઈ વ્યવહાર થઈ શકતો નથી. આથી કાર્ય-કારણ તરીકેના વ્યવહારનો કોઈ વિષય હોય તો તે માત્ર વર્તમાન પર્યાય જ છે. આવું માનનાર નય પર્યાયાર્થિક છે.'
=
प
(૪) રત્નાકરાવતારિકા ગ્રંથમાં શ્વેતાંબરશિરોમણિ રત્નપ્રભસૂરિજીએ પણ જણાવેલ છે કે ‘જે ઉત્પાદ -વિનાશને પ્રાપ્ત કરે તે પર્યાય કહેવાય. આવો પર્યાય જ જેનું પ્રયોજન હોય તે પર્યાયાર્થિક કહેવાય.'
Page #352
--------------------------------------------------------------------------
________________
९७८ ० चूर्णिकारादिमते ऋजुसूत्रः पर्यायार्थिक: ०
८/१३ (५) '“मूलणिमेणं पज्जवणयस्स उज्जुसुयवयणविच्छेदो” (स.त.१/५) इति सम्मतितर्कोक्तिः अपि प्रकृते स्मर्तव्या।
किञ्च, आगमचूर्णिकार-टीकाकाराणाम् अपि ऋजुसूत्रस्य पर्यायार्थिकत्वं सम्मतमेव । तथाहि - (१) अनुयोगद्वारसूत्रचूर्णी जिनदासगणिमहत्तरैः “आदिमा तिण्णि दव्वठितो, सेसा पज्जवठितो” (अनु.द्वा.सू.९७ - चू.पृ.२१) इत्युक्त्या ऋजुसूत्रस्य पर्यायार्थिकत्वं दर्शितमेव । (२) श्रीहरिभद्रसूरिभिः अपि अनुयोगद्वारसूत्रवृत्ती “आद्याः त्रयो द्रव्यास्तिकः, शेषाः पर्यायास्तिक” (अनु.द्वा.सू.९७ हा.वृ.पृ.३१) इत्युक्तम् । (३) श्रीहेमचन्द्रसूरिभिः अपि अनुयोगद्वारसूत्रवृत्तौ “आद्याः त्रयः द्रव्यास्तिकः, शेषास्तु पर्यायास्तिकः” (अनु.द्वा.सू.९७ हे.वृ.पृ.७१) इत्युक्तम् । तैरेव (४) विशेषावश्यकभाष्यवृत्तौ “ऋजुसूत्रः पर्यायादिवादित्वसाम्यात् शब्दनये समवतरति” (वि.आ.भा.३५८७ मल.वृ.पृ.३६९) इत्युक्तम् । (५) स्थानाङ्गसूत्रवृत्ती अभयदेवसूरिभिरपि “तत्र चाऽऽद्याः त्रयः 'द्रव्यमेवाऽर्थोऽस्तीति वादितया द्रव्यार्थिकेऽवतरन्ति। इतरे तु ‘पर्याय एव अर्थोऽस्तीति वादितया पर्यायार्थिकनये” (स्था.सू.१/१/वृ.पृ.१५) इत्युक्त्या ऋजुसूत्रस्य पर्यायार्थिकत्वमावेदितमेव पूर्वम् ।
किञ्च, लब्धिसूरिभिः अपि तत्त्वन्यायविभाकरे “आद्याः त्रयो द्रव्यार्थिकनयाः, परे चत्वारः पर्यायार्थिकनयाः,
(૫) પ્રસ્તુતમાં સંમતિતર્કમાં શ્રીસિદ્ધસેનદિવાકરજીનું વચન પણ સ્મર્તવ્ય છે. ત્યાં જણાવેલ છે કે “ઋજુસૂત્રના વચનની = વર્તમાનવચનની વિચ્છેદસ્વરૂપ કાલિકમર્યાદા પર્યાયનયનો મૂળ આધાર છે.” ઉપરોક્ત પાંચેય ગ્રંથમાં જણાવેલ પર્યાયાર્થિકનયના લક્ષણ ઋજુસૂત્રમાં રહે જ છે. તો પછી તેને પર્યાયાર્થિક કેમ ન કહેવાય? મતલબ કે ઋજુસૂત્રને ઉપરોક્ત શાસ્ત્રાધારે પર્યાયાર્થિક માનવો વધુ ઉચિત છે.
આગમચૂર્ણિ-ટીકાકારના મતે પણ બાજુસૂત્ર પર્યાયાર્થિક જ (શિગ્ય.) વળી, બીજી એક અગત્યની વાત એ છે કે ફક્ત દિગંબરસંપ્રદાય મુજબ કે ફક્ત શ્વેતાંબર તાર્કિકમત મુજબ જ નહિ પણ અનેક આગમિકચૂર્ણિકારોના અને આગમવ્યાખ્યાકારોના મતે પણ ઋજુસૂત્રનય પર્યાયાર્થિક જ છે. તે આ રીતે સમજવું.(૧) અનુયોગદ્વારસૂત્રચૂર્ણિમાં જિનદાસગણિમહત્તરે, (૨) અનુયોગદ્વારસૂત્રટીકામાં શ્રીહરિભદ્રસૂરિજીએ તથા (૩) મલધારી શ્રી હેમચન્દ્રસૂરિજીએ સ્પષ્ટપણે જણાવેલ છે કે પ્રથમ ત્રણ નય દ્રવ્યાસ્તિક છે તથા બાકીના બધા નો પર્યાયાસ્તિક છે. અહીં સ્પષ્ટપણે ઋજુસૂત્ર વગેરે પાછલા ચાર નિયોને પર્યાયાસ્તિક તરીકે જણાવેલ જ છે. તેમજ (૪) વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં શ્રી હેમચન્દ્રસૂરિજીએ જ નયોનો સમાવતાર કરવાના અવસરે સ્પષ્ટપણે જણાવેલ છે કે “પર્યાયવાદિત્વ વગેરે સમાનતાના લીધે ઋજુસૂત્રનો શબ્દનયમાં સમવતાર થાય છે.” આમ આગમવ્યાખ્યાકારોના મતે પણ ઋજુસૂત્રને પર્યાયાર્થિક માનવામાં કોઈ બાધ નથી આવતો – તેમ ફલિત થાય છે. (૫) ઠાણાંગસૂત્રવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ પણ પ્રથમ ત્રણ નયનો દ્રવ્યાર્થિકમાં અને છેલ્લા ચાર નયનો પર્યાયાર્થિકમાં સમવતાર દર્શાવીને ઋજુસૂત્રને પર્યાયાર્થિક તરીકે જણાવેલ છે. પૂર્વે આ શ્લોકની વ્યાખ્યામાં જ આ સંદર્ભે જણાવેલ છે.
(જિગ્ય, 7.) શ્રીલબ્ધિસૂરિજીએ પણ તત્ત્વન્યાયવિભાકર ગ્રંથમાં હેતુ દેખાડવાપૂર્વક જણાવેલ છે 1. मूलणिमेणं पर्यवनयस्य ऋजुश्रुतवचनविच्छेदः। 2. आदिमाः त्रयो द्रव्यास्तिकः, शेषाः पर्यवास्तिकः।
Page #353
--------------------------------------------------------------------------
________________
८/१३ ० ऋजुसूत्रे अन्वयद्रव्यार्थिकस्थानीयत्वविमर्शः ।
९७९ द्रव्यमात्रविषयकत्वात्, पर्यायमात्रविषयकत्वाच्च” (त.न्या.वि.पृ.९०) इत्येवं हेतुपुरस्सरमुक्तमित्यवधेयम्।
यदि चान्वयरूपतया प्रतिभासमानत्वात् स्वकीयाऽखिलगुण-पर्यायान् द्रव्यतया व्यवस्थापयन् यः ५ सप्तमोऽन्वयद्रव्यार्थिकः पूर्वं (५/१६) दर्शितः तत्स्थानीयः प्रकृतः ऋजुसूत्रनयोऽभिमतः स्यात्, तर्हिरा स्यादेव तस्य द्रव्यार्थिकत्वम्, आवश्यकसूत्रार्थानुपयुक्त-वर्तमानदेवदत्तादिपर्याये अन्वयविभावनेन द्रव्यत्वमुपचर्य ‘एको निरुक्ताऽनुपयुक्तवर्तमानदेवदत्तादिपर्यायः आगमत एकं द्रव्यावश्यकपदवाच्यम्' इत्येवं व्याख्यानाद् उक्तानुयोगद्वारसूत्रोपपत्तेः। तथा च पर्यायमेव द्रव्यतया गृह्णतः ऋजुसूत्रस्य द्रव्यार्थिकत्वं परिभावनीयम् । इत्थञ्चाऽऽगमिकमतमपि सङ्गतिमङ्गति।
ફુગ્ધSત્રાડવધેયમ્ – “ઝુલુસ નો અનુવકો..” (અનુ.&.પૂ.૭૧) કુંત્યાનુયોઢિારસૂત્રાનુસારેગUT एकोऽनुपयुक्तो देवदत्तादिः एकं द्रव्याऽऽवश्यकम्, देवदत्तीयषड्द्रव्यावश्यकानां पार्थक्यं = बहुत्वं .. नेच्छति ऋजुसूत्रः। न हि साम्प्रतकाले एकस्मिन्नेव देवदत्तादौ युगपद् द्रव्यावश्यकबाहुल्यं सम्भवति । કે “પ્રથમ ત્રણ નય દ્રવ્યાર્થિક છે. કારણ કે તે દ્રવ્યમાત્રવિષયક છે. તથા છેલ્લા ચાર નય પર્યાયાર્થિકનય છે. કેમ કે તે ફક્ત પર્યાયને પોતાનો વિષય બનાવે છે.” આ વાતને વિજ્ઞ વાચકવર્ગે ખ્યાલમાં રાખવી.
શ્રીજિનભદ્રગણીના મતનું સમર્થન . (.) પૂર્વે (૫/૧૬) દ્રવ્યાર્થિકનયના સાતમા ભેદરૂપે અન્વયદ્રવ્યાર્થિક નયની વાત કરી હતી. તમામ ગુણ-પર્યાયની અન્વયરૂપે પ્રતીતિ થવાથી પોતપોતાના તમામ ગુણ-પર્યાયોને તે અન્વયદ્રવ્યાર્થિક નય દ્રવ્યરૂપે સ્થાપિત કરે છે. તેથી તે તે દ્રવ્યમાં રહેલા ગુણ-પર્યાયને તે તે દ્રવ્યરૂપે ગ્રહણ કરનાર અન્વયદ્રવ્યાર્થિક નયના સ્થાનમાં જો દ્રવ્યાવશ્યકગ્રાહક ઋજુસૂત્રનયને ગોઠવવામાં આવે તો અન્વયદ્રવ્યાર્થિકતુલ્ય બનવાથી પ્રસ્તુત ઋજુસૂત્રનય જરૂર દ્રવ્યાર્થિકનય બની શકે છે. તેથી હવે ઋજુસૂત્રનય આવશ્યક સૂત્રાર્થમાં અનુપયુક્ત એવા વર્તમાનકાલીન દેવદત્તાદિ પર્યાયમાં અન્વયનું = અનુગતપણાનું વિભાવન કરવાના લીધે તેમાં દ્રવ્યત્વનો ઉપચાર કરશે. આ રીતે પ્રસ્તુત પર્યાયને દ્રવ્યાત્મક માનીને તે ‘૩ઝુલુસ ને જુવો સામનો જ વ્યાવસ' - આ મુજબના અનુયોગદ્વારસૂત્રનો અર્થ ઋજુસૂત્રનય એવો કરશે કે “એક આવશ્યકસૂત્રાર્થઅનુપયુક્ત વર્તમાનકાલીન દેવદત્તાદિપર્યાય આગમતઃ એક દ્રવ્યાવશ્યક પદાર્થ છે.' આ રીતે ઉપરોક્ત અનુયોગદ્વારસૂત્રની સંગતિ થઈ શકે છે. આમ ઉપરોક્ત રીતે પર્યાયને જ દ્રવ્ય તરીકે ગ્રહણ કરનાર ઋજુસૂત્રનયમાં દ્રવ્યાર્થિકપણાનું વ્યાપક રીતે વિભાવન કરવું. આમ “ઋજુસૂત્ર દ્રવ્યાર્થિકનય છે' - આ પ્રમાણે જિનભદ્રમણિક્ષમાશ્રમણનો મત પણ સંગત થાય છે.
25 દ્રવ્યાવશ્યક એક-અનેક : મઠજુસૂત્રનય : (રુડ્યા.) અહીં એક વાત એ પણ ધ્યાનમાં લેવા જેવી છે કે
જો મgવત્તો ઇત્યાદિ અનુયોગદ્વારસૂત્ર મુજબ ઋજુસૂત્રનયમતે એક અનુપયુક્ત દેવદત્તાદિ એક દ્રવ્ય આવશ્યક છે. તે નય યુગપત્ દેવદત્તના સામાયિકાદિ છ દ્રવ્યઆવશ્યકોને માન્ય કરતો નથી. ખરેખર વર્તમાનકાળે એક જ દેવદત્તાદિમાં એકીસાથે અનેક દ્રવ્યાવશ્યક સંભવતા નથી જ. “કરેમિ ભંતે...” બોલે ત્યારે સામાયિક આવશ્યક હોય 1. ઋનુસૂત્રસ્ટ : અનુપયુ.....
Page #354
--------------------------------------------------------------------------
________________
९८० • कर्तृभेदे कार्यभेदः ऋजुसूत्रसम्मतः
८/१३ प इदमेवाभिप्रेत्य नन्दिसूत्रचूर्णिटिप्पनके चन्द्रसूरिणा ऋजुसूत्राभिप्रायप्रदर्शनावसरे '“पुहत्तं नेच्छइत्ति अतीताऽनागतभेदतः परकीयभेदतश्च पृथक्त्वं = पार्थक्यं नेच्छति असौ। किं तर्हि ? वर्तमानकालीनं તમેવ વાગવુતિા તન્ચ મેવ” (ન.ફૂ.ઘૂ.કૃ.૭૭રૂ/.98) રૂત્યુમ્ |
पञ्च जिनबिम्बानि युगपद् नमस्कुर्वतो देवदत्तस्य पञ्च नमस्कारान् अभ्युपगच्छतो व्यवहारनयाद् भिन्नः ऋजुसूत्रः, तादृशदेवदत्तीयनमस्काराणां तन्मते ऐक्यात् । ऋजुसूत्रमते नमस्कर्तृभेदे एव नमस्कारभेदः सम्मतः। व्यवहारमते नमस्कार्यभेदेऽपि नमस्कारभेदः। आवश्यकं च वर्तमानकाले कुर्वताम् अनुपयुक्तनानाजनानां द्रव्यावश्यकं प्रदेशवत् तन्मते भाज्यं स्यात् । यथा प्रदेशोदाहरणे ऋजुसूत्रनयानुसारेण અનુયોદરસૂત્ર “તવ્યો સો - (૧) લિયા ધર્મપતો, (૨) સિયા સધમ્મપટ્ટેલો, (૩) સિયા સાસપકેસો, (૪) શિયા નીવડ્રેસી, () શિયા વંધપસો” (અનુ..મૂ.૪૭૬) રૂત્યુt તથાSત્ર “ચા પણ દ્વિતીય વગેરે પાંચ આવશ્યક ન હોય. ‘લોગસ..” બોલે ત્યારે પ્રથમ કે તૃતીયાદિ પાંચ આવશ્યક ન હોય. આ જ અભિપ્રાયથી નંદિસૂત્રચૂર્ણિટિપ્પણમાં શ્રીચંદ્રસૂરિજીએ જણાવેલ છે કે “ઋજુસૂત્ર પૃથફત્વ નથી માનતો - આનો અર્થ એ છે કે અતીત-અનાગતભેદથી અને પરકીયભેદથી તે પાર્થક્યને = ભિન્નતાને માનતો નથી. “તો માને છે ?' – આવી જિજ્ઞાસા થાય તો તેનું સમાધાન એ છે કે ઋજુસૂત્ર વર્તમાનકાલીન અને સ્વગત પદાર્થને જ માને છે. તથા તે તો એક જ હોય છે.” તેથી પ્રસ્તુતમાં એવું અર્થઘટન કરી શકાય કે દેવદત્તાદિનું પોત-પોતાનું દ્રવ્યાવશ્યક ઋજુસૂત્રમતે એક જ છે.
વ્યવહાર-જુસૂત્ર વચ્ચે ભેદ છે (પષ્ય.) પ્રસ્તુતમાં વ્યવહારનય અને ઋજુસૂત્રનય - આ બન્ને વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે સમજવા એક દષ્ટાંતને વિચારીએ. દા.ત.દેવદત્ત એકીસાથે પાંચ જિનબિંબોને નમસ્કાર કરે તો વ્યવહારનય કહેશે કે “દેવદત્તમાં પાંચ નમસ્કાર છે.” “નમો અરિહંતાણં' બોલતી વખતે અનંતા અરિહંતોને માનસપટ ઉપર ધ રાખીને નમસ્કાર કરવામાં આવે તો અનંત નમસ્કારનો લાભ મળે - એવો વ્યવહાર પણ થાય જ
છે. જ્યારે તે અંગે ઋજુસૂત્રનય કહેશે કે “દેવદત્તમાં ફક્ત એક જ નમસ્કાર છે.’ આમ ઋજુસૂત્રમતે 1 નમસ્કર્તા બદલાય તો જ નમસ્કાર ભિન્ન બને છે. જ્યારે વ્યવહારનયના મતે તો નમસ્કાર્ય બદલાય
તો પણ નમસ્કાર બદલાય છે. પરંતુ તે રીતે દ્રવ્યાવશ્યક અંગે વિચારીએ તો ઉપયોગ વગર સામાયિક વગેરે છ આવશ્યકોને કરનાર દેવદત્ત એક દ્રવ્યાવશ્યક છે. પરંતુ જ્યારે ઉપયોગશૂન્યપણે અનેક વ્યક્તિઓ વર્તમાનકાળે એકીસાથે પ્રતિક્રમણ કરે તો ઋજુસૂત્રનયના મત મુજબ દ્રવ્ય આવશ્યક પ્રદેશની જેમ ભજનીય = વિભાજનયોગ્ય બને. ઋજુસૂત્રનય મુજબ પ્રદેશોદાહરણને દેખાડતા અનુયોગદ્વારસૂત્રમાં જણાવેલ છે કે “પ્રદેશ વિભાજનયોગ્ય છે. (૧) કથંચિત ધર્માસ્તિકાયપ્રદેશ, (૨) કથંચિત્ અધર્માસ્તિકાયપ્રદેશ, (૩) કથંચિત્ આકાશપ્રદેશ, (૪) કથંચિત્ જીવપ્રદેશ, (૫) કથંચિત્ સ્કંધપ્રદેશ.” જેમ ઋજુસૂત્ર ઉપરોક્ત રીતે પ્રદેશના પાંચ ભેદ પાડે છે તેમ પ્રસ્તુતમાં ઋજુસૂત્રનય દ્રવ્યાવશ્યકનું પણ વિભાજન કરશે કે કથંચિત્ દેવદત્તનું દ્રવ્યાવશ્યક, કથંચિત્ યજ્ઞદત્તીય દ્રવ્યાવશ્યક, કથંચિત્ ચૈત્રીયદ્રવ્યાવશ્યક, કથંચિત્ 1, પૃથર્વ નેત્રતીતિ 2, માન્ય પ્રવેશ: - (૧) ચાલ્ ધર્મઝન્ટેશ:, (૨) થાત્ મધર્મશ:, (૩) થાત્ નાશપ્રવેશ:, (૪) થાત્ નવપ્રવેશ:, () ચાતુ અન્ય પ્રવેશ:
Page #355
--------------------------------------------------------------------------
________________
८/१३ • यथास्वमावश्यकभजनापरामर्शः 0
९८१ देवदत्तीयद्रव्यावश्यकम्, स्याद् यज्ञदत्तीयद्रव्यावश्यकम्, स्यात् चैत्रीयद्रव्यावश्यकम्, स्याद् मैत्रीय-प द्रव्यावश्यकमि'त्यादिरीत्या यथास्वम् आत्मीयात्मीयमेव द्रव्यावश्यकं भजनीयम् ऋजुसूत्रमतानुसारेण । म न हि देवदत्तीय-यज्ञदत्तीयादिद्रव्यावश्यकानाम् ऐक्यम् ऋजुसूत्रसम्मतम्, आधारभेदे आधेयभेदाभ्युपगमात्, अन्यथा तस्य सङ्ग्रहेण साङ्कर्यम् आपद्येत ।
“ऋजुसूत्रश्च प्रत्येकं प्रत्येकं जीवे जीवे व्यतिरिक्तां हिंसामिच्छति” (ओ.नि.गा.७५६ वृ.) इति । ओघनियुक्तिवृत्तिकृदुक्तिरपि एतदर्थसमर्थनपरा द्रष्टव्या ।
स्वीयावश्यकापेक्षया अन्यस्य अन्यदीयाऽऽवश्यकस्य स्वस्मिन्नसत्त्वात्, साम्प्रतकाले चन स्वकीयावश्यकस्य कर्बेक्येन एकत्वादेव द्रव्यावश्यके प्रतिस्वम् एकत्वप्रवादः अनुयोगद्वारसूत्रे ज्ञेयः। મૈત્રીયદ્રવ્યાવશ્યક.. ઈત્યાદિ. આમ યથાયોગ્ય રીતે પોતપોતાનું જ દ્રવ્યાવશ્ક ઋજુસૂત્ર મુજબ વિભાજન પામશે. દેવદત્તીય દ્રવ્યાવશ્યક અને યજ્ઞદત્તીય દ્રવ્યાવશ્યક વગેરે ઋજુસૂત્રનયથી એક નથી. કારણ કે આધારભેદે ઋજુસૂત્ર આધેયભેદને માને છે. જો દ્રવ્યાવશ્યકના અધિકરણસ્વરૂપ અનુપયુક્ત દેવદત્ત, યજ્ઞદત્ત વગેરે જુદા-જુદા હોવા છતાં ઋજુસૂત્રનય તે તે દ્રવ્યાવશ્યકોને એક જ માને તો તેને સંગ્રહનયની સાથે સાર્થ આવી પડે. અર્થાત્ તેવી સ્થિતિમાં ઋજુસૂત્ર અને સંગ્રહ બન્ને એક થવાની આપત્તિ આવે.
હ9 હજુસુગમાન્ય દ્રવ્યનિક્ષેપપૃથકત્વ - દ્રોણાચાર્ય (S (“ઋતુ) દ્રોણાચાર્યજીએ ઓઘનિર્યુક્તિવૃત્તિમાં એક સુંદર વાત ઋજુસૂત્ર અંગે જણાવેલ છે. ત્યાં તેઓશ્રીએ કહેલ છે કે “ઋજુસૂત્રનય એક-એક જીવમાં જુદી-જુદી હિંસાને માને છે.” આશય એ છે કે એક ઘેટાને પાંચ કસાઈ એકીસાથે મારે તો ઘેટું એક હોવા છતાં હિંસક પાંચ હોવાથી દરેકમાં જુદી- | જુદી હિંસાને ઋજુસૂત્રનય માનશે. તેથી ઉપરોક્ત સ્થળે હિંસ્ય એક હોવા છતાં હિંસક પાંચ હોવાથી પ્રત્યેકની હિંસાક્રિયાને જુદી-જુદી માનીને ઋજુસૂત્રનય પાંચ હિંસાને માનશે. તેથી અમે જે જણાવ્યું કે તે દેવદત્ત વગેરે આવશ્યકકર્તા જુદા-જુદા હોવાથી દરેકના જુદા-જુદા દ્રવ્યાવશ્યકને ઋજુસૂત્ર માનશે? - તેનું જ સમર્થન શ્રીદ્રોણાચાર્યની વાત કરે છે. તેથી “ઋજુસૂત્ર અનેક દ્રવ્યાવશ્યકને એકીસાથે માને છે’- ના આમ સિદ્ધ થાય છે.
શંકા :- તો પછી અનુયોગકારસૂત્રમાં “ઋજુસૂત્રનય પૃથકૃત્વ નથી માનતો' - આવું જે જણાવેલ છે તેનું શું કરશું ? તેની સાથે ઉપરોક્ત વાતનો વિરોધ આવશે.
કઈ ઋજુસૂત્રમાન્ય એક દ્રવ્યાવશ્યકની સંગતિ ઈ સમાધાન :- (સ્વીકા.) ના, અહીં વિરોધને અવકાશ નથી. કેમ કે અનુયોગકારસૂત્રનું તાત્પર્ય એવું છે કે – ઋજુસૂત્રનય એમ માને છે કે પોતાનું જ દ્રવ્યાવશ્યક સત્ છે. અન્યનું દ્રવ્યાવશ્યક પોતાના આવશ્યકની અપેક્ષાએ અસત્ છે. કારણ કે પરકીય આવશ્યક પોતાનામાં અવિદ્યમાન હોય છે. તથા વર્તમાનકાળમાં તો પોતાનું આવશ્યક એક જ હોય. કારણ કે સામાયિક વગેરે છ આવશ્યકોનો કર્તા એક છે. આ અભિપ્રાયથી અનુપયુક્ત પ્રત્યેક આવશ્યકકર્તામાં ઋજુસૂત્રમતે દ્રવ્યાવશ્યક એક હોવાનો અનુયોગદ્વારસૂત્રનો પ્રવાદ સમજવો.
IT :
'
Page #356
--------------------------------------------------------------------------
________________
९८२ ० ऋजुसूत्र उभयात्मकनय: 0
८/१३ प कालिक-सर्वकर्तृकद्रव्यावश्यकानां सङ्ग्रहमते ऐक्यम्, ऋजुसूत्रमते तु वर्तमानकालीनं प्रतिस्वं द्रव्यावश्यकमेकं व्यक्तिभेदे च पृथगिति विवेकः । इत्थमेव “ऋजुसूत्रादयस्तु बहुत्वं नेच्छन्ति, वर्तमानसमयवर्तिनः स्वकीयस्यैव एकस्य प्रत्येकं प्रत्येकम् अभ्युपगमाद्” (वि.आ.भा. २८६९ वृ.) इति विशेषावश्यकभाष्यमलधारवृत्तौ नमस्कारनियुक्तिविवरणोक्तिरपि सङ्गच्छते इति आगमिकमतं सूक्ष्ममीक्षणीयम् ।
वस्तुतस्तु ऋजुसूत्रस्य न शुद्धद्रव्यास्तिकत्वम्, न वा शुद्धपर्यायास्तिकत्वम्, किन्तु द्रव्यार्थिक --पर्यायार्थिकोभयात्मकत्वमेव, इत्थमेव आगमसिद्धान्तस्य व्यवस्थितत्वात् । तदुक्तं श्रीजिनदासगणिमहत्तरैः र आवश्यकनियुक्तिचूर्ध्या '“दव्वट्टितो सुद्धो संगहो, पज्जवहितो सुद्धो एवंभूतो, मज्झिमा दव्वट्ठित-पज्जवट्ठिता"
(आ.नि.चू.गा.७६०, पृ.३३१) इति । ततश्चाऽनुपयुक्तसामायिकाद्याऽऽवश्यके आवश्यकसूत्राद्यनुपयुक्तका देवदत्तादिपर्याय आवश्यकाद्यनुपयुक्ताऽऽत्मद्रव्ये वा ऋजुसूत्रेण एकद्रव्याऽऽवश्यकत्वाऽभ्युपगमेऽपि
જુસૂત્ર-સંગ્રહ વચ્ચે ભેદ પ્રદર્શન અe (2વા.) હકીક્ત એ છે કે ત્રણ કાળના તમામ આવશ્યકકર્તાઓના દ્રવ્યાવશ્યક સંગ્રહનયના મતે એક જ છે. જ્યારે ઋજુસૂત્રનયના મતે તો પ્રત્યેક વ્યક્તિમાં પોતાનું વર્તમાનકાલીન દ્રવ્યાવશ્યક એક હોય છે. તથા વ્યક્તિભેદ થતાં તે દ્રવ્યાવશ્યક જુદું બની જાય છે. અર્થાત્ બે અલગ-અલગ વ્યક્તિના દ્રવ્યાવશ્યક એક નથી. આ પ્રમાણે સંગ્રહ અને ઋજુસૂત્ર નય વચ્ચે તફાવત છે. આ રીતે વ્યક્તિભેદે દ્રવ્યાવશ્યક ભિન્ન માનવામાં આવે તો જ વિશેષાવશ્યકભાષ્યમલધારવ્યાખ્યામાં નમસ્કારનિર્યુક્તિવિવરણ પ્રસંગે જે જણાવેલ છે તે પણ સંગત થઈ શકશે. ત્યાં હેમચન્દ્રસૂરિજીએ જણાવેલ છે કે “ઋજુસૂત્ર વગેરે નયો બહુત્વને = અનેકત્વને માનતા નથી. કારણ કે જે વર્તમાન સમયવર્તી સ્વકીય હોય તેવી
જ એક વસ્તુને પ્રત્યેક-પ્રત્યેકમાં તેઓ સ્વીકારે છે.” અર્થાત્ અલગ-અલગ વ્યક્તિમાં જે એક-એક સ્વકીય . દ્રવ્યાવશ્યક રહે છે તે પરસ્પર પૃથફ છે. પરંતુ એક વ્યક્તિમાં અનેક દ્રવ્યાવશ્યક નથી. આ પ્રમાણે
આગમિક પરંપરાના હિમાયતી શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણ આદિના મતને સૂક્ષ્મ રીતે વિચારવાની અહીં ભલામણ કરાયેલ છે.
# હજુસૂત્ર દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક ઉભચરવરૂપ ક (વસ્તુ.) વાસ્તવમાં તો ઋજુસૂત્ર નથી તો શુદ્ધ દ્રવ્યાર્થિકનય કે નથી શુદ્ધ પર્યાયાર્થિકનય. પરંતુ તે દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકઉભયાત્મક જ નય છે. મતલબ કે ઋજુસૂત્રમાં ફક્ત દ્રવ્યાર્થિકપણું કે ફક્ત પર્યાયાર્થિકપણું નથી. પરંતુ બન્નેનું મિશ્રણ છે. તેથી તે ઉભયસ્વરૂપ છે. આ રીતે જ આગમિક સિદ્ધાન્તની વ્યવસ્થા પૂર્વાચાર્યોને માન્ય છે. તેથી જ તો સમર્થચૂર્ણિકાર શ્રીજિનદાસગણિમહત્તરશ્રીએ આવશ્યકનિર્યુક્તિચૂર્ણિમાં અત્યંત સ્પષ્ટ શબ્દોમાં જણાવેલ છે કે “શુદ્ધદ્રવ્યાર્થિક સંગ્રહનય છે. શુદ્ધપર્યાયાર્થિક એવંભૂતનય છે. તથા વચલા પાંચેય નય દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક ઉભયસ્વરૂપ છે.” તેથી (૧) અનુપયુક્ત સામાયિકાદિ આવશ્યકને કે (૨) આવશ્યકસૂત્રાર્થમાં અનુપયુક્ત દેવદત્તાદિ પર્યાયને કે (૩) આવશ્યકાદિમાં અનુપયુક્ત આત્મદ્રવ્યને ઋજુસૂત્રનય એક દ્રવ્યાવશ્યક તરીકે માને તો પણ કોઈ દોષ નથી. કારણ 1. द्रव्यार्थिकः शुद्धः सङ्ग्रहः, पर्यवार्थिकः शुद्धः एवम्भूतः, मध्यमा द्रव्यार्थिक-पर्यवार्थिकाः ।
Page #357
--------------------------------------------------------------------------
________________
८/१३
. सर्वथाशुद्धद्रव्यार्थिकादिः नास्ति 0 न काचित् क्षतिः, तस्य द्रव्यार्थिक-पर्यायार्थिकोभयात्मकतया मुख्य-गौणभावेन स्वकीयैकवर्त्तमानद्रव्य -पर्यायोभयाऽभ्युपगमपरत्वादिति ध्येयम् । ___प्रकृते “दव्वढिओ त्ति तम्हा नत्थि णओ नियम सुद्धजाईओ। ण य पज्जवढिओ णाम कोइ भयणाय रा उ विसेसो ।।" (स.त.१/९/पृ.४०८) इति सम्मतितर्कवचनमप्यनुसन्धेयम् ।
ऋजुसूत्रस्य केवलद्रव्यार्थिकत्वे द्रव्यस्य त्रैकालिकत्वेन ऋजुसूत्रेऽतीताऽनागताऽग्राहकत्वराद्धान्तव्याकोप: स्यात् । ऋजुसूत्रस्य द्रव्यार्थिकत्वेऽपि पर्यायमात्रग्राहकत्वस्वीकारे “द्रव्यास्तिकस्य ध्रौव्यमात्रवृत्तित्वाद्” (त.सि.यू.५/२९/पृ.३७७) इति तत्त्वार्थसूत्रसिद्धसेनीयवृत्तिवचनविरोधो वा प्रसज्येतेत्यस्माकम् क आभाति । बहुश्रुतैः अन्यथाऽपि सूत्रसङ्गतिः कार्या ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'उपयोगशून्या धर्मक्रिया द्रव्यानुष्ठानमिति विज्ञाय अस्मद-- खिलानुष्ठानेषु (१) 'अनेन सदनुष्ठानेन मे कर्मनिर्जरा भविष्यत्येवेति श्रद्धा, (२) 'अनेन आत्मविકે ઉપર જોઈ ગયા તેમ ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક ઉભયસ્વરૂપ હોવાથી સ્વકીય એક વર્તમાન દ્રવ્ય અને પર્યાય બન્નેનો ગૌણ-મુખ્યભાવે સ્વીકાર કરવામાં તે તત્પર છે. આ રીતે અહીં દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં કહેલ સાર ધ્યાનમાં રાખવો.
* કોઈ પણ નય કેવલ દ્રવ્યાર્થિક કે પર્યાયાર્થિક નથી જ (9) પ્રસ્તુતમાં સંમતિતર્કની એક ગાથા પણ અનુસંધાન કરવા યોગ્ય છે. ત્યાં શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજીએ જણાવેલ છે કે “વિશેષશૂન્ય સામાન્ય અવિદ્યમાન હોવાના કારણે શુદ્ધજાતીય એવો દ્રવ્યાર્થિકનય નિયમ નથી. તથા સામાન્યશૂન્ય વિશેષ અસત્ હોવાથી શુદ્ધજાતીય પર્યાયાર્થિક નામનો કોઈ નય નથી. વિવેક્ષાથી જ આવો ભેદ પડે છે કે “આ દ્રવ્યાર્થિકનય છે અને તે પર્યાયાર્થિકનય છે.” પરંતુ પરમાર્થથી કોઈ નય કેવલદ્રવ્યાર્થિક કે કેવલપર્યાયાર્થિક નથી.”
જે જુસૂત્ર માત્ર દ્રવ્યાર્થિક નથી કે (_) જો ઋજુસૂત્રનયને કેવલદ્રવ્યાર્થિક માનવામાં આવે તો તેને અવશ્ય દ્રવ્યગ્રાહક માનવો પડશે. એક તથા દ્રવ્ય તો સૈકાલિક છે. તેથી ઋજુસૂત્ર અતીત-અનાગત-વર્તમાનકાલીન વસ્તુનો ગ્રાહક બનવાથી
ઋજુસૂત્ર અતીત-અનાગતનો અગ્રાહક છે' - આવો સિદ્ધાન્ત ભાંગી પડશે. ઋજુસૂત્રને શુદ્ધ દ્રવ્યાર્થિક માનવામાં આ દોષ દુર્વાર છે. જો ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિક હોવા છતાં વર્તમાનપર્યાયને જ ગ્રહણ કરે તો ‘દ્રવ્યાર્થિકનય માત્ર ધ્રૌવ્યને જ ગ્રહણ કરવામાં પ્રવર્તે છે’ - આ પ્રમાણે તત્ત્વાર્થસૂત્રસિદ્ધસેનીય વ્યાખ્યામાં જે જણાવેલ છે, તેનો વિરોધ આવીને ઊભો રહેશે. માટે તેને માત્ર દ્રવ્યાર્થિક ન મનાય. આ મુજબ અમને (પરામર્શકર્ણિકાકારને) જણાય છે. બહુશ્રુત વિદ્વાનોએ અન્યથા પણ સૂત્રસંગતિ કરવી.
# ભાવ અનુષ્ઠાનના સાત પ્રાણને સમજીએ છે આધ્યાત્મિક ઉપનય :- “અનુપયોગવાળી ધાર્મિક ક્રિયા દ્રવ્યઅનુષ્ઠાન છે' - આવું જાણીને આપણી પ્રત્યેક ક્રિયા (૧) “આ અનુષ્ઠાનથી કર્મનિર્જરા થશે જ' - તેવી શ્રદ્ધા, (૨) “આ અનુષ્ઠાન દ્વારા મારે 1. द्रव्यार्थिक इति तस्माद् नास्ति नया नियमेन शुद्धजातीयः। न च पर्यवार्थिको नाम कश्चिद् भजनायाः तु विशेषः।।
Page #358
--------------------------------------------------------------------------
________________
९८४ ० भावानुष्ठानोपलब्धये यतितव्यम् ।
८/१३ ए शुद्धिरेव केवला मया प्राप्तव्या' इति आशयशुद्धिः, (३) 'अनन्ततीर्थङ्करीयनिर्व्याजकरुणया
ऽधिकृतापवर्गमार्गाराधनाऽवसरोऽयं महान् मया लब्धः' इति आदरभावः, (४) 'विधि-यतना -સૂત્રાત્તવનોપયો ITĂવડાપ્રતા મયાગરાધના કર્તવ્યા' રૂતિ નાગૃતિઃ, (૬) નવ-નવસંવેદ, (૬) - निर्वेदः, (७) असङ्गभावश्चेत्येते सप्त भावाः पूरयितव्याः। इत्थं सकलानुष्ठानानां भावानुष्ठानरूपेण शे परिणमनं सोल्लासतया कर्तव्यम् । क ततश्च '“अह सुइय-सयल-जगसिहरमरुय-निरुवम-सहाव-सिद्धिसुहं । अनिहणमव्वाबाहं तिरयणसारं ४. अणुहवंति ।।” (स.प्र.७०) इति सप्ततिकाभिधाने षष्ठकर्मग्रन्थे चन्द्रर्षिमहत्तरदर्शितं सिद्धिसुखम् आसन्नतरं
મહેતા૮/૧રૂ II ફક્ત આત્મવિશુદ્ધિ જ પ્રાપ્ત કરવી છે' - તેવી આશયશુદ્ધિ, (૩) “અનંતા તીર્થકર ભગવંતોની નિસ્વાર્થ કરુણાથી આ મોક્ષમાર્ગને આરાધવાની મને સુંદર તક સાંપડેલી છે' - આવો અહોભાવ, (૪) “વિધિ, છે જયણા અને સૂત્ર-અર્થ-આલંબનમાં ઉપયોગપૂર્વક મારે તન્મયતા સાથે આરાધના કરવી છે' - આવી ( જાગૃતિ, (૫) સંવેગ, (૬) નિર્વેદ અને (૭) અસંગભાવ - આ સાત ભાવોથી યુક્ત હોવી જોઈએ.
આમ આ સાત ભાવોને પ્રત્યેક અનુષ્ઠાનમાં વણીને આપણા તમામ અનુષ્ઠાનોને ભાવ અનુષ્ઠાનરૂપે પરિણાવવા આપણે તત્પર રહેવું જોઈએ.
# સિદ્ધિસુખને સમજીને અનુભવીએ ક્ષા (તા.) તેનાથી છઠ્ઠા કર્મગ્રંથમાં દર્શાવેલ સિદ્ધિસુખ ખૂબ જ નજીક આવે છે. છઠ્ઠા કર્મગ્રંથનું નામ સપ્તતિકાપ્રકરણ છે. ત્યાં શ્રીચન્દ્રર્ષિમહારે જણાવેલ છે કે કર્મક્ષય થયા બાદ (૧) એકાન્ત પવિત્ર, (૨) સંપૂર્ણ, (૩) જગતમાં શ્રેષ્ઠ, (૪) રોગરહિત, (૫) નિરુપમ, (૬) સ્વભાવભૂત, (૭) અનન્ત, (૮) અવ્યાબાધ, (૯) રત્નત્રયના સારભૂત એવા સિદ્ધિસુખને જીવો અનુભવે છે.” (૮/૧૩)
(લખી રાખો ડાયરીમાં.....૪
વાસના અભિપ્રાયના સુખને મેળવી અનુભૂતિના આનંદથી વંચિત રહે છે.
ઉપાસના સદા અનુભૂતિના નિજાનંદમાં ગળાડૂબ રહે છે. • ઉપાસનાશૂન્ય સાધના સંસારને વધારી શકે છે.
દા.ત. જમાલી ઉપાસનામાં તમામ કર્મોને બાળવાની શક્તિ ધરબાયેલી છે. દા.ત. માષતષ મુનિ.
1. अथ शुचिक-सकल-जगच्छिखरमरुज-निरुपम-स्वभाव-सिद्धिसुखम्। अनिधनमव्याबाधं त्रिरत्नसारम् अनुभवन्ति।।
Page #359
--------------------------------------------------------------------------
________________
९८५
૮/ ૪
• नवनयनिरूपणं निष्प्रयोजनम् । ઇમ અંતર્ભાવિતતણો રે, કિમ અલગો ઉપદેશ; પાંચ થકી જિમ સાતમાં રે, વિષયભેદ નહીં લેશ રે II૮/૧૪ (૧૨૨) પ્રાણી. રી.
ઈમ અંતભવિત કહતાં ૭ માંહિ ભૂલ્યા, જે દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક; (તણોત્સ) તેહનો અલગો ઉપદેશ આ કિમ કરિઓ? જો ઈમ કહસ્યો “મતાંતરઈ ૫ નય કહિઍ છઈ, તેહમાં ર નય ભલ્યા; (થકી) તેહનો दर्शितमीमांसां प्रकृते योजयति - ‘अन्तर्भावितयो'रिति ।
अन्तर्भावितयोरेवं कस्मादुक्तिः पृथक् कृता ? ।
पञ्चभ्यः सप्तवन्नैव भेदलेशोऽपि वर्तते ।।८/१४।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - एवम् अन्तर्भावितयोः पृथग् उक्तिः कस्मात् कृता ? पञ्चभ्यः सप्तवद् (नवनयेषु) भेदलेशः अपि नैव वर्तते ।।८/१४ ।।
एवं सिद्धान्तवादि-तर्कवादिसूरिद्वयमतानुसारेण नैगमादिषु सप्तसु सङ्ग्रहादिषु वा षट्सु नयेषु । अन्तर्भावितयोः द्रव्यार्थिक-पर्यायार्थिकनययोः कस्मात् कारणाद् देवसेनेन नैगमादिभ्यः पृथग उक्तिः कृता ? न ह्यत्र किञ्चित् प्रयोजनमुपलभामहे । अरण्यरुदनन्यायेन निष्प्रयोजनेयमुक्तिः। અવતરણિકા - ઉપર જણાવેલી મીમાંસાને ગ્રંથકારશ્રી પ્રસ્તુતમાં જોડે છે :
જ સાત નયથી દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક ભિન્ન નથી જ શ્લોકાર્થ :- આ રીતે અન્તર્ભાવ પામનાર દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનું પૃથક કથન શા માટે કરેલ છે? પાંચ નો કરતાં સાત નયોમાં જેમ ભેદ રહેલો છે, તેમ સાત નો કરતાં તો નવ નયોમાં લેશ પણ ભેદ રહેલો નથી. (૮/૧૪)
વ્યાખ્યાર્થ - આ રીતે સિદ્ધાન્તવાદી શ્રીજિનભદ્રગણીના મતે નૈગમ આદિ પ્રથમ ચાર નયમાં દ્રવ્યાર્થિકનો તથા શબ્દાદિ છેલ્લા ત્રણ નયોમાં પર્યાયાર્થિકનો સમાવેશ થાય છે. તથા તર્કવાદી સિદ્ધસેન | દિવાકરસૂરિજીના મતે સંગ્રહ અને વ્યવહાર નયમાં દ્રવ્યાર્થિકનો અન્તર્ભાવ તથા ઋજુસૂત્ર આદિ ચાર નયમાં પર્યાયાર્થિકનો અન્તર્ભાવ થાય છે. તેમના મતે સામાન્યગ્રાહી નૈગમનો સંગ્રહમાં તથા વિશેષગ્રાહી 13 નૈગમનો વ્યવહારમાં સમાવેશ થાય છે. તેથી સંગ્રહ-વ્યવહાર નયથી ભિન્ન સ્વરૂપે નૈગમ નામનો નય સિદ્ધસેન દિવાકરસૂરિજીને માન્ય જ નથી. આમ નૈગમ નામના સ્વતંત્ર નયમાં દ્રવ્યાર્થિકનો સમાવેશ કરી કરવાની દિવાકરજીના મતે આવશ્યકતા રહેતી નથી. ટૂંકમાં, સિદ્ધાન્તવાદી આચાર્ય અને તાર્કિક આચાર્ય - બન્ને મત મુજબ નૈગમ આદિ સાત નયોમાં કે સંગ્રહાદિ છે નયોમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનો સમાવેશ થઈ જાય છે. તો પછી કયા કારણે દેવસેનજીએ નૈગમ આદિ સાત નવો કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનું અલગ કથન કર્યું છે? નૈગમ આદિ સાત નયો કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને મૂળ નય તરીકે સ્વતંત્રપણે બતાવવામાં કોઈ પ્રયોજન અમને જણાતું નથી. તેથી દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક નયનું પૃથક્ કથન કરીને નવ પ્રકારના મૂળનયનો વિભાગ દર્શાવવો વ્યાજબી જણાતો નથી. જંગલમાં રડવાનું જેમ નિપ્રયોજન છે, તેમ નવનયપ્રરૂપણા નિપ્રયોજન છે. ૧ કો.(૪)માં “સાતનો પાઠ.
Page #360
--------------------------------------------------------------------------
________________
८/१४
० साम्प्रतादिनयेऽतिरिक्तार्थग्राहकता 0 ૭ નય કહતાં જિમ અલગો ઉપદેશ છઇં, તિમ અભ્યારઈ દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિકનો અલગો ઉપદેશ હુસ્ય” - તો શબ્દ, સમભિરૂઢ, એવંભૂત નય જિમ વિષયભેદ છઇ, તિમ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનો ૭ D નયથી ભિન્ન વિષય દેખાડો. ૩ નયનઈં એક સંજ્ઞાઈ સંગ્રહી ૫ નય કહિયા છઇં, પણિ બિ વિષય ભિન્ન છઈO. ઈહાં વિષય (ભેદક) ભિન્ન નથી લેશો.
न च यथा तत्त्वार्थसूत्रे पञ्चनयादेशानुसारतो नैगमादिषु पञ्चसु नयेषु अन्तर्भूतयोरपि समभिरूद्वैवम्भूतनययोः सप्तनयादेशानुसारतः पृथगुक्तिः तथा सप्तनयादेशानुसारतो नैगमादिषु सप्तसु नयेषु अन्तर्भूतयोः अपि द्रव्यार्थिक-पर्यायार्थिकनययोरस्मन्मते पृथगुक्तिः सम्भवेदेवेति वाच्यम्,
यत एवं सति शब्दात् समभिरूढवम्भूतनययोरिव नैगमादिभ्यः सप्तभ्यो द्रव्यार्थिक-पर्यायार्थिकनययोः श विषयपार्थक्यं दर्शनीयं स्यात् । साम्प्रत-समभिरूदैवम्भूतनयान् शब्दनयपदेन सङ्गृह्य पञ्चनयकथनेऽपि तेषां काल-कारकादिभेद-शब्दभेद-क्रियाभेदलक्षणो विषयभेदः समस्त्येव । इत्थं पञ्चभ्यो नयेभ्यः सप्तवत् = सप्तनयेष्विव सप्तभ्यो नयेभ्यः नवनयेषु भेदलेशः = स्तोकविषयभेदः अपि नैव वर्तते । ततश्च नवमूलनयकल्पना अजागलस्तनन्यायेन निष्फलैव ।
# દ્રવ્યાર્થિકાદિ સ્વતન્મ નય : દિગંબર * દિગંબર :- (ન ઘ.) જેમ તત્ત્વાર્થસૂત્રમાં જણાવેલ પાંચ નયના આદેશ મુજબ નૈગમ આદિ પાંચે નયોમાં પ્રવેશ પામનાર એવા પણ સમભિરૂઢ અને એવંભૂત નયનું, સાત નયના આદેશ મુજબ, અલગ વિધાન કરવામાં આવેલ છે. તેમ સાત નયના આદેશ મુજબ નૈગમ આદિ સાત નયોમાં અન્તર્ભાવ પામનાર દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક નયનું અમારા મતે પૃથફ કથન સંભવી શકે જ છે. તેથી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને અલગ પાડીને નવ પ્રકારના નયોનો વિભાગ દર્શાવવામાં કોઈ દોષ આવતો નથી.
જ સાત નયથી ભિન્ન વિષય દ્રવ્યાર્થિકાદિમાં અસંભવ . શ્વેતાંબર :- (a.) જો આ રીતે તમે દિગંબરો નૈગમ આદિ સાત નયો કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક | નયને અલગ જણાવતા હો તો શબ્દનય કરતાં જેમ સમભિરૂઢ અને એવંભૂત નયનો વિષય શાસ્ત્રમાં
અલગ જણાવેલ છે, તેમ નૈગમ આદિ સાત નવો કરતાં દ્રવ્યાર્થિક તથા પર્યાયાર્થિક નયનો વિષય અલગ બતાવવો પડશે. પાંચ નયને બતાવનાર ઉમાસ્વાતિજી મહારાજે સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત નયનો શબ્દનય' એવા નામથી સંગ્રહ કરીને “મૂળ નયો પાંચ છે' - એવું કથન કરેલ છે. તેમ છતાં પણ સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત - આ ત્રણે નયોમાં વિષયભેદ રહેલો જ છે. સાંપ્રતનય કાલ, કારક, લિંગ વગેરેના ભેદથી અર્થભેદ માને છે. સમભિરૂઢનય શબ્દભેદથી અર્થભેદ માને છે. તથા એવંભૂતનય ક્રિયાભેદથી અર્થભેદ માને છે. આ રીતે છેલ્લા ત્રણ નયોમાં પરસ્પર વિષયભેદ તો રહેલો જ છે. તેથી સહનયવાદી આચાર્યના મતે “મૂળ નયો સાત છે' - તે વાત વ્યાજબી જ છે. પરંતુ આ રીતે પાંચ નયો કરતાં સાત નયમાં જેમ વિષયભેદ રહેલો છે, તે રીતે સાત નવો કરતાં નવ નયોમાં આંશિક પણ વિષયભેદ ૪ પુસ્તકમાં કરતાં પાઠ છે. કો.(૧૨)+પા. પ્રતનો પાઠ અહીં લીધો છે. જે સિ.માં “અલગો’ પદ નથી. • પુસ્તકોમાં નઈ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. ૨ ફક્ત લી.(૪)માં ‘બિં” પાઠ છે. 1 કો.(૧૩)માં “કઈ નહી’ પાઠ.
Page #361
--------------------------------------------------------------------------
________________
૮/૨૪ ० अतिरिक्तार्थग्राहकता द्रव्यार्थिकादौ नास्ति ।
९८७ तदुक्तम् अनेकान्तव्यवस्थाप्रकरणेऽपि महोपाध्याययशोविजयगणिवरैः “न च ‘पञ्च नया' इत्येक प आदेशः, 'सप्त' इति अन्य इतिवत् ‘सप्त नया' इत्येक आदेशो 'नव' इत्यन्य इत्यस्मदभिप्रेतमिति साम्प्रतम्, भिन्नविषयाणां शब्दादीनां त्रयाणां शब्दत्वेन ऐक्यं स्वातन्त्र्यं च अभिप्रेत्य पञ्च-सप्तादेशभेदद्वयसम्भवेऽपि પ્રકૃતે વિષયમેવાડમાવેન તસFAવા (ક.વ્ય.મા I-F/9.9રૂ૫) રૂત્યવિમ્
ननु पूर्वं (५/१०-१९) 'कर्मोपाधिनिरपेक्षशुद्धद्रव्यार्थिकनयः, उत्पाद-व्ययगौणत्वेन सत्ताग्राहकः शुद्धद्रव्यार्थिकः...' - इत्यादिरूपेण दशधा द्रव्यार्थिकनयनिरूपणावसरे नैगमादिभ्यः सप्तभ्यो नयेभ्यः द्रव्यार्थिकनयविषयभेदः दर्शित एव । एवम् ‘अनादिनित्यः पर्यायार्थिकः, सादिनित्यः पर्यायार्थिकः' । - इत्यादिरूपेण पर्यायार्थिकनयोऽपि षड्विधरूपेण पूर्वं (६/१-६) व्याख्यात इति तद्विषयभेदोऽपिण दर्शित एवेति कथं न सप्तभ्यः नवसु नयेषु विषयभेदलेशोऽपि इति चेत् ? રહેલો નથી. તેથી નવ મૂળનયની કલ્પના, બકરીના ગળામાં રહેલ આંચળની જેમ, નિષ્ફળ જ છે.
પાછલા ત્રણ નવમાં ભેદ-અભેદની સિદ્ધિ (તકુ.) અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણમાં પણ શંકા-સમાધાનરૂપે મહોપાધ્યાય યશોવિજયજી ગણિવરે જણાવેલ છે કે “પ્રસ્તુતમાં જેમ શ્વેતાંબરમતે “નયો પાંચ છે' - આ પ્રમાણે એક આદેશ, તથા “નયો સાત છે' - એ પ્રમાણે બીજો આદેશ છે. તેમ “મૂળ નયા સાત છે' - એમ એક આદેશ તથા “મૂળ નયો નવ છે' - એવો બીજો મત છે - આવું અમને દિગંબરોને અભિમત છે – આવું દેવસેનકથન વ્યાજબી નથી. કારણ કે શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત - આ ત્રણ નયનો શબ્દવરૂપે અભેદ કરીને પાંચ નયનો આદેશ સંભવે છે. તથા શબ્દાદિ ત્રણ નયોના વિષયો ભિન્ન હોવાથી શબ્દાદિ ત્રણેય નયો
સ્વતંત્ર બને છે – એવા અભિપ્રાયથી “મૂળ નયો સાત છે” આવો મત સંભવી શકે છે. પરંતુ પ્રસ્તુતમાં નિંગમ આદિ સાત નયો કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયમાં વિષયભેદ ન હોવાથી નવ નયનો આદેશ સંભવી શકતો નથી.”
છે દ્રવ્યાર્થિકાદિમાં વિષચભેદ છેઃ પૂર્વપક્ષ છે દિગંબર :- () પૂર્વે પાંચમી શાખાના દસથી ઓગણીસ શ્લોક સુધીમાં (૧) કર્મઉપાધિનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય, (૨) ઉત્પાદ-વ્યય ગૌણ કરીને મુખ્યતયા સત્તાનો ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિકનય ..... ઈત્યાદિરૂપે દસ પ્રકારે દ્રવ્યાર્થિકાનું નિરૂપણ કરવાના અવસરે નૈગમ આદિ સાત નો કરતાં દ્રવ્યાર્થિકનયનો વિષયભેદ દેખાડેલ જ છે. તે જ રીતે પૂર્વે છઠ્ઠી શાખાના એકથી છ શ્લોકમાં (૧) અનાદિ નિત્ય પર્યાયાર્થિકનય, (૨) સાદિ નિત્ય પર્યાયાર્થિકનય... ઈત્યાદિ રૂપે પર્યાયાર્થિકનય પણ છ પ્રકારનો દર્શાવેલ જ છે. નૈગમ આદિ નયો કરતાં પર્યાયાર્થિકનયનો વિષયભેદ પણ ત્યાં દેખાડેલ જ છે. તેથી નૈગમ આદિ સાત નયો કરતાં દ્રવ્યાર્થિક આદિ નવ નિયોમાં લેશ પણ વિષયભેદ રહેતો નથી – આવું કેમ કહી શકાય ? તેથી નવ નયનું વિભાજન વ્યાજબી જ છે.
Page #362
--------------------------------------------------------------------------
________________
૮[૨૪
९८८
० द्रव्यार्थिकभेदानां सङ्ग्रहादिनये समावेश: 8 છે જે દ્રવ્યાર્થિકના ૧૦ ભેદ દેખાડ્યા, તે સર્વ શુદ્ધાશુદ્ધ સંગ્રહાદિકમાંહિ આવઈ.
मैवम्, द्रव्यार्थिकनयस्य दशाऽपि भेदाः सङ्ग्रहादिनयेषु समाविशन्ति, तेषां द्रव्यार्थिकनय- गोचरग्राहकत्वात् । तथाहि - (१) कर्मोपाधिनिरपेक्षशुद्धद्रव्यार्थिकनयः ‘संसारी जीवः सिद्धसदृश' रा इति प्रतिपादकः विशेषसङ्ग्रहनयान्तःपाती भवति । स (२) उत्पाद-व्ययगौणत्वेन सत्ताग्राहकः शुद्धद्रव्यार्थिकनयः 'द्रव्यं नित्यम्' इति वदन् __सामान्यसङ्ग्रहनिविष्टो भवति। र (३) भेदकल्पनानिरपेक्षः शुद्धद्रव्यार्थिकनयः 'द्रव्यं निजगुण-पर्यायस्वभावादभिन्नमिति प्ररूपकः क भेदकल्पनानपेक्षतया सामान्यसङ्ग्रहे प्रविष्टः। अत एवोक्तं सम्मतितर्कवृत्तौ “शुद्धो द्रव्यास्तिको नयः [ સપ્રદનથમિમતવિષયપ્રરૂપ” (1.7.9/3/ઉ.૨૭૨) તિા
(४) कर्मोपाधिसापेक्षोऽशुद्धद्रव्यार्थिकः 'क्रोधादिमयः जीवः' इति दर्शकः अशुद्धसङ्ग्रहे ।
(५) उत्पाद-व्ययसापेक्षः सत्ताग्राहकोऽशुद्धद्रव्यार्थिकनयः ‘एकस्मिन् समये उत्पाद-व्यय-ध्रौव्यात्मकं द्रव्यमिति निरूपकः ऋजुसूत्रनयानुगृहीतसङ्ग्रहान्तर्भूतः, एकसमयवर्तिसमुत्पाद-व्ययपर्यायाणाम् ऋजु
9 દ્રવ્યાર્થિકાદિમાં વિષયભેદ નથીઃ ઉત્તરપક્ષ % શ્વેતાંબર :- (વિ) તમારી આ વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે દ્રવ્યાર્થિકનયના દશેય ભેદોનો સમાવેશ સંગ્રહ આદિ નયોમાં થઈ જાય છે. કેમ કે સંગ્રહ આદિ નયો દ્રવ્યાર્થિકનયના વિષયનું જ ગ્રહણ કરે છે. તે સમાવેશ આ રીતે સમજવો.
(૧) કર્મઉપાધિનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય એવું પ્રતિપાદન કરે છે કે “સંસારી જીવ સિદ્ધતુલ્ય છે.” જીવના બે ભેદ પાડી સંસારીરૂપે તમામ જીવનો એક વિભાગમાં સંગ્રહ અને અન્ય જીવોનો સિદ્ધ છે વિભાગમાં સંગ્રહ કરનાર પ્રસ્તુત પ્રથમ દ્રવ્યાર્થિક નયનો અન્તર્ભાવ વિશેષ સંગ્રહનયમાં થાય છે.
(૨) ઉત્પાદ-વ્યયને ગૌણ કરીને મુખ્યતયા સત્તાનું ગ્રહણ કરનાર શુદ્ધ દ્રવ્યાર્થિકનય કહે છે કે ડી‘દ્રવ્ય નિત્ય છે.” દ્રવ્યાર્થિકનયના પ્રસ્તુત બીજા ભેદનો પ્રવેશ સામાન્ય સંગ્રહનયમાં થાય છે.
(૩) ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય કહે છે કે દ્રવ્ય પોતાના ગુણ-પર્યાય-સ્વભાવથી અભિન્ન છે.' અહીં ભેદની કલ્પનાને અવકાશ ન હોવાથી સામાન્ય સંગ્રહનયમાં તે પ્રવેશે છે. તેથી જ સંમતિતર્કવ્યાખ્યામાં જણાવેલ છે કે ‘શુદ્ધદ્રવ્યાસ્તિકનય તો સંગ્રહનયમાન્ય એવા વિષયની પ્રરૂપણા કરે છે.”
(૪) કર્મોપાધિસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય એવું દેખાડે છે કે “ક્રોધાદિમય જીવ છે.” કર્મસાપેક્ષા અશુદ્ધિને દર્શાવનાર પ્રસ્તુત નયનો સમાવેશ અશુદ્ધ સંગ્રહનયમાં થાય છે.
(૫) ઉત્પાદ-વ્યયસાપેક્ષ સત્તાગ્રાહક અશુદ્ધ દ્રવ્યાર્થિક કહે છે કે “એક સમયે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક દ્રવ્ય છે.' દ્રવ્યાર્થિકનય હોવા છતાં ઉત્પાદ-વ્યય પર્યાયને ગ્રહણ કરવાને લીધે એ અશુદ્ધ છે. તથા એક જ દ્રવ્યમાં ઉત્પાદ આદિ પર્યાયનો સંગ્રહ પણ કરે છે. તેમજ એકસમયવર્તી ઉત્પાદ-વ્યય પર્યાય ઋજુસૂત્રનયનો વિષય છે. તેથી તેનો સમાવેશ ઋજુસૂત્રનયથી અનુગૃહીત સંગ્રહમાં થાય છે.
Page #363
--------------------------------------------------------------------------
________________
९८९
૮/૨૪
० व्यावृत्तिपरद्रव्यार्थस्य व्यवहारे निवेश: 8 सूत्रनयविषयत्वात् ।
(६) भेदकल्पनासापेक्षोऽशुद्धद्रव्यार्थिकनयः ‘आत्मनो ज्ञानादिगुणाः' इति प्ररूपकः विशेषसङ्ग्रहभेदकव्यवहारनयान्तर्गतः। तथाहि - द्रव्यत्व-गुणत्वाभ्यां पदार्थविभजनेऽपि द्रव्यत्वेन चेतनाऽचेतनद्रव्यसङ्ग्राहको गुणत्वेन च ज्ञानादि-रूपादिगुणसङ्ग्राहकोऽत्र विशेषसङ्ग्रहनयो बोध्यः। द्रव्यमध्याद् आत्मानं गुणमध्याच्च ज्ञानादीन् पृथक्कृत्य तदुभयभेदकारित्वेनाऽयं विशेषसङ्ग्रहभेदक- रा व्यवहारनयेऽन्तर्भवति।
(७) अन्वयद्रव्यार्थिकनयः ‘गुण-पर्यायस्वभावं द्रव्यमिति प्रदर्शकः शुद्धसङ्ग्रहनयानुपाती।
(८) स्वद्रव्यादिग्राहकद्रव्यार्थिकः ‘स्वद्रव्याद्यपेक्षया द्रव्यमस्ती'ति प्रतिपादयन् नैगमादौ समाविशति, विधिरूपत्वात् । पूर्वं चतुर्थशाखायां त्रयोदशकारिकायां प्रस्थकविषयकनयसप्तभङ्गीनिरूपणावसरे ? नैगममाश्रित्य या विधिकल्पना दर्शिता सेहाऽनुसन्धेया।
(९) परद्रव्यादिग्राहकद्रव्यार्थिकः ‘परद्रव्याद्यपेक्षया द्रव्यं नास्तीति कथयन् सत्त्वव्यावृत्तिपरत्वाद् का व्यवहारेऽन्तर्भवति।
(१०) परमभावग्राहकद्रव्यार्थिकः 'ज्ञानस्वरूप आत्मा' इति निरूपयन् शुद्धसङ्ग्रहे ऋजुसूत्रे
(૬) ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય એવી પ્રરૂપણા કરે છે કે “જ્ઞાનાદિ આત્માના ગુણો છે.” જ્ઞાન અને આત્મા વચ્ચે ભેદ પાડનાર પ્રસ્તુત છઠ્ઠા દ્રવ્યાર્થિકનયનો અન્તર્ભાવ વિશેષસંગ્રહભેદક વ્યવહારનયમાં થાય છે. તે આ રીતે - દ્રવ્યરૂપે અને ગુણરૂપે પદાર્થનો વિભાગ કરવા છતાં પણ જડ, ચેતન વગેરે તમામ દ્રવ્યનો દ્રવ્યરૂપે સંગ્રહ કરનાર અને જ્ઞાનાદિ, રૂપ-રસાદિ ગુણોનો ગુણરૂપે સંગ્રહ કરનાર નય અહીં વિશેષસંગ્રહનય જાણવો. આ વિશેષસંગ્રહનયના વિષયનો ભેદ કરનાર વ્યવહારનય દ્રવ્યોમાંથી આત્માને જુદો પાડી તથા ગુણોમાંથી જ્ઞાનાદિને અલગ પાડી, આત્મા અને જ્ઞાનાદિ વચ્ચે ભેદને દર્શાવે છે. તેથી વિશેષસંગ્રહભેદક વ્યવહારનયમાં પ્રસ્તુત છઠ્ઠા દ્રવ્યાર્થિકનયનો સમાવેશ કરવો વ્યાજબી છે.
(૭) અન્વય દ્રવ્યાર્થિકનય પોતાનું મંતવ્ય એવું દર્શાવે છે કે “ગુણ-પર્યાયસ્વભાવવાળું દ્રવ્ય છે.' અહીં ગુણ અને પર્યાય બન્નેનો દ્રવ્યમાં સમાવેશ થતો હોવાથી સાતમા દ્રવ્યાર્થિકનયનો શુદ્ધસંગ્રહનયમાં અનુપ્રવેશ થાય છે.
(૮) સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનય એવું પ્રતિપાદન કરે છે કે “સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ દ્રવ્ય વિદ્યમાન છે.” આ આઠમા દ્રવ્યાર્થિકનયનો સમાવેશ નૈગમ આદિ નયોમાં પણ થઈ શકે છે. કારણ કે તે વિધિસ્વરૂપ છે, વિધાયક છે. ચોથી શાખાના તેરમા શ્લોકમાં પ્રસ્થવિષયક નયસપ્તભંગીના નિરૂપણ અવસરે સ્યાદ્વાદરત્નાકર ગ્રંથનો સંવાદ અમે દર્શાવેલ છે. ત્યાં નૈગમનયને આશ્રયીને વિધિકલ્પના દર્શાવેલ છે. તેનું અહીં અનુસંધાન કરવું.
(૯) પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનય કહે છે કે “પદ્રવ્યાદિની અપેક્ષાએ દ્રવ્ય અસત્ છે.” આ નય સત્ત્વની વ્યાવૃત્તિ = બાદબાકી કરવામાં પરાયણ હોવાથી તેનો વ્યવહારનયમાં અન્તર્ભાવ થાય છે.
(૧૦) પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનય એવું નિરૂપણ કરે છે કે “આત્મા જ્ઞાનસ્વરૂપ છે. આ
Page #364
--------------------------------------------------------------------------
________________
९९०
० पर्ययार्थिकभेदानाम् ऋजुसूत्रादौ समावेश:
८/१४ ए वा प्रविशति । ततश्च दशविधानामपि द्रव्यार्थिकनयभेदानां नैगमादिनयेभ्यः विषयभेदो नैव सम्भवतीति
આ સિદ્ધના.
एवं पर्यायार्थिकस्य ये षड् भेदाः देवसेनेन दर्शिताः तेऽपि न युक्ताः। विषयलेशभेदेन मतभेदाभ्युपगमे तु (१) कर्मोपाधिरहितनित्यशुद्धपर्यायार्थिकस्येव अभव्यत्वलक्षणपारिणामिकभावग्राहकस्य श कर्मोपाधिरहित-नित्याऽशुद्धपर्यायार्थिकस्य, (२) औपशमिकसम्यक्त्वग्राहकस्य कर्मोपाधिरहितसादि -सान्तशुद्धपर्यायार्थिकस्य, (३) भव्यत्वग्राहकस्य च कर्मोपाधिरहिताऽनादिसान्तशुद्धपर्यायार्थिकस्य अतिरिक्तत्वम् अपरिहार्यम्, उभयत्र युक्तेः तुल्यत्वात् ।
___ एवमेव (४) जन्म-मरणादिग्राहकस्य कर्मोपाधिसापेक्षाऽनित्याऽशुद्धपर्यायार्थिकस्येव अभव्यनिष्ठદ્રવ્યાર્થિકનયનો શુદ્ધસંગ્રહનયમાં અથવા ઋજુસૂત્રમાં સમાવેશ થાય છે. આમ દ્રવ્યાર્થિકનયના દશેય ભેદોનો નૈગમ આદિ નયોમાં સમાવેશ થઈ જાય છે. તેથી દશેય પ્રકારના દ્રવ્યાર્થિકનયોના ભેદોનો નૈગમ આદિ નયો કરતાં વિષયભેદ સંભવતો નથી - તેવું સિદ્ધ થાય છે.
ઇ દેવસેનદર્શિત પર્યાયાર્થિકવિભાગ પણ અનુચિત છે. (ઉં.) આ જ રીતે દેવસેનજીએ પર્યાયાર્થિકનયના જે છ ભેદોને જણાવેલા છે તે પણ યોગ્ય નથી. કારણ કે થોડાક જ વિષયભેદથી જો પર્યાયાર્થિકનયના નવા-નવા ભેદો પાડવામાં આવે તો દેવસેનજીએ પર્યાયાર્થિકના છ નહિ પરંતુ તેનાથી વધુ ભેદ સ્વીકારવા પડશે. તે આ રીતે - (૧) કર્મોપાધિરહિત નિત્યશુદ્ધ પાયાર્થિક નામનો જે પાંચમો પ્રકાર દેવસેનજીએ સંસારીના સિદ્ધત્વપર્યાયને ગ્રહણ કરનાર તરીકે જણાવેલો હતો, તેમ અભવ્યત્વ નામના પારિણામિક ભાવને ગ્રહણ કરનાર કર્મોપાધિરહિત નિત્યઅશુદ્ધ પર્યાયાર્થિકનયને સ્વતંત્રરૂપે દેવસેનજીએ જણાવવો પડશે. કેમ કે અભવ્યત્વ અનાદિ
પારિણામિકભાવ હોવાથી કર્મોપાધિનિરપેક્ષ છે તથા નિત્ય અશુદ્ધ છે. તથા (૨) જીવમાં રહેલ ઔપશમિક ? સમ્યક્તને ગ્રહણ કરનાર કર્મોપાધિરહિત સાદિ-સાન્ત શુદ્ધપર્યાયાર્થિકનયને પણ દેવસેનજીએ સ્વતંત્ર
ભેદ માનવો પડશે. કેમ કે દર્શનમોહનીયકર્મના વિપાકોદયથી અને પ્રદેશોદયથી પથમિક સમ્યક્ત નિરપેક્ષ છે તથા તે માત્ર અંતર્મુહૂર્તમાત્રકાલીન છે. (૩) તે જ રીતે ભવ્યત્વ પરિણામને ગ્રહણ કરનાર કર્મોપાધિરહિત અનાદિ-સાન્ત શુદ્ધપર્યાયાર્થિકનય પણ તેણે સ્વતન્ત્રરૂપે દર્શાવવો પડશે. કેમ કે ભવ્યત્વ અનાદિ પારિણામિક ભાવ હોવાથી કર્મોપાધિનિરપેક્ષ પર્યાય છે. તે નાશ પામવા યોગ્ય છે તથા શુદ્ધ છે. પૂર્વોક્ત ચાર પર્યાયાર્થિક કરતાં પાંચમો જો સ્વતંત્ર હોય તો ઉપરોક્ત ત્રણ પર્યાયાર્થિકને પણ સ્વતંત્રરૂપે દેવસેને બતાવવા પડશે. કારણ કે જે યુક્તિ પાંચમા પર્યાયાર્થિકને સ્વતંત્ર દર્શાવવા માટે દેવસેનજી દર્શાવશે, તે જ યુક્તિથી ઉપરોક્ત ત્રણેય પર્યાયાર્થિકનયમાં સ્વતંત્રતા સિદ્ધ થઈ જશે.
# તેર પર્યાયાર્થિકનયની આપત્તિ * (વ.) આ જ રીતે (૪) જન્મ-મરણાદિગ્રાહક છઠ્ઠા કર્મોપાધિસાપેક્ષ (સાદિ-સાન્ત) અનિત્ય-અશુદ્ધ પર્યાયાર્થિકની જેમ અભવ્ય જીવમાં રહેલ સંસારિત્વ વગેરેને ગ્રહણ કરનાર કર્મોપાધિસાપેક્ષ અનાદિ અનન્ત અશુદ્ધ પર્યાયાર્થિકને પણ ચોક્કસ દેવસેને જુદો જણાવવો પડશે. છઠ્ઠા ભેદથી તેનું ગ્રહણ થઈ શકતું
Page #365
--------------------------------------------------------------------------
________________
८/१४
० षट्पर्यायार्थिककल्पनाऽनुचिता 0 संसारित्वादिग्राहकस्य कर्मोपाधिसापेक्षानाद्यनन्ताऽशुद्धपर्यायार्थिकस्य, (५) भव्यनिष्ठैकेन्द्रियत्वादिग्राहकस्य कर्मोपाधिसापेक्षानादि-सान्ताऽशुद्धपर्यायार्थिकस्य, (६) अभव्यनिष्ठव्यवहारराशिवर्तित्वादिग्राहकस्य कर्मोपाधिसापेक्षसाद्यनन्ताऽशुद्धपर्यायार्थिकस्य (७) औपशमिक-क्षायोपशमिकसम्यक्त्वादिग्राहकस्य च कर्मोपाधिसापेक्षसादि-सान्तशुद्धपर्यायार्थिकस्य अवश्यवक्तव्यत्वापत्तेः, युक्तेरुभयत्राऽविशेषात् । ततश्च पर्यायार्थिकस्य त्रयोदशभेदाः प्रसज्येरन् देवसेनस्य ।
वस्तुतः अनाद्यनन्त-साधनन्त-सादिसान्ताऽनादिसान्तरूपेण पर्यायचातुर्विध्यात् पर्यायार्थिकस्य विषयभेदप्राप्तभेदस्य चत्वार एव भेदा देवसेनेन वाच्याः, तत्रैवेतरप्रकाराणां समावेशात् । तदुक्तं स्थितिपुरस्कारेण पर्यायचतुष्कनिरूपणावसरे देवचन्द्रवाचकैः नयचक्रसारे “(१) मेर्वाद्यनादिनित्यपर्यायाः, (२) चरमशरीरत्रिभागन्यूनावगाहनादयः सादिनित्यपर्यायाः, (३) सादिसान्तपर्यायाः भाव-शरीराऽध्यवसायादयः, નથી. કારણ કે જન્મ-મરણાદિ અનિત્ય છે. જ્યારે અભવ્યનો સંસાર તો શાશ્વત = નિત્ય છે. તથા (૫) ભવ્યાત્મામાં રહેલ એકેન્દ્રિયત્યાદિ પર્યાય અનાદિ-સાન્ત છે. તે કર્મસંયોગજનિત અશુદ્ધદશા છે. તેથી તેને ગ્રહણ કરનાર કર્મોપાધિસાપેક્ષ અનાદિ-સાન્ત અશુદ્ધપર્યાયાર્થિકને પણ સ્વતંત્રસ્વરૂપે દેવસેને જણાવવો પડશે. (૬) અભવ્ય અનાદિકાળથી અવ્યવહારરાશિમાં છે. તે ભવિતવ્યતાદિવશ વ્યવહારરાશિમાં આવે છે ખરો. પણ તે કદાપિ મોક્ષે જતો નથી. તેથી અભવ્યાત્મામાં વ્યવહારરાશિવર્તિત્વ સાદિ -અનંતકાલીન પર્યાય છે. તે કર્મસંયોગજનિત અશુદ્ધ પર્યાય છે. માટે તેને ગ્રહણ કરનાર કર્મોપાધિસાપેક્ષ સાદિ-અનન્ત અશુદ્ધપર્યાયાર્થિકને પણ દેવસેનજીએ જુદો જણાવવો પડશે. (૭) પથમિક, લાયોપથમિક સમકિત વગેરેને ગ્રહણ કરનાર કર્મોપાધિસાપેક્ષ સાદિ-સાન્ત શુદ્ધ પર્યાયાર્થિકને પણ દેવસેને જરૂર જુદો દર્શાવવો પડશે. કારણ કે જન્મ-મરણાદિ જેમ કર્મોદયજન્ય હોવાથી અશુદ્ધ છે, તેમ સમકિત વગેરે અશુદ્ધ નથી. કર્મઉપદમાદિજન્ય હોવાથી વ્યવહારથી તે શુદ્ધ છે. દેવસેનજીએ જે છ પર્યાયાર્થિક જણાવેલા છે, તેમાંના પ્રથમ પાંચની અંદર જો છઠ્ઠાનો સમાવેશ ન થઈ શકતો હોય તો ઉપરના ચાર નયોનો પણ દેવસેનદર્શિત છ પર્યાયાર્થિકનયોમાં સમાવેશ નહિ થાય. જે યુક્તિ છઠ્ઠા પર્યાયાર્થિકને પાંચ પર્યાયાર્થિકથી સ્વતંત્રરૂપે સિદ્ધ કરવા માટે દેવસેન દર્શાવશે, તે જ યુક્તિથી ઉપરોક્ત ચાર પર્યાયાર્થિકમાં પણ સ્વતંત્રતા સિદ્ધ થઈ જશે. કેમ કે યુક્તિ તો બન્ને સ્થળે સમાન લાગુ પડે છે. તેથી દેવસેનસંમત છ પર્યાયાર્થિક + ત્રણ + ચાર = તેર પર્યાયાર્થિકભેદો દેવસેનમતે સિદ્ધ થવાની આપત્તિ આવશે.
સર્વ પર્યાયોનો ચાર પર્યાયમાં સમાવેશ ૪ (વસ્તુ) વાસ્તવમાં તો (૧) અનાદિ-અનંત, (૨) સાદિ-અનંત, (૩) સાદિ-સાન્ત અને (૪) અનાદિ -સાન્ત આ સ્વરૂપે પર્યાયના ચાર ભેદ હોવાથી પર્યાયાર્થિકનયના ચાર ભેદ જ દેવસેનજીએ દર્શાવવા જોઈએ. કારણ કે વિષયભેદ જ નયભેદમાં નિયામક છે. પર્યાયાર્થિકના બાકીના ભેદોનો સમાવેશ તે ચાર પ્રકારમાં જ થઈ જાય છે. કાલિક સ્થિતિને મુખ્ય કરીને ઉપાધ્યાયશ્રી દેવચન્દ્રજી મહારાજે ચાર પ્રકારના પર્યાયનું નિરૂપણ કરવાના અવસરે નયચક્રસાર પ્રકરણમાં જણાવેલ છે કે “(૧) ગુગલની મેરુપર્વત વગેરે અવસ્થા તે અનાદિ નિત્ય પર્યાય છે. (૨) ચરમશરીરની અવગાહના કરતાં ત્રીજો
Page #366
--------------------------------------------------------------------------
________________
९९२
देवसेनस्य न्यूनतादोषः
૧ (૪) અનાવિસાન્તપર્યાયામાવયઃ” (ન.ચ.સા.પૃ.૧૮૧) કૃતિા
किञ्च, षड्विधपर्यायार्थिकनयप्रतिपादने नाम- स्थापना- द्रव्य-भावलक्षणनिक्षेपपर्यायग्राहकनयानां प्रकृतोद्देश्यतावच्छेदकीभूतपर्यायार्थिकत्वाऽऽक्रान्तत्वेऽपि प्रातिस्विकरूपेणोक्तविभाज्यताऽवच्छेदकधर्मैः असङ्ग्रहाद् देवसेनोक्तषड्विधपर्यायार्थिकविभागे न्यूनताऽऽपत्तिः दुर्वारैव । न च नामादीनामपर्यायतेति शङ्क्यम्,
"“नामादओ वि भावा जं, ते वि हु वत्थुपज्जाया” (वि. आ. भा. ५५ ) इति विशेषावश्यकभाष्यवचनात् णि तेषामपि वस्तुपर्यायत्वात्। तथापि पर्यायार्थिकमात्रस्य नामादिपर्यायाऽग्राहकत्वे पर्यायार्थिकनयविभागे का न्यूनत्वं दुर्वारमेव । “ नामनिक्षेपो द्विविधः सहजः साङ्केतिकश्च । स्थापनाऽपि सहजा आरोपजा च " ભાગ ન્યૂન અવગાહના સિદ્ધાવગાહના વગેરે સાદિ-નિત્ય પર્યાય છે. (૩) ભાવ, શરીર અને અધ્યવસાયસ્થાન વગેરે સાદિ-સાન્ત પર્યાય છે. (૪) ભવ્યત્વ = સિદ્ધિગમનયોગ્યત્વ વગેરે પર્યાય અનાદિસાન્ત પર્યાય છે.' તેથી છ પ્રકારે પર્યાયાર્થિકના ભેદોને દેવસેનજીએ બતાવેલ છે, તે યોગ્ય નથી. પર્યાયાર્થિકના સત્તર ભેદની સમસ્યા ♦
(વિઝ્યુ.) વળી, બીજી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે પર્યાયાર્થિકના છ પ્રકારે ભેદ પાડવામાં આવે તો પણ નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ - આ ચાર પ્રકારના નિક્ષેપપર્યાયોને ગ્રહણ કરનારા પર્યાયાર્થિકનયોનો દેવસેનજી છ પ્રકારમાંથી કયા પ્રકારમાં સમાવેશ કરશે ? તેનો સમાવેશ કરવો તો જરૂરી જ છે. કેમ કે તે ચારેય નયો પ્રસ્તુત પર્યાયાર્થિકત્વસ્વરૂપ ઉદેશ્યતાઅવચ્છેદક ધર્મના આશ્રય છે. તેમ છતાં પણ અનાદિનિત્યશુદ્ધપર્યાયાર્થિકત્વ વગેરે છ વિભાજ્યતાઅવચ્છેદક ધર્મો દ્વારા ચોક્કસ નિયતસ્વરૂપે તે ચારેય | નિક્ષેપગ્રાહકનયોનો સંગ્રહ થઈ શકતો નથી. તેથી દેવસેનજીએ દર્શાવેલ ષવિધ પર્યાયાર્થિકનયવિભાગમાં ન્યૂનતા દોષની આપત્તિ દુર્વાર જ બનશે. તેથી ઉપરોક્ત ૧૩ + ૪ = ૧૭ પર્યાયાર્થિકનયને માનવાની સમસ્યા દેવસેનમતમાં ઊભી થશે.
\?+ + + ?
{"
८/१४
શંકા :- (૧ વ.) નામાદિ નિક્ષેપ વસ્તુના પર્યાય નથી. તે વાસ્તવિક ગુણધર્મ નથી, પણ કલ્પિત ગુણધર્મો છે. તેથી તેને ગ્રહણ કરનાર પર્યાયાર્થિકનયની ચર્ચાને પ્રસ્તુતમાં કોઈ અવકાશ જ નથી. છ પ્રકારના પર્યાયાર્થિક નયો વાસ્તવિક ગુણધર્મોને = પર્યાયોને ગ્રહણ કરવાના અભિપ્રાયથી દેવસેનજીએ દર્શાવેલા છે. કાલ્પનિક ગુણધર્મોને ગ્રહણ કરવાના અભિપ્રાયથી નહિ. બાકી તો કાલ્પનિક ગુણધર્મો અનંતા સંભવતા હોવાથી અનંત પર્યાયાર્થિકનયની આપત્તિ આવે. આ તો કોઈ પણ રીતે વ્યાજબી નથી. * નિક્ષેપ પણ વસ્તુપર્યાય છે
નિરાકરણ :- (“નામા.) તમારી શંકા વ્યાજબી નથી. આનું કારણ એ છે કે વિશેષાવશ્યકભાષ્ય ગ્રંથમાં શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે જણાવેલ છે કે ‘નામ વગેરે ભાવો પણ વસ્તુના પર્યાય છે.' તેથી નામનિક્ષેપ, સ્થાપનાનિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ અને ભાવનિક્ષેપ આ ચારેય વસ્તુના પર્યાય વાસ્તવિક ગુણધર્મો જ સિદ્ધ થાય છે. તેમ છતાં કોઈ પણ પર્યાયાર્થિકનય જો નામાદિ પર્યાયનો ગ્રાહક ન હોય 1. સામાવયોનિ માવા યત્, તેજિ વસ્તુ વસ્તુપર્યાયઃ
=
Page #367
--------------------------------------------------------------------------
________________
८/१४ ० षड्विधपर्यायार्थिकेऽतिरिक्तविषयग्राहकत्वाऽभावः । ९९३
જે ૬ ભેદ પર્યાયાર્થિકના દેખાડ્યા, તે સર્વ ઉપચરિતાનુપચરિતવ્યવહાર, શુદ્ધાશુદ્ધ ઋજુસૂત્રાદિકમાંહિ ર. આવઇં. (न.च.सा.पृ.१८२) इत्यादिकं देवचन्द्रवाचककृतनयचक्रसारतो विज्ञेयम्। ततश्च देवसेनस्य सप्तदश प पर्यायार्थिकभेदाः समापद्येरन् । ___ सूक्ष्मदृष्ट्या वक्ष्यमाण(१४/३-७+१५-१६)शुद्धाऽशुद्धद्रव्यव्यञ्जनपर्याय-शुद्धाऽशुद्धगुणव्यञ्जनपर्याय-शुद्धाऽशुद्धद्रव्यार्थपर्याय-शुद्धाऽशुद्धगुणार्थपर्याय-सजातीयपर्याय-विजातीयपर्याय-स्वभावगुणपर्याय न -विभावगुणपर्याय-सूक्ष्मपर्याय-बादरपर्यायग्राहकत्वादिभेदेन तद्विभजने तु ततोऽप्यधिका भेदाः प्रसज्येरन्। श તો દેવસેનમતે પર્યાયાર્થિકન વિભાગમાં ન્યૂનતા દોષ દુર્વાર જ બનશે. “નામનિક્ષેપના બે ભેદ છે – (૧) સહજ નામનિક્ષેપ અને (૨) સાંકેતિક નામનિક્ષેપ. સ્થાપના નિક્ષેપના પણ બે ભેદ છે. (૧) સહજ સ્થાપનાનિલેપ અને (૨) આરોપજન્ય સ્થાપનાનિષેપ...” ઇત્યાદિ બાબત ઉપાધ્યાય શ્રીદેવચન્દ્રજીરચિત નયચક્રસાર પ્રકરણમાંથી જાણી લેવી. આશય એ છે કે પર્યાયાર્થિકના સત્તર ભેદો દેવસેનજીએ માન્ય કરવા પડશે.
આ સત્તા પર્યાયાર્થિકનચનો નિર્દેશ આ સ્પષ્ટતા :- પર્યાયાર્થિકનયના જે સત્તર ભેદોની આપત્તિ દેવસેનમતમાં અહીં જણાવેલ છે, તેના નામ નીચે મુજબ સમજવા. (૧) અનાદિનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય (૧૦) કર્મોપાધિસાપેક્ષ અનાદિ-અનન્ત અશુદ્ધ પર્યાયાર્થિકનય (૨) સાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય
(૧૧) કર્મોપાધિસાપેક્ષ અનાદિ-સાન્ત અશુદ્ધ પર્યાયાર્થિક નય વ! (૩) અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય
(૧૨) કર્મોપાધિસાપેક્ષ સાદિ-અનન્ત અશુદ્ધ પર્યાયાર્થિક નય (૪) અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક નય
(૧૩) કર્મોપાધિસાપેક્ષ સાદિ-સાન્ત શુદ્ધ પર્યાયાર્થિક નય સે (૫) કર્મોપાધિરહિત નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય (૧૪) નામનિક્ષેપગ્રાહક પર્યાયાર્થિક નય (૬) કર્મોપાધિરહિત નિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક નય (૧૫) સ્થાપનાનિક્ષેપગ્રાહક પર્યાયાર્થિક નય (૭) કર્મોપાધિશૂન્ય સાદિ-સાન્ત શુદ્ધ પર્યાયાર્થિક નય (૧૬) દ્રવ્યનિક્ષેપગ્રાહક પર્યાયાર્થિક નય (૮) કર્મોપાધિશન્ય અનાદિ-સાન્ત શુદ્ધ પર્યાયાર્થિક નય (૧૭) ભાવનિક્ષેપગ્રાહક પર્યાયાર્થિક નય (૯) કર્મોપાધિસાપેક્ષ સાદિ-સાન્ત અશુદ્ધ પર્યાયાર્થિક નય
(સૂક્ષ્મ) હજુ સૂક્ષ્મદષ્ટિથી આગળ (૧૪/૩ થી ૭ + ૧૫-૧૬) બતાવવામાં આવશે તે (૧૮) શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય, (૧૯) અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય, (૨૦) શુદ્ધ ગુણવ્યંજનપર્યાય, (૨૧) અશુદ્ધ ગુણવ્યંજનપર્યાય, (૨૨) શુદ્ધ દ્રવ્યાWપર્યાય, (૨૩) અશુદ્ધ દ્રવ્યાર્થપર્યાય, (૨૪) શુદ્ધ ગુણાર્થપર્યાય, (૨૫) અશુદ્ધ ગુણાર્થપર્યાય, (૨૬) સજાતીયપર્યાય, (૨૭) વિજાતીયપર્યાય, (૨૮) સ્વભાવગુણપર્યાય, (૨૯) વિભાવગુણપર્યાય, (૩૦) સૂક્ષ્મપર્યાય, (૩૧) બાદરપર્યાય વગેરેને ગ્રહણ કરવાની દૃષ્ટિએ પર્યાયાર્થિકનયનો વિભાગ વિચારવામાં આવે તો સત્તર કરતાં પણ ઘણાં વધુ પર્યાયાર્થિક પ્રકારોની આપત્તિ દેવસેનમતમાં મોટું ફાડીને ઊભી જ છે.
Page #368
--------------------------------------------------------------------------
________________
९९४ . पर्यायार्थिकाणाम् ऋजुसूत्रादौ समवतारः ।
૮/૨૪ किञ्च, येऽपि पर्यायार्थिकस्य षड् भेदा देवसेनेन नयचक्राऽऽलापपद्धत्योः दर्शिताः इह च पूर्व षष्ठशाखायां (६/१-६) व्याख्याताः ते सर्वेऽपि ऋजुसूत्रादावन्तर्भवन्ति। तथाहि - र (१-२) पर्यायार्थिकस्य आद्यौ द्वौ भेदौ अनादिनित्य-सादिनित्यपर्यायग्राहको अशुद्धर्जुसूत्रादिस नयान्तर्भूतौ विज्ञेयौ।
(३) सत्तागौणत्वेन उत्पाद-व्ययग्राहकस्वभावोऽनित्यशुद्धपर्यायार्थिकनयः ‘प्रतिसमयं विनाशिनः ' पर्याया' इति प्रतिपादकः शुद्धर्जुसूत्राद्यन्तःपाती।
(४) सत्तासापेक्षस्वभावोऽनित्याऽशुद्धपर्यायार्थिकनयः ‘एकस्मिन् समये त्रयात्मकः पर्यायः' प इति निरूपकः व्यवहारानुगृहीतर्जुसूत्रनयान्तःप्रविष्टः, केवलस्य ऋजुसूत्रस्य सत्ताग्राहकत्वाभावात् । __ यद्वा एतत्क्षणविशिष्टस्य ध्रौव्यस्य पर्यायतया तस्य केवले ऋजुसूत्रेऽपि समावेशो युज्यते । (५) 'सिद्धसदृशाः शुद्धाः संसारिणां पर्यायाः' इति दर्शकः कर्मोपाधिनिरपेक्षस्वभावो नित्य
- પર્યાયાર્થિકનયના છ ભેદ પણ સ્વતંત્ર નથી કે (જિગ્ય) વળી, નયચક્ર તથા આલાપપદ્ધતિ ગ્રંથમાં દેવસેનજીએ પર્યાયાર્થિકનયના જે છ ભેદ દર્શાવેલા છે તથા આ જ ગ્રન્થમાં પૂર્વે છઠ્ઠી શાખામાં ૧ થી ૬ શ્લોક સુધી જેનું વિવેચન કરવામાં આવેલ છે, તે બધા પર્યાયાર્થિકનયના પ્રકારો પણ ઋજુસૂત્રનય વગેરેમાં અન્તર્ભાવ પામે છે. તે આ રીતે :
(૧-૨) પર્યાયાર્થિકનયનો અનાદિ નિત્ય પર્યાયનો ગ્રાહક પ્રથમ ભેદ અને સાદિ નિત્ય પર્યાયનો ગ્રાહક દ્વિતીય ભેદ – આ બન્ને ભેદોનો અશુદ્ધ ઋજુસૂત્રનય વગેરેમાં અન્તર્ભાવ થાય છે - તેમ જાણવું. કારણ કે અશુદ્ધ ઋજુસૂત્રનય દીર્ઘકાલીન પર્યાયનો સ્વીકાર કરે છે. 1 (૩) સત્તાને = ધ્રૌવ્યને ગૌણ કરીને ઉત્પાદ-વ્યય પર્યાયને ગ્રહણ કરવાના સ્વભાવવાળો ત્રીજો
અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકાય એવું પ્રતિપાદન કરે છે કે “પર્યાયો પ્રત્યેક સમયે નાશ પામે છે.” ક્ષણિક | પર્યાયને મુખ્ય કરવાના લીધે પ્રસ્તુત ત્રીજા પર્યાયાર્થિકનયનો શુદ્ધ ઋજુસૂત્રનય વગેરેમાં અન્તર્ભાવ થાય છે. કારણ કે શુદ્ધ ઋજુસૂત્રનય વગેરે ક્ષણભંગુર પર્યાયોને પોતાનો મુખ્ય વિષય બનાવે છે.
(૪) સત્તાસાપેક્ષ = દ્રવ્યગ્રાહક સ્વભાવવાળો ચોથો અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય એવું નિરૂપણ કરે છે કે “એક જ સમયે પર્યાય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે.” પર્યાયાર્થિકનયના પ્રસ્તુત ચોથા ભેદનો કેવલ ઋજુસૂત્રનયમાં અન્તર્ભાવ થઈ શકતો નથી. કારણ કે શુદ્ધ ઋજુસૂત્રનય ધ્રૌવ્યગ્રાહક નથી. પરંતુ વ્યવહારનયથી અનુગૃહીત ઋજુસૂત્રનયમાં તેનો સમાવેશ થઈ શકે છે. કેમ કે વ્યવહારનય દ્રવ્યગ્રાહક હોવાથી ધ્રૌવ્યગ્રાહી છે. તેથી ધ્રૌવ્યગ્રાહી વ્યવહારનયથી અનુગૃહીત ઉત્પાદ-વ્યયગ્રાહી ઋજુસૂત્રનયમાં ચોથા પર્યાયાર્થિકનયનો અન્તર્ભાવ કરવો વ્યાજબી છે. અથવા ચોથા પર્યાયાર્થિકનયનો ફક્ત શુદ્ધ ઋજુસૂત્રનયમાં પણ સમાવેશ થઈ શકે છે. કારણ કે વર્તમાનક્ષણવિશિષ્ટ પ્રૌવ્ય ક્ષણિક હોવાથી શુદ્ધ પર્યાયસ્વરૂપ છે. તથા ક્ષણિક પર્યાયને તો કેવલઋજુસૂત્રનય પણ ગ્રહણ કરી શકે છે. આમ વ્યવહારનયથી અનુગૃહીત ન હોય તેવા પણ ઋજુસૂત્ર સામાન્યમાં ચોથા પર્યાયાર્થિકનયનો સમાવેશ સંગત જ છે.
(૫) કર્મોપાધિનિરપેક્ષ સ્વભાવવાળો નિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય એવું દર્શાવે છે કે “સંસારી જીવોના
Page #369
--------------------------------------------------------------------------
________________
૮/૪
0 नवधा मूलनयविभागोऽनुचितः ।
९९५ शुद्धपर्यायार्थिकनयः अनुपचरितव्यवहारनयप्रविष्टः, शुद्धपर्यायाणां निरुपाधिकत्वात्, तत्र चाऽस्य । षष्ठीबोधितजीवभेदाऽवगाहित्वादिति पूर्वोक्तरीत्या (८/५) भावनीयम् ।
(६) कर्मोपाधिसापेक्षस्वभावोऽनित्याऽशुद्धपर्यायार्थिकनयः ‘संसारिणामुत्पत्ति-मरणे स्तः' इति । प्ररूपकः सोपाधिकपर्याय-पर्यायिभेदावगाहितया उपचरितव्यवहारनये समाविशति । ततश्च षड्विधा-न नामपि पर्यायार्थिकभेदानां शुद्धाऽशुद्धर्जुसूत्रादिनयेभ्यो विषयपार्थक्यं नैव सम्भवतीति सिद्धम् । म
इत्थं द्रव्यार्थिकभेदानां नैगमादौ पर्यायार्थिकभेदानाञ्च ऋजुसूत्रादौ समावेशेन नयसप्तकगोचरतः ... तयोः विषयभेदः न सिध्यतीति नवधा नयविभागप्रदर्शनमन्याय्यमिति फलितम् ।
न च गो-बलिवर्दन्यायेन द्रव्यार्थिक-पर्यायार्थिकनययोः नैगमादिसप्तनयेभ्यः कथञ्चिद्विषयभेदात् ॥ तेभ्यः तौ अतिरिच्यते इति श्रोतृबोधवैशद्यार्थं निरूप्यतेऽस्माभिरिति वाच्यम्, પર્યાયો સિદ્ધતુલ્ય શુદ્ધ છે. પર્યાયાર્થિકના પ્રસ્તુત પાંચમાં ભેદનો અનુપચરિત વ્યવહારનયમાં સમાવેશ થઈ શકે છે. કારણ કે શુદ્ધ પર્યાયો નિરુપાધિક છે, સ્વાભાવિક છે. તથા આ નય શુદ્ધપર્યાયોમાં જીવના ભેદનું અવગાહન કરે છે. ષષ્ઠી વિભક્તિ ભેદદ્યોતક છે. ગુણ-ગુણી, પર્યાય-પર્યાયી વગેરેમાં વ્યવહારનય ભેદગ્રાહક બને છે. તેથી તેને વ્યવહારનય કહેવો જરૂરી છે. તથા નિરુપાધિક શુદ્ધપર્યાયવિષયક હોવાથી તે વ્યવહારને અનુપચરિત કહેવો ઉચિત છે. પ્રસ્તુત શાખાના પાંચમા શ્લોકમાં દર્શાવ્યા મુજબ આ સમજી લેવું.
(૬) કર્મજન્ય ઉપાધિને સાપેક્ષ એવા સ્વભાવને ધારણ કરનાર અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકના એવી પ્રરૂપણા કરે છે કે “સંસારી જીવોના જન્મ-મરણ થાય છે. પ્રસ્તુત છઠ્ઠા પર્યાયાર્થિકનયનો ઉપચરિત વ્યવહારનયમાં સમાવેશ થાય છે. કારણ કે જન્મ-મરણ વગેરે સોપાધિક પર્યાયના ભેદનું પર્યાયીમાં = સંસારી જીવમાં તે અવગાહન કરે છે. ષષ્ઠી વિભક્તિ ભેદબોધક છે. તથા ભેદઅવગાહી હોય તેવી વ્યવહારનય બને. જન્મ-મરણ જીવના અશુદ્ધ પર્યાય છે, સોપાધિક પર્યાય છે. તેથી સોપાધિક વ્યવહારનયમાં તેનો સમાવેશ કરવો વ્યાજબી છે.
નવનચકલ્પના અયોગ્ય છે (ઘં.) આમ પર્યાયાર્થિકનયના છ પ્રકારના ભેદોનો શુદ્ધ-અશુદ્ધ ઋજુસૂત્રનય વગેરેમાં સમાવેશ થઈ જતો હોવાથી પર્યાયાર્થિકનયના બધાય ભેદોમાં શુદ્ધ-અશુદ્ધ ઋજુસૂત્રનય વગેરે કરતાં વિષયભેદ સંભવતો નથી જ – તેવું સિદ્ધ થાય છે. આમ દ્રવ્યાર્થિકના દશ ભેદનો નૈગમ આદિ નયમાં અને પર્યાયાર્થિકના છ ભેદનો ઋજુસૂત્ર વગેરે નયમાં સમાવેશ થઈ જવાથી નૈગમ આદિ સાત નયોના વિષય કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના વિષયમાં ભેદ સિદ્ધ થઈ શકતો નથી. તેથી નૈગમ આદિ સાત નયોના બદલે દ્રવ્યાર્થિક આદિ નવ નયનો જે વિભાગ દેવસેનજીએ દર્શાવેલ છે, તે વ્યાજબી નથી. આવું ઉપરોક્ત ચર્ચા દ્વારા ફલિત થાય છે.
દિગંબર :- (ઘ.) નૈગમ આદિ સાત નવો કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયમાં ગો -બલિવઈન્યાયથી કથંચિત્ વિષયભેદ રહેલો હોવાથી “નૈગમ આદિ સાત નો કરતાં તે બન્ને નયો અતિરિક્ત = સ્વતંત્ર છે' - એવું અમે શ્રોતાને સ્પષ્ટ બોધ થાય તે માટે નિરૂપણ કરીએ છીએ.
Page #370
--------------------------------------------------------------------------
________________
० देवसेनमते कोटिभङ्गीप्रसङ्गः ।
८/१४ 2 “નો-વનિવ” ન્યાયાઁ વિષયભેદઈ ભિન્ન નય કહિયઇ, તો “વિવ, સ્થાન્નિત્યે” ઈત્યાદિ
સપ્તભંગી મધ્યે કોટિ પ્રકારઈ અર્પિતાનર્પિત સત્તાસત્ત્વગ્રાહક નય ભિન્ન ભિન્ન કરતાં સપ્તમૂલનય પ્રક્રિયા ભાંજઈ. એ પંડિતઇ વિચારવું. ઇતિ ૧૨૨મી ગાથાનો અર્થ સંપૂર્ણ ૮/૧૪
एवं सति ‘स्वद्रव्यादिचतुष्टयेभ्यो घटोऽस्ति एव, परद्रव्यादिचतुष्टयेभ्यो घटो नास्ति एव' इत्यादिरूपेण सप्तभङ्ग्यां स्वद्रव्यादिचतुष्टयगोचरानेकविधार्पणाऽनर्पणातः कोटिशः सत्त्वाऽसत्त्वग्राहकनयभेदकरणेन हि समयप्रसिद्धा नैगमादिसप्तमूलनयप्रक्रिया भज्येत । ततश्च तादृशार्पिताऽनर्पितसत्त्वाऽसत्त्वग्राहकनानानयप्रक्रियया प्रसिद्धा सप्तभङ्गी भज्येत, गो-बलिवर्दन्यायतः कोटिशः प्रकारसम्भवेन कोटिभङ्गीप्रसङ्गात् । शक्यं हि एवमपि वक्तुं यदुत ‘स्वद्रव्यापेक्षया यदस्तित्वं घटस्य
ના “ગો-બલિદી ન્યાયની સ્પષ્ટતા - સ્પષ્ટતા - સંસ્કૃત ભાષામાં “ો’ શબ્દ ગાય અને બળદ બન્નેનો વાચક છે. તેથી બે ગાય અને ત્રણ બળદ આવી રહેલા હોય ત્યારે “પષ્ય વઃ સ ન્ત' - એવું કહેવામાં કોઈ બાધ નથી. પરંતુ તેવું કહેવાથી શ્રોતાને સામેથી “બે ગાય અને ત્રણ બળદ આવે છે કે ત્રણ ગાય અને બે બળદ આવે છે કે પાંચેય ગાય આવે છે કે પાંચેય બળદ આવે છે' - આ બાબતનો સ્પષ્ટ બોધ થઈ શકતો નથી. તેથી તેવા સ્થળે શ્રોતાને સ્પષ્ટ બોધ કરાવવા માટે વક્તા એવું બોલે છે કે “ આવી ત્રય વસ્તિવ Hછત્તિ.” જેમ “પષ્ય વિઃ કાન્તિ ’ - આવું બોલવામાં કોઈ પણ પ્રકારનો વિષયબાધ ન હોવા છતાં પણ ગાય અને બળદ વચ્ચે કાંઈક ભેદ રહેલ હોવાથી શ્રોતાને સ્પષ્ટ બોધ થાય તે માટે તે આવી ત્ર વનિવ' - આવું બોલવામાં આવે છે, તેમ નૈગમ આદિ નો કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક છે નયમાં કથંચિત્ ભેદ રહેલો હોવાથી શ્રોતાને નય અંગે સ્પષ્ટ બોધ કરાવવા માટે સાત નયના બદલે નવ 1 નયોનું નિરૂપણ દેવસેનજીએ નયચક્ર ગ્રંથમાં કરેલ છે – આવું પ્રસ્તુતમાં દિગંબરનું તાત્પર્ય જણાય છે.
ઇ દિગંબરમતમાં સમમૂલન પ્રક્રિયાભંગનો પ્રસંગ છે આ શ્વેતાંબર :- (વં સત્તિ.) જો ગો-બલિવઈ ન્યાયથી નૈગમ આદિ નો કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક
નયમાં કથંચિત ભેદ હોવાથી તમે સાત નયના બદલે નવ નયનું નિરૂપણ કરતા હો, તો તેવી રીતે સર્વત્ર વિચારણા કરવા જતાં સપ્તમૂલનયપ્રક્રિયા ભાંગી પડશે. તે આ રીતે :- “સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની અપેક્ષાએ ઘટ સત્ જ છે. પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની અપેક્ષાએ ઘટ અસતુ જ છે.' આ રીતે સપ્તભંગીમાં સ્વદ્રવ્યાદિ ચતુષ્કની જુદી-જુદી અર્પણા (= વિવક્ષા) અને અનર્પણા (= અવિવક્ષા) કરીને કરોડો પ્રકારે સત્ત્વ-અસત્ત્વગ્રાહક નયને જુદા કરવામાં આવે તો સપ્તભંગીમાં આગમપ્રસિદ્ધ નૈગમાદિ સાત મૂળ નયની પ્રક્રિયા ભાંગી પડશે. તથા અર્પિત-અનર્પિત સ્વરૂપે સત્તાસત્ત્વગ્રાહક વિભિન્ન નયોની મૌલિક પ્રક્રિયા માન્ય કરવામાં આવે તો તેવી નયની પ્રક્રિયા કરવાના લીધે પ્રસિદ્ધ એવી સપ્તભંગી ભાંગી પડશે. કારણ કે તે રીતે ગો-બલિવર્ધન્યાયથી વિચાર કરવામાં આવે તો કરોડો ભાંગા = પ્રકાર સંભવતા હોવાથી સપ્તભંગીના બદલે કોટિભંગી = કરોડભંગી માનવાની આપત્તિ આવશે. આનું કારણ એ છે કે અહીં * * ચિહ્રદયગત પાઠ પુસ્તકોમાં નથી. લી.(૨+૩+૪) + આ. (૧) + કો.(૭+૯+૧૩) + સિ. + પા૦ પ્રતમાંથી લીધેલ છે. ૪ (૨+૩+૪)માં “સંતમૂલ' પાઠ છે. *.* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
Page #371
--------------------------------------------------------------------------
________________
८/१४ ० गो-बलिवर्दन्यायेन नानाभङ्गाऽऽपादनम् ।
९९७ ततो भिन्नमेवाऽस्तित्वं स्वक्षेत्रापेक्षया' तथा 'स्वक्षेत्राऽपेक्षया यदस्तित्वं घटस्य ततो भिन्नमेवास्तित्वं प स्वकालापेक्षया' इत्यादि।
न हि यदेव मार्त्तघटास्तित्वं कान्यकुब्जमार्त्तघटे तदेव पाटलिपुत्रमार्त्तघटे वर्तते; न वा यदेव कान्यकुब्जमार्त्तघटास्तित्वं वासन्तिक-कान्यकुब्जमार्त्तघटे तदेव शैशिर-कान्यकुब्जमार्तघटे वर्त्तते, एकनाशेऽपरस्याऽप्युच्छेदापत्तेः ।
ततश्च ‘घटः स्यादस्ति एव' इति स्थाने गो-बलिवर्दन्यायेन ‘घटः स्वद्रव्यतोऽस्ति एव', 'घटः क આ રીતે પણ કહી શકાય છે કે “સ્વદ્રવ્યની અપેક્ષાએ ઘટમાં જે અસ્તિત્વ છે, તેના કરતાં સ્વક્ષેત્રની અપેક્ષાએ ઘટનું અસ્તિત્વ જુદું જ છે. તથા સ્વક્ષેત્રની અપેક્ષાએ ઘટનું જે અસ્તિત્વ છે, તેના કરતાં સ્વકાળની અપેક્ષાએ ઘટનું અસ્તિત્વ જુદું જ છે.” આ રીતે જુદા-જુદા સ્વરૂપે સત્ત્વગ્રાહક પ્રથમ ભાંગામાં જ અનેક પ્રકારો આવી પડશે.
શંકા - ઘટનિષ્ઠ સ્વદ્રવ્યસાપેક્ષ અસ્તિત્વ કરતાં ઘનિષ્ઠ સ્વક્ષેત્રાદિસાપેક્ષ અસ્તિત્વ જુદું છે - તેવું માનવામાં પ્રમાણ શું છે ?
દ્રવ્યસાપેક્ષ અસ્તિત્વ કરતાં ક્ષેત્રાદિસાપેક્ષ અસ્તિત્વ પૃથક્ % સિમાધાન :- (ન દિ.) “ઘનિષ્ઠ સ્વદ્રવ્યસાપેક્ષ અસ્તિત્વ કરતાં સ્વક્ષેત્રાદિસાપેક્ષ અસ્તિત્વ ભિન્ન છે' - આ વાત પ્રામાણિક જ છે. તે આ રીતે - એક માટીનો ઘડો કાન્યકુબ્સમાં (પ્રાયઃ રાજસ્થાનમાં રહેલ કનોજમાં) ઉત્પન્ન થયેલો હોય અને બીજો માટીનો ઘડો પાટલિપુત્રમાં ઉત્પન્ન થયેલો હોય તો તે બન્ને માટીના ઘડાનું અસ્તિત્વ એક નથી, પણ જુદું જુદું છે. મતલબ કે કાન્યકુબ્ધ શહેરમાં ઉત્પન્ન થયેલ છે માટીના ઘડામાં જે મારૂંઘટઅસ્તિત્વ = મૃથ્યય ઘટઅસ્તિત્વ = સ્વકૃત્તિકાદ્રવ્યસાપેક્ષ ઘટઅસ્તિત્વ રહેલું છે, તે જ અસ્તિત્વ પાટલિપુત્ર શહેરમાં ઉત્પન્ન થયેલા માટીના ઘડામાં રહેતું નથી. જો કાન્યકુબ્ધ ક્ષેત્રમાં નિષ્પન્ન મૃમય ઘટમાં અને પાટલિપુત્ર ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ મારૂંઘટમાં રહેનાર માર્તઘટઅસ્તિત્વ એક | જ હોય તો કાન્યકુબ્સમાં નિષ્પન્ન થયેલ ઘડાનો નાશ થતાં પાટલિપુત્ર શહેરમાં ઉત્પન્ન થયેલ ઘડાનો પણ નાશ થવાની આપત્તિ આવશે. કારણ કે બન્ને ઘડાનું અસ્તિત્વ એક જ છે. તે જ રીતે કાન્યકુબ્દ શહેરમાં વસંતઋતુમાં ઉત્પન્ન થનાર માટીના ઘડામાં જે કાન્યકુન્નક્ષેત્રસાપેક્ષ મારૂંઘટઅસ્તિત્વ રહેલું છે, તે જ અસ્તિત્વ કાન્યકુબ્ધ શહેરમાં શિશિરઋતુમાં ઉત્પન્ન થનાર માટીના ઘડામાં રહેતું નથી. જો કાન્યકુબ્ધ ક્ષેત્રમાં વસંતઋતુમાં ઉત્પન્ન થયેલ માટીના ઘડામાં જે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલસાપેક્ષ ઘટઅસ્તિત્વ છે, તે જ ઘટઅસ્તિત્વ કાન્યકુજ શહેરમાં શિયાળામાં ઉત્પન્ન થયેલ માટીના ઘડામાં રહેતું હોય તો તે વસંતઋતુકાલીન ઘટનો નાશ થતાં શિશિરકાલીન ઘટનો પણ નાશ થવાની આપત્તિ આવશે. કારણ કે તે બન્ને ઘડામાં રહેલું અસ્તિત્વ એક જ છે – તેવું તમે માનો છો. (જેમ લોકવ્યવહારમાં દશરથનું અસ્તિત્વ અને કૌશલ્યાપતિનું અસ્તિત્વ એક જ હોવાથી દશરથનો નાશ થતાં કૌશલ્યાપતિનો નાશ થાય છે તેમ પ્રસ્તુતમાં સમજવું.)
જ પ્રથમ ભંગના સ્થાનમાં અનેક ભંગની આપત્તિ જ (તત.) આમ ગો-બલિવર્ધન્યાયથી વિચારીએ તો ઘટમાં રહેનાર સ્વદ્રવ્યસાપેક્ષ અસ્તિત્વ, સ્વક્ષેત્ર સાપેક્ષા
Page #372
--------------------------------------------------------------------------
________________
९९८
• आगमानुसारतः तत्त्वं विचारणीयम् ।
८/१४ प स्वक्षेत्रतोऽस्त्येव', 'घटः स्वकालतोऽस्त्येव', 'घटः स्वभावतोऽस्त्येव' ‘घटः स्वसम्बन्धेनाऽस्त्येव', .. ‘घटः स्ववाचकापेक्षवाच्यत्वेनाऽस्त्येव', 'घटः स्वप्रमीतिविषयत्वेनाऽस्ति एव' इत्यादिरूपेण बहवो
भङ्गाः स्युः। एवं ‘घटः स्यान्नास्त्येवे'त्यत्राऽपि बोध्यम् । एवमेव तृतीय-चतुर्थादिभङ्गस्थाने दर्शित। सत्त्वाऽसत्त्वगोचरविविधप्रकारसंवेधेन नानाविधा भङ्गा गो-बलिवर्दन्यायेन दर्शयितव्याः स्युः । ततश्च श सप्तभङ्ग्युच्छेदेन कोटिभङ्गी प्रसज्येतेत्यवधेयं मनीषिभिः। ----
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - आगमानुसारतः तत्त्वविचारणा कार्या - इत्येवमर्पणाऽत्र क्रियते । સત્ત્વ, સ્વકાળસાપેક્ષ વિદ્યમાનતા અને સ્વભાવસાપેક્ષ હાજરી પરસ્પર વિભિન્ન હોવાથી સપ્તભંગીના પ્રથમ ભાંગામાં “ધર્ટ: ચા પ્તિ ઇવ’ આવું કહેવાના બદલે તેના સ્થાનમાં ‘ઇટ: દ્રવ્યતઃ તિ एव', 'घटः स्वक्षेत्रतः अस्ति एव', 'घटः स्वकालतः अस्ति एव' 'घटः स्वभावतः अस्ति एव' - આ પ્રમાણે કહેવું પડશે. તે જ રીતે “ઘટ સ્વસંબંધથી સત્ છે” અને “પરસંબંધથી ઘટ અસત્ છે' તથા “સ્વવાચકશબ્દસાપેક્ષ વાગ્મતારૂપે ઘટ સત્ છે', “પરવાચકશબ્દસાપેક્ષ વાગ્મતારૂપે ઘટ અસતુ છે'. તેમજ “ઘટ સ્વપ્રમાવિષયવરૂપે સત્ છે” અને “પરપ્રમાસાપેક્ષવિષયવરૂપે ઘટ અસત્ છે' - આવા પણ અનેક ભાગાઓ આવી પડશે. તેથી સપ્તભંગીનો જે પ્રથમ ભાંગો ઘટીય અસ્તિત્વને સૂચવનારો છે, તેના સ્થાને સ્વદ્રવ્ય-ક્ષેત્ર વગેરેના ચાર ભાંગા અને તદુપરાંત ઉપરોક્ત નવા અનેક ભાગાઓ = પ્રકારો એ પણ ઉમેરવા પડશે. તેથી ચાર ઉપરાંત ‘ઘટ: વસન્ડ્રન્થન ત ઇવ’, ‘ઇટ: વીવછાપેક્ષવધ્યત્વેન
સ્તિ જીવ', “ઇટ: સ્વપ્રમીતિવિષયત્વેન તિ વ...” ઈત્યાદિ રૂપે અનેક ભાંગાઓ = પ્રકારો ઘટસત્ત્વને સૂચવનારા પ્રાપ્ત થશે. તે જ રીતે “ઘટ: ચાત્ નાસ્તિ ’ - આ પ્રમાણે સપ્તભંગીસ્થ | દ્વિતીય ભાંગાના સ્થાનમાં પણ “ધ૮: પદ્રવ્યતઃ નાસ્તિ જીવ’, ‘ઘ૮: પરક્ષેત્ર: નાસ્તિ વ...' ઈત્યાદિરૂપે 2અનેક (ઘટસત્ત્વદર્શક ભાંગાઓની સંખ્યા જેટલા) ભાંગાઓ દર્શાવવા પડશે. તે જ રીતે સપ્તભંગીના ત્રીજા, ચોથા વગેરે ભાંગાઓના સ્થાને ઉપર મુજબ સત્ત્વ, અસત્ત્વ સંબંધી અનેક પ્રકારનો પરસ્પર સંવેધ કરવાથી ઢગલાબંધ ભાંગાઓ ગો-બલિવઈન્યાયથી દર્શાવવા પડશે. તેથી સપ્તભંગીનો ઉચ્છેદ થવાથી કોટિભંગી માનવાની આપત્તિ આવશે. આ બાબતને પ્રાજ્ઞ વાચકોએ ખાસ ધ્યાનમાં રાખવી.
- ગો-બલિવઈન્યાય કોટિભંગીઆપાદક સ્પષ્ટતા :- ગો-બલિવર્ધન્યાયથી અમુક વિશેષતાને મનોગત કરીને જેમ સાત નયના બદલે નવ નય દેવસેનજીએ બતાવેલા છે, તેમ ગો-બલિવ૮ન્યાયથી જ સત્ત્વ, અસત્ત્વમાં રહેલ કથંચિત્ ભેદને = વિશેષતાને ધ્યાનમાં રાખીને સપ્તભંગીના બદલે ઉપરોક્ત રીતે કોટિભંગી દર્શાવવાની આપત્તિ દેવસેનજીને આવશે. કારણ કે યુક્તિ તો બન્ને ઠેકાણે સમાન રીતે જ લાગુ પડે છે. જો કોટિભંગીના બદલે, આગમના અનુસાર, સપ્તભંગીને જ જણાવવાનું કાર્ય દેવસેનજી કરતા હોય તો નવ નયના બદલે, આગમના અનુસાર, સાત જ નયને દેવસેનજીએ જણાવવા જોઈએ. આવું પ્રસ્તુતમાં ગ્રંથકારશ્રીનું તાત્પર્ય જણાય છે.
જ દેશનાપદ્ધતિ અંગે કાંઈક સૂચન ૪ આધ્યાત્મિક ઉપનય - આગમ અનુસાર તત્ત્વની વિચારણા કરવા ઉપર અહીં ભાર અપાયેલ
Page #373
--------------------------------------------------------------------------
________________
८/१४
0 व्यामोहकारिणी देशनापद्धतिः त्याज्या 0 एवं प्रसिद्धागमिकपरम्परावैलक्षण्येन यन्निरूपणे न कोऽपि महान् विशेषः तन्निरूपणं पूर्वाचार्यपरम्परानुसारेणैव कर्तुं युज्यते । इत्थमेवाऽस्मदीयशास्त्रनिष्ठा निर्वाह्यते अस्मद्देशनापद्धतिश्च न श्रोतृणां व्यामोहोत्पादिका सम्पद्यते । इदं सर्वैरेव प्राज्ञैः धर्मोपदशकैश्च निजचेतसि समवधातव्यम् ।
ततश्च “निरज्जना निष्क्रियका गतस्पृहा अस्पर्धका बन्धन-सन्धिवर्जिताः। सत्केवलज्ञाननिधानबन्धुरा । निरन्तरानन्दसुधारसाञ्चिताः ।।” (जै.त.सा.३६८) इति जैनतत्त्वसारे महोपाध्यायसुरचन्द्रगणिदर्शितं सिद्धसुखं श પ્રત્યાસન્નતાં ચતુI૮/૧૪. છે. તથા જે પદાર્થનું પ્રસિદ્ધ આગમિક પરંપરા કરતાં જુદી પ્રણાલિકાથી નિરૂપણ કરવામાં કશી મહત્ત્વપૂર્ણ વિશેષતા ન હોય તો તેવા સ્થળે પૂર્વાચાર્યોની પ્રસિદ્ધ પ્રણાલિકાને અનુસરીને જ પદાર્થનું નિરૂપણ કરવું વ્યાજબી છે. આવું કરવામાં જ આપણી શાસ્ત્રનિષ્ઠા જળવાય છે અને આપણી દેશનાપદ્ધતિ પણ શ્રોતાને છે કે વ્યામોહજનક બનતી નથી. આ બાબતને દરેક આત્માર્થી વિચારકોએ અને ઉપદેશકોએ પોતાના ચિત્તમાં સારી રીતે ધ્યાનમાં રાખવી.
જ સિદ્ધવરૂપની નિકટ પહોંચીએ (તતશ્ય.) તેવી શાસ્ત્રનિષ્ઠાગર્ભિત ધર્મદેશનાથી જૈનતત્ત્વસાર ગ્રંથમાં જણાવેલ સિદ્ધસુખ ખૂબ નજીક આવે છે. ત્યાં મહોપાધ્યાય શ્રીસુરચન્દ્રગણીએ સિદ્ધ ભગવંતના સુખમય સ્વરૂપને દર્શાવતા કહેલ છે કે “સિદ્ધાત્માઓ (૧) નિરંજન, (૨) નિષ્ક્રિય, (૩) સ્પૃહાશૂન્ય, (૪) સ્પર્ધારહિત, (૫) બંધનસંધિવર્જિત, (૬) તાત્વિક કેવલજ્ઞાનાત્મક નિધનથી સુંદર તથા (૭) નિરંતર આનંદરૂપી અમૃતરસથી યુક્ત હોય છે.” (૮/૧૪)
લખી રાખો ડાયરીમાં.....ઉ) • દુ:ખભીતિથી સાધનાનો પ્રારંભ શક્ય છે.
દા.ત. ચાચક સંપ્રતિરાજાનો જીવ. પ્રભુસ્મૃતિ વિના ઉપાસનાનો શુભારંભ શક્ય નથી.
દા.ત. સુભૂમ ચક્રી. • વાસનાને માનપત્રની જ તાલાવેલી છે.
ઉપાસનાને ભાનપત્ર મેળવવાની ઝંખના છે.
• પ્રભુની જેમાંથી બાદબાકી થાય તે આચાર, વિચાર,
ઉચ્ચાર વાસના બને છે. પ્રભુ જેમાં ભળે તે આચાર, વિચાર, ઉચ્ચાર ઉપાસના બને છે.
Page #374
--------------------------------------------------------------------------
________________
? o o o
0 नैगमनयस्वातन्त्र्यमीमांसा ।
८/१५ “જો વિષયભેદઇ નયભેદ કહસ્યો, તો સામાન્યર્નગમ સંગ્રહમાંહિ, વિશેષનૈગમ વ્યવહારનયમાં ભેલતાં ૬ જ નય થઈ જામ્ય ઇ.એહવી શિષ્યની આશંકા ટાલવાનઈ અર્થિ કહેઈ છઈ -
સંગ્રહU નઈ વ્યવહારથી રે, નૈગમ કિહાંઈક ભિન્ન; •તિણ તે અલગો તેહથી રે, એ તો દોઇ અભિન્ન રે II૮/૧પ (૧૨૩) પ્રાણી. યદ્યપિ સંગ્રહન-વ્યવહારનયમાંહિ જ સામાન્ય-વિશેષ “ચર્ચાઈ નૈગમન ભલઈ જઈ,
नन्वेवं विषयभेदेनैव नयभेदाऽभ्युपगमे सामान्यनैगमस्य सङ्ग्रहे विशेषनैगमस्य च व्यवहारे समावेशात् षडेव नयाः स्युः इत्याशङ्कामपाकर्तुमाचष्टे - ‘सङ्ग्रहेति ।
सङ्ग्रह-व्यवहाराभ्यां नैगमो भिद्यते क्वचित।
ततस्ताभ्यां विभिन्नः सोऽविभिन्नविषयाविमौ ।।८/१५।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - सङ्ग्रह-व्यवहारभ्यां नैगमः क्वचिद् भिद्यते, ततः ताभ्यां सः ૪ (નામ) વિમા (હિન્દુ) ફી (વ્યાર્થિવ-પર્યાર્થિન) મિત્રવિષય (મો) ૮/૧૬ IT
यद्यपि मूलनयविभागे नैगमः सामान्यग्राही अभिमतो विशेषग्राही वा ? इति प्रश्ने सति आद्ये तस्य सङ्ग्रहे समावेशः, अन्त्ये च तस्य व्यवहारे निवेशः इति सामान्य-विशेषान्यतरग्राहकत्वमीमांसायां का तस्य तयोरेवान्तर्भावः सम्भवति। तदुक्तं सम्मतितर्कवृत्तौ श्रीअभयदेवसूरिभिः “नैगमस्य सामान्यग्राहिणः
અવતરણિકા - “જો વિષયભેદ હોય તો જ નયને સ્વતંત્ર માનવામાં આવે તો નૈગમનયને સ્વતંત્રરૂપે બતાવી નહિ શકાય. કારણ કે સામાન્ય ગ્રાહક નૈગમનયનો સંગ્રહનયમાં અને વિશેષગ્રાહક નૈગમનયનો વ્યવહારનયમાં સમાવેશ થઈ જાય છે. આમ સંગ્રહ અને વ્યવહાર નયના વિષય કરતાં નૈગમનયનો વિષય જુદો ન હોવાથી નૈગમનયનું સ્વતંત્ર અસ્તિત્વ નહિ રહે. તેથી કુલ છ જ મૂલનયો બનશે” – આવા પ્રકારની શંકા કે દલીલ દિગંબર કરે તો તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે :
| શ્લોકાર્થ:- સંગ્રહ અને વ્યવહાર નય કરતાં નૈગમનય ક્યાંક જુદો પડે છે. તેથી સંગ્રહ-વ્યવહાર 0 કરતાં નૈગમ જુદો છે. પરંતુ દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નયનો વિષય તો નૈગમાદિ સાત નયો કરતાં Cી જુદો નથી. તેથી નવનયવિભાગ યોગ્ય નથી.) (૮/૧૫)
જ નૈગમનનો સંગ્રહ-વ્યવહારમાં અંતર્ભાવ જ વ્યાખ્યાર્થ :- જો કે પ્રસ્તુત સપ્તનયવાદી શ્વેતાંબર સામે પણ દિગંબર આદિ વિદ્વાનો એવી દલીલ કરી શકે છે કે મૂલન વિભાગમાં જે નૈગમનય અભિમત છે, તે સામાન્ય ગ્રાહક અભિમત છે કે વિશેષગ્રાહક? જો સામાન્યધર્મગ્રાહક નૈગમનય મૂલન વિભાગમાં અભિપ્રેત હોય તો તેનો સંગ્રહનયમાં સમાવેશ થઈ જશે. તથા વિશેષ ધર્મગ્રાહક નૈગમનય અહીં વિવક્ષિત હોય તો તેનો વ્યવહારનયમાં પ્રવેશ થઈ જશે. આમ સામાન્ય કે વિશેષ - બેમાંથી કોઈ પણ ગુણધર્મને ગ્રહણ કરનારા નૈગમનનો સમાવેશ જ પુસ્તકોમાં “શંકા” પાઠ. કો.(૧૨+૧૩)નો પાઠ લીધો છે. 1 મો.(૨)માં “સંગ્રહથી ને પાઠ. કો.(૬)માં “તેણિ” પાઠ. ૪ આ.(૧)માં “દોયથી’ પાઠ. 88 મો.(ર)માં “ચર્ચાઈના બદલે ‘પર્યાય” પાઠ, 3 લી.(૧)માં “ટલઈ પાઠ.
Page #375
--------------------------------------------------------------------------
________________
८/१५
* विशेषावश्यकभाष्यादिसंवादः
सङ्ग्रहेऽन्तर्भूतत्वाद् विशेषग्राहिणश्च व्यवहारे इति नैगमाभावाद्” (स.त.१/३/पृ.२८५) इति ।
1.
अत एव विशेषावश्यकभाष्ये “सामन्नमह विसेसो पच्चुप्पण्णं च भावमेत्तं च । पइसदं च जहत्थं च वयणमिह संगहाईणं।।” (वि. आ. भा. ३५८६) इत्येवं नैगमनयस्य सङ्ग्रह - व्यवहारयोरन्तर्भावेन सङ्ग्रहादीनां षण्णां नयानां मतं संक्षिप्योपदर्शितम् । कण्ठतोऽपि तत्रैव 2 “जो सामण्णग्गाही स नेगमो संगहं गओ अहवा। इयरो ववहारमिओ” (वि.आ.भा.३९) इत्युक्तम् । अग्रेऽपि तत्रैव जं च पवेसो नेगमनयस्स ટોપુ વહુતો સમવાઓ" (વિ..મા.૨૮૧૪) ત્યુત્તમ્ । પશ્વત્વમાથે (૨૨૩૧) કપિ વમાશયઃ । तदुक्तं समवायाङ्गवृत्तौ अपि " नैगमनयो द्विविधः सामान्यग्राही विशेषग्राही च । तत्र यः सामान्यग्राही स सङ्ग्रहे अन्तर्भूतः, विशेषग्राही तु व्यवहारे” (स.सू.अ.२२ पृ. ८३ ) इति । ततश्च षडेव मूलनयाः કરવાની વિચારણા કરવામાં આવે તો નૈગમનો સંગ્રહમાં કે વ્યવહારમાં અંતર્ભાવ સંભવે જ છે. તેથી જ સંમતિતર્ક ગ્રંથની વાદમહાર્ણવ નામની વ્યાખ્યામાં તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજે જણાવેલ છે કે ‘સામાન્યધર્મગ્રાહક નૈગમનયનો સંગ્રહનયમાં અંતર્ભાવ થાય છે તથા વિશેષગુણધર્મગ્રાહક નૈગમનયનો વ્યવહારનયમાં અંતર્ભાવ થાય છે. માટે નૈગમનયનું સ્વતંત્ર અસ્તિત્વ નથી.'
છ નયમતદર્શનનું રહસ્ય
(ત.) આ જ કારણસર વિશેષાવશ્યકભાષ્યમાં શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે ‘સંગ્રહનયના વચનનો વિષય સામાન્ય છે. વ્યવહારનયના વચનનો વિષય વિશેષ છે. ઋજુસૂત્રનયના વચનનો વિષય વર્તમાનકાલીન ભાવ છે. શબ્દનયના વચનનો વિષય ભાવમાત્ર છે. સમભિરૂઢનયના વચનનો વિષય પ્રતિશબ્દવાચ્ય વિશિષ્ટ ભાવ છે. અને એવંભૂતનયના વચનનો વિષય શબ્દાનુસારી યથાર્થ ભાવ (= શબ્દવાચ્યઅર્થક્રિયાવિશિષ્ટ અર્થ) છે' આ પ્રમાણે સંગ્રહ વગેરે છ નયોનો મત સંક્ષેપમાં જણાવેલ છે. તેની ! પાછળ તેઓશ્રીનો આશય એ જ છે કે નૈગમનયનો સંગ્રહ અને વ્યવહા૨ નયમાં અંતર્ભાવ થઈ જાય છે. જો નૈગમનયનો વિષય સંગ્રહાદિ છ નયો કરતાં ભિન્ન હોય તો તેઓશ્રીએ સંગ્રહાદિ છ નયના શૅ બદલે સાત નયના વિષયનો ત્યાં સંક્ષેપમાં નિર્દેશ કરેલો હોત. પરંતુ તેઓશ્રીએ તેવું કરેલ નથી. તથા સ્પષ્ટપણે પણ વિશેષાવશ્યકભાષ્યમાં જ જણાવેલ છે કે જે સામાન્યગ્રાહી નૈગમ છે, તે સંગ્રહનયમાં અન્નદ્ભૂત છે. તથા જે વિશેષગ્રાહી નૈગમ છે, તે વ્યવહારનયમાં પ્રવિષ્ટ થાય છે.' વિશેષાવશ્યકભાષ્યમાં જ આગળ જણાવેલ છે કે સંગ્રહ અને વ્યવહાર નયમાં નૈગમનયનો સમાવેશ અનેક વાર શાસ્ત્રોમાં જણાવેલ છે.' પંચકલ્પભાષ્યમાં પણ આવા આશયથી નૈગમનો સંગ્રહ-વ્યવહારમાં સમાવેશ કર્યો છે. * સંગ્રહાદિમાં નૈગમનયનો સમાવેશ
(તવુ.) સમવાયાંગસૂત્રવ્યાખ્યામાં પણ જણાવેલ છે કે ‘નૈગમનયના બે પ્રકાર છે. (૧) સામાન્યગ્રાહી અને (૨) વિશેષગ્રાહી. તેમાંથી જે સામાન્યધર્મગ્રાહી નૈગમ છે, તેનો અંતર્ભાવ સંગ્રહનયમાં થાય છે. તથા વિશેષધર્મગ્રાહક નૈગમનો સમાવેશ તો વ્યવહારનયમાં થાય છે.’ આ પ્રમાણે સાત નયના બદલે 1. सामान्यमथ विशेषः प्रत्युत्पन्नं च भावमात्रं च । प्रतिशब्दं च यथार्थं च वचनमिह संग्रहादीनाम् । 2. यः सामान्यग्राही स नैगमः सङ्ग्रहं गतोऽथवा । इतरो व्यवहारमितः । 3. यच्च प्रवेशो नैगमनयस्य द्वयोर्बहुशः समाख्यातः ।
-
१००१
]]> t
Page #376
--------------------------------------------------------------------------
________________
१००२
0 प्रस्थकाद्युदाहरणेषु नैगमाभिप्रायभेदः . રે તો હિ પણિ કિહાંઈક પ્રદેશાદિ દષ્ટાંત સ્થાનઈ (તેથી) ભિન્ન થાઈ છઇ. प स्युरिति दिगम्बरैः वक्तुं शक्यते।
तथापि सङ्ग्रह-व्यवहाराभ्यां नयाभ्यां नैगमः क्वचित् पूर्वोक्तेषु (४/१३) वक्ष्यमाणेषु (८/१८) च प्रदेश-प्रस्थक-वसतिदृष्टान्तेषु भिद्यते। तथाहि 'नैगमनयः तावद् धर्माऽधर्माऽऽकाश-जीव-स्कन्धानां , तद्देशस्य चेति षण्णां प्रदेशमाह । सङ्ग्रहस्तु धर्माऽधर्माऽऽकाश-जीव-स्कन्धानां पञ्चानामेव प्रदेशमाह, शं यतः देश-प्रदेशौ मिथो नातिरिच्येते, ‘दासेन मे खरः क्रीतो दासोऽपि मे, खरोऽपि मे' इति के न्यायाद् देशस्य स्वीयत्वेन तत्प्रदेशस्याऽपि स्वीयत्वाऽव्यभिचारात् । ततश्च पञ्चानामेव प्रदेश इति
सङ्ग्रहमतम् । __व्यवहारस्त्वाह - पञ्चानां प्रदेशस्तदा स्याद् यदि साधारणः स्यात्, यथा ‘पञ्चानां गोष्ठिकानां છ મૂલ નય પ્રાપ્ત થશે. આવું દિગંબર વગેરે વિદ્વાનો શ્વેતાંબરોને કહી શકે છે.
પ્રદેશ ઉદાહરણમાં નૈગમ-સંગ્રહનયનું મંતવ્ય વિભિન્ન જ (તથાપિ) તો પણ શ્વેતાંબરમતાનુસાર સાત મૂળ નયનો વિભાગ વ્યાજબી જ છે. કારણ કે નૈગમનય પૂર્વોક્ત (૪/૧૩) તથા આગળ (૮/૧૮) જણાવાશે તે પ્રદેશ, પ્રસ્થક, વસતિ દષ્ટાંતમાં સંગ્રહ-વ્યવહાર કરતાં જુદો પડે છે. તે આ રીતે સમજવું. સૌપ્રથમ પ્રદેશ દષ્ટાંતમાં નૈગમનય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, જીવ, પુદ્ગલસ્કંધ અને તેનો દેશ - આ છ ના પ્રદેશને જણાવે છે. જ્યારે સંગ્રહનય તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, જીવ અને પુદ્ગલસ્કંધ - આ પાંચના જ પ્રદેશને જણાવે છે. દેશના પ્રદેશને તે જુદો માનતો નથી. આનું કારણ એ છે કે દેશ અને પ્રદેશ વચ્ચે પરસ્પર કોઈ » ફરક નથી. સંગ્રહનયનું મંતવ્ય એવું છે કે ધર્માસ્તિકાય વગેરેનું પોતાના દેશમાં (= અંશમાં) સ્વીત્વ
= સ્વસંબંધિત્વ વિદ્યમાન છે. તેથી ધર્માસ્તિકાય વગેરેના દેશના પ્રદેશમાં ( = નિરંશ અંશમાં) પણ { તેનું સ્વાયત્વ અવશ્ય આવી જાય છે. આ માટે એક ન્યાય પ્રસિદ્ધ છે. જેમ કોઈ વ્યક્તિનો દાસ =
ગુલામ જો ગધેડાને ખરીદે, તો તે વ્યક્તિ પોતાના ગુલામે ખરીદેલ ગધેડાને પણ પોતાનો જ સમજે છે. કારણ કે તે વ્યક્તિને પોતાના ગુલામમાં સ્વાયત્વની બુદ્ધિ છે. તેથી ગુલામે ખરીદેલ ગધેડામાં પણ તેને સ્વીત્વની બુદ્ધિ થાય છે. આ ન્યાયથી ધર્માસ્તિકાયદેશમાં ધર્માસ્તિકાયનું સ્વાયત્વ રહે છે તો ધર્માસ્તિકાયદેશસંબંધી પ્રદેશમાં પણ ધર્માસ્તિકાયનું સ્વાયત્વ રહેવું અનિવાર્ય છે. તેમાં કોઈ વિસંવાદ નથી. નૈગમન, ધર્માસ્તિકાય વગેરેના દેશના પણ પ્રદેશનો સ્વીકાર કરે છે. જ્યારે સંગ્રહનય તે રીતે માનવાના બદલે ઉપરોક્ત રીતે ધર્માસ્તિકાય વગેરે પાંચના જ પ્રદેશનો સ્વીકાર કરે છે.
છ પ્રદેશ દૃષ્ટાંતમાં વ્યવહારનયનું પ્રતિપાદન (વ્યવદર) સંગ્રહનયની જેમ વ્યવહારનય “ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યના પ્રદેશ છે” આવું માનતો નથી. વ્યવહારનયનો આશય એવો છે કે જે એક વસ્તુ અનેક વ્યક્તિસંબંધી હોય તેમાં જ અનેકવ્યક્તિસંબંધિત્વનો વ્યવહાર માન્ય થઈ શકે. જેમ એક ગોષ્ઠીમાં રહેવાવાળા પાંચ માણસોનું સ્વામિત્વ જે સુવર્ણદ્રવ્યમાં હોય તે સુવર્ણદ્રવ્યને ઉદેશીને એવો વ્યવહાર થઈ શકે છે કે “પાંચ માણસોનું આ સુવર્ણ
Page #377
--------------------------------------------------------------------------
________________
१००३
८/१५
० प्रदेशदृष्टान्तविमर्श: 0 उक्तं च - 'छण्हं तह पंचण्हं, पंचविहो तह य होइ भयणिज्जो ।
તગ્નિ = સો ય પાણી, સો વેવ દેવ સત્તÉ (_) ત્યારો हिरण्यमिति। प्रकृते तु प्रत्येकवृत्तिः प्रदेश इति ‘पञ्चविधः प्रदेश' इति भणितव्यमिति विषयभेदेन यथाक्रममेते प्रदेशदृष्टान्ते शुद्धिभाजः। ततश्च न कृत्स्ननैगमस्य सङ्ग्रह-व्यवहारयोः समावेशः સમવતિ |
इदमेवाभिप्रेत्योक्तं “छण्हं तह पंचण्हं पंचविहो तह य होइ भयणिज्जो। तम्मि य सो य पएसो, सो म વેવ | વેવ સત્તËા” () તા ચા વ્યાવ્યા પૂર્વ વધ્યા – ‘(9) નૈનામનારા મતે પUMi = धर्माऽधर्माऽऽकाश-जीव-स्कन्ध-तद्देशानां प्रदेशः। (२) सङ्ग्रहनयस्य मते पञ्चानां धर्माधर्माकाश -जीव-स्कन्धानां प्रदेशः। (३) व्यवहारनयस्य मते पञ्चविधः प्रदेशः।
(४) तथा च भवति भजनीयः = भाज्यः प्रदेशः ऋजुसूत्रनयस्य मते । तथाहि - तन्मते છે.” કારણ કે તે એક જ સુવર્ણદ્રવ્ય પાંચ માણસ સંબંધી છે. તે જ રીતે જો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, જીવ અને પુદ્ગલસ્કંધ - આ પાંચસંબંધી કોઈ એક સાધારણ પ્રદેશ હોય તો તેને ઉદેશીને “ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યનો આ પ્રદેશ છે' - આ પ્રમાણેનો વ્યવહાર થઈ શકે. પરંતુ ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યસંબંધી કોઈ એક સાધારણ પ્રદેશ તો છે જ નહિ. જે ધર્માસ્તિકાયનો પ્રદેશ છે, તેનાથી ભિન્ન જ અધર્માસ્તિકાયનો પ્રદેશ છે. તથા જે અધર્માસ્તિકાયનો પ્રદેશ છે, તેનાથી જુદો જ ધર્માસ્તિકાયનો પ્રદેશ છે. આમ ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યમાં કોઈ સાધારણ પ્રદેશ ન હોવાથી “પાંચ દ્રવ્યનો આ પ્રદેશ' - આ પ્રમાણે વ્યવહાર થઈ શકતો નથી. તેથી “આ ધર્માસ્તિકાયનો પ્રદેશ છે. આ અધર્માસ્તિકાયનો પ્રદેશ છે. આ આકાશનો પ્રદેશ છે. આ જીવનો પ્રદેશ છે. આ પુદ્ગલસ્કંધનો પ્રદેશ છે' - આ પ્રમાણે છે. જ વ્યવહાર કરવો પડશે. તેથી “પ્રદેશ પાંચ પ્રકારના છે' - આ મુજબ વ્યવહારનય માને છે. આ રીતે વિષયભેદથી પ્રદેશદૃષ્ટાંતમાં નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નય ક્રમશઃ શુદ્ધિને ધારણ કરનારા છે. તેથી સંપૂર્ણ નૈગમનયનો સમાવેશ સંગ્રહ અને વ્યવહાર નયમાં થઈ શકતો નથી.
_) પ્રાચીન શાસ્ત્રસંદર્ભની સ્પષ્ટતા ) (મેવા.) આ જ અભિપ્રાયથી પ્રાચીન ગ્રંથમાં જણાવેલ છે કે “(૧) છ ના પ્રદેશ, (૨) પાંચના પ્રદેશ, (૩) પાંચ પ્રકારના પ્રદેશ, (૪) પ્રદેશ ભાજ્ય છે, (૫) તે દ્રવ્યમાં પ્રદેશ છે અને (અથવા) તે દ્રવ્યસ્વરૂપ પ્રદેશ છે, (૬) તે દ્રવ્યસ્વરૂપ પ્રદેશ અને (૭) પ્રદેશ નથી જ. આ પ્રમાણે સાત નયનું ક્રમશઃ મંતવ્ય છે.' આ ગાથાની વધુ સ્પષ્ટતા આ પ્રમાણે સમજવી કે - (૧) “ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યો અને તેના દેશ - આ છના પ્રદેશ છે' - આ પ્રમાણે નૈગમનયનો મત છે.
(૨) “ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યના પ્રદેશ છે' - આ સંગ્રહનયનો મત છે. (૩) “પાંચ પ્રકારના પ્રદેશ છે' - આ મુજબ વ્યવહારનયનો મત છે.
(૪) કથંચિત ધર્મદ્રવ્યનો પ્રદેશ છે. કથંચિત્ અધર્મદ્રવ્યનો પ્રદેશ છે. કથંચિત આકાશનો પ્રદેશ છે. કથંચિત્ જીવનો પ્રદેશ છે. કથંચિત્ યુગલસ્કંધનો પ્રદેશ છે' - આ પ્રમાણે ઋજુસૂત્રનયનો અભિપ્રાય 1. षण्णां तथा पञ्चानां पञ्चविधः तथा च भवति भजनीयः। तस्मिन् च सः च प्रदेशः, सः चैव न चैव सप्तानाम् ।।
Page #378
--------------------------------------------------------------------------
________________
૮૨૫
१००४
• देश-देशिभेदः समभिरूढाऽसम्मतः । स्याद्धर्मास्तिकायस्य प्रदेशः, स्यादधर्मास्तिकायस्य प्रदेशः इत्यादिः। तदुक्तम् अनुयोगद्वारसूत्रवृत्ती
श्रीहरिभद्रसूरिभिः प्रदेशोदाहरणनिरूपणे ऋजुसूत्रनयाभिप्रायं दर्शयद्भिः “भाज्या प्रदेशः, स्याद् धर्मस्य स इत्यादिः। अपेक्षावशेन भाज्यः, यो यस्य आत्मीयः स एवाऽस्ति, परकीयस्य परधनवद् निष्प्रयोजनत्वात्, म खरविषाणवद् अप्रदेश एवेत्यतः स्याद् धर्मप्रदेशः इति” (अनु द्वा.सू.४७६) ।
(५) शब्दनयस्य मते तस्मिन् धर्मास्तिकायादौ प्रदेशः = धर्मास्तिकायादिः, स वा धर्मास्तिकायादिः प्रदेशः = धर्मास्तिकायादिः। चकारो वाकारार्थे द्रष्टव्यः। तदुक्तं नयरहस्ये प्रदेशोदाहरणे शब्दनयाभिप्रायं दर्शयद्भिः यशोविजयवाचकैः अपि “धर्मे धर्मः इति वा प्रदेशः = धर्मः, अधर्मे अधर्म રૂતિ વી પ્રવેશ: = અધર્મ” (.કૃ.૪૬) ત્યવિમ્
(६) समभिरूढस्य मते स धर्मास्तिकायादिः एव प्रदेशः । तदुक्तं समभिरूढाभिप्रायप्रदर्शनाऽवसरे વિરોલાવવામાળે “ટેની વેવ ા ટેસો” (વિ.કી.મી.રર૪૭) તિા છે. અનુયોગકારસૂત્રની વ્યાખ્યામાં પ્રદેશ દષ્ટાન્તનું નિરૂપણ કરવાના અવસરે શ્રીહરિભદ્રસૂરિજી મહારાજાએ ઋજુસૂત્રનયનો અભિપ્રાય જણાવતા કહેલ છે કે “ઋજુસૂત્રનયના મતે પ્રદેશ ભાજ્ય = ભજનીય = ભજનાયોગ્ય છે. તે ભજના આ રીતે સમજવી. “કથંચિત ધર્માસ્તિકાયનો પ્રદેશ, કથંચિત અધર્માસ્તિકાયનો પ્રદેશ' ઈત્યાદિ. અપેક્ષા અનુસાર આ ભજના કરવી. કારણ કે જે પ્રદેશ જે દ્રવ્યનો પોતાનો હોય તે જ પ્રદેશ છે. કેમ કે બીજા દ્રવ્યનો પ્રદેશ તો પારકા ધનની જેમ નિષ્ઠયોજન = અકિંચિત્કર છે. તેથી ગધેડાના શીંગડાની જેમ પરકીય દ્રવ્યનો પ્રદેશ એ ધર્માસ્તિકાય દ્રવ્યનો અપ્રદેશ જ બને. તેથી કથંચિત્ = સ્વકીય દ્રવ્યની અપેક્ષાએ ધર્માસ્તિકાયનો પ્રદેશ....' વગેરે ભજના કરવી.”
(૫) પ્રદેશ ઉદાહરણમાં શબ્દનયનું મંતવ્ય એવું છે કે “ધર્માસ્તિકાયનો પ્રદેશ એ ધર્માસ્તિકાયસ્વરૂપ છે. અધર્માસ્તિકાયનો પ્રદેશ એ અધર્માસ્તિકાયસ્વરૂપ છે...' ઈત્યાદિ અથવા “ધર્મદ્રવ્યાત્મક પ્રદેશ છે [C] તે ધર્માસ્તિકાય છે. અધર્મદ્રવ્યસ્વરૂપ પ્રદેશ છે તે અધર્માસ્તિકાય છે....' ઈત્યાદિ. ઉદ્ધત કરેલા મૂળ
શ્લોકમાં રહેલ ‘વ’ શબ્દ “અથવા અર્થમાં છે. તે જ અર્થને અમે ગુજરાતીમાં દર્શાવેલ છે. મહોપાધ્યાયશ્રી યશોવિજય ગણિવરે પણ પ્રદેશ દષ્ટાન્તમાં શબ્દનયનો અભિપ્રાય જણાવતા નરહસ્ય ગ્રન્થમાં કહેલ છે કે “ધર્માસ્તિકાયનો જે પ્રદેશ છે તે જ ધર્માસ્તિકાયસ્વરૂપ છે, અન્ય નહીં. અથવા ધર્માસ્તિકાયથી અભિન્ન જે પ્રદેશ છે તે જ ધર્માસ્તિકાયસ્વરૂપ છે, અન્ય નહિ. અહીં સ્પષ્ટરૂપે બીજી રીતે પણ નિયમન થઈ જાય છે કે ધર્માસ્તિકાયનો જે પ્રદેશ છે તે ધર્માસ્તિકાયસ્વરૂપ જ છે, અધર્માસ્તિકાયાદિસ્વરૂપ નહિ. તે જ રીતે અધર્માસ્તિકાયના પ્રદેશ અંગે પણ આ પ્રમાણે કહેવું જોઈએ કે - અધર્માસ્તિકાયનો જે પ્રદેશ છે તે અધર્માસ્તિકાયાત્મક જ છે, ધર્માસ્તિકાયાત્મક નહિ. અથવા અધર્માસ્તિકાયથી અભિન્ન જે પ્રદેશ છે તે અધર્માસ્તિકાયસ્વરૂપ જ છે, ધર્માસ્તિકાયઆદિ સ્વરૂપ નહિ.” ઈત્યાદિ આગળ સમજી લેવું.
(૬) સમભિરૂઢ કહે છે કે “ધર્માસ્તિકાયસ્વરૂપ જ પ્રદેશ છે. અધર્માસ્તિકાયસ્વરૂપ જ પ્રદેશ છે....” ઈત્યાદિ. તેથી જ સમભિરૂઢનયનો અભિપ્રાય દેખાડવાના અવસરે વિશેષાવશ્યકભાષ્યમાં શ્રીજિનભદ્રગણી 1. તેલ વ
Page #379
--------------------------------------------------------------------------
________________
८/१५ . प्रस्थकोदाहरणविचारः .
१००५ (७) न चैवं देश-प्रदेशौ एवम्भूतनयस्य मते इति देश-प्रदेशकल्पनारहितमखण्डमेव वस्तु स्वीकर्तव्यमिति सप्तानां नैगमादिनयानां प्रदेशोदाहरणे विषयभेदो द्रष्टव्यः'। ___न केवलं प्रदेशोदाहरणे प्रस्थकोदाहरणेऽपि नैगममतं सङ्ग्रहादन्यद् । तथाहि - प्रस्थकः मगधदेशप्रसिद्धो धान्यमानविशेषः। तदर्थं वनगमन-दारुच्छेदन-तक्षणोत्किरण-लेखन-प्रस्थकपर्यायाविક્ષમાશ્રમણે કહ્યું છે કે “દેશી = સ્કંધ = ધર્માસ્તિકાયાદિ એ જ દેશ છે. મતલબ કે સ્કંધાત્મક ધર્માસ્તિકાયાદિથી ભિન્ન = સ્વતન્ત્ર વસ્તુરૂપે દેશ સમભિરૂઢને માન્ય નથી.
(૭) એવંભૂતનય કહે છે કે “દેશ અને પ્રદેશ છે જ નહિ. તેથી દેશની કે પ્રદેશની કલ્પનાથી રહિત અખંડ વસ્તુ જ સ્વીકારવી જોઈએ? – આ પ્રમાણે પ્રદેશ દૃષ્ટાંતમાં નૈગમાદિ સાતેય નયોના મંતવ્ય જુદા પડે છે. (વાચકવર્ગને ખ્યાલ હશે કે પૂર્વે ચોથી શાખાના તેરમા શ્લોકમાં પ્રસ્થકાદિ દૃષ્ટાન્ન આપણે સમજી ગયા છીએ. તથા આ જ શાખાના ૧૮ મા શ્લોકમાં પુનઃ પ્રદેશ આદિ ત્રણેય ઉદાહરણની વિચારણા કરશું. તે વાત વાચકવર્ગે ધ્યાનમાં રાખવી.)
* પ્રસ્થક દૃષ્ટાંતમાં નૈગમનચનું મંતવ્ય ( વેવ.) ફક્ત પ્રદેશ ઉદાહરણમાં જ નૈગમનયનું મંતવ્ય સંગ્રહનય કરતાં જુદું પડે છે - તેવું નથી. પ્રસ્થક ઉદાહરણમાં પણ નૈગમનયનું મંતવ્ય સંગ્રહનય કરતાં જુદું પડી જાય છે. તે આ રીતે સમજવું. મગધ દેશમાં પૂર્વકાળમાં અનાજને માપવાનું એક પ્રકારનું ચોક્કસ સાધન પ્રસ્થક' તરીકે ઓળખાતું હતું.
(૧) તે પ્રસ્થક માટે લાકડું લેવા સુથાર વનમાં જાય, ત્યારે કોઈ તેને પૂછે કે “તમે શું કરો છો ?” – તો તે જવાબ આપે છે કે “પ્રસ્થક લેવા જાઉં છું.”
(૨) પ્રસ્થક માટે લાકડાને કાપવાની-છેદવાની પ્રવૃત્તિ તે સુથાર કરે ત્યારે તેને પૂછવામાં આવે છે કે “તમે શું કરો છો ?' - તો તે કહે છે કે “પ્રસ્થક બનાવું છું.'
(૩) જ્યારે સુથાર પ્રસ્થક માટે જંગલમાંથી લાવેલ લાકડામાં તક્ષણ ક્રિયા = છોલવાની ક્રિયા કરે તે સમયે પૂછવામાં આવે કે “તમે શું કરો છો ?' - ત્યારે પણ તે જવાબ આપે છે કે “પ્રસ્થક કરું છું.”
(૪) પ્રસ્થક્યોગ્ય લાકડામાંથી વચ્ચેનો ભાગ ઉમેરવામાં આવે, અનાજ ભરવા યોગ્ય પોલાણ કરવામાં આવે તેને ઉત્કિરણ કહેવામાં આવે છે. ઉત્કિરણ કરતા સુથારને કોઈ પૂછે કે “તમે શું કરો છો ?' ત્યારે તે કહે છે કે “પ્રસ્થક કરું છું.”---
(૫) ઉકિરણ ક્રિયા પછી ચોક્કસ પ્રમાણમાં ઓછું નહિ કે વધારે નહિ તે રીતે અનાજ ભરાય તે માટે તે પોલાણવાળા ભાગમાંથી ઓછી-વત્તી જગ્યા દૂર કરીને તેને માપસર કરવામાં આવે તે ક્રિયાને લેખન' કહેવામાં આવે છે.) લેખન ક્રિયા બાદ પ્રસ્થક આકાર તૈયાર થઈ જાય છે. “લેખન’ ક્રિયા ચાલી રહેલી હોય ત્યારે પૂછવામાં આવે કે “તમે શું કરો છો ?' તો જવાબ મળે છે કે “પ્રસ્થક કરું છું.”
(૬) લેખનક્રિયા બાદ તે કાષ્ઠખંડમાં પ્રસ્થક પર્યાય પ્રગટ થાય છે. અમુક ચોક્કસ પ્રકારના માપ કરતાં ઓછું કે વધારે અનાજ ન આવે તે પ્રકારે તૈયાર થયેલ તે કાષ્ઠપાત્રને પ્રસ્થક' કહેવામાં આવે
Page #380
--------------------------------------------------------------------------
________________
१००६
सङ्ग्रहनये कार्योपचारानङ्गीकारः
प र्भावेषु यथोत्तरशुद्धा नैगमभेदाः । अतिशुद्धनैगमस्त्वाकुट्टितनामानं प्रस्थकमाह ।
व्यवहारस्याऽप्येवमेव मार्गः ।
८/१५
सङ्ग्रहस्तु विशुद्धत्वात् कारणे कार्योपचारं कार्याऽकरणकाले च प्रस्थकं नाङ्गीकुरुते । वसतिः = आधारता। सा च यथोत्तरशुद्धानां नैगमभेदानां लोके, तिर्यग्लोके, जम्बूद्वीपे, છે. આ નૈગમનયના ક્રમશઃ ઉત્તરોત્તર ચઢિયાતી શુદ્ધિવાળા પ્રકાર છે. પ્રસ્થકનિમિત્તક વનગમનક્રિયા કરતાં કાછેદનક્રિયા પ્રસ્થકની નજીક છે. આમ નજીકનો ઉપચાર હોવાથી અરણ્યગમન કરતાં કાછેદનને પ્રસ્થક કહેનાર નૈગમ શુદ્ધ છે. કાચ્છેદન કરતાં કાષ્ઠતક્ષણક્રિયા પ્રસ્થકની વધુ નજીક છે. તેના કરતાં પણ કાષ્ઠઉત્કિરણક્રિયા પ્રસ્થકની વધુ નજીક છે. તેના કરતાં પણ કાઠલેખનક્રિયા પ્રસ્થકની વધુ સમીપવર્તી છે. તેના કરતાં પણ પ્રસ્થકપર્યાયનો આવિર્ભાવ વધુ શુદ્ધ પ્રસ્થક છે. આથી દર્શિત નૈગમનયના છ ભેદો ક્રમશઃ ઉત્તરોત્તર વધુ શુદ્ધિને ધારણ કરનારા છે.
(૭) અતિશુદ્ધ નૈગમનય તો જે કાષ્ઠપાત્રને રાજા કે સરકાર તરફથી ‘પ્રસ્થક' તરીકેનો સિક્કો લાગેલો છે, તેને જ પ્રસ્થક તરીકે સ્વીકારે છે. કારણ કે રાજમહોરવાળા પ્રસ્થકમાં જ લોકો વારંવાર અસ્ખલિત રીતે ‘પ્રસ્થક' શબ્દનો પ્રયોગ કરે છે. સાર્વલૌકિક અસ્ખલિત ‘પ્રસ્થક’શબ્દપ્રયોગવિષયભૂત તે પ્રસ્થક જ વાસ્તવિક પ્રસ્થક છે. કારણ કે તેમાં ઉપચારનું મિશ્રણ નથી. વનગમનાદિ ક્રિયાના ઉદેશ્યસ્વરૂપ કાષ્ઠખંડમાં જે પ્રસ્થકપર્યાય છે, તે તરતમભાવથી અશુદ્ધિ ધરાવે છે. તેથી અરણ્યપ્રસ્થાન, કાછેદન આદિ ક્રિયાના વિષયભૂત કાષ્ઠમાં પ્રસ્થક તરીકેનો વ્યવહા૨ અતિશુદ્ધ નૈગમનય કરતો નથી. * પ્રસ્થક દૃષ્ટાંતમાં વ્યવહારનયનો અભિપ્રાય
1.
(વ્યવ.) પ્રસ્થક ઉદાહરણમાં વ્યવહારનયનું મંતવ્ય પણ નૈગમનય જેવું જ છે. તેમાં પણ પ્રથમ છ ભેદ તરતમભાવવાળી ઉત્તરોત્તર ચઢિયાતી શુદ્ધિને ધારણ કરનારા છે. જ્યારે અતિશુદ્ધ વ્યવહારનય અનુપચિરત રાજમહોરયુક્ત પ્રસ્થકને જ પ્રસ્થક તરીકે માને છે.
(સજ્જ.) જ્યારે સંગ્રહનય તો વિશુદ્ધ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર માનતો નથી. તથા પ્રસ્થક તરીકેનું કાર્ય ન થતું હોય ત્યારે પ્રસ્થકને પ્રસ્થક તરીકે માનવા તૈયાર નથી.
સ્પષ્ટતા :- પ્રસ્થક દૃષ્ટાંતમાં મૈગમ અને વ્યવહાર નયની માન્યતા કરતાં સંગ્રહનયની માન્યતા જુદી જ છે. વનગમન, કાચ્છેદન, તક્ષણ આદિ ક્રિયાનો વિષય બનનાર કાષ્ઠ એ પ્રસ્થક પ્રત્યે પરંપરાથી કારણભૂત છે. તેથી તેમાં પ્રસ્થકસ્વરૂપ કાર્યનો ઉપચાર કરીને નૈગમ અને વ્યવહાર નય ‘પ્રસ્થક’ તરીકેનો વ્યવહાર માન્ય કરે છે. પરંતુ સંગ્રહનય કારણમાં કાર્યનો ઉપચાર માનતો નથી. તેમજ નૈગમાદિસંમત પ્રસ્થક જ્યારે અનાજને માપવાનું કામ ન કરે ત્યારે પણ સંગ્રહનય તેનો પ્રસ્થક તરીકે સ્વીકાર નથી કરતો. Ø ‘વસતિ' દૃષ્ટાંતથી સાત નયનો વિચાર
(વતિ.) નૈગમનયનો વિષય પ્રદેશ, પ્રસ્થક અને વસતિ દૃષ્ટાંતમાં સંગ્રહનય કરતાં જુદો પડે છે
આ વાત પૂર્વે જણાવેલી. તેમાંથી પ્રદેશ અને પ્રસ્થક દૃષ્ટાંતના નિરૂપણમાં તે વાતને આપણે સમજી ગયા. હવે તૃતીય ‘વસતિ’ દૃષ્ટાંતનો અવસર છે. અહીં ‘વસતિ’ શબ્દનો અર્થ ‘આધારતા’ વિવક્ષિત છે. ‘દેવદત્ત વસે છે’ - આ વાક્યને સાંભળીને શ્રોતાને પ્રશ્ન ઉદ્ભવે છે કે ‘દેવદત્ત ક્યાં વસે છે?'
-
Page #381
--------------------------------------------------------------------------
________________
८/१५
* वसतिदृष्टान्तविमर्शः
ભરતક્ષેત્રે, તદક્ષિાર્થે, પાટલિપુત્રે, લેવવત્તગૃહે, તન્મધ્યગૃહે વાવસેવા
इह प्रतिभेदं पूर्वापेक्षया उत्तरत्र शुद्धिसत्त्वेऽपि उपचाराश्रयणाद् अशुद्धिरप्यनाविला । अतिशुद्धनैगमस्तु ‘वसन् वसति' इत्याह । व्यवहारेऽप्ययमेवानुसरणीयः पन्थाः ।
હો
“सङ्ग्रहस्तु संस्तारकारूढ एव वसति' इत्यभ्युपैति, अन्यत्र हि वासार्थ एव तस्य न घटते । न चायं प्रागवदुपचारमप्याश्रयते” (न.र. पृ.७० ) इत्यादिकं नयरहस्ये व्यक्तम् ।
આ પ્રશ્નના સમાધાન માટે અનેક પ્રકારના ઉત્તરો પ્રાપ્ત થાય છે. કોઈ કહે કે દેવદત્ત લોકમાં વસે છે.' આ જવાબ આપવા છતાં ‘લોકના કયા વિભાગમાં દેવદત્ત રહે છે ?' તેવી જિજ્ઞાસા ઉભી જ છે. તેને ટાળવા લોકરૂપ આધારમાં કંઈક સંકોચ કરી જવાબ મળે છે કે ‘દેવદત્ત તિર્યંગ્લોકમાં રહે છે.’ આગળનું સમાધાન જે સામાન્ય નૈગમના અભિપ્રાયથી આપેલ તેની અપેક્ષાએ પછીના નૈગમવિશેષમાં વિશુદ્ધિ વધારે છે. કારણ કે સંકુચિત આધારમાં આ નયનો અભિપ્રાય રહેલો છે. પરંતુ હજુ ઉત્તરોત્તર થતી જિજ્ઞાસાની નિવૃત્તિ માટે ઉત્તરોત્તર વિશુદ્ધ એવા વિશેષનૈગમના અભિપ્રાયે દેવદત્ત જંબૂદ્વીપમાં રહે છે’, ‘ભરતક્ષેત્રમાં રહે છે’, ‘દક્ષિણાર્ધ ભરતમાં રહે છે’, ‘પાટલિપુત્રમાં રહે છે’, ‘દેવદત્તના ઘરમાં રહે છે', ‘દેવદત્તના ઘરના વચલા ઓરડામાં રહે છે' વગેરે અલગ અલગ જવાબો અધિક સંકુચિત આધારતાને સ્પષ્ટપણે બતાડીને જિજ્ઞાસુને સંતોષ પમાડે છે.
7) તર-તમભાવથી શુદ્ધિ-અશુદ્ધિવિચાર )
(૬.) આ દરેક નૈગવિશેષના અભિપ્રાયોમાં પૂર્વ-પૂર્વની અપેક્ષાએ ઉત્તરોત્તરમાં વિશુદ્ધિ વધુ હોવા છતાં દરેકમાં ઉપચારનો આશ્રય લેવો પડતો હોવાથી અવિશુદ્ધિ પણ અવ્યાહતપણે રહે છે. એકના ધર્મનો બીજામાં આરોપ કરવો એ જ ઉપચાર છે. વાસ્તવમાં દેવદત્તઆધારતા દેવદત્તપ્રતિયોગિકસંયોગાનુયોગિતા તરૂપે પરિણત એક ગૃહમધ્યક્ષેત્રમાં છે. આવી આધારતા કંઈ લોક, મધ્યલોક, જંબુદ્વીપ વગેરેમાં સંભવિત નથી. પણ લોક વગેરેમાં ગૃહમધ્યભાગના ધર્મનો ગૃહમધ્યભાગત્વનો આરોપ
ઉપરોક્ત દરેક જવાબમાં હોવાથી ઉપરના જવાબો અવિશુદ્ધ છે.
१००७
=
=
=
(તિ.) તેમજ અતિશુદ્ધ નૈગમની અપેક્ષાએ તો ‘દેવદત્ત ઘરના વચલા ઓરડામાં છે’ આવો જવાબ પણ અવિશુદ્ધ છે. કારણ કે જે સમયે ઘરના મધ્યભાગમાં દેવદત્ત વસવાટનો અનુભવ કરે તે જ સમયે મધ્યભાગમાં દેવદત્તની આધારતાને અતિશુદ્ધ નૈગમનય સ્વીકારે છે. જ્યારે પ્રસ્તુતમાં (= પૂર્વતન નૈગમના મંતવ્યમાં) તો નિવાસાનુભવકાલીન મધ્યગૃહત્વનો મધ્યમગૃહમાં આરોપ કરવા સ્વરૂપ ઉપચાર છે. આથી અતિશુદ્ધનૈગમનયાનુસારે તો ‘વસન્વતિ’ ‘નિવાસના સમયે મધ્યગૃહમાં દેવદત્ત રહે છે' આવો જવાબ ઉપચારરહિત હોવાથી માન્ય છે. તેમજ વ્યવહારનયના ભેદોમાં પણ નૈગમનયાનુસારે જ પૂર્વ પૂર્વ ભેદની અપેક્ષાએ ઉત્તરોત્તર ભેદમાં રહેલ વિશુદ્ધિનો ઉત્કર્ષ જાણવો. - સંગ્રહનયમાં ઉપચાર અમાન્ય
(“સત્પ્ર.) સંગ્રહનય તો ઘરમાં રહેલ પલંગ પર દેવદત્ત સમયે બેઠેલો હોય, તે જ સમયે દેવદત્ત માટે ‘વસતિ' શબ્દનો પ્રયોગ સ્વીકારે છે. જ્યારે દેવદત્ત પલંગ પર નથી બેઠેલો, ત્યારે તેવા દેવદત્તને વિષે ‘વાસ' શબ્દનો અર્થ જ નથી ઘટી શકતો. ‘વાસ’ શબ્દનો અર્થ આધારતા છે. ગૃહનિષ્ઠ
Page #382
--------------------------------------------------------------------------
________________
१००८ • 'स्वात्मनि वसामि' नैगमसम्मतविकल्पः ।
८/१५ प्रकृते “निलयनौपम्यं यथा - 'क्व वसति भवान् ?' इति पृष्टे कश्चिदाह 'लोकेऽहं वसामि, तथा, तिर्यग्लोके, मनुष्यक्षेत्रे, जम्बूद्वीपे, भरतक्षेत्रे, मध्यमखण्डे, पाटलिपुत्रे, वसतौ, संस्तारके, आकाशप्रदेशेषु, रा यावदाह - 'स्वात्मनि वसामि' इत्येवम् एतान् सर्वानपि प्रकारान् नैगमो मन्यते” (वि.आ.भा.२१८८ मल.वृ.) म इति विशेषावश्यकभाष्यमलधारवृत्तिप्रबन्धोऽपि विशिष्य विज्ञैः अवधातव्यः ।
___“वत्थु वसइ सहावे” (वि.आ.भा.२२४२) इत्यादिरूपेण विशेषावश्यकभाष्ये वसतिदृष्टान्ते शब्दादिनयमतम् उपदर्शितं तदपीहाऽनुसन्धेयम् ।
इत्थञ्च प्रस्थक-वसतिदृष्टान्तयोः नैगम-व्यवहारयोः अभिप्रायैक्येऽपि नैगम-सङ्गहयोः अभिप्रायभेदः समस्त्येव । प्रदेशोदाहरणे तु नैगम-सङ्ग्रह-व्यवहाराणां त्रयाणामपि नयानाम् अभिप्रायभेदः આધારતા અને દેવદત્તનિષ્ઠ આધેયતા પરસ્પર સાકાંક્ષ હોવાથી પરસ્પરથી નિરૂપિત બને છે. આ રીતે જ ઘર અને દેવદત્ત વચ્ચે આધાર-આધેયભાવ સિદ્ધ થાય છે. તેથી વાસ શબ્દનો અર્થ છે દેવદત્તમાં રહેલ ગૃહાયત્વ. તથા તે તો પલંગ પર ચડેલ, ગાદી-ગાદલા ઉપર બેસેલ દેવદત્તમાં જ ઘટી શકે છે. આવો સંગ્રહનયનો અભિપ્રાય છે. તેમજ નૈગમનયે અને વ્યવહારનયે સસ્તારકારૂઢભિન્ન પુરુષમાં ગૃહાધેયત્વ સ્વરૂપ વાસાર્થનો જે આરોપ કરેલ છે, તેને સંગ્રહનય સ્વીકારતો નથી. કેમ કે સંગ્રહાય ઉપચારમાં માનતો નથી. ઈત્યાદિ બાબત મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજે નરહસ્ય ગ્રંથમાં સ્પષ્ટપણે જણાવેલી છે.
િવસતિ દૃષ્ટાંતમાં નૈગમમંતવ્યઃ વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યા છે (.) પ્રસ્તુતમાં વસતિદષ્ટાન્ત અંગે વિશેષાવશ્યકભાષ્યમલધારવ્યાખ્યામાં જણાવેલ પ્રબંધ વિજ્ઞ હું વાચકવર્ગે વિશેષ રીતે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “નિલયન દષ્ટાંત આ મુજબ
છે કે - “આપ ક્યાં વસો છો ?' આ પ્રમાણે કોઈ પ્રશ્ન પૂછે ત્યારે સામેનો માણસ કહે છે કે ‘(૧) રે લોકમાં વસુ છું. (૨) તિછલોકમાં રહું છું. (૩) મનુષ્યક્ષેત્રમાં રહું છું. (૪) જંબૂદ્વીપમાં વસવાટ
કરું છું. (૫) ભરતક્ષેત્રમાં રહું છું. (૬) મધ્યમખંડમાં રહું છું. (૭) પાટલિપુત્ર શહેરમાં રહું છું. (૮) મકાનમાં રહું છું. (૯) પથારીમાં રહું છું. (૧૦) આકાશપ્રદેશોમાં રહું છું. યાવત્ (૧૧) સ્વાત્મામાં રહું છું.” – આ મુજબના તેના બધાય પ્રકારના જવાબોને નૈગમનય માન્ય કરે છે.”
જ વસતિદૃષ્ટાન્તમાં શુદ્ધનચમત છે (“લ્યું. “વસ્તુ સ્વભાવમાં વસે છે' - ઈત્યાદિરૂપે વિશેષાવશ્યકભાષ્યમાં વસતિ દૃષ્ટાન્તમાં શબ્દાદિ શુદ્ધનયોનો મત જણાવેલ છે. તેનું પણ પ્રસ્તુતમાં અનુસંધાન કરવું.
a નૈગમનયનો સંગ્રહ-વ્યવહારથી બહિર્ભાવ (લ્ય.) આ રીતે પ્રસ્થક અને વસતિ - આ બે ઉદાહરણમાં નૈગમનયનો અને વ્યવહારનયનો અભિપ્રાય એક હોવા છતાં નૈગમ અને સંગ્રહ નયનો અભિપ્રાય જુદો પડી જ જાય છે. આમ નૈગમનો અભિપ્રાય સંગ્રહનય કરતાં કથંચિત્ અલગ બનવાથી સંગ્રહનય કરતાં નૈગમનય જુદો સિદ્ધ થાય છે.
1. વસ્તુ વસતિ વસાવા
Page #383
--------------------------------------------------------------------------
________________
८/१५ • वादिदेवसूरिमतप्रकाशनम् ।
१००९ समस्ति एव। ततश्च प्रदेशाधुदाहरणबलेन नैगम-सङ्ग्रह-व्यवहारनयानां कथञ्चिद् विषयभेदात् सङ्ग्रह-व्यवहाराभ्यां नैगमो भिद्यते । ततः = तस्मात् कारणात् ताभ्यां = सङ्ग्रह-व्यवहाराभ्यां सः = नैगमनयः विभिन्नः कथितः । इदन्तु आगमाभिप्रायेण ज्ञेयम् ।
स्याद्वादरत्नाकरकृतः (स्या.रत्ना.७/५३/पृष्ठ-१०७०) वादिदेवसूरेः अभिप्रायेण तु प्रस्थकोदाहरणेऽपि । नैगम-व्यवहारनययोः विषयभेदः समस्त्येवेति पूर्वं चतुर्थशाखायां (४/१३) दर्शितमेव । अतः तार्किकमते म प्रदेश-प्रस्थकोदाहरणयोः नैगम-सङ्गह-व्यवहाराणां विषयभेदाद् नैगमो नयः सङ्ग्रह-व्यवहाराभ्यां भिद्यते = अतिरिच्यते। ततः = तस्मात् कारणात् ताभ्यां = सङ्ग्रह-व्यवहाराभ्यां सः = नैगमनयः વિમિત્ર = પૃથ| શેયર
प्रस्थकौदनाद्युदाहरणाऽपेक्षयैव वादिदेवसूरिभिः स्याद्वादरत्नाकरे “अनिष्पन्नाऽर्थसङ्कल्पमात्रग्राही नैगमः” (ા.રત્ના.૭/૭) રૂત્યાધુનિવધેયમ્
यद्यपि नरकावासप्रतिष्ठानोदाहरणे नैगमादीनां त्रयाणां नयानामभिप्रायो न भिद्यते । तदुक्तं તથા પ્રદેશ ઉદાહરણમાં તો નૈગમ, સંગ્રહ અને વ્યવહાર - આ ત્રણેય નયોનો અભિપ્રાય પરસ્પર અલગ જ છે. આમ પ્રદેશ વગેરે ઉદાહરણમાં પોતાનું સ્વતંત્ર મંતવ્ય દર્શાવનારા નૈગમનયનો સંગ્રહ અને વ્યવહાર નયમાં સમાવેશ થઈ શકતો ન હોવાથી પ્રદેશ આદિ દષ્ટાન્તના બળથી આગમમાં સંગ્રહ અને વ્યવહાર નય કરતાં નૈગમનયને જુદો દર્શાવેલ છે. આ વાત આગમના અભિપ્રાયથી જાણવી.
(સ્વા.) જ્યારે સ્યાદ્વાદરત્નાકરના કર્તા વાદિદેવસૂરિજી મહારાજના અભિપ્રાયથી તો પ્રદેશ દૃષ્ટાંતની જેમ પ્રસ્થક ઉદાહરણમાં પણ નૈગમનયન અને વ્યવહારનયના વિષયમાં તફાવત છે જ. પૂર્વે ચોથી શાખાના તેરમા શ્લોકની વ્યાખ્યામાં આ વાત દર્શાવેલ જ છે. આથી તાર્કિકમત મુજબ વિચાર કરીએ તો પ્રદેશ ઉદાહરણમાં અને પ્રસ્થક ઉદાહરણમાં નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નયનો વિષય જુદો હોવાથી સંગ્રહ અને વ્યવહાર નય કરતાં નૈગમનય અતિરિક્ત = સ્વતંત્ર સિદ્ધ થાય છે. તે કારણે છે સંગ્રહ અને વ્યવહાર કરતાં નૈગમનયને જુદો જાણવો.
સંગ્રહ-વ્યવહાર કરતાં નૈગમ સ્વતંત્રનય : શ્રીવાદિદેવસૂરિ (પ્રસ્થ.) પ્રસ્થક ઉદાહરણ તથા પૂર્વે (૬/૧૦) જણાવેલ ભાતનું ઉદાહરણ વગેરેની અપેક્ષાએ શ્રીવાદિદેવસૂરિજીએ સ્યાદ્વાદરત્નાકરમાં જણાવેલ છે કે “અનિષ્પન્ન પદાર્થના સંકલ્પમાત્રને પણ નૈગમનય પોતાના મુખ્ય વિષય (=પ્રસ્થકાદિ) તરીકે ગ્રહણ કરે છે.” મતલબ કે “પ્રસ્થકાદિ ઉદાહરણમાં સંગ્રહવ્યવહાર કરતાં નૈગમ જુદો પડે છે.” આ વાત તેઓશ્રીના મનમાં સ્પષ્ટપણે રહેલી હોવાથી જ તેઓશ્રીએ ત્યાં નૈગમનું ઉપરોક્ત સ્વરૂપ દર્શાવેલ છે. વિજ્ઞ વાચકવર્ગે આ બાબતને ખ્યાલમાં રાખવી.
$ ત્રિવિધ નરકપ્રતિષ્ઠાન વિચાર (૧) જો કે નરકાવાસ ક્યાં રહેલ છે આ અંગેના ઉદાહરણમાં નૈગમ વગેરે ત્રણેય નયોનો
Page #384
--------------------------------------------------------------------------
________________
१०१० सामायिकाधिकरणादौ नैगम-सङ्ग्रहाद्यभिप्रायभेदविद्योतनम् ० ८/१५ स्थानाङ्गसूत्रे “तिपतिट्ठिया णरगा पन्नत्ता। तं जहा - पुढविपतिहिता, आगासपतिट्ठिता, आयपतिहिता ।
णेगम-संगह-ववहाराणं पुढविपतिट्ठिया, उज्जुसुतस्स आगासपतिट्ठिया, तिण्हं सद्दणयाणं आयपतिट्ठिया” (स्था.३/ । ३/सू.१९२ पृ.२५७) इति तथापि प्रदेश-प्रस्थकाद्युदाहरणेषु तु तदभिप्रायः भिद्यत एवेति न नैगमः सर्वथा तयोरन्तर्भावयितुं शक्य इत्यवधेयम् ।
प्रदेशाधुदाहरणं चोपलक्षणं सामायिकाधिकरण-करणकालादीनाम्, तेष्वपि स्थलेषु नैगमस्य सङ्ग्रह - व्यवहाराभ्यां भेदात् । तथाहि - (१) नैगमनये मनोज्ञद्रव्येषु व्यवस्थितस्य सामायिक निर्वर्त्यते, सङ्ग्रहादिनये तु सर्वद्रव्येषु व्यवस्थितस्य । तदुक्तं विशेषावश्यकभाष्ये “कीरइ सामाइयं नेगमो मणुण्णेसु સયાફિયુ મારુ” (વિ..મ.રૂરૂ૮૧) રૂત્તિ, “સા વિંતિ તો સવ્યવÒસુ” (વિ...રૂરૂ૮૬) રૂતિ વા અભિપ્રાય બદલાતો નથી. તેથી સ્થાનાંગસૂત્રમાં જણાવેલ છે કે નરક ત્રણ સ્થાનમાં પ્રતિષ્ઠિત છે. તે આ રીતે - (૧) પૃથ્વીપ્રતિષ્ઠિત, (૨) આકાશપ્રતિષ્ઠિત અને (૩) આત્મપ્રતિષ્ઠિત. નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નયના મતે નરક પૃથ્વીપ્રતિષ્ઠિત છે. ઋજુસૂત્રનયના મતે નરક આકાશપ્રતિષ્ઠિત છે, આકાશમાં રહેલ છે. તથા છેલ્લા ત્રણ શબ્દનય (સાંપ્રત, સમભિરૂઢ, એવંભૂત નય) મુજબ નરક આત્મપ્રતિષ્ઠિત છે, સ્વપ્રતિષ્ઠિત છે. મતલબ કે છેલ્લા ત્રણ નયના મતે નરક પોતાના સ્વરૂપમાં જ રહેલ છે, અન્યત્ર નહિ.” આ પ્રમાણે સ્થાનાંગસૂત્ર મુજબ નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નયનો અભિપ્રાય નરકના આધાર વિશે એકસરખો જ છે. તો પણ પ્રદેશ, પ્રસ્થક વગેરે ઉદાહરણોમાં તો નૈગમાદિ ત્રણેય નયનો અભિપ્રાય બદલાય જ છે. તેથી નૈગમનયનો સંગ્રહ કે વ્યવહાર નયમાં સર્વથા = સંપૂર્ણતયા અંતર્ભાવ કરવો શક્ય નથી. આ બાબત ખ્યાલમાં રાખવી.
- સામાયિકના અધિકરણને વિશે નચમતભેદ - (પ્રશા.) “પ્રદેશ વગેરે ઉદાહરણમાં નૈગમનો અભિપ્રાય સંગ્રહ-વ્યવહારના અભિપ્રાયથી જુદો પડે છે' - આવું જે અહીં જણાવેલ છે તે ઉપલક્ષણ છે. મતલબ કે પ્રદેશ વગેરે દષ્ટાંત સિવાય પણ બીજા એવા ઘણા સ્થળો છે, જેમાં નૈગમ્મત સંગ્રહ-વ્યવહારના મતથી જુદો પડતો હોય. દા.ત. સામાયિકનું અધિકરણ કયા દ્રવ્યો છે ? જીવ સામાયિકનો કર્તા ક્યારે બને ? ઈત્યાદિ બાબતમાં પણ નૈગમનો મત સંગ્રહાદિના અભિપ્રાયથી જુદો પડે છે. તે આ રીતે સમજવું.
(૧) નૈગમનયના મતે મનગમતા શયન-આસનાદિ દ્રવ્યોમાં રહેલો જીવ સામાયિકને (= સમતાને) કરે છે. જ્યારે સંગ્રહ વગેરે નયોના અભિપ્રાયથી તો ઈષ્ટ-અનિષ્ટ સર્વ પ્રકારના શયનાસનાદિ દ્રવ્યોમાં રહેલો જીવ સામાયિકને કરે છે.આ અંગે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “મનગમતા શયનાદિ દ્રવ્યોમાં રહેલો જીવ સામાયિકને કરે છે. આમ નૈગમનય કહે છે. બાકીના સંગ્રહાદિ નયો કહે છે કે ઈષ્ટ શયનાદિના બદલે અનિષ્ટ કટાસણા-શયનાદિ ઉપર જીવ બેસેલો હોય તો પણ તે સામાયિકને કરે જ છે. તેથી ઈષ્ટ-અનિષ્ટ સર્વ દ્રવ્યોમાં રહેલો જીવ સામાયિકને કરે છે.” 1. त्रिप्रतिष्ठिता नरकाः प्रज्ञप्ताः। तद्यथा - पृथिवीप्रतिष्ठिताः, आकाशप्रतिष्ठिताः, आत्मप्रतिष्ठिताः। नैगम-सङ्ग्रह-व्यवहाराणां पृथिवीप्रतिष्ठिताः, ऋजुसूत्रस्य आकाशप्रतिष्ठिताः, त्रयाणां शब्दनयानामात्मप्रतिष्ठिताः। 2. क्रियते सामायिकं नैगमो मनोज्ञेष शयनादिकेषु भाषते। 3. शेषा ब्रुवन्ति ततः सर्वद्रव्येषु ।
Page #385
--------------------------------------------------------------------------
________________
• सामायिककरणकाले नयमतभेदनिरूपणम् . __(२) नैगममते सामायिके उद्दिष्टे एव जीवः सामायिकस्य कर्ता भवति, सङ्ग्रह-व्यवहारौ तु । तदनन्तरं गुरुपादमूले समासीनः शिष्यः तत्कर्तेति ब्रुवाते । तदुक्तम् आवश्यकनियुक्तिलघुभाष्ये '“उद्दिद्वे नेगम, उवट्ठिए संगहो अ ववहारो” (आ.नि.१०२७ गाथोत्तरं ल.भा.१७७) इति । विशेषावश्यकभाष्ये अपि
દ ક્વેિય મનસ 7ISTટનમનો વિ” (વિ.કી.મી.રૂરૂ99) તિ, “સંહ-વવદીરા નું पच्चासन्नयरकारणत्तणओ। उद्दिट्ठमि तदत्थं गुरुपामूले समासीणो ।।” (वि.आ.भा.३३९२) इति दर्शितम् । श्री
(३) ग्रामोदाहरणेऽपि सङ्ग्रहमताद् नैगममतं भिद्यत इति व्यक्तं बृहत्कल्पभाष्ये (१०९९)।
एतेन “तुल्लत्ते पि इह नेगमस्स वत्यंतरे भेओ” (वि.आ.भा.३८) इति विशेषावश्यकभाष्यवचनं । व्याख्यातम् , विशेषाभ्युपगमे नैगमस्य व्यवहारेण सह सदृशाभिप्रायत्वेऽपि सामान्याऽभ्युपगमे नानात्वस्येव सामान्याऽभ्युपगमे नैगमस्य सङ्ग्रहेण सह समानाभिप्रायत्वेऽपि विशेषाऽभ्युपगमे नानात्वस्या-क
Y/ સામાચિકકાળમાં નયમતભેદ / (૨) જીવ સામાયિકને ક્યારે કરે છે? આ પ્રશ્નના જવાબમાં નૈગમનય એમ કહે છે કે સામાયિકનો ઉદ્દેશ જીવ કરે કે તરત જ જીવ સામાયિકનો કર્તા બને છે. જ્યારે સંગ્રહ અને વ્યવહાર નય એમ કહે છે કે સામાયિકના ઉદેશ પછી સામાયિક અધ્યયન ભણવા માટે ગુરુદેવના ચરણકમલની સમીપ બેસેલો શિષ્ય સામાયિકનો કર્તા થાય છે. આ અંગે આવશ્યકનિયુક્તિ લઘુભાષ્યમાં જણાવેલ છે કે “સામાયિકનો ઉદેશ કરવા માત્રથી નૈગમનયમતે સામાયિક ઉત્પન્ન થાય છે. જ્યારે સંગ્રહ અને વ્યવહાર નય કહે છે કે સામાયિક માટે ગુરુ પાસે ઉપસ્થિત થવામાં આવે ત્યારે સામાયિક ઉત્પન્ન થાય છે.” આ જ બાબતનો વિસ્તાર કરતાં વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “સામાયિક અધ્યયનને ન ભણવાગ છતાં પણ સામાયિકનો ઉદેશ થાય ત્યારે જ નૈગમનયના મતે જીવ સામાયિકનો કર્તા થાય છે. જ્યારે સંગ્રહ અને વ્યવહાર નય કહે છે કે - સામાયિકનો ઉદ્દેશ કર્યા પછી સામાયિક અધ્યયન ભણવા માટે શિષ્ય જ્યારે ગુરુના ચરણકમલ પાસે બેસેલો હોય ત્યારે તે સામાયિકનો કર્તા થાય છે. કારણ કે સામાયિકના ઉદેશ કરતાં સામાયિકને ભણવા માટે ગુરુસમીપ અવસ્થાન એ સામાયિકનું વધુ નજીકનું કારણ છે.” .
(૩) “ગ્રામ ઉદાહરણમાં પણ સંગ્રહમત કરતાં નૈગમમત જુદો પડે છે. આ વાત બૃહત્કલ્પભાષ્યમાં સ્પષ્ટ છે. તેથી સંગ્રહ અને વ્યવહાર કરતાં નૈગમ સ્વતંત્ર નય તરીકે સિદ્ધ થાય છે.
ઈ નૈગમની સ્વતંત્રતા અબાધિત લઈ (ત્તે.) આના દ્વારા વિશેષાવશ્યકભાષ્યની એક વાતનું સ્પષ્ટીકરણ થઈ જાય છે. ત્યાં શ્રીજિનભદ્રમણિક્ષમાશ્રમણે જણાવેલ છે કે “નૈગમ-વ્યવહારનય તુલ્ય હોવા છતાં પણ સામાન્યપદાર્થને વિશે નૈગમનય વ્યવહારનય કરતાં જુદો પડી જાય છે.” મતલબ એ છે કે જેમાં વિશેષ પદાર્થનો સ્વીકાર કરવાની દૃષ્ટિએ નૈગમનયનો વ્યવહારનયની સાથે અભિપ્રાય સમાન હોવા છતાં પણ સામાન્ય પદાર્થનો સ્વીકાર કરવાની દૃષ્ટિએ નૈગમ વ્યવહારનય કરતાં જુદો પડી જાય છે તેમ સામાન્ય પદાર્થનો સ્વીકાર 1. उद्दिष्टे नैगमः, उपस्थिते सङ्ग्रहश्च व्यवहारः। 2. उद्दिष्टे एव नैगमनयस्य कर्ताऽनधीयानोऽपि। 3. सङ्ग्रह-व्यवहारयोः प्रत्यासन्नकारणत्वतः। उद्दिष्टे तदर्थं गुरुपादमूले समासीनः।। 4. तुल्यत्वेऽपि इह नैगमस्य वस्त्वन्तरे भेदः।
Page #386
--------------------------------------------------------------------------
________________
१०१२ • नैगमद्वितीयभेदस्वातन्त्र्यविचारः ।
८/१५ ऽप्रत्याख्येयत्वात्। ___यद्वा विशेषावश्यकभाष्यदर्शितस्य (गा.२१८८) सत्ताग्राहिणः केवलसामान्यवादिनः सर्वाऽविशुद्धस्य
नैगमाऽऽद्यभेदस्य भवतु सङ्ग्रहनये समवतारः, विशेषमात्रग्राहिणः च केवलविशेषवादिनः सर्वविशुद्धस्य नैगमतृतीयभेदस्य भवतु व्यवहारनये समावेशः। परं गोत्वादिसामान्यविशेषग्राहिणो विशुद्धाऽविशुद्धस्य नैगमद्वितीयभेदस्य तु न सङ्ग्रहे न वा व्यवहारेऽन्तर्भावः सम्भवति, तयोः सामान्यविशेषाऽन्यतरमात्रग्राहकत्वात् । क विशेषसङ्ग्रहनयस्य जीवत्वाद्यवान्तरसामान्यग्राहकत्वेऽपि तत्सामान्यांशग्राहित्वमेव न तूभयांशfण ग्राहित्वमिति न सामान्य-विशेषोभयग्राहिणो विशुद्धाऽविशुद्धस्य नैगमद्वितीयभेदस्य तत्र समावेशः सम्भवतीत्यवधेयम्।
एतेन “सङ्ग्रहे व्यवहारे वा नान्तर्भावः समीक्ष्यते । नैगमस्य तयोरेकवस्त्वंशप्रवणत्वतः ।।” (त.सू.१/ કરવાની દૃષ્ટિએ નૈગમનયનો સંગ્રહનયની સાથે સમાન અભિપ્રાય હોવા છતાં પણ વિશેષ પદાર્થનો સ્વીકાર કરવાની દૃષ્ટિએ સંગ્રહનયનો ભેદ પણ નૈગમનયમાં અબાધિત જ રહેશે.
સામાન્ય-વિશેષગ્રાહી નૈગમનસ્વતંત્ર , (રા.) અથવા એમ કહી શકાય કે વિશેષાવશ્યકભાષ્ય ગ્રંથમાં નૈગમનયનો જે પ્રથમ ભેદ સત્તાગ્રાહક = કેવલ સામાન્યવાદી = માત્રસામાન્યગુણધર્મગ્રાહક જણાવેલ છે, તે સર્વથા અશુદ્ધ નૈગમનાય છે. તેથી તેનો સમાવેશ ભલે સંગ્રહનયમાં થાય. તથા તે જ ગ્રંથમાં શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે નૈગમનયનો જે ત્રીજો ભેદ દર્શાવેલ છે, તે કેવલવિશેષવાદી હોવાથી માત્ર વિશેષ ગુણધર્મનો ગ્રાહક છે. તેથી તે સંપૂર્ણતયા વિશુદ્ધિયુક્ત નૈગમનાય છે. વિશેષવાદી હોવાથી તેનો સમાવેશ ભલે વ્યવહારનયમાં થાય. પરંતુ તે ગ્રંથમાં નૈગમનયનો જે બીજો ભેદ દર્શાવેલ છે તે વિશુદ્ધ-અવિશુદ્ધ છે. તે નય ગોત્વ વગેરે છે સામાન્ય-વિશેષ ગુણધર્મનો ગ્રાહક છે. સત્તા = સત્ત્વ = અસ્તિત્વ નામના સામાન્ય ગુણધર્મની અપેક્ષાએ ગોત્વ વિશેષ ધર્મ છે. તથા નીલગોત્વ, ગિરનારીગાયપણું વગેરે વિશેષ ગુણધર્મની અપેક્ષાએ ગોત્વ સામાન્ય ધર્મ છે. આમ ગોત્વ નથી કેવલ સામાન્ય ગુણધર્મ કે નથી કેવલ વિશેષ ગુણધર્મ. પરંતુ તે સામાન્ય-વિશેષ ગુણધર્મ છે. તેથી જ તૈગમનયના બીજા ભેદનો નથી તો કેવલ સંગ્રહનયમાં સમાવેશ થઈ શકતો કે નથી તો કેવલ વ્યવહારનયમાં સમાવેશ થઈ શકતો. સંગ્રહનય માત્ર સામાન્ય ગુણધર્મનો ગ્રાહક છે તથા વ્યવહારનય કેવલ વિશેષધર્મગ્રાહક છે. તેથી ગોવાદિસ્વરૂપ સામાન્ય-વિશેષઉભયાત્મક ગુણધર્મને ગ્રહણ કરનાર દ્વિતીય નૈગમનયનો સંગ્રહ-વ્યવહાર નયમાં સમાવેશ થઈ શકતો નથી.
(વિશેષ.) યદ્યપિ વિશેષસંગ્રહનય જીવત્વરૂપ અવાંતર સામાન્યને ગ્રહણ કરે છે. પણ તે તેમાંના સામાન્ય અંશને જ ગ્રહણ કરે છે, ઉભયસ્વરૂપને નહિ. તેથી સામાન્યવિશેષઉભયાત્મક ગુણધર્મને ગ્રહણ કરનાર દ્વિતીય શુદ્ધાશુદ્ધ નૈગમનયનો વિશેષસંગ્રહનયમાં પણ સમાવેશ થઈ શકતો નથી.
દિગંબરમતે પણ નૈગમનય સ્વતંત્ર 4 | (ન.) વિદ્યાનંદસ્વામી નામના દિગંબર આચાર્યે તત્ત્વાર્થશ્લોકવાર્તિક ગ્રંથમાં નયવિવરણ પ્રકરણમાં
Page #387
--------------------------------------------------------------------------
________________
८/१५ ० द्रव्यार्थिकादौ नैगमादिसमावेश: 0
१०१३ તિણ=) તે માટઇં કિહાંઈક ભિન્ન વિષયપણાથી (તેત્ર) નૈગમનય (તેથી) ભિન્ન (=અલગો) કહિઓ.
એ તો (દોઈs) ૨ નય દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક નૈગમાદિક નયથી અભિન્નવિષય છઈ, તો તે અલગા કરિનઈ નવ ભેદ નયના કિમ કહિઈ ? તિ ૧૨૩મી ગાથાર્થ II૮/૧પો ३४ त.श्लो.वा.न.वि.३८) इति तत्त्वार्थश्लोकवार्त्तिकान्तर्गतनयविवरणे विद्यानन्दोक्तिरपि व्याख्याता, युगपद् ... गौण-मुख्यभावेन सामान्य-विशेषोभयग्राहिनैगमविशेषस्य केवलसामान्यग्राहकसङ्ग्रह-केवलविशेषग्राहिव्यवहारनयाभ्यां भेदादित्यवधेयम् ।
परम् इमो द्रव्यार्थिक-पर्यायार्थिकनयौ तु नैगमादिभ्यः सप्तनयेभ्यः अविभिन्नविषयौ = अपृथग्गोचरौ म मतौ। ततो नैगमादिभ्यः सप्तभ्यः पृथक् कृत्वा कथं बधिरकर्णजपन्यायेन निष्फला नवनयभेदप्ररूपणा देवसेनेन क्रियते? नैगमादिनयेभ्यः विषयभेदविरहादेव तयोः नैगमादीनां सप्तानां सङ्ग्रहादीनां वा षण्णां नयानां समवतारः तर्काऽऽगमविहितः निराबाधः । “तित्थयरवयणसंगह-विसेसपत्थारमूलवायरणी। दव्वढिओ य पज्जवनओ य सेसा वियप्पा सिं ।।” (स.त.१/३) इत्येवं पूर्वोक्त(२/१२)सम्मतितर्कगाथायां જણાવેલ છે કે “નૈગમનયનો સંગ્રહ કે વ્યવહાર નયમાં સમાવેશ થઈ શક્તો નથી. કારણ કે સંગ્રહનય નૈગમનયના ફક્ત એક સામાન્ય અંશનું જ ગ્રહણ કરવામાં તત્પર છે. તથા વ્યવહાર નૈગમનયના ફક્ત એક વિશેષ અંશનું જ ગ્રહણ કરવામાં તત્પર છે. જ્યારે નૈગમનય તો સામાન્ય અને વિશેષ - આમ બે અંશનું ગ્રહણ કરે છે. વિદ્યાનંદસ્વામીએ જે પ્રસ્તુત કથન કરેલ છે, તેની પણ સ્પષ્ટતા અમારા ઉપરોક્ત કથન દ્વારા થઈ જાય છે. આશય એ છે કે ગૌણ-મુખ્યભાવથી એકીસાથે સામાન્ય -વિશેષ ઉભયવિધ ગુણધર્મને ગ્રહણ કરનાર નૈગમનય ખરેખર સંગ્રહ-વ્યવહાર ન કરતાં જુદો પડી જાય છે. કારણ કે સંગ્રહનય કેવલ સામાન્ય અંશનો ગ્રાહક છે. તથા વ્યવહારનય કેવલ વિશેષ અંશનો , ગ્રાહક છે. આ નવો તર્ક પણ વિદ્વાનોએ ખ્યાલમાં રાખવો.
સાત નયથી દ્રવ્યાથિકાદિ પૃથક્ નથી : (ર) ઉપરોક્ત વિચારણા દ્વારા સ્પષ્ટ થાય છે કે નૈગમનનો સંગ્રહ કે વ્યવહાર ન માં પૂર્ણતયા છે સમાવેશ થઈ શકતો ન હોવાથી નૈગમ વગેરે સાત નયનો વિભાગ બતાવવો વ્યાજબી જ છે. પરંતુ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનો વિષય તો નૈગમાદિ સાત નિયોના વિષય કરતાં જુદો નથી જ. તેથી નૈગમાદિ સાત નવો કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને દેવસેનજી શા માટે જુદા પાડીને નવ પ્રકારના મૂલ નયની પ્રરૂપણા કરે છે ? તે સમજાતું નથી. બહેરા માણસના કાનમાં મંત્ર ફૂંકવા જેવી તે પ્રરૂપણા નિષ્ફળ છે. નૈગમ આદિ સાત નવો કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના વિષય જુદા ન હોવાના લીધે તે બન્ને નયમાં નૈગમાદિ સાત નયોનો કે સંગ્રહ વગેરે છ નયોનો સમાવેશ આગમશાસ્ત્રમાં અને તર્કશાસ્ત્રમાં માન્ય કરેલ છે, તે નિર્દોષ જ છે. પૂર્વોક્ત(૨/૧૨) સમ્મતિતર્કગાથામાં શ્રીસિદ્ધસેનદિવાકરજીએ પણ જણાવેલ છે કે “તીર્થકરના વચનોના વિષયભૂત સામાન્યપદાર્થના ફ્લાવાની મૂળથી વ્યાખ્યાને કરનાર 1. तीर्थकरवचनसङ्ग्रह-विशेषप्रस्तारमूलव्याकरणी। द्रव्यार्थिकश्च पर्यवनयश्च शेषाः विकल्पाः तयोः।।
Page #388
--------------------------------------------------------------------------
________________
१०१४ ० निश्चयादिनयेषु नैगमादिसमवतार: 0
८/१५ शेषनयानां द्रव्यार्थिक-पर्यायार्थिकविकल्परूपतया प्रतिपादनेन तयोः समवतारस्य युक्तत्वात् ।
एतेन नैगमादीनां सप्तानां सङ्ग्रहादीनां वा षण्णां नयानां निश्चयनय-व्यवहारनययोः ज्ञाननय -क्रियानययोश्च समवतारोऽपि व्याख्यातः, स्थूलदृष्ट्या नैगमादीनां त्रयाणां व्यवहारनय-क्रियानययोः ऋजुसूत्रादीनां च निश्चयनय-ज्ञाननययोः समावेशसम्भवात् । इदमेवाभिप्रेत्योक्तं विशेषावश्यकभाष्ये
“एयाण समोयारो दव्वट्ठिय-पज्जवट्ठियदुगम्मि। सेसेसु य संभवओ ताणं च परोप्परं कज्जो ।।” (वि.आ.भा. એ રૂ૫૮૭) રૂક્તિા સત્ર “= નિશ્ચયન -વ્યવહાર-જ્ઞાન-ક્રિયાવિનવુ પૂર્વોપુ વા સતનયશપુ” क (वि.आ.भा.३५८७ मल.पृ.) इति तद्वृत्तौ हेमचन्द्रसूरयः प्राहुः । यथोक्तं सूत्रकृताङ्गवृत्तौ शीलाङ्काचार्येण - પ “જ્ઞાન-ક્રિયાનયમોઃ સર્વેકરિ તે થયા સમવસરળીયા” (.૨/૭/૮ પૃ.૪ર૭) તિા તે =
सप्त नयाः'। सप्तानां षण्णां वा नयानां द्रव्यार्थिक-पर्यायार्थिकनयाभ्यां सर्वथा विषयपार्थक्ये तेषां तयोरन्तर्भाव एव विशेषावश्यकभाष्यप्रभृतिप्रदर्शितोऽनुपपन्नः स्यात् । દ્રવ્યાર્થિકાય છે. તથા તીર્થંકરના વચનોના વિષયભૂત વિશેષપદાર્થના વિસ્તારની મુખ્યતયા સૌપ્રથમ વ્યાખ્યાન કરનાર પર્યાયાર્થિકનાય છે. બીજા નયો તે બન્નેના વિકલ્પ છે.' આ રીતે દિવાકરજીએ અન્ય નયોને દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયના વિકલ્પરૂપે જણાવેલ હોવાના લીધે તે બન્નેમાં અન્ય નયોનો સમાવેશ થાય તે તર્કસંગત જ છે. તેથી નવવિધ મૂલન વિભાગ વ્યાજબી નથી.
હ9 જ્ઞાન-કિયાનયમાં સાત નયનો સમવતાર હશે (ક્તન.) દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયમાં સાત કે છ નયનો સમાવેશ આગમવિહિત હોવાની હમણાં જે વાત કરી તેનાથી અન્ય બે બાબત પણ સ્પષ્ટ થઈ જાય છે કે નિશ્ચયનયમાં અને વ્યવહારનયમાં તથા જ્ઞાનનયમાં અને ક્રિયાનમાં પણ નૈગમાદિ સાત નયોનો કે સંગ્રહાદિ છે નયોનો સમાવેશ થઈ જ જાય
છે. સ્થૂલ દૃષ્ટિથી કે સામાન્ય દૃષ્ટિથી વિચારીએ તો નૈગમાદિ ત્રણ નયોનો વ્યવહારનયમાં અને ક્રિયાનમાં વાં સમાવેશ સંભવે છે. તથા ઋજુસૂત્રાદિ ચાર નિયોનો નિશ્ચનયમાં અને જ્ઞાનનયમાં સમાવેશ સંભવે છે.
આ જ અભિપ્રાયથી શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્ય ગ્રંથમાં જણાવેલ છે કે “નૈગમાદિ આ સાત નયોનો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક - આ બે નયમાં સમવતાર = સમાવેશ થાય છે. તથા શેષ
= નિશ્ચય, વ્યવહાર, જ્ઞાનનય, ક્રિયાનય વગેરેમાં અથવા પૂર્વોક્ત ૭૦૦ નયોમાં પણ નૈગમાદિ નયોનો સમાવેશ થાય છે. તેમ જ નૈગમાદિનયોનો પણ યથાસંભવ પરસ્પર સમાવેશ કરવો.' શ્રીશીલાંકાચાર્યજીએ પણ સૂયગડાંગવ્યાખ્યામાં જણાવેલ છે કે “જ્ઞાનનય અને ક્રિયાનય – આ બન્નેમાં પ્રસ્તુત નૈગમાદિ સાતેય નયોનો સમવતાર શાસ્ત્રપરિકર્મિત સ્વમતિથી કરવો.” આ અંગે જો નૈગમાદિ સાત નયોનો કે સંગ્રહાદિ છ નયોનો વિષય દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના વિષય કરતાં સર્વથા ભિન્ન હોય તો સાત કે છ નયોનો તે બન્ને નયમાં સમાવેશ થવાની વાત વિશેષાવશ્યકભાષ્ય વગેરે ગ્રંથો દેખાડે છે તે જ અસંગત થઈ જાય. આમ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનું નૈગમાદિ નયોથી સ્વતંત્ર અસ્તિત્વ તર્કશાસ્ત્ર અને આગમ દ્વારા બાધિત હોવાથી નવ પ્રકારે મૂલ નયનો વિભાગ દેખાડવો વ્યાજબી નથી - તેવું સિદ્ધ થાય છે. 1. एतेषां समवतारः द्रव्यार्थिक-पर्यवार्थिकद्विके । शेषेषु च सम्भवतः तेषां च परस्परं कार्यः ।।
Page #389
--------------------------------------------------------------------------
________________
८/१५ 0 जयधवलासंवादेन देवसेनमतसमीक्षा 0
१०१५ वस्तुतः द्रव्यास्तिक-पर्यायास्तिकाऽतिरिक्तनयविधया नैगमाद्यस्तित्वं दिगम्बराणामप्यनभिमतम् निर्विषयत्वात् । इदमेवाऽभिप्रेत्य दिगम्बरवीरसेनाचार्येण कषायप्राभृतस्य जयधवलावृत्तौ “उभयनयविषयीकृतविधि-प्रतिषेधधर्मव्यतिरिक्तत्रिकालगोचरानन्तधर्माऽनुपलम्भात्, उपलम्भे वा द्रव्य-पर्यायार्थिकनयाभ्यां व्यतिरिक्तस्य तृतीयस्य नयस्याऽस्तित्वमासजेत् । न चैवम्, निर्विषयस्य तस्याऽस्तित्वविरोधाद्” (क.प्रा.भाग-१/ म गा.१४ ज.ध.पृ.१८५) इत्युक्तम् । ततश्च नवनयविभागाऽभ्युपगमे देवसेनस्य अपसिद्धान्तोऽपि दुर्वारः । થાત્ |
अकलङ्काचार्येणाऽपि सिद्धिविनिश्चये “तत्र मूलनयौ द्रव्य-पर्यायार्थगोचरौ” (सि.वि.१०/४/ भाग-२/ क पृ.६६७) इत्युक्त्या नैगमादिसप्तनयप्रकृतिविधया द्रव्यार्थिक-पर्यायार्थिकयोः प्रदर्शनात् तद्विरोधोऽपि र्णि नवविधमूलनयप्रदर्शकस्य देवसेनस्य दुर्निवारः स्यादित्यवधेयम्। ___श्रीशीलाङ्काचार्येण तु सूत्रकृताङ्गसूत्रवृत्तौ “साम्प्रतं नयाः। ते च नैगमादयः सप्त । नैगमस्य सामान्य
દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકથી નૈગમાદિ વતંત્ર નથી , (વસ્તુ) વાસ્તવમાં તો દ્રવ્યાસ્તિકથી અને પર્યાયાસ્તિકથી અતિરિક્ત નયસ્વરૂપે નૈગમ વગેરેનું અસ્તિત્વ દિગંબરોને પણ માન્ય નથી. કારણ કે દ્રવ્યાસ્તિક-પર્યાયાસ્તિકભિન્ન નયનો વિષય જ વિશ્વમાં ગેરહાજર છે. આ જ અભિપ્રાયથી દિગંબરાચાર્ય વીરસેનજીએ કષાયપ્રાભૃતની જયધવલા વ્યાખ્યામાં જણાવેલ છે કે “દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક - આ બે નય દ્વારા વિષય તરીકે કરાયેલ વિધિરૂપ અને નિષેધરૂપ ગુણધર્મોને છોડીને તેનાથી ભિન્ન બીજા ત્રિકાલવર્તી અનન્ત ગુણધર્મો મળતા નથી. મતલબ કે વસ્તુમાં જેટલા પણ ગુણધર્મો મળે છે, તે કાં તો વિધિરૂપ છે કાં તો નિષેધાત્મક છે. વિધિ-પ્રતિષેધથી બહિર્ભત કોઈ પણ ગુણધર્મ ક્યાંય પણ નથી. વિધિસ્વરૂપ ગુણધર્મને દ્રવ્યાસ્તિકનય ગ્રહણ કરે છે. નિષેધાત્મક ગુણધર્મને પર્યાયાસ્તિકનય ગ્રહણ કરે છે. જો વિધિરૂપ તથા નિષેધરૂપ ગુણધર્મોથી ભિન્ન અન્યવિધ ગુણધર્મોની હાજરીને વસ્તુમાં માનવામાં આવે તો દ્રવ્યાસ્તિક-પર્યાયાસ્તિકથી ભિન્ન ત્રીજા સ્વતંત્રનયનું પણ અસ્તિત્વ માનવું પડે. પરંતુ એવું તો છે નહિ. કારણ કે વિષય વિના ત્રીજા સ્વતંત્ર નયનું અસ્તિત્વ માનવામાં વિરોધ આવે.” તેથી દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક – આ બન્નેથી ભિન્નરૂપે નૈગમાદિ નયોનો મૂળનયવિભાગમાં ૨ ઉલ્લેખ કરવાથી દેવસેનજીને અપસિદ્ધાન્ત દોષ દુર્વાર બનશે.
છે દેવસેનમતમાં વિરોધાદિ દોષ છે (મ.) તે જ રીતે સિદ્ધિવિનિશ્ચય ગ્રંથમાં અકલંક નામના દિગંબરાચાર્યએ પણ ‘દ્રવ્યાર્થ -પર્યાયાર્થિકવિષયક બે મૂલનય છે' - આવું કહેવા દ્વારા નૈગમાદિ સાત નયોની પ્રકૃતિસ્વરૂપે દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય જણાવેલ છે. તેથી નવ મૂલનયવાદી દેવસેનજીને અકલંકાચાર્ય સાથે પણ વિરોધ તથા અપસિદ્ધાન્ત દોષ દુર્વાર બનશે.
[ સાત નયોનો સમવતાર : શીલાંકાચાર્ય 3 (શ્રીશીના.) શ્રીશીલાંકાચાર્યે તો સૂયગડાંગસૂત્રવૃત્તિમાં નૈગમ વગેરે નયાનો સૌથી છેલ્લે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયમાં સમવતાર કરેલો છે. ત્યાં તેઓશ્રીએ જણાવેલ છે કે “હવે નયોનો અવસર
Page #390
--------------------------------------------------------------------------
________________
१०१६ • स्वमतिकल्पना-मतावेशादेः त्याज्यता :
८/१५ -विशेषात्मकतया सङ्ग्रह-व्यवहारप्रवेशात् सङ्ग्रहादयः षट् । समभिरूढेत्थम्भूतयोः शब्दनयप्रवेशात् नैगम -सङ्ग्रह-व्यवहारर्जुसूत्र-शब्दाः पञ्च । नैगमस्याऽपि अन्तर्भावात् चत्वारः । व्यवहारस्याऽपि सामान्य-विशेषरूपतया सा सामान्य-विशेषात्मनोः सङ्ग्रह सूत्रयोः अन्तर्भावात् सङ्ग्रहर्जुसूत्र-शब्दाः त्रयः। ते (?तेषां) च द्रव्यास्तिक -पर्यायास्तिकाऽन्तर्भावाद् द्रव्यास्तिक-पर्यायस्तिकाभिधानौ द्वौ नयौ” (सू.कृ.१/१६/४/पृ.२६६) इत्येवं नैगमादीनाम् अन्ततो गत्वा द्रव्यार्थिक-पर्यायार्थिकयोः समवतारोऽकारीति न विस्मर्तव्यमत्र ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'सङ्ग्रहादितः नैगमस्य क्वचिदभिप्रायभेदात् पार्थक्यमर्हति, क न तु द्रव्यार्थिक-पर्यायार्थिकयोः' इति ग्रन्थकृदुक्तितात्पर्यतोऽयमाध्यात्मिकोपदेशो ग्राह्यो यदुत (१) * स्वमतिकल्पनया आगमनैरपेक्ष्येण नैव जातु तत्त्वं प्रतिपादनीयम्। (२) परेण आगमबाह्यतत्त्वे दर्शिते सति तस्मै अप्रकुप्य, आगमरीत्या परः प्रतिबोध्यः, येन अन्येषां तत्त्वव्यामोहो न स्यात् । (રૂ) પરપ્રતિવીધે વાત્મોન્સર્ષો નૈવ વિધેય (૪) તપ્રતિવીધે મધ્યસ્થતા માવ્યમ્ છિન્ત (6) છે (૧) તે નયો નૈગમ વગેરે સાત છે. (૨) તેમાં નૈગમ સામાન્ય-વિશેષાત્મક હોવાથી સંગ્રહ અને વ્યવહાર નયમાં સમાઈ જાય છે. તેથી સંગ્રહ વગેરે છ નો થાય છે. (૩) સમભિરૂઢ અને ઈત્યંભૂત (એવંભૂત) નયનો શબ્દનયમાં સમાવેશ થવાથી નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ - આ પાંચ નો થાય છે. (૪) નૈગમનયનો પણ સંગ્રહ-વ્યવહારમાં અંતર્ભાવ કરવાથી ચાર નયો થશે. (૫) વ્યવહારનય પણ સામાન્ય-વિશેષાત્મક હોવાથી સામાન્યવ્યવહારનો સામાન્યાત્મક સંગ્રહાયમાં સમાવેશ થવાથી તથા વિશેષાત્મકવ્યવહારનો વિશેષાત્મક ઋજુસૂત્રમાં સમાવેશ થવાથી સંગ્રહ, ઋજુસૂત્ર અને શબ્દ – આમ ત્રણ નયો થશે. (૬) તે ત્રણ નયનો દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નયમાં અંતર્ભાવ થવાથી દ્રાસ્તિક અને પર્યાયાસ્તિક નામના બે જ નયો રહેશે.” આ રીતે છેવટે નૈગમાદિનો દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકમાં તેમણે સમવતાર કર્યો છે. આ વાત અહીં ભૂલવા જેવી નથી.
છે નિજાકલ્યાણ કરીને પરકલ્યાણ કર્તવ્ય નથી ! આધ્યાત્મિક ઉપનય - “સંગ્રહાદિ કરતાં નૈગમનો વિષય ક્યાંક જુદો હોવાથી તેને સંગ્રહાદિ Sી કરતાં જુદો બતાવવો વ્યાજબી છે પણ નૈગમાદિ સાત નય કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનો વિષય જુદો ન હોવાથી તે બન્નેને અલગ દર્શાવી નવવિધ નયવિભાગ દર્શાવવો વ્યાજબી નથી” - આ પ્રમાણે ગ્રંથકારશ્રીનું તાત્પર્ય એવો આધ્યાત્મિક બોધ આપે છે કે :
(૧) પોતાની મતિકલ્પનાથી આગમનિરપેક્ષ રીતે તત્ત્વની પ્રરૂપણા આપણે કરવી ન જોઈએ.
(૨) કોઈ આગમબાહ્ય પ્રરૂપણા કરે તો, તેના પ્રત્યે દ્વેષભાવ રાખ્યા વિના, આગમના આધારે તે વ્યક્તિને પ્રેમથી સમજાવવાનો આપણે પ્રામાણિક પ્રયત્ન કરવો જોઈએ, જેથી બીજા લોકોને વ્યામોહ ન થાય.
(૩) સામેની વ્યક્તિને સમજાવવામાં સફળતા મળી જાય તો અભિમાનથી છકી જવું ન જોઈએ.
(૪) તે ન સમજે તો “માર્ગ ભૂલેલા જીવનપથિકને માર્ગ ચિંધવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ મારગની તો યે સમતા ચિત્ત ધરું” - આવી મધ્યસ્થ ભાવનામાં આપણે સ્થિર થવું.
Page #391
--------------------------------------------------------------------------
________________
८/१५
☼ स्वाऽकल्याणतः परकल्याणम् अकर्तव्यम्
तस्मै नैव द्वेषादिकं कार्यम्, स्वाऽकल्याणतः परप्रतिबोधे व्ययाधिक्यापत्तेः ।
रा
तादृशजागृतितः “ण य सव्वण्णू वि इमं उवमाऽभावा चएति परिकहितुं । ण य तिहुयणे वि सरिसं सिद्धसुहस्साऽवरं अत्थि ।। " ( ध.स. १३८६ ) इति धर्मसङ्ग्रहण्यां श्रीहरिभद्रसूरिभिः दर्शितं सिद्धसुखं समीपतरवर्ति स्यादित्यवधेयम् ।।।८/१५ ।।
म
(૫) પરંતુ તેના પ્રત્યે ધિક્કાર-તિરસ્કારભાવ આપણામાં પ્રગટવો ન જોઈએ. સ્વનું બગાડીને બીજાને સુધારવા જવામાં લાભ કરતાં નુકસાન વધુ છે. આ જાગૃતિ આત્માર્થીએ ખાસ રાખવી. ૐ સિદ્ધસુખનો મહિમા પ્રગટાવીએ જી
[3]
(તારૃ.) તેવી જાગૃતિના લીધે ધર્મસંગ્રહણિમાં વર્ણવેલ નિરુપમ સિદ્ધસુખ અત્યંત નજીક આવે. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ દર્શાવેલ છ કે ‘ખરેખર ત્રણેય ભુવનમાં સિદ્ધસુખ સમાન બીજી કોઈ ચીજ નથી. આમ યોગ્ય ઉપમા ન હોવાથી સર્વજ્ઞ પણ સિદ્ધસુખને પૂરેપૂરું કહેવાને સમર્થ નથી.' (૮/૧૫) લખી રાખો ડાયરીમાં.....જ
• ભીંજાવાના, પલળવાના, પીંગળવાના સંયોગોમાં પણ કોરાધાકોર રહેવાની પ્રકૃતિ વાસનાને વરી છે. પરમાત્માની ભક્તિમાં ભીંજાવાની, પલળવાની, પીગળવાની પ્રકૃતિને ઉપાસનાએ આત્મસાત્ કરી છે. • વાસના બ્રહ્મને પણ શબ્દમાં ફેરવવા પ્રયત્ન કરે છે. ઉપાસનાના કારણે જ શબ્દ બ્રહ્મ થઈ શકે છે.
१०१७
• બુદ્ધિ પરમાત્મામાં પણ દોષના દર્શન કરે છે. શ્રદ્ધા છદ્મસ્થ ગુરુમાં પણ પરમાત્માના દર્શન કરે છે. • સાધના પ્રાયઃ પરપ્રતિબોધ અને જગતસુધારણાને અભિમુખ છે.
ઉપાસના તો સ્વપ્રતિબોધ અને જાતસુધારણાને સન્મુખ છે.
• વિભિન્ન સમય અને સ્થળે સાધના બદલાય છે. ઉપાસના સર્વત્ર એક સ્વરૂપ રહે છે.
1. न च सर्वज्ञोऽपि इदम् उपमाऽभावात् शक्नोति परिकथयितुम् । न च त्रिभुवनेऽपि सदृशं सिद्धसुखेनाऽपरम् अस्ति ।।
Page #392
--------------------------------------------------------------------------
________________
21
<<<<
* नवनयनिरूपणं निष्प्रयोजनम्
ઇમ કરતાં એ પામીઇ રે, સર્વ વિભક્ત વિભાગ;
જીવાદિક પરિકો નહીં રે, ઇહાં પ્રયોજન લાગ રે ।।૮/૧૬॥ (૧૨૪) પ્રાણી. ઇમ કરતાં = *કહતાં ઈમ કરતા થકાં* ૯ નય દેખાડતાં, *પામીઈ છઈ (સર્વ) સઘલા* વિભક્તનો વિભાગ થાઈ = વહિંચ્યાનું વહિંચવું થાઈ, *પિણ જીવાજીવાદિકની પરે (ઈહાં) કોઈ વિભાગ (પ્રયોજન
-
१०१८
नवविधनयनिरूपणे अन्यं दोषमाचष्टे - 'विभक्तयो 'रिति ।
विभक्तयोः विभागः स्याद् नवनयोपदर्शने ।
नाऽत्र प्रयोजनं किञ्चिज्जीवादिकविभक्तिवत् ।।८ / १६ ।।
प्रकृते दण्डान्चयस्त्वेवम् - नवनयोपदर्शने विभक्तयोः विभागः स्यात् । जीवादिकविभक्तिवद् ઞત્ર વિશ્વિત્ પ્રયોનનું ન (જ્ઞાયતે)||૮/૧૬।।
नवनयोपदर्शने
८/१६
द्रव्यार्थिकादिनवविधमूलनयनिरूपणे सति प्रसिद्धजीवाऽजीवविभाग इव न कश्चिद् मूलनयविभागः स्यात् किन्तु विभक्तयोः = विभाज्यतावच्छेदकधर्मपुरस्कारेण विभागीकृतयोः णि एव विभागः विभजनं स्यात्, न तु जीवादितत्त्वविभागवत् सप्रयोजनः स्यात् । इदमेवाऽभिप्रेत्य अनेकान्तव्यवस्थाप्रकरणे “एवं हि द्रव्यार्थिकत्व-पर्यायार्थिकत्वाभ्यां सामान्यतो नयविभागं कृत्वा सङ्ग्रहर्जुसूत्रादीनां द्रव्यार्थिक-पर्यायार्थिकभेदानामेवाऽनुपदम् उपदर्शनेन विभक्तविभागः कृतः स्यात्, न तु एकविभागः, અવતરણિકા :- દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનો વિષય નૈગમાદિ નય કરતાં જુદો નથી - આવું બતાવ્યા બાદ ગ્રંથકારશ્રી દેવસેનજીને ‘નવ પ્રકારના નયની પ્રરૂપણા કરવામાં અન્ય કયો દોષ આવે છે ?' તે હકીકત જણાવે છે :
=
=
દેવસેનમતમાં વિભક્તવિભાગ દોષ
શ્લોકાર્થ :- નવ પ્રકારના મૂલ નયને જણાવવામાં તો વિભક્તનો વિભાગ થશે. જીવ વગેરે તત્ત્વના વિભાગની જેમ પ્રસ્તુતમાં કોઈ પણ આધ્યાત્મિક પ્રયોજન જણાતું નથી. (૮/૧૬)
વ્યાખ્યાર્થ :- જો દ્રવ્યાર્થિક વગેરે નવ પ્રકારના મૂલ નયોનું નિરૂપણ કરવામાં આવે તો પ્રસિદ્ધ જીવ-અજીવસંબંધી વિભાગની જેમ મૂલનયવિભાગ નહિ થાય. પરંતુ વિભક્ત એવા બે નયોનું વિભાજ્યતાઅવચ્છેદક ધર્મને મુખ્ય કરીને વિભાગ પાડેલા એવા દ્રવ્યાર્થિક-પર્યાયર્થિકસ્વરૂપ બે નયોનું જ વિભજન થશે. પરંતુ જીવાદિતત્ત્વવિભાગની જેમ સપ્રયોજન વિભાગ નહિ થાય. આ જ આશયથી મહોપાધ્યાયજી મહારાજે અનેકાંતવ્યવસ્થા પ્રકરણમાં જણાવેલ છે કે “આ રીતે દ્રવ્યાર્થિકત્વ અને પર્યાયાર્થિકત્વ સ્વરૂપ બે વિભાજ્યતાઅવચ્છેદક ધર્મ દ્વારા સામાન્યથી ‘દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક - એમ બે મૂળ નયો છે' આમ નયવિભાગને દેખાડીને સંગ્રહ વગેરે દ્રવ્યાર્થિકનયના જ ભેદને અને ઋજુસૂત્ર વગેરે પર્યાયાર્થિકનયના જ ભેદને તરત દેખાડવાથી વિભક્તનો = વિભાગીકૃત નયનો જ વિભાગ કર્યો
* લી.(૧+૩)માં ‘વિભક્તિ' પાઠ. . * ચિહ્નદ્ધયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૩)માં છે. પુસ્તકાદિમાં નથી. 1 લી.(૪)માં ‘બિં’ અશુદ્ધ પાઠ.
=
Page #393
--------------------------------------------------------------------------
________________
८/१६ ० एकादशधा नयविभागाऽऽपादनम् ०
१०१९ લાગ = લાગે) નહિ. * તિવારઈ- “નીવા દિધા – સંસરિક સિદ્ધાર (વ), સંસરિણ: પૃથવીચિવલપમેવાડ, રે सङ्ग्रहर्जुसूत्राद्यन्तर्भावशीलयोः द्रव्यार्थिक-पर्यायार्थिकयोः पृथग्विभागस्य कर्तुमशक्यत्वाद्, अन्यथा अर्पिताऽनर्पितभेदद्वयाऽऽधिक्येन एकादशधाऽपि किं न नयविभागो देवानांप्रियस्य अभिमतः स्याद् ?” (अ.व्य. મા I-૨, પૃ.9રૂપ) ત્યાઘુ | ___ वस्तुतः “संसारत्था य सिद्धा य दुविहा जीवा विआहिआ” (उत्त.३६/४८) इति उत्तराध्ययनसूत्रवचनात्, र ગણાશે. પરંતુ એક વિભાગ - અખંડ વિભાગ કર્યો નહિ ગણાય. કારણ કે દ્રવ્યાર્થિકનયનો સંગ્રહ વગેરે નયમાં અંતર્ભાવ થવાનો સ્વભાવ છે તથા પર્યાયાર્થિકનયનો ઋજુસૂત્રનય વગેરેમાં અંતર્ભાવ પામવાનો સ્વભાવ છે. તેથી તે બન્ને નયને સંગ્રહ વગેરે નયથી અલગ બતાવીને વિભાગ કરવો શક્ય નથી. બાકી તો અર્પિત અને અનર્પિત - આમ બે નયને ઉમેરીને નવના બદલે અગિયાર નયનો વિભાગ પણ શા માટે દેવાનાં પ્રિય ( મૂર્ખ) દેવસેનજીને અભિમત ન બને?”
બ્દ નવનય વિભાગમાં દોષની સ્પષ્ટતા ન સ્પષ્ટતા :- વિભાજ્યતાઅવચ્છેદક ધર્મ તેને કહેવાય કે જે વિભજનીય = વિભાજ્ય (= વિભાગ કરવા યોગ્ય) વસ્તુમાં રહે તથા જે ઉદ્દેશ્યતાઅવચ્છેદકનો વ્યાપ્ય હોય, તેમ જ પરસ્પર વિરુદ્ધ = પરસ્પર અસમાનાધિકરણ (= એકત્ર અવૃત્તિ) હોય. દા.ત. પ્રસ્તુતમાં નયનો વિભાગ કરવો અભિપ્રેત છે. તેથી નયને ઉદ્દેશીને વિભાગનું વિધાન અહીં કરવામાં આવે છે. નયત્વ એ ઉદેશ્યતાઅવચ્છેદક બનશે. તથા દ્રવ્યાર્થિત્વ અને પર્યાયાર્થિકત્વ આ બે ગુણધર્મો વિભાજ્યતાઅવચ્છેદક બનશે. કારણ કે તે બન્ને ધર્મો વિભાજ્યમાં = નયમાં રહે છે, નયત્વના વ્યાપ્ય = ન્યૂનવૃત્તિ છે તથા પરસ્પરધિકરણ = પરસ્પર અસમાનાધિકરણ છે. આનો અર્થ એ થયો કે નયના બે ભેદ છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. હવે જો નયના નવ ભેદ દર્શાવવામાં આવે તો નૈગમત્વ, સંગ્રહત્વ અને વ્યવહારત્વ - આ ત્રણ ધર્મો દ્રવ્યાર્થિકત્વના સમાનાધિકરણ બનવાથી વિભાજ્યતાઅવચ્છેદક બની નહિ શકે. તેમ જ ઋજુસૂત્રત્વ, શબ્દ– વગેરે ધર્મો પર્યાયાર્થિકત્વના સમાનાધિકરણ બનવાથી વિભાજ્યતાઅવચ્છેદક બની નહિ શકે. નૈગમત્વ, સંગ્રહત્વ વગેરે ગુણધર્મો નયત્વના સાક્ષાત્ વ્યાપ્ય નથી. પરંતુ દ્રવ્યાર્થિત્વના તે વ્યાપ્ય છે. તથા ઋજુસૂત્રત્વ, શબ્દત વગેરે ધર્મો પણ નયત્વના સાક્ષાત્ વ્યાપ્ય નથી. પરંતુ પર્યાયાર્થિકત્વના તે વ્યાપ્ય (= ન્યૂનવૃત્તિ સમાનાધિકરણ ધર્મ) છે. આમ દ્રવ્યાર્થિકત્વ, પર્યાયાર્થિકત્વ, નૈગમત વગેરે નવ ધર્મો પરસ્પર સમાનાધિકરણ બનવાથી વિભાજ્યતાઅવચ્છેદક નહિ બની શકે. નયત્વવ્યાપ્ય દ્રવ્યાર્થિકત્વ વગેરેના વ્યાપ્ય નૈગમવાદિ ધર્મો બનવાથી નવ નિયોનું પ્રદર્શન વિભાગીકૃત નયનો વિભાગ બનશે, મૂલનયનો વિભાગ નહિ બને. તેથી “મૂલનયો નવ નહિ પણ સાત છે' - તેમ ન વિભાગ દર્શાવવો વધુ ઉચિત છે.
જ વિભાગ પ્રક્રિયા પ્રદર્શન છે (વસ્તુત:.) વાસ્તવમાં તો “જીવો બે પ્રકારના કહેવાયેલા છે (૧) સંસારી અને સિદ્ધ' - આ પ્રમાણે ઉત્તરાધ્યયનસૂત્રના વચનને અનુસરીને તથા “સંસારમાં આવેલ જીવો બે પ્રકારના કહેવાયેલા છે. તે આ *...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૩)માં છે. પુસ્તકાદિમાં નથી. 1. સંસારસ્થા સિદ્ધાર ૪ કિવિધ નવા વાતા:
Page #394
--------------------------------------------------------------------------
________________
१०२०
☼ जीव- नयविभागप्रदर्शनसाम्यम्
८/१६
૨) સિદ્ધાઃ પગ્યવશમેવાઃ ।'’ એ રીતિ “નયો દ્વિધા, દ્રવ્યાધિ: પર્યાયાધિશ્ય । દ્રવ્યયિસ્ત્રિયા નેળમાવિષેવાત્ ૠનુસૂત્રાહિમેવાતુ ચતુર્થાં પર્યાયાસ્તિવઃ ।'' ઇમ કહિઉં જોઇઈ.
1
रा.
“दुविहा संसारसमावन्नगा जीवा पन्नत्ता, तं जहा - तसा चेव थावरा चेव” (स्था. २/४/१०१) इति स्थानाङ्गसूत्रवचनाच्च यथा जीवाः द्विविधाः - संसारिणः सिद्धाश्च । तत्र संसारिणः त्रस स्थावरभेदेन द्विविधाः पृथिवीकायिकादिषड्भेदाः वा, सिद्धाश्च पञ्चदशभेदाः इत्येवं मूलतो द्वौ जीवभेद प्रदर्श्य तत्र द्वौ षड् वा पञ्चदश च भेदा यथाक्रमं निरूप्यन्ते तथा नयो द्विधा द्रव्यार्थिक-पर्यायार्थिकभेदात् । तत्र द्रव्यार्थिकः त्रिधा नैगमादिभेदात् पर्यायार्थिकश्च चतुर्धा ऋजुसूत्रादिभेदादित्येवं मूलतो द्वौ र्शनयभेदौ प्रदर्श्य तत्र त्रयः चत्वारश्च भेदा यथाक्रमं वाक्यद्वयेन निरूपणीयाः स्युः; न तु 'नव मूलनया' इति । ऋजुगत्या सिध्यतोऽर्थस्य वक्रेण साधनाऽयोगादिति न्यायोऽत्र लब्धावसरः ।
म
षट्खण्डागमवृत्तौ धवलायां कषायप्राभृतवृत्तौ च जयधवलायां दिगम्बरवीरसेनाचार्येणाऽपि “प्रमाणपरिगृहीताऽर्थैकदेशे वस्त्वध्यवसायो नयः । स द्विविधः - (१) द्रव्यार्थिकः ( २ ) पर्यायार्थिकश्च । .... द्रव्यार्थिकः त्रिविधः (૧) નૈનમઃ, (૨) સબ્રહઃ, (રૂ) વ્યવહારશ્વ... પર્યાયાધિશે દ્વિવિધઃ - (૧) અર્થનયઃ, (૨) व्यञ्जननयश्च । ... તંત્ર બર્થનયઃ સૂત્રઃ .... વ્યગ્નનનયઃ ત્રિવિધઃ- (૧) શવ્વઃ, (૨) સમિđ:, (૩) રીતે - (૧) ત્રસ અને (૨) સ્થાવર' - આ પ્રમાણે સ્થાનાંગસૂત્રના વચનને અનુસરીને ‘જીવો બે પ્રકારના છે. સંસારી અને સિદ્ધ. તેમાંથી સંસારી જીવના ત્રસ અને સ્થાવર એમ બે ભેદ અથવા પૃથ્વીકાય વગેરે છ ભેદો છે તથા સિદ્ધના પંદર ભેદો છે’ - આ પ્રમાણે સૌપ્રથમ જીવના બે ભેદ દેખાડીને સંસારીના બે કે છ અને સિદ્ધના પંદર - આ મુજબ યથાક્રમ તેના ભેદો જેમ દર્શાવવામાં આવે છે તેમ ‘નયના બે ભેદ છે - દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. તેમાં દ્રવ્યાર્થિકનયના ત્રણ ભેદ છે. નૈગમ, સંગ્રહ અને વ્યવહાર. તથા પર્યાયાર્થિકનયના ચાર ભેદ છે. ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત' - આ પ્રમાણે સૌપ્રથમ એક વાક્ય દ્વારા નયના બે ભેદ દેખાડીને બીજા વાક્ય દ્વારા તેમાં ક્રમશઃ ત્રણ અને ચાર ભેદનું નિરૂપણ કરવું જોઈએ. પણ મૂલથી ‘નય નવ પ્રકારના છે’ - આવું નિરૂપણ કરવું વ્યાજબી નથી. ‘સરળ પદ્ધતિથી જે વસ્તુ સિદ્ધ થાય તેની વક્ર માર્ગથી સિદ્ધિ કરવી એ યોગ્ય નથી.' આ ન્યાય અહીં અવસરપ્રાપ્ત છે. * દેવસેનજીને ધવલા-જયધવલા સાથે વિરોધ
(ટ્.) દિગંબરાચાર્ય વીરસેને પણ ષખંડાગમની ધવલાવ્યાખ્યામાં તથા કષાયપ્રાભૂતની જયધવલાવ્યાખ્યામાં નવવિધ નયવિભાગ નથી જણાવ્યો. પણ મૂળથી બે નય જણાવી તેના અવાન્તરનયસ્વરૂપે નૈગમાદિને જણાવેલ છે. તે આ રીતે “પ્રમાણ દ્વારા નિશ્ચિત થયેલ પદાર્થના એક અંશમાં વસ્તુ તરીકેનો નિશ્ચય નય કહેવાય છે. તેના બે ભેદ છે - (૧) દ્રવ્યાર્થિક અને (૨) પર્યાયાર્થિક... દ્રવ્યાર્થિકના ત્રણ ભેદ છે. (૧) નૈગમ, (૨) સંગ્રહ અને (૩) વ્યવહાર... પર્યાયાર્થિકના બે ભેદ છે. (૧) અર્થનય અને (૨) વ્યંજનનય... તેમાં અર્થનય ઋજુસૂત્ર છે. વ્યંજનનય ત્રણ પ્રકારે છે. (૧) શબ્દ, (૨) 7 કો.(૧૨+૧૩)માં ‘રીતે નવા’ પાઠ. જે પુસ્તકોમાં ‘.....ર્થિમૈવત્ પાઠ. કો.(૯)+સિ.નો પાઠ લીધો છે. 1. દ્વિવિધાઃ સંસારસમાપન્ના નીવાઃ પ્રજ્ઞતાઃ, તન્ યથા - ત્રસાજૈવ સ્થાવર ધૈવ
-
.
–
-
Page #395
--------------------------------------------------------------------------
________________
८/१६ • नयबाहुल्यविचारः
१०२१ પણિ “નવ નિયE” – ઇમ એકવાક્યતાઈ વિભાગ કીધો, તે સર્વથા મિથ્યા જાણવો. નહીં તો “નીવાર, સંસારિ:. સિદ્ધા" - ઈત્યાદિ વિભાગવાક્ય પણિ થાવા પામઈ. વસ્મૃત ” (.પુસ્તw-9/9-9-9 પૃ.૮૩-૮૬, ન.પ.પેક્નવોસવદત્તી-પુસ્તક-૧/T.9૪/y.૨૦૦-૨૦૨) રૂત્યેવમેવ | नयविभाग उपदर्शितः, न तु नवधा इति देवसेनस्याऽपसिद्धान्तोऽपि दुर्वार एवेत्यवधेयम् ।
एतेन “द्रव्यार्थिक-पर्यायार्थिकप्रविभागवशान्नैगमादयः। शब्दार्थनया बहुविकल्पा मूलनयद्वयशुद्ध्यशुद्धिभ्याम् ।।” (आ.मी.१०४ अ.श.) इति अकलङ्कस्य अष्टशतीवचनमपि व्याख्यातम् । किन्तु 'नव नया' इत्येवमेकवाक्यतया देवसेनेन यो नयविभागः कृतः स तु सर्वथा मिथ्या ज्ञेयः, अन्यथा ‘जीवाः श त्रयोविंशतिभेदाः, तथाहि - संसारी, सिद्धः, पृथिवीकायिकादिषट्कः जिनाऽजिनादिसिद्धाश्च पञ्चदश' સમભિરૂઢ અને (૩) એવંભૂત.” આ રીતે મૂળથી નવ નય વીરસેનાચાર્યને પણ માન્ય નથી. તેથી દેવસેનજીને ધવલા-જયધવલા વ્યાખ્યાની સાથે વિરોધ દુર્વાર થશે.
વીરસેનાચાર્યસંમત ન વિભાગ છે
નય
દ્રવ્યાર્થિક
પર્યાયાર્થિક
નિગમ
સંગ્રહ
વ્યવહાર
અર્થનય
વ્યંજનનય
ઋજુસૂત્ર શબ્દ સમભિરૂઢ એવંભૂત # શુદ્ધિ-અશુદ્ધિ દ્વારા નવબાહુલ્ય # (ર્તન) સમન્તભદ્રાચાર્યકૃત આપ્તમીમાંસા ગ્રંથ ઉપર અષ્ટશતી નામનો ભાષ્યગ્રંથ દિગંબર અકલંકાચાર્યજીએ બનાવેલ છે. તેમાં તેમણે જણાવેલ છે કે “દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનો પ્રવિભાગ (= પ્રકૃષ્ટ વિભજન) કરવાથી નયના નૈગમ વગેરે અનેક વિકલ્પો = ભાંગાઓ = પ્રકારો પ્રાપ્ત થાય છે. તેમાં પણ શબ્દનય અને અર્થનય સ્વરૂપ જુદા પ્રકાર પડે છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક સ્વરૂપ મૂલ નયની શુદ્ધિ અને અશુદ્ધિ દ્વારા આ અનેક પ્રકારો થાય છે.” અમે ઉપર જે વાત જણાવી તેના દ્વારા અકલંકાચાર્યના પ્રસ્તુત વચનની પણ છણાવટ થઈ જાય છે. પરંતુ “નયો નવ છે' - આ પ્રમાણે એક જ વાક્ય દ્વારા દેવસેનજીએ નયોનો જે વિભાગ કરેલો છે તે તો સર્વથા મિથ્યા જ જાણવો. જો મૂળ નય દ્વિવિધ, પ્રથમ ત્રિવિધ, દ્વિતીય ચતુર્વિધ - આ પ્રમાણે બે વાક્ય દ્વારા નયનો વિભાગ બતાવવાના બદલે “નયો નવ છે' - આ પ્રમાણે એક જ વાક્ય દ્વારા નવિભાગપ્રદર્શન જો સમ્યફ હોય તો જીવ દ્વિવિધ છે. સંસારી અને સિદ્ધ. તથા સંસારી દ્વિવિધ કે ષવિધ અને સિદ્ધ પંદર પ્રકારે' - આ પ્રમાણે બે વાક્ય દ્વારા જીવવિભાગને બતાવવાના બદલે એક જ વાક્ય દ્વારા “જીવો ૨૩ પ્રકારના છે. (૧) સંસારી, (૨) સિદ્ધ, (૩ થી ૮) પૃથ્વીકાયાદિ છે, (૯ થી ૨૩) જિન-અજિન આદિ પંદર સિદ્ધ'
Page #396
--------------------------------------------------------------------------
________________
* नवनयविभागव्यवच्छेदः
८/१६
१०२२
4.
હિવઈ કોઇ કહસ્યઇ જે “નીવાનીવા તત્ત્વમ્ - ઇમ કહતાં અનેરાં તત્ત્વ આવ્યાં. તો પણિ ૭ તત્ત્વ, ૯ તત્ત્વ જિમ કહિઈ છઈં, તિમ દ્રવ્યાર્થિ-પર્યાયાધિજી નો' ઈમ કહતાં અનેરા નય આવઈ છઈ, તોહિં અમ્હે સ્વપ્રક્રિયાઈ નવ નય કહિસ્યું.”
प
इत्यपि विभागवाक्यं प्रमाणं स्यात् । यद्वा 'जीवाः संसारिणः सिद्धाः' इति त्रिधा विभागः प्रसज्येत। न चैवं भवति। तस्माद् नयत्वसाक्षाद्व्याप्यौ तु द्वौ धर्मो, नयत्वव्याप्यव्याप्याः तु त्रयः चत्वारश्च धर्मा इत्येवाभ्युपगमः श्रेयान् ।
म
ननु निरुक्तरीत्या ‘जीवाऽजीवौ तत्त्वमित्युक्तौ आश्रवादीनि अवान्तरतत्त्वान्येवेति न्यायप्राप्तं तथापि “जीवाऽजीवाऽऽस्रव-बन्ध-संवर-निर्जरा-मोक्षास्तत्त्वम्” (त.सू.१/४) इत्येवम् उमास्वातिवाचकैः तत्त्वार्थसूत्रे मूलतत्त्वानि एव सप्तेति दर्शितम् । तद्वदेव ' द्रव्यार्थिक- पर्यायार्थिको नयौ' इत्युक्तौ नैगमादयोऽवान्तरनया एवेति न्यायप्राप्तं तथापि वयं दिगम्बराः स्वप्रक्रियया 'नव मूलनयाः' इति वक्ष्याम इति चेत् ? प्रज्ञापनासूत्रे “પન્નવળા સુવિજ્ઞાપન્નત્તા। તું નહીં - (૧) નીવપન્નવાય (૨) અનીવપન્નવા
1
નવમ્,
આ પ્રમાણે જીવવિભાગ દર્શાવવામાં આવે તો તે વાક્યને પણ પ્રમાણભૂત માનવું પડશે. અથવા ‘જીવ, સંસારી, સિદ્ધ' આ ત્રિવિધ વિભાગને પણ પ્રામાણિક માનવો પડશે. પરંતુ તેવું તો શાસ્ત્રકારોને માન્ય નથી. તેથી નયત્વના સાક્ષાર્ વ્યાપ્ય બે ધર્મ દ્રવ્યાર્થિકત્વ અને પર્યાયાર્થિકત્વ. તથા નયત્વવ્યાપ્ય તે બે ગુણધર્મના વ્યાપ્ય નૈગમત્વાદિ ત્રણ ધર્મો અને ઋજુસૂત્રત્વાદિ ચાર ધર્મો - આ પ્રમાણે સ્વીકાર ક૨વો તે જ શ્રેયસ્કર છે. તેથી ‘મૂલનય દ્વિવિધ - દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. દ્રવ્યાર્થિક ત્રિવિધ નૈગમાદિ પર્યાયાર્થિક ચતુર્વિધ ઋજુસૂત્રાદિ' - આ મુજબ નયવિભાગવાક્ય વધુ વ્યાજબી છે. * નવનયસમર્થન : પૂર્વપક્ષ
CI
દિગંબર :- (નJ.) તમે નયવિભાગવાક્યનો ‘બે મૂલનય દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય’ - આમ નિર્દેશ કરીને ‘નૈગમાદિ ત્રણ દ્રવ્યાર્થિકનય અને ઋજુસૂત્રાદિ ચાર પર્યાયાર્થિકનય’ - આ રીતે અવાન્તર નયવિભાજન કરો છો તો તે જ પદ્ધતિએ તત્ત્વવિભાગવાક્યનો ‘જીવ અને અજીવ મૂલતત્ત્વ' - આવો નિર્દેશ કરીને ‘તેના અવાન્તર ભેદ આશ્રવ, સંવર વગેરે’ આ પ્રમાણે નિર્દેશ કરવો ન્યાયસંગત
સ્વામી
=
મોક્ષ
યુક્તિસંગત બનવો જોઈએ. તેમ છતાં વાચકવર્ય ઉમાસ્વાતિજી મહારાજે તે પ્રમાણે મૂલ તત્ત્વનો અને અવાન્તર તત્ત્વનો નિર્દેશ કર્યો નથી. પરંતુ ‘જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને આ તત્ત્વ છે' - આ પ્રમાણે તત્ત્વાર્થસૂત્રમાં તેઓશ્રીએ મૂલ તત્ત્વ જ સાત દર્શાવ્યા છે. તે જ રીતે જો અમે દિગંબરો ‘મૂલનય બે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક' - આવું કહીએ તો નૈગમ વગેરે સાત નયો મૂલનયના અવાન્તર ભેદસ્વરૂપ જ બને - આ વાત ન્યાયસંગત છે. તેમ છતાં ઉમાસ્વાતિજી મહારાજની જેમ અમે દિગંબર પ્રક્રિયાથી ‘નવ મૂળનયો છે' - એવું કહીશું. આવું કહેવામાં શું વાંધો ? * નવનયનિરાકરણ : ઉત્તરપક્ષ
શ્વેતાંબર :- (મેવ.) આ વાત વ્યાજબી નથી. કારણ કે પ્રજ્ઞાપનાસૂત્રમાં ‘પ્રજ્ઞાપના (= તત્ત્વપ્રરૂપણા)
-
-
૪ શાં.માં ‘ફક્ત સાત તત્ત્વ’ પાઠ. ♦ ‘જિમ’ પદ પુસ્તકોમાં નથી. કો.(૭+૯+૧૨+૧૩) + સિ. + આ.(૧)માં છે. 1. પ્રજ્ઞાપના દ્વિવિધા પ્રજ્ઞપ્તા/તર્યા - (૨) નીવપ્રજ્ઞાપના ૬ (ર) અનીવપ્રજ્ઞાપના ૬/
Page #397
--------------------------------------------------------------------------
________________
८/१६ ० तत्त्वविभागनानात्वप्रयोजनाऽऽवेदनम् ।
१०२३ તેહનઈ કહિઈ જે તિહાં પ્રયોજનભેદઈ ભિન્ન ભિન્ન તત્ત્વવ્યવહાર માત્ર સાધ્ય છઇ, તે તિમ જ સંભવઈ. રસ
ઈમાં ઈતરવ્યાવૃત્તિ સાધ્ય છઈ. य” (प्र.सू.१/१) इत्युक्त्या 'जीवाऽजीवौ तत्त्वम्' इति दर्शितम्। तत्त्वार्थसूत्रे च “जीवाऽजीवाऽऽश्रव -बन्ध-संवर-निर्जरा-मोक्षास्तत्त्वम्” (त.सू.१/४) इत्युक्त्या सप्त तत्त्वानि इति, अन्यत्र च 'जीवाऽजीव । -पुण्य-पापाऽऽश्रव-बन्ध-संवर-निर्जरा-मोक्षास्तत्त्वम्' इत्येवं नव तत्त्वानीति प्रयोजनभेदेन यानि विभिन्नानि रा तत्त्वानि मोक्षौपयिकनानातत्त्वव्यवहारमात्रसाधकत्वेन विभक्तानि तानि च तथैव सम्भवन्ति। म
इह च अनतिसङ्क्षिप्ताऽनतिविस्तरविवक्षया नयनिष्ठविभाज्यताऽवच्छेदकव्याप्य-मिथोऽसमानाधिकरण-यावद्धर्मपुरस्कारेण नयप्रतिपादनं हि नयविभागो बोध्यः। प्रक्रान्तो मूलनयविभागो विवक्षितविभाज्यतावच्छेदकव्याप्यधर्माश्रये विभाज्यतावच्छेदकव्याप्यधर्मान्तराश्रयप्रतियोगिकभेदसाधकः। तथा બે પ્રકારે કહેવાયેલ છે. તે આ રીતે – (૧) જીવપ્રજ્ઞાપના અને (૨) અજીવપ્રજ્ઞાપના' - આવું કહીને (૧) “જીવ અને અજીવ - બે પ્રકારના તત્ત્વ છે' આમ નિરૂપણ કરેલ છે. તત્ત્વાર્થસૂત્રમાં (૨) “જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ - આ તત્ત્વ છે' - આમ સપ્રવિધ તત્ત્વનું નિરૂપણ છે. અન્ય ગ્રંથોમાં (૩) “જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ - આ તત્ત્વ છે' - આ મુજબ નવવિધ તત્ત્વનું નિરૂપણ મળે છે. આમ જુદા-જુદા પ્રયોજનથી વિભિન્ન રીતે વિભાગ પાડેલ તત્ત્વો વ્યાજબી જ છે. કારણ કે મોક્ષના ઉપાયભૂત વિભિન્ન તત્ત્વ સંબંધી વ્યવહારમાત્રના સાધક સ્વરૂપે તેને ત્યાં દેખાડેલ છે. અલગ-અલગ તત્ત્વના ભેદોને દેખાડવા દ્વારા ત્યાં વિભિન્ન તત્ત્વવ્યવહાર એ સાધ્ય છે. તથા તે તત્ત્વો તે રીતે જ સંભવી શકે છે.
સ્પષ્ટતા :- મોક્ષમાં ઉપાયભૂત તત્ત્વવ્યવહાર માત્ર એ વિભિન્ન તત્ત્વવિભાગથી કઈ રીતે સાધ્ય છે ? આ વાત આ જ શ્લોકની વ્યાખ્યામાં આગળ બતાવવામાં આવશે.
મૂળના વિભાજન પદ્ધતિને સમજીએ . (૨.) તથા અહીં મૂલનયનો જે વિભાગ પ્રસ્તુત છે, તે અત્યંત સંક્ષેપથી કે અત્યંત વિસ્તારથી નહિ પણ મધ્યમવિવક્ષાથી અભિપ્રેત છે. અહીં નય વિભાજ્ય છે. નયમાં વિભાજ્યતા છે. નયગત વિભાજ્યતાનું અવચ્છેદક નિયત્વ છે. તાદશ નયત્વના વ્યાપ્ય હોય અને પરસ્પર અસમાનાધિકરણ હોય તેવા તમામ ગુણધર્મોને આગળ કરીને નયોનું પ્રતિપાદન કરવું તે મધ્યમવિવક્ષાથી નવિભાગ જાણવો. પ્રસ્તુત નયવિભાગ તો વિવતિ વિભાજ્યતાઅવચ્છેદકના વ્યાપ્ય એવા ધર્મના આશ્રમમાં અન્ય વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય એવા ગુણધર્મના આશ્રયના ભેદનો સાધક છે. મતલબ કે વિભાગ પાડેલા પ્રત્યેક નયમાં અન્યનયવ્યાવૃત્તિ જ મૂલન વિભાગથી સાધ્ય છે. તેથી પ્રસ્તુતમાં મૂલનયવિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય એવા એક ધર્મનો આધાર અને મૂલન વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય એવા અન્ય ગુણધર્મનો આધાર ભિન્ન હોય તો જ તે તે ગુણધર્મોને મૂલનયવિભાજક માની શકાય. તથા તાદશ મૂલનયવિભાજક ગુણધર્મના જેટલા ભેદ હોય તેટલા જ મૂલનયના ભેદ સિદ્ધ થાય. તેથી પ્રસ્તુતમાં ફલિતાર્થ એવો પ્રાપ્ત થાય છે કે સર્વ નયોમાં અનુગત એવા નયત્વ નામના વિભાજ્યતાઅવચ્છેદકીભૂત ગુણધર્મના વ્યાપ્ય જેટલા ગુણધર્મો
Page #398
--------------------------------------------------------------------------
________________
१०२४ . विभाज्यतावच्छेदकव्याप्यधर्माणाम् असमानाधिकरणत्वम् आवश्यकम् ० ८/१६ प च विभाज्यतावच्छेदकीभूतनयत्वव्याप्य-मिथोऽसमानाधिकरण-नैगमत्वाद्यवान्तरधर्मप्रकारकप्रमासाध्यो नय" विभाग इति फलितम्। नयविभाजकधर्मविधया सम्मतानां विभाज्यतावच्छेदकव्याप्यधर्माणां मिथः
समानाधिकरणत्वे तादृशविभागेन प्रतिनयम् इतरनयव्यावृत्तिः साधयितुमशक्या इति तन्निवेश आवश्यकः । । अत्र साधनकोटौ मिथोऽसमानाधिकरणत्वप्रवेशादेव नवनयविभागो व्यवच्छिन्नः, द्रव्यार्थिकत्वस्य नयत्वव्याप्यनैगमत्वादिसमानाधिकरणत्वात् पर्यायार्थिकत्वस्य च नयत्वव्याप्यैवम्भूतत्वादिसमानाधिकरणતાત્ | પરસ્પર અસમાનાધિકરણ = વ્યધિકરણ હોય તેટલા જ ગુણધર્મો મૂળ નયના વિભાજક ગુણધર્મ બની શકે. જો નયવિભાજકધર્મ તરીકે સંમત એવા પ્રસ્તુત વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય ગુણધર્મો પરસ્પર સમાનાધિકરણ હોય તો તેના દ્વારા કરાયેલ મૂલન વિભાગ પ્રત્યેક નયમાં ઈતરનયવ્યાવૃત્તિનો સાધક ન જ બની શકે. તેથી વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય ગુણધર્મો પરસ્પર અસમાનાધિકરણ હોવા જરૂરી છે. તથા પ્રસ્તુતમાં તેવા વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય ગુણધર્મ તરીકે નૈગમત્વ વગેરે સાત ધર્મો જ પ્રાપ્ત થશે. કારણ કે જ્યાં નૈગમત્વ રહે છે ત્યાં સંગ્રહવાદિ છે ધર્મો નથી રહેતા તથા જ્યાં સંગ્રહત્વ રહે છે ત્યાં નૈગમતાદિ છ ધર્મો નથી રહેતા. આમ નયત્વવ્યાપ્ય નૈગમત્કાદિ સાત ગુણધર્મો પરસ્પર અસમાનાધિકરણ હોવાથી “નયો સાત છે' - આ મૂલન વિભાગવાક્ય પ્રમાણભૂત છે. કેમ કે નૈગમતાદિ સાત ગુણધર્મોમાં નયત્વવ્યાપ્યત્વની બુદ્ધિ તથા પરસ્પરવ્યધિકરણત્વની બુદ્ધિ સત્ય = પ્રમા છે. તાદેશ નૈગમતાદિપ્રકારક પ્રમાં બુદ્ધિથી સાધ્ય હોવાથી તે સખવિધ મૂલન વિભાગ વિશ્વસનીય છે.
સમનચવિભાગનું સમર્થન ? (ત્ર.) પ્રસ્તુતમાં અન્યનયવ્યાવૃત્તિસાધક એવો નવિભાગ સાધ્ય છે. તથા તાદેશ પ્રમા બુદ્ધિ તેનું સાધન છે. સાધનકોટિમાં રહેલ બુદ્ધિના વિશેષણરૂપે નયત્વવ્યાપ્ય જે ગુણધર્મનો પ્રવેશ કરવામાં આવેલ છે, તેના વિશેષણ તરીકે “પરસ્પર અસમાનાધિકરણત્વ' નો નિવેશ કરવાથી નવ પ્રકારના નવિભાગની બાદબાકી થઈ જાય છે. કેમ કે દ્રવ્યાર્થિકત્વ અને પર્યાયાર્થિકત્વ નામના બે ગુણધર્મો નયત્વવ્યાપ્ય હોવા છતાં નૈગમત્વાદિ ગુણધર્મોના વ્યધિકરણ નથી. દ્રવ્યાર્થિત્વ નામનો ગુણધર્મ પ્રસ્તુતમાં નૈગમતાદિ ધર્મને સમાનાધિકરણ છે. તથા પર્યાયાર્થિકત્વ નામનો ગુણધર્મ પ્રસ્તુતમાં એવંભૂતત્વ આદિ ધર્મને સમાનાધિકરણ છે. નૈગમત્વ આદિ ગુણધર્મના આશ્રયભૂત નૈગમ વગેરે નયોમાં દ્રવ્યાર્થિત્વ રહે છે. તેથી દ્રવ્યાર્થિકત્વ એ વિવક્ષાવશ નયત્વવ્યાપ્ય એવા નૈગમત્કાદિને સમાનાધિકરણ છે. તે જ રીતે એવંભૂતત્વ આદિ ધર્મોના આશ્રયભૂત એવંભૂત વગેરે નયોમાં પર્યાયાર્થિકત્વ રહે છે. તેથી પર્યાયાર્થિકત્વ પણ નયત્વવ્યાપ્ય તરીકે વિવક્ષિત એવા એવંભૂતત્વાદિને સમાનાધિકરણ છે. આમ ‘દ્રવ્યાર્થિકાદિ નવવિધ નય છે' - તેમ નહિ, પરંતુ “નૈગમાદિ સવિધ નય છે' - આ મૂલન વિભાગવાક્ય વધુ સંગત છે.
શંકા :- નયત્વવ્યાપ્ય ધર્મના વિશેષણ તરીકે ‘પરસ્પરઅસમાનાધિકરણત્વ” નો પ્રવેશ કરવાની શી જરૂર છે ? વિભાજ્યતાઅવચ્છેદક ધર્મના ઘટક તરીકે પરસ્પરધિકરણત્વનો પ્રવેશ કરવામાં ન આવે તો નવ પ્રકારના મૂલ નયનો વિભાગ કરવામાં કોઈ દોષ નહિ આવે ને ? પછી તો સમાનાધિકરણ
Page #399
--------------------------------------------------------------------------
________________
૮/
१०२५
० देवसेनमते व्याप्यत्वासिद्धिः । | તિહાં હેતુકોટિ અનપેક્ષિતભેદપ્રવેશઈ વૈયÁ દોષ હોઈ. ___ इतरव्यावृत्तिसाधकस्य मिथोऽसमानाधिकरणत्वस्य त्यागेन हेतुकोटौ द्रव्यार्थिकत्व-पर्यायार्थिकत्वप्रवेशे तु हेतोः व्यर्थविशेषणघटितत्वापत्तेः तादृशनवनयविभागप्रदर्शनवैयर्थ्यात् । इदमत्राकूतम् - नयविभागवाक्येन इतरनयव्यावृत्तिः प्रतिनयं साध्यते । इत्थमेव प्रतिनयं स्वातन्त्र्यं सिध्येत । ततश्च 'नैगमः स्वेतरभिन्नः सङ्ग्रह-व्यवहार-ऋजुसूत्र-शब्द-समभिरूढवम्भूताऽन्यतमनयविषयभिन्नविषयकत्वाद' में इति व्यतिरेक्यनुमानप्रयोगत एवेतरनयव्यवच्छेदोपपत्तौ हेतुकोटौ अनपेक्षितद्रव्यार्थिक-पर्यायार्थिकनय-श द्वयप्रवेशे वैयर्सेन व्याप्यत्वाऽसिद्धिः प्रसज्येत ।
तथा च व्यर्थविशेषणघटितहेतुप्रयोगेन प्रकृते प्रतिवादिनोऽधिकोक्तिस्वरूपनिग्रहस्थानेन निगृहीધર્મની બાદબાકી કરવાનો કોઈ પ્રશ્ન જ નહિ રહે ને ?
છે ....તો વિભાગવાક્ય નિરર્થક બને છે સમાધાન :- (ર) પરસ્પરસમાનાધિકરણ ધર્મની વિભાજ્યતાઅવચ્છેદક ધર્મમાંથી બાદબાકી કરનાર પરસ્પરઅસમાનાધિકરણત્વ' નામના વિશેષણને નયત્વવ્યાપ્ય વિભાજ્યતાઅવચ્છેદક ગુણધર્મમાંથી કાઢીને હેતુકોટિમાં દ્રવ્યાર્થિકત્વનો અને પર્યાયાર્થિકત્વનો પ્રવેશ કરવામાં આવે તો હેતુ વ્યર્થવિશેષણથી ઘટિત થવાની આપત્તિના લીધે તથાવિધ નવ નયનો વિભાગ દેખાડવો વ્યર્થ બની જશે. પ્રસ્તુતમાં આશય એ છે કે નયોનું વિભાજન કરનાર વાક્ય દ્વારા પ્રત્યેક નયમાં અન્ય નયોનો ભેદ સાધવામાં આવે છે. મતલબ કે ન વિભાગવાક્યથી દરેક નયની અન્ય નયોથી વ્યાવૃત્તિ = બાદબાકી = ભિન્નતા સિદ્ધ કરવી એ મુખ્ય પ્રયોજનરૂપે અભિપ્રેત છે. તો જ વિભક્ત પ્રત્યેક નયો સ્વતંત્રરૂપે સિદ્ધ થાય. તેથી આ પ્રયોજનની સિદ્ધિ માટે પ્રસ્તુતમાં “નૈગમન સ્વતરનયથી ભિન્ન છે. કારણ કે તે સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત - આ છ નયમાંથી કોઈ પણ નયના વિષયથી ભિન્ન વિષયોનું અવગાહન કરનાર છે' - આવો વ્યતિરેક અનુમાનપ્રયોગ કરવો જરૂરી બને છે. આવો અનુમાનપ્રયોગ કરવાથી જ સિદ્ધ થાય છે કે પદાર્થને જોવાની બાબતમાં નૈગમનયનો જે દૃષ્ટિકોણ છે તે સંગ્રહાદિ છ નયોના દ્રષ્ટિકોણથી અલગ છે. આ રીતે જુદા-જુદા નયોને પક્ષ બનાવીને અલગ-અલગ અનુમાનપ્રયોગ કરવાથી દરેક નય, અન્ય બધા જ નયોથી અલગ છે' - એવું સિદ્ધ થઈ જ જાય છે, તો પછી હેતુકોટિમાં જેની અપેક્ષા નથી તેવા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે નયોનો પ્રવેશ કરવો જરૂરી રહેતો નથી. તે બન્ને નયનો હેતુકોટિમાં = હેતુશરીરમાં ઘટકરૂપે પ્રવેશ કરવામાં આવે તો તે ઘટકીભૂત વિશેષણ વ્યર્થ હોવાથી વ્યાપ્યત્વઅસિદ્ધિ નામનો હેત્વાભાસ લાગુ પડશે. “પર્વતો વનિમા આવી પ્રતિજ્ઞાની સિદ્ધિ માટે “ધૂમ” ના બદલે “નીત્તધૂમ” આવો હેતુ બતાવવામાં આવે તો જેમ વ્યાપ્યત્વાસિદ્ધિ નામનો હેવાભાસ અનુમાનપ્રયોગમાં લાગુ પડે છે તેમ પ્રસ્તુતમાં દેવસેનને વ્યાપ્યત્વાસિદ્ધિ દોષની આપત્તિ આવશે.
-- વ્યર્થવિશેષણઘટિત હેતુથી નિગ્રહસ્થાન આપત્તિ ના (તથા.) તથા વ્યર્થવિશેષણથી ઘટિત એવા હેતુનો પ્રયોગ કરવાથી પ્રતિવાદી દેવસેનજી પ્રસ્તુત સ્થળે અધિકોક્તિ સ્વરૂપ નિગ્રહસ્થાનથી તો જરૂર ઘેરાઈ જશે. કહેવાનો આશય એ છે કે ‘પૂર્વતો વનમાન
Page #400
--------------------------------------------------------------------------
________________
१०२६ ० त्रयोविंशतिनयविभागापादनम् ।
८/१६ तत्वं सुदुर्निवारमवसेयम् । 'नैगमः स्वेतरभिन्नः सङ्ग्रह-व्यवहार-र्जुसूत्र-शब्द-समभिरूद्वैवम्भूत-द्रव्यार्थिक -पर्यायार्थिकाऽन्यतमनयविषयभिन्नविषयकत्वादि'त्यत्र देवसेनीयहेतौ व्यर्थविशेषणघटितत्वञ्च स्वसमानाधि
करणप्रकृतसाध्यव्याप्यताऽवच्छेदकधर्मान्तरघटितत्वलक्षणं बोध्यम् । स्वं सङ्ग्रहाद्यष्टकान्यतमनयगोचरम भिन्नविषयकतात्वम्, तत्समानाधिकरणम् अथ च नैगमाऽन्यनयव्यावृत्तिलक्षणप्रकृतसाध्यव्याप्यताऽवच्छेदकं
यद् धर्मान्तरं सङ्ग्रहादिषट्काऽन्यतमनयविषयाऽन्यविषयकतात्वं तद्घटिततया देवसेनीयहेतोः व्यर्थविशेषणघटितत्वेन देवसेनः अधिकोक्तिरूपनिग्रहस्थानेन निगृह्यते इति।
किञ्च, व्यर्थविशेषणघटितहेत्वङ्गीकारे 'नैगमः स्वेतरभिन्नः सङ्ग्रह-व्यवहार-र्जुसूत्र-शब्द-समभिઆ પ્રતિજ્ઞાની સિદ્ધિ કરવા માટે ધૂમ હેતુ પર્યાપ્ત છે. તેમ છતાં તેને છોડીને નીલધૂમને હેતુ તરીકે દર્શાવવામાં આવે તો અધિક કથન સ્વરૂપ નિગ્રહસ્થાન પણ દુર્વાર જ છે. બરાબર આ જ રીતે વ્યર્થવિશેષણથી ઘટિત એવા હેતુનો પ્રયોગ કરવાથી અધિક કથન = નિરર્થક કથન સ્વરૂપ નિગ્રહસ્થાનથી બચવું પણ દેવસેનજી માટે મુશ્કેલ જ છે, અશક્યપ્રાય જ છે. પ્રસ્તુતમાં દેવસેનસંમત અનુમાનપ્રયોગનો આકાર આ મુજબ સમજવો. “નૈગમન સ્વેતરભિન્ન છે. કારણ કે સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત, દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક - આ આઠ નયોમાંથી કોઈ પણ નયના વિષયથી ભિન્ન વિષયનું તે અવગાહન કરે છે. આ અનુમાન પ્રયોગમાં દેવસેનજીના હેતુમાં સ્વસમાનાધિકરણપ્રકૃતસાધ્યવ્યાપ્યતાઅવચ્છેદકધર્માન્તરઘટિતત્વસ્વરૂપ વ્યર્થવિશેષણઘટિતત્વ નામનો દોષ લાગુ પડે છે તેમ સમજવું. તે આ રીતે - સ્વ = સંગ્રહાદિઅષ્ટવિધઅન્યતમનયવિષયભિન્નવિષયકતાત્વ. તથા તેને સમાનાધિકરણ
હોય અને નૈગમાન્યવ્યાવૃત્તિસ્વરૂપ પ્રસ્તુત સાધ્યનું વ્યાપ્યતાઅવચ્છેદક હોય તેવો અન્ય ગુણધર્મ છે [ સંગ્રહાદિષર્કઅન્યતમવિષયભિન્નવિષયકતાત્વ. તેનાથી ઘટિત છે દેવસેનસંમત એવો સંગ્રહાદિઅષ્ટવિધ
અન્યતમનયવિષયભિન્નવિષયકત્વસ્વરૂપ હતુ. (જેમ “પર્વતો વનમન્ નીત્તધૂમ - આ સ્થળે સ્વ = નીલધૂમત્વ હેતુ એ પોતાને સમાનાધિકરણ હોય અને વહિવ્યાપ્યતાઅવચ્છેદક હોય તેવા ધૂમત ધર્મથી ઘટિત હોવાથી વ્યર્થવિશેષણઘટિત બને છે, તેમ પ્રસ્તુતમાં યોજના કરવી.) નવ્ય ન્યાયની ગૂઢ પરિભાષા મુજબ આ વાત અહીં કરવામાં આવેલ છે. સાદી ભાષામાં એમ કહી શકાય કે હેતુના શરીરમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનો પ્રવેશ કર્યા વિના જ “નૈગમનય પોતાના સિવાયના નયોથી જુદો છે? આવું સિદ્ધ થતું હોય તો શા માટે તેનો તેમાં પ્રવેશ કરવો ? હેતુના ઘટકરૂપે વ્યર્થવિશેષણો લગાડવાથી
વ્યર્થ ગૌરવ, વ્યર્થ કથન, અધિકકથન સ્વરૂપ દોષ તો દેવસેનને અવશ્ય લાગુ પડશે. આમ અધિકકથનાત્મક નિગ્રહસ્થાનથી દેવસેન ઘેરાઈ જશે, પકડાઈ જશે, હારી જશે.
ઈ ૨૩ કે ૪૪ મૂળ નયની આપત્તિ છે. (શિષ્ય.) વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે વ્યર્થ વિશેષણથી ઘટિત એવો પણ હેતુ જો માન્ય કરવામાં આવે તો હેતુકોટિમાં દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક, દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયની જેમ અર્પિતનય, અનર્મિતનય, અર્થનય, વ્યંજનનય વગેરેનો સમાવેશ પણ માન્ય કરવો પડશે. તેથી દેવસેનજીની સામે જો કોઈક વિદ્વાન આ જ શાખામાં પૂર્વે ૧૦ મા શ્લોકની વ્યાખ્યામાં જણાવી ગયા તે રીતે ૨૩ નયની
Page #401
--------------------------------------------------------------------------
________________
• देवसेनस्य बाधाऽसिद्धिप्रसङ्गः ।
१०२७ रूदैवम्भूत-द्रव्यार्थिक-पर्यायार्थिकाऽर्पिताऽनर्पिताऽर्थनय-व्यञ्जननय-शुद्धनयाऽशुद्धनय-नामनय-स्थापनानय -द्रव्यनय-भावनयाऽतीतनयाऽनागतनय-प्रत्युपन्ननयान्यतमनयविषयभिन्नविषयकत्वादिति प्रयोगात् पूर्वोक्तरीत्या (८/१०) त्रयोविंशतिविधनयसिद्धिरापद्येत, आक्षेप-परिहारयोः तुल्ययोग-क्षेमत्वात् । सूक्ष्मदृष्ट्या वा चतुश्चत्वारिंशन्नयाः प्रसज्येयुः। ततश्च नवविधनयविभागप्रदर्शनमनुचितमेव ।।
व्यर्थविशेषणघटितत्वस्य चोपलक्षणतया देवसेनीयहेतोः बाधितत्वम्, स्वरूपाऽसिद्धत्वं सत्प्रतिपक्षि- की तत्वञ्च बोध्यम् । तथाहि - (१) नैगमस्य द्रव्यार्थिकनयत्वेन नैगमान्यसङ्गहाद्यष्टकान्तर्गतद्रव्यार्थिकनयव्यावृत्तत्वं बाध्यते। ___(२) सङ्ग्रहादिसप्तकान्यतमविषयभिन्नविषयकत्वेऽपि द्रव्यार्थिकनयविषयविषयकतया सङ्ग्रहा- ण સિદ્ધિ કરવા માટે એવો અનુમાન પ્રયોગ કરે કે “નગમનય સ્વતરભિન્ન છે. કારણ કે સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત, દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક, દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક, અર્પિતનય, અનર્પિતનય, અર્થનય, વ્યંજનનય, શુદ્ધનય, અશુદ્ધનય, નામય, સ્થાપનાનય, દ્રવ્યનય, ભાવનય, અતીતનય, અનાગતનય, વર્તમાનનયના વિષયથી ભિન્ન વિષયનું અવગાહન કરનાર છે' - તો તેની સામે કોઈ પણ પ્રકારનો પ્રતિકાર દેવસેનજી નહિ કરી શકે. કારણ કે હેતુના શરીરમાંથી અર્પિત વગેરે તેર નયોની બાદબાકી કરવા માટે દેવસેનજી જે યુક્તિ દેખાડશે, તે જ યુક્તિથી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની પણ હેતુમાંથી બાદબાકી થઈ જશે. ત્રેવીસ નયની સિદ્ધિ કરનાર વિદ્વાનના મતમાં વ્યર્થવિશેષણઘટિત હેતુ, વ્યર્થગૌરવ, અધિક કથન વગેરે જે સમસ્યાઓ દેવસેનજી દેખાડશે, તે તે સમસ્યાઓ નવનયનો વિભાગ દેખાડનાર દેવસેનજીને પણ અવશ્ય લાગુ પડશે. તથા તે આપત્તિઓના નિવારણ માટે જે જે સમાધાન દેવસેનજી તરફથી જણાવવામાં આવશે, તે તે સમાધાનો બાવીસ નયને સાધનારા વિદ્વાન માટે પણ સુલભ હશે. આ રીતે તો ૨૩ અથવા પૂર્વે (૮/૧૦) જણાવ્યા મુજબ સૂક્ષ્મદષ્ટિથી ૪૪ નયની સિદ્ધિ = અનુમિતિ થવાની આપત્તિ આવશે. માટે દેવસેનજીએ નવ નયનો જે વિભાગ દેખાડેલ છે, તે તદન અનુચિત ફલિત થાય છે.
દેવસેનમતમાં બાધ, સ્વરૂપઅસિદ્ધિ અને સસ્ત્રતિપક્ષ ક્ષ (વ્યર્થ.) અહીં દેવસેનીય હેતુ વ્યર્થવિશેષણથી ઘટિત છે' - આવું જે જણાવેલ છે, તે ઉપલક્ષણ છે, અન્ય દોષનું સૂચક છે. તેથી પ્રસ્તુતમાં દેવસેનીય હેતુમાં બાધ, સ્વરૂપઅસિદ્ધિ અને સત્પતિપક્ષ - આ ત્રણ દોષ પણ સમજી લેવા. તે આ રીતે :- (૧) દિગંબર અને શ્વેતાંબર – બન્ને પરંપરામાં નૈગમ દ્રવ્યાર્થિકનય તરીકે માન્ય છે. દ્રવ્યપ્રધાન = દ્રવ્યાર્થિક હોવાથી નૈગમનમાં સંગ્રહાદિઅષ્ટકઅન્યતરવિષયભિન્નવિષયકત્વ હેતુ દ્વારા સંગ્રહાદિ આઠ નયની જે વ્યાવૃત્તિ = ભિન્નતા સાધવી છે તે બાધિત થાય છે. આનું કારણ એ છે કે નૈગમેતર = નૈગમભિન્ન સંગ્રહાદિ આઠ નયોમાં દ્રવ્યાર્થિકનયનો દિગંબર- મત મુજબ સમાવેશ થાય છે તથા સાધ્યકોટિપ્રવિષ્ટ દ્રવ્યાર્થિકનયવ્યાવૃત્તિ તો નૈગમનયમાં
અવિદ્યમાન છે, બાધિત છે. નૈગમનય તો દ્રવ્યાર્થિક જ છે. તેથી તે દ્રવ્યાર્થિકનયથી વ્યાવૃત્ત = ભિન્ન કઈ રીતે સંભવે ? આમ સાધ્યશૂન્યતાનો પક્ષમાં નિશ્ચય થવાથી દેવસેનમતમાં બાધ દોષ લાગુ પડે છે.
(૨) તથા નૈગમનય દ્રવ્યાર્થિકનય હોવાથી જ તે દ્રવ્યાર્થિકનયવિષયભિન્નવિષયનું અવગાહન કરતો
Page #402
--------------------------------------------------------------------------
________________
८/१६
१०२८
• देवसेनमतसमीक्षा ए द्यष्टकाऽन्यतमनयविषयभिन्नविषयकत्वं नैगमे स्वरूपतः न सिध्यति ।
एवं (३) 'नैगमः सङ्ग्रहाद्यष्टनयाऽन्यः सङ्ग्रहाद्यष्टकाऽन्यतमनयविषयभिन्नविषयकत्वाद्' इति अनुमानस्य 'नैगमः न सङ्ग्रहाद्यष्टनयाऽन्यः सङ्ग्रहाद्यष्टकाऽन्यतमविषयविषयकत्वाद्' इत्यनेन
सत्प्रतिपक्षितत्वम्, नैगमस्य द्रव्यार्थिकत्वानतिक्रमात् । ततश्च नैव नवधा नयविभागस्य न्याय्यत्वमिति श स्थितम्, अन्यथा ‘धर्माधर्माकाश-जीव-पुद्गल-काल-घट-पटा द्रव्याणी'त्यपि द्रव्यविभागः स्वीकर्तव्यः स्यात् । व्यर्थश्च तादृशविभागः, निष्प्रयोजनत्वात् । નથી. નૈગમનય દ્રવ્યાર્થિકનયવિષયવિષયક જ છે. માટે સંગ્રહાદિ સાત નયના વિષયથી ભિન્ન વિષયનું નૈગમ અવગાહન કરતો હોવા છતાં તેમાં સંગ્રહાદિઅષ્ટકઅ તમનયવિષયભિન્નવિષયકત્વ સ્વરૂપ હેતુ રહેતો નથી. આમ પક્ષમાં હેતુ ન રહેવાથી સ્વરૂપઅસિદ્ધિ નામનો દોષ દેવસેનમતમાં દુર્વાર બનશે.
(૩) તેમજ “નૈગમન સંગ્રહાદિ આઠ નયથી સ્વતંત્ર છે. કારણ કે સંગ્રહાદિ આઠમાંથી કોઈ પણ એક નયના વિષયથી અન્ય એવા વિષયનું અવગાહન કરે છે' - આવા દેવસેનસંમત અનુમાનપ્રયોગની સામે એવો અનુમાનપ્રયોગ પણ થઈ શકે છે કે “નૈગમન સંગ્રહાદિ આઠ નયોથી સ્વતંત્ર નથી. કારણ કે સંગ્રહાદિ આઠ નયમાંથી કોઈ એક નયના વિષયને જ નૈગમ પોતાનો વિષય બનાવે છે.” આમ સાધ્યાભાવસાધક અન્ય હેતુ મળવાથી દેવસેનસંમત અનુમાનપ્રયોગ સત્પતિપક્ષ નામના દોષથી કલંક્તિ થાય છે. તેથી નવ પ્રકારે નયનો વિભાગ કોઈ પણ રીતે ન્યાયસંગત નથી – આટલું નક્કી થાય છે. જો આવું માનવામાં ન આવે (અર્થાત્ વિભાજ્યતાઅવચ્છેદક ધર્મો પરસ્પરસમાનાધિકરણ હોય તેમ છતાં પણ વિભાગવાક્ય પ્રમાણભૂત હોય - તેવું માનવામાં આવે અથવા હેતુકોટિમાં અનપેક્ષિત ભેદોનો = નિરર્થક પ્રકારોનો પ્રવેશ માન્ય કરવામાં આવે, તો “ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવ, પુદ્ગલ, કાલ, ઘટ, પટ દ્રવ્યો છે' - આ પ્રમાણે દ્રવ્યવિભાગવાક્યને પણ પ્રમાણભૂત માનીને તે પ્રમાણે પણ આઠ દ્રવ્યનો સ્વીકાર કરવો પડશે. પરંતુ તેવો દ્રવ્યવિભાગ વ્યર્થ છે. કારણ કે તેવો વિભાગ બતાવવાથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી.
છે અસંકીર્ણ ધર્મ વિભાજ્યતાઅવચ્છેદક બને છે સ્પષ્ટતા :- વસ્તુનો વિભાગ કરવા પાછળ આશય “તે વસ્તુના કેટલા પ્રકાર પડે છે?' તે દર્શાવવાનો હોય છે. તેથી વિભાજ્ય વસ્તુમાં રહેલા પરસ્પર અસંકીર્ણ ગુણધર્મ શોધી, તેને વિભાજ્યતાઅવચ્છેદક બનાવીને તે વસ્તુનો વિભાગ દર્શાવવામાં આવે છે. દા.ત. ‘દ્રવ્યના પ્રકાર કેટલા હોય છે ?' આ જિજ્ઞાસાના શમન માટે “ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, જીવ અને પુદ્ગલ દ્રવ્ય છે' - આ પ્રમાણે દ્રવ્યવિભાગ જણાવવામાં આવે છે. ધર્માસ્તિકાયત્વ જે દ્રવ્યમાં રહે છે ત્યાં અધર્માસ્તિકાયત્વ વગેરે ચાર ગુણધર્મો નથી રહેતા તથા જ્યાં અધર્માસ્તિકાયત રહે છે ત્યાં ધર્માસ્તિકાયત્વ આદિ ધર્મચતુષ્ક ગેરહાજર હોય છે. આમ ધર્માસ્તિકાયત્વ વગેરે પાંચેય ધર્મો પરસ્પર અસંકીર્ણ = અસમાનાધિકરણ = વ્યધિકરણ હોવાથી ‘દ્રવ્ય પાંચ પ્રકારના છે - તેવો વિભાગ દર્શાવવામાં દોષ રહેતો નથી. પરસ્પર સમાનાધિકરણ ધર્મોને જો વિભાજ્યતાઅવચ્છેદક માની શકાતા હોય તો ધર્માસ્તિકાયત્વ, અધર્માસ્તિકાયત, આકાશત્વ, જીવત્વ, પુદ્ગલત્વ, કાલવ, ઘટવ, પટવને વિભાજ્યતાઅવચ્છેદક ગુણધર્મ બનાવીને
Page #403
--------------------------------------------------------------------------
________________
☼ तत्त्वविभागवैविध्यं सप्रयोजनम्
१०२९
जीवादितत्त्वविभागनिरूपणे तु तत्त्वपदस्य मुमुक्षुप्रवृत्त्युपयुक्तज्ञानविषये रूढतया प्रयोजनविशेष - प सद्भावात् तत्त्वविभागे विभाज्यतावच्छेदकव्याप्यविशेषणविधया मिथोऽसमानाधिकरणत्वप्रवेशस्याऽनपेक्षणात्, जीवादौ मोक्षादिव्यावृत्तेः अनभिमतत्वात्, भिन्न-भिन्नप्रयोजनकतत्त्वव्यवहारप्रवृत्तेः तत्र ‘ધર્મ, અધર્મ, આકાશ, જીવ, પુદ્ગલ, કાળ, ઘટ અને પટ - આ આઠ દ્રવ્યો છે' - આ અષ્ટદ્રવ્યવિભાગવાક્ય પણ પ્રમાણ બની જાય. પરંતુ પ્રમાણ નથી. કારણ કે ઘટનો અને પટનો પુદ્ગલદ્રવ્યમાં સમાવેશ થઈ જાય છે. તથા દશમી શાખામાં જણાવવામાં આવશે તે મુજબ, કાલનો જીવમાં અને અજીવમાં સમાવેશ થઈ જાય છે. ઘટત્વ વગેરે ગુણધર્મો પુદ્ગલત્વના સમાનાધિકરણ હોવાથી તથા કાલત્વધર્મ જીવત્વ-અજીવત્વનો સમાનાધિકરણ હોવાથી અષ્ટદ્રવ્યવિભાગવાક્ય પ્રમાણભૂત નથી. જે ધર્મો સમાનાધિકરણ હોય તેને જો વિભાજ્યતાઅવચ્છેદક તરીકે માન્ય કરવામાં આવે તો ઘટ, પટની જેમ મકાન, ખુરશી વગેરે દ્રવ્યનો પણ દ્રવ્યવિભાગવાક્યમાં પ્રવેશ માન્ય કરવો પડે. તેવું માન્ય કરીને દ્રવ્યના લાખો, કરોડો યાવત્ અનંત ભેદ પાડવા પડે. તેવા દ્રવ્યવિભાગથી કોઈ પ્રયોજન પણ સરતું નથી. તેથી તેવો દ્રવ્યવિભાગ વ્યર્થ છે. તેથી વિભાજ્યતાઅવચ્છેદક (= વિભાગનિયામક) ધર્મો અસંકીર્ણ હોવા જરૂરી છે. તેથી સાધનકોટિમાં પરસ્પર અસમાનાધિકરણત્વનો વિભાજ્યતાઅવચ્છેદકના વિશેષણ તરીકે પ્રવેશ જરૂરી છે. આથી ‘નયો નવ પ્રકારના છે' - આ પ્રમાણે જે મૂલનયવિભાગવાક્ય દેવસેનજીએ દર્શાવેલ છે, તે પ્રમાણભૂત નહિ બની શકે. કારણ કે નયત્વવ્યાપ્ય દ્રવ્યાર્થિકત્વ ધર્મ નૈગમત્વાદિને સમાનાધિકરણ છે તથા નયત્વવ્યાપ્ય પર્યાયાર્થિકત્વ ગુણધર્મ ઋજુસૂત્રત્વ વગેરેને સમાનાધિકરણ છે.
શકા :- ‘વિભાજ્યતાઅવચ્છેદક પરસ્પર અસમાનાધિકરણ જ હોવા જોઈએ’ આ નિયમ માન્ય કરવામાં આવે તો સાત કે નવ તત્ત્વનો વિભાગ પણ માન્ય નહિ બની શકે. કારણ કે જીવ અને અજીવ તત્ત્વમાં જ આશ્રવાદિ તત્ત્વોનો સમાવેશ થઈ જાય છે. આશ્રવત્વાદિ ધર્મો જીવત્વ-અજીવત્વને સમાનાધિકરણ બની જવાથી સાત તત્ત્વનો કે નવ તત્ત્વનો વિભાગ પણ અસંગત બની જશે.
.
८/१६
-
તત્ત્વવિભાગવૈવિધ્ય સપ્રયોજન છે
સમાધાન :- (નીતિ.) તમારી શંકા વ્યાજબી નથી. આનું કારણ એ છે કે દ્રવ્યવિભાગનું કે નયવિભાગનું નિરૂપણ કરવાના અવસરે સાધનકોટિમાં વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય ગુણધર્મના વિશેષણ તરીકે પરસ્પર અસમાનાધિકરણત્વનો પ્રવેશ કરવા છતાં પણ જીવાદિ તત્ત્વના વિભાગનું નિરૂપણ કરવાના અવસરે તો તત્ત્વવિભાગમાં વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય ગુણધર્મના વિશેષણ તરીકે ‘પરસ્પર વૈયધિકરણ્ય’– નો પ્રવેશ કરવાની અપેક્ષા = આવશ્યકતા રહેતી નથી. કેમ કે પ્રસ્તુતમાં ‘તત્ત્વ’ શબ્દ એ મુમુક્ષુની પ્રવૃત્તિમાં ઉપયોગી એવા જ્ઞાનના વિષયમાં રૂઢ છે. મુમુક્ષુપ્રવૃત્તિમાં ઉપયોગી એવા જ્ઞાનનો વિષય એ જ અહીં તત્ત્વપદાર્થ હોવાથી સાત કે નવ પ્રકારે તત્ત્વનું નિરૂપણ કરવામાં વિશેષ પ્રકારનું પ્રયોજન રહેલું છે. અહીં જીવાદિમાં મોક્ષાદિ તત્ત્વની વ્યાવૃત્તિ બાદબાકી અભિમત નથી. જીવાદિ પદાર્થને વિશે અલગ-અલગ પ્રયોજનવાળી તત્ત્વવ્યવહારસંબંધી પ્રવૃત્તિ જ અહીં સાધ્ય છે. નયવિભાગમાં ઈતરનયવ્યાવૃત્તિ સાધ્ય હોવાથી અસમાનાધિકરણત્વનો પ્રવેશ જરૂરી છે. પરંતુ તત્ત્વવિભાગમાં અસમાનાધિકરણત્વનો પ્રવેશ આવશ્યક નથી. તત્ત્વવિભાગનિરૂપણમાં તે આ રીતે સમજવું. તત્ત્વવિભાગમાં
=
Page #404
--------------------------------------------------------------------------
________________
૨ ૦ ૨ ૦ ० तत्त्वविभागविचार: 0
८/१६ તત્ત્વપ્રક્રિયાઇ એ પ્રયોજન છઇ – જીવ, અજીવ એ ૨ મુખ્ય શેય પદાર્થ ભણી કહવા. બંધ, મોક્ષ મુખ્ય હેય, ઉપાદેય છઈ તેહ ભણી. બંધકારણ ભણી આશ્રવ*. મોક્ષ મુખ્ય પુરુષાર્થ છઇ, તે માટઈ ના તેહનાં ૨ કારણ - સંવર, નિર્જરા કહવાં. એ ૭ તત્ત્વ કહવાની પ્રયોજન પ્રક્રિયા.
साध्यत्वात् । तथाहि - तत्त्वविभागे जीवाऽजीवौ मुख्यज्ञेयपदार्थरूपेण वाच्यौ, बन्धः प्रधानहेयतत्त्वतया प मोक्षश्च प्रधानोपादेयतत्त्वतया निरूपणीयः, मुख्यहेयात्मकबन्धसाधनतया आश्रवः प्रतिपादनीयः,
मोक्षस्य मुख्यपुरुषार्थत्वात् तत्साधनतया संवर-निर्जरे वक्तव्ये इति मोक्षौपयिकप्रयोजनानुसारेण सप्ततत्त्वनिरूपणप्रक्रिया विज्ञेया। एतदभिप्रायेण तत्त्वार्थाधिगमसूत्रे (१/४), श्रावकप्रज्ञप्तौ (६३), सम्मतितर्कवृत्तौ (३/६३/पृ.७३२), उपमितिभवप्रपञ्चायां कथायाम् (भाग-२/प्रस्ताव-४/षड्दर्शननिरूपण-पृ.१७६), ત્રિષષ્ટિશત્તાવાપુરુષત્રેિ (૪/૪/૨૨૩), યેવાનન્દસૂરિને સમયસારે (૧/૧), નવિનચરવિતે નૈનતાવીને, के वैराग्यकल्पलतायां (५/१२१६), हितोपदेशमालावृत्तौ (गा.१५), आचारदिनकरे (भाग-१/पृ.३५), अष्टशतीभाष्ये pat (૧૦/૧૦૧) તત્ત્વસંતઋવિરવનાગરિ .
___ पुण्य-पापयोः शुभाशुभबन्धप्रकारयोः व्यक्त्या पृथक्कृत्य तत्र प्रक्षेपे तु अभ्युदयसंवलितमोक्षोका पयोगिबोधलक्षणप्रयोजनवशात् तादृश्येव प्रक्रिया नवतत्त्वनिरूपणस्याऽवसेया ।
एतेन “जीवाइसत्ततत्तं पण्णत्तं जं जहत्थरूपेण । तं चेव णवपयत्था सपुण्ण-पावा पुणो होति ।।" જીવ અને અજીવ - બે તત્ત્વ મુખ્ય શેય પદાર્થસ્વરૂપે કહેવા યોગ્ય છે. મુખ્ય હેયપદાર્થરૂપે બંધતત્ત્વનું અને મુખ્ય ઉપાદેયતત્ત્વરૂપે મોક્ષ પદાર્થનું નિરૂપણ કરવું યોગ્ય છે. તેમજ મુખ્ય હેયતત્ત્વસ્વરૂપ બંધપદાર્થના કારણસ્વરૂપે આશ્રવનું પ્રતિપાદન પણ કરવું જરૂરી છે. તથા ધર્મ-અર્થ-કામાદિ ચાર પુરુષાર્થમાં મોક્ષ પ્રધાનપુરુષાર્થ હોવાથી તેના સાધનરૂપે સંવર અને નિર્જરા તત્ત્વને પણ બતાવવા આવશ્યક બને છે. છે આ પ્રમાણે મોક્ષઉપયોગી વિશેષ પ્રયોજન મુજબ સાત તત્ત્વનું નિરૂપણ કરવાની પ્રક્રિયા સમજવી. આ | અભિપ્રાયથી તત્ત્વાર્થાધિગમસૂત્ર, શ્રાવકપ્રજ્ઞપ્તિ, સમ્મતિતર્કવ્યાખ્યા, ઉપમિતિભવપ્રપંચા કથા (પગ્દર્શન
નિરૂપણ), ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, શ્રીદેવાનંદસૂરિકૃત સમયસાર, શ્રીમંગલવિજયરચિત જૈનતત્ત્વ પ્રદીપ, 2 વૈરાગ્યકલ્પલતા, હિતોપદેશમાલાવૃત્તિ (પરમાનંદસૂરિકૃત), આચારદિનકર તથા અષ્ટશતીભાષ્ય ગ્રંથમાં સાત તત્ત્વની રચના = પ્રરૂપણા થયેલ છે.
છે સ્વર્ગ સહિત મોક્ષ માટે જરૂરી તત્વબોધ છે (પુ) પુણ્ય શુભકર્મબંધનો પ્રકાર છે. પાપ અશુભકર્મબંધનો પ્રકાર છે. તેથી તે બન્નેને વ્યક્તિગતરૂપે અલગ પાડીને સાત તત્ત્વમાં ઉમેરવામાં આવે તો તેવા જ પ્રકારની પ્રક્રિયા નવ તત્ત્વના નિરૂપણમાં જાણવી. સ્વર્ગસંવલિત મોક્ષ માટે ઉપયોગી તત્ત્વનો બોધ કરાવવાનું પ્રયોજન ત્યાં રહેલું છે.
જ નવતત્ત્વનિરૂપણ છે. (ર્તિન) ઉપર નવ તત્ત્વના નિરૂપણની પ્રક્રિયા અને પ્રયોજન બતાવ્યા. તેનાથી જ દ્રવ્યસ્વભાવપ્રકાશ, જે પુસ્તકોમાં “શેય’ નથી. લી.(૪) + સિ.+કો.(૧૨+૧૩)+કો.(૯)+આ.(૧)માં છે. • લા.(૨)માં “સંબંધ” પાઠ. * કો.(૧૩)માં “આશ્રવ હેતુ’ પાઠ. આ કો.(૯)સિ.માં “મુખ્યપદાર્થ પાઠ. 1. जीवादिसप्ततत्त्वं प्रज्ञप्तं यद् यथार्थरूपेण। तच्चैव नव पदार्थाः सपुण्य-पापाः पुनर्भवन्ति ।।
Page #405
--------------------------------------------------------------------------
________________
८/१६
० नवतत्त्वप्रकाशः પુણ્ય, પાપ રૂપ શુભાશુભબંધભેદ વિગતિ અલગા કરી, એહ જ પ્રક્રિયા ૯ તત્ત્વ કથનની જાણવી. રી. I૮/૧૬ll (द्र.स्व.प्र.१५९) इति द्रव्यस्वभावप्रकाशे माइल्लधवलवचनम्, “जीवाजीवा य बंधो य, पुण्णं पावासवो તહીં / સંવરો નિમ્નરી મોવો સંતે તઢિયા નવા” (ઉ.૨૮/૧૪) કૃતિ ઉત્તરધ્યયનસૂત્રવવન”, “નીવા- ૨ ऽजीवा पुण्णं पावासव-संवरो य निज्जरणा। बंधो मुक्खो य तहा नव तत्ता हुंति नायव्वा ।।” (न.त.१) रा इति नवतत्त्वप्रकरणवचनं च व्याख्यातम् ।
तुङ्गिकानगरीश्रावकसमृद्धिवर्णनाऽवसरे भगवतीसूत्रे द्वितीयशतके “अभिगयजीवाऽजीवा उवलद्धपुण्ण । -पावा आसव-संवर-निज्जर-किरियाऽहिगरण-बंध-प्पमोक्खकुसला” (भ.सू.श.२/उ.५/सू.१३०) इत्यादिरूपेण नव र तत्त्वानि दर्शितानि। उमास्वातिवाचकैरेव प्रशमरतो “जीवाऽजीवाः पुण्य-पापाश्रव-संवराः सनिर्जरणाः। क बन्धो मोक्षश्चैते सम्यक् चिन्त्या नव पदार्थाः ।।” (प्र.र.१८९) इत्येवमुक्तम् । गोम्मटसारेऽपि “णव य र्णि પવિત્યા નીવાનીવા તાજું પુuUM-પાટુનો માનવ-સંવર-ગબ્બર-ધંધા મોવરવો ય દોતિ રિા” (ઈ.સા.ની... dhufari દર૦) રૂત્યુt | ઉત્તરાધ્યયનસૂત્ર અને નવતત્ત્વપ્રકરણ - ગ્રંથની નિમ્નોક્ત ગાથાની પણ સ્પષ્ટતા થઈ જાય છે. માઈલ્લધવલ નામના દિગંબર વિદ્વાને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “યથાર્થ સ્વરૂપે જે જીવાદિ સાત તત્ત્વ (ઉમાસ્વાતિજી મહારાજે તત્ત્વાર્થસૂત્રમાં) દર્શાવેલ છે, તે જ સાત તત્ત્વ પુણ્ય અને પાપ સાથે ગણવામાં આવે તો નવ તત્વ થાય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ દર્શાવેલ છે કે “જીવ, અજીવ, બંધ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા તથા મોક્ષ - આ નવ પદાર્થ વાસ્તવિક છે.” નવતત્ત્વપ્રકરણ ગ્રંથમાં પણ જણાવેલ છે કે “જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ ! - આ પ્રમાણે નવ તત્ત્વ જાણવા યોગ્ય છે.” “મોક્ષ ન મળે ત્યાં સુધી સ્વર્ગાદિ સદ્ગતિ મળે અને અંતે મોક્ષ મળે' આવું કઈ રીતે બને ? તેવી જિજ્ઞાસાના શમન માટે સ્વર્ગસહિત મોક્ષમાં ઉપયોગી એવા તત્ત્વનો બોધ કરાવવાના આશયથી નવ તત્ત્વની પ્રરૂપણા શાસ્ત્રકાર ભગવંતોએ કરેલી છે.
ભગવતીસૂત્રાદિમાં નવ તત્ત્વનો નિર્દેશ ક () તુંગિયા નગરીના શ્રાવકોની બાહ્ય-અત્યંતર સમૃદ્ધિનું વર્ણન કરવાના અવસરે ભગવતીસૂત્રમાં આડકતરી રીતે નવતત્ત્વનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. ત્યાં જણાવેલ છે કે “તુંગિયા નગરીના શ્રાવકોએ જીવ-અજીવને જાણેલા છે, પુણ્ય-પાપને ઓળખેલ છે. તથા આશ્રવ, સંવર, નિર્જરા, કાયિકી આદિ ક્રિયા, અધિકરણ, બંધ, પ્રકૃષ્ટ મોક્ષ - આ પદાર્થોની હેયોપાદેયતા અંગે તેઓ કુશળ છે.” ઉમાસ્વાતિજી મહારાજે પણ પ્રશમરતિ પ્રકરણમાં સાત નહિ પણ નવ પદાર્થનો ઉલ્લેખ કરેલ છે. તે આ રીતે “જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ - આ નવ પદાર્થ સારી રીતે ચિંતન 1. जीवाजीवौ च बन्धश्च पुण्यं पापाश्रवः तथा। संवरो निर्जरा मोक्षः सन्त्येते तथ्या नव।। 2. जीवाऽजीवौ पुण्यं पापाऽऽश्रव-संवराः च निर्जरणा। बन्धः मोक्षः च तथा नव तत्त्वानि भवन्ति ज्ञातव्यानि। 3. अभिगतजीवाऽजीवा उपलब्धपुण्य-पापा आश्रव-संवर-निर्जरा-क्रियाऽधिकरण-बन्ध-प्रमोक्षकुशलाः। 4. नव च पदार्था जीवाऽजीवाः तेषां च पुण्य-पापद्विकम्। आश्रव-संवर-निर्जरा-बन्धा मोक्षश्च भवन्तीति ।।
Page #406
--------------------------------------------------------------------------
________________
१०३२
० नवतत्त्वप्रकाशकग्रन्थप्रकाशनम् ०
८/१६ नवतत्त्वनिरूपणं हरिभद्रसूरिकृते षड्दर्शनसमुच्चये (श्लो.४७), राजशेखरसूरिकृते षड्दर्शनसमुच्चये (श्लो.१२), षड्दर्शनपरिक्रमे (श्लो.६), अम्बप्रसादकृते नवतत्त्वसंवेदने (श्लो.२६), जयशेखरसूरिकृते પ્રવોથરિન્તામો (૬/993), ઉપમિતિમવANશ્વાયાં થાયાં (પ્રસ્તાવ-૧, મા.9-પૃ.૮9 + પ્રસ્તાવ-૪/મા-૨/ श्लोक-१९५/पृ.७८), नेमिचन्द्रसूरिकृते प्रवचनसारोद्धारे (गा.९७४), देवेन्द्रसूरिकृते जयशेखरसूरिकृते जिनचन्द्रगणिकृते
च नवतत्त्वप्रकरणे (गा.१ + १ + ४), अभयदेवसूरिकृते नवतत्त्वभाष्ये (गा.३७ + ५३), चन्द्रकवेध्यकप्रकीर्णके 1 (गा.७०), शुभविजयकृतायां स्याद्वादभाषायाम् (सू.२), यशस्वत्सागरकृतायां जैनस्याद्वादमुक्तावल्याम् (३/ 999), સિદ્ધસેનસૂરિને નમારમાદમ્બેિ (૮/૧૦), જિનેશ્વરસૂરિતે પ્રમાનક્ષને (રૂ૦૬), પર્યન્તારાધનાऽपराऽभिधाने आराधनासारे (२९), गुणपालकृते जम्बूचरिते (श्लो.७७२, पृ.१५४), प्रद्युम्नसूरिकृते વિવારસારવાર (TI.રૂ૨૨), મસૂરિને હર્શનશુદ્ધિવરને (.૨૦૭), તિની તવેન્યવૃત્તી (TI.૨૨/ યુ.પૃ.૩૧), અધ્યાત્મસારે (૧૮/૩), સીવ7 વરને (T.ર૪૨), સુ ન્દ્રસ્થાને સમયસર (T.93), पञ्चास्तिकायसङ्ग्रहे (गा.१०८) च, समन्तभद्रसूरिकृते रत्नकरण्डकश्रावकाचारे (श्लो.४६), नेमिचन्द्रकृते लघुद्रव्यसङ्ग्रहे (गा.३) बृहद्रव्यसङ्ग्रहे (गा.२८) च, अमितगतिकृते योगसारप्राभृते चोपलभ्यते इत्यवधेयम् ।
___पुण्य-पापयोः कर्मत्वेन निर्देशे तु अष्टधाऽपि तत्त्वविभागः सम्भवति । एतेन “जीवाऽजीवाऽऽस्रव કરવા યોગ્ય છે.” ગોમટસાર ગ્રંથમાં આવકાંડમાં પણ ઉપરોક્ત નવ પદાર્થનો ઉલ્લેખ કરવામાં આવેલ છે.
નવતત્ત્વપ્રદર્શક ગ્રંથોની ઝલક ૪ (નવ.) નવતત્ત્વનું નિરૂપણ (૧) શ્રીહરિભદ્રસૂરિકૃત ષડ્રદર્શનસમુચ્ચયમાં, (૨) શ્રીરાજશેખરસૂરિકૃત પદર્શનસમુચ્ચયમાં, (૩) પદર્શનપરિક્રમમાં, (૪) અંબપ્રસાદકૃત નવતત્ત્વસંવેદનમાં, (૫) શ્રીજયશેખરસૂરિકૃત પ્રબોધચિંતામણિમાં, (૬) ઉપમિતિભવપ્રપંચ કથામાં (સમ્યગ્દર્શનસ્વરૂપ - ચાર પુરુષાર્થ
અન્તર્ગત), (૭) નેમિચંદ્રસૂરિકૃત પ્રવચનસારોદ્ધારમાં, (૮)(A) દેવેન્દ્રસૂરિકૃત નવતત્ત્વપ્રકરણમાં, (B) - જયશેખરસૂરિકૃત નવતત્ત્વપ્રકરણમાં તથા (C) જિનચન્દ્રમણિકૃત નવતત્ત્વપ્રકરણમાં, (૯) અભયદેવસૂરિકૃત
નવતત્ત્વભાષ્યમાં, (૧૦) ચન્દ્રકવેધ્યપ્રકીર્ણકમાં, (૧૧) શુભવિજયરચિત સ્યાદ્વાદભાષામાં, (૧૨) યશસ્વત્સાગરકૃત જૈન સ્યાદ્વાદમુક્તાવલીમાં, (૧૩) સિદ્ધસેનસૂરિકૃત નમસ્કારમાહાત્મમાં, (૧૪) જિનેશ્વરસૂરિકૃતિ પ્રમાલક્ષણમાં, (૧૫) આરાધનાસારમાં (તેનું બીજું નામ પર્યન્તારાધના છે.), (૧૬) ગુણપાલકૃત જંબૂચરિતમાં (પ્રાકૃત), (૧૭) પ્રદ્યુમ્નસૂરિકૃત વિચારસારપ્રકરણમાં, (૧૮) ચંદ્રપ્રભસૂરિકૃત દર્શનશુદ્ધિપ્રકરણમાં, (૧૯) સાધુરત્નસૂરિકૃત યતિજીતકલ્પવૃત્તિમાં, (૨૦) અધ્યાત્મસારમાં, (૨૧) સમ્યક્તપ્રકરણમાં, (૨૨) કુંદકુંદસ્વામિકૃત સમયસારમાં તથા (૨૩) પંચાસ્તિકાયસંગ્રહમાં, (૨૪) સમતભદ્રસ્વામિકૃત રત્નકરંડકશ્રાવકાચારમાં, (૨૫) નેમિચંદ્રકૃત લઘુદ્રવ્યસંગ્રહમાં તથા (૨૬) બૃહદ્રવ્યસંગ્રહમાં અને (૨૭) અમિતગતિકૃત યોગસારપ્રાભૂતમાં મળે છે. આ વાત ખ્યાલમાં રાખવી.
જયધવલામાં આઠ તત્ત્વનો નિર્દેશ * (પુ.) જો પુણ્યનો અને પાપનો કર્મ તરીકે નિર્દેશ કરવામાં આવે તો આઠ પ્રકારે પણ તત્ત્વવિભાગ સંભવે છે. આવું કહેવાથી કષાયપ્રાભૃતની જયધવલા વ્યાખ્યાના એક સંદર્ભની પણ સ્પષ્ટતા થઈ જાય
Page #407
--------------------------------------------------------------------------
________________
८/१६
* अष्टधा तत्त्वविभागकल्पना निष्प्रयोजना
१०३३
-संवर-निर्जरा-बन्ध-मोक्षभेदेन सप्तविधं वा, जीवाऽजीव-कर्माऽऽस्रव-संवर- निर्जरा-बन्ध-मोक्षभेदेन अष्टविधं वा, जीवाऽजीव-पुण्य-पापाऽऽस्रव-संवर-निर्जरा-बन्ध-मोक्षभेदेन नवविधं वा ” ( क.प्रा. पेज्जदोसविहत्ती पुस्तक- प ૧, શા.૧૪, ન.ધ.પૃ.૧૧) કૃતિ નયધવનાવવનર્માપ વ્યાવ્યાતમ્ ।
वस्तुतोऽष्टविधतत्त्वनिरूपणे किञ्चित् प्रयोजनं न समवगम्यते, कर्मत्वेनाऽभ्युदयकारणत्वाऽयोगात्। हेयतयोपदिष्टमपि कर्म विद्वज्जनानन्दकारि न भवति, पुण्यानुबन्धिपुण्यत्वादिरूपेण कथञ्चिदुपादेयत्वादिति अविरुद्धाऽपि नाऽष्टविधतत्त्वकल्पना घटामञ्चतीहेति भावनीयम् ।
अर्हद्गीतायां मेघविजयोपाध्यायेन निर्जराप्रतिपक्षतया वेदनादर्शनेन दशधा तत्त्वविभागोऽकारि (ગ.Î.૧૬/રૂ + ૧૬/૬-૭) ત્યવધેયમ્।
નવ સત્ર =
किन्तु जीवादिकविभक्तिवद् जीवाजीवादिनवतत्त्वविभागवद् न = - पर्यायार्थिको पृथक्कृत्य नवविधमूलनयविभागनिरूपणे प्रयोजनम् ज्ञायते आकाशमुष्टिहननन्यायेन । अतो न नवनयनिरूपणं न्याय्यम्, आगमाऽऽशातनाप्रसङ्गात् । છે. ત્યાં દિગંબર વીરસેનાચાર્યએ જણાવેલ છે કે “(૧) જીવ, (૨) અજીવ, (૩) આશ્રવ, (૪) સંવર, (૫) નિર્જરા, (૬) બંધ, (૭) મોક્ષ - આ ભેદથી તત્ત્વ સાત પ્રકારે છે. અથવા (૧) જીવ, (૨) અજીવ, (૩) કર્મ, (૪) આશ્રવ, (૫) સંવ૨, (૬) નિર્જરા, (૭) બંધ, (૮) મોક્ષ આવા ભેદથી તત્ત્વ આઠ પ્રકારે છે. અથવા (૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ,(૫) આશ્રવ, (૬) સંવ૨, (૭) નિર્જરા, (૮) બંધ, (૯) મોક્ષ આવા ભેદથી તત્ત્વ નવ પ્રકારે છે.”
અષ્ટતત્ત્વનિર્દેશ નિષ્પ્રયોજન
=
=
द्रव्यार्थिक
आध्यात्मिकप्रयोजनं किञ्चिद् का
-
bri
al
(વસ્તુ.) વાસ્તવમાં તો આઠ પ્રકારે તત્ત્વનું નિરૂપણ કરવાની પાછળ કોઈ પ્રયોજન સારી રીતે સમજાતું નથી. કારણ કે કર્મત્વરૂપે કર્મમાં સ્વર્ગકારણતા રહેલી નથી કે જેના લીધે સ્વર્ગયુક્ત મોક્ષ માટે આઠ તત્ત્વનો બોધ ઉપયોગી બને. તથા હેય તરીકે કર્મનો ઉલ્લેખ થાય તો પણ અવિધતત્ત્વવિભાગ વિદ્વાન લોકોને આનંદદાયક બનતો નથી. કારણ કે પુણ્યાનુબંધી પુણ્ય વગેરે સ્વરૂપે તો કર્મ કથંચિત્ વ્યવહારનયથી ઉપાદેય છે જ. તેથી કર્મ સર્વથા હેય પણ નથી. જિનનામકર્મ, આહારકનામકર્મ વગેરે અમુકદશામાં ઉપાદેય પણ છે. પુણ્ય-પાપનો કર્મમાં સમાવેશ થવાથી આઠ તત્ત્વની કલ્પનામાં કોઈ વિરોધ ન હોવા છતાં ઉપરોક્ત કારણસર તે કલ્પના અહીં સંગત નથી. આ અંગે ઊંડાણથી વિચારવું. * દશ પ્રકારે તત્ત્વવિભાગ
(rk.) અહંદ્ગીતામાં શ્રીમેઘવિજય ઉપાધ્યાયે નવતત્ત્વમાં નિર્જરાના પ્રતિપક્ષરૂપે વેદના (= કર્મોદય) દેખાડવા દ્વારા દશ પ્રકારે તત્ત્વવિભાગ જણાવેલ છે. આ બાબતને ખ્યાલમાં રાખવી.
* નવ નયનું નિરૂપણ નિરર્થક **
(વિન્તુ.) પરંતુ જીવ, અજીવ વગેરે નવ તત્ત્વના વિભાગની જેમ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને અલગ કરીને નવ નયનો વિભાગ બતાવવામાં તો કોઈ પણ પ્રકારનું આધ્યાત્મિક પ્રયોજન જણાતું નથી. આકાશને મુર્ત્તિથી મારવાના પ્રયત્નની જેમ પ્રસ્તુત બાબત નિરર્થક જણાય છે. તેથી નવ તત્ત્વની
Page #408
--------------------------------------------------------------------------
________________
१०३४
० सूत्राऽऽशातनायाः त्याज्यता 0
૮/૬ तदुक्तं साक्षेप-परिहारम् अनेकान्तव्यवस्थाप्रकरणे “न च सप्तधा नवधा च तत्त्वविभागवद् नयविभागोऽपि ___ तथा नाऽनुपपन्न इति वक्तुं युक्तम्, तत्र केवलनिःश्रेयसोपयोग्यभ्युदयसंवलिततदुपयोगिबोधलक्षणप्रयोजनभेदेन
विभागद्वैविध्यसम्भवेऽपि प्रकृते प्रयोजनभेदाऽभावेन अनुयोगद्वार-स्थानाङ्ग-तत्त्वार्थमहाशास्त्राद्यभिहितं सप्तधा म् नयविभागमुल्लङ्घ्य नवधा तत्करणस्य सूत्राऽऽशातनाकलङ्कितत्वाद्” (अ.व्य.भाग-२, पृ.१३६) इति भावनीयम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम्- ‘नवधा नयविभागोपदर्शने आध्यात्मिकप्रयोजनं किञ्चिद् नास्ति' इत्यनुक्त्वा 'नवधा नयविभागोपदर्शने आध्यात्मिकप्रयोजनं किञ्चिद् न ज्ञायते' इति यदुक्तं - तत्तात्पर्यं तु स्वकीयकठोरतापरित्याग एव । 'युष्मदुक्तौ नास्ति प्रयोजनं किञ्चिदि'त्युक्तौ तु वक्तुः
नैष्ठुर्यमापद्येत । 'युष्मदुक्तौ न प्रयोजनं किञ्चिद् ज्ञायते' इत्युक्तौ तु न नैष्ठुर्यसम्भवः, परस्मिन् જેમ નવ નયનું નિરૂપણ કરવું જરાય વ્યાજબી નથી. કારણ કે તેવું કરવાથી આગમની આશાતના થવાની સમસ્યા સર્જાય છે.
શા આગમઆશાતનાને ટાળીએ . (૬) આ જ બાબતને પ્રશ્ન-પ્રત્યુત્તરરૂપે મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે અનેકાન્તવ્યવસ્થા ગ્રંથમાં નીચે મુજબ જણાવેલ છે. “પ્રસ્તુતમાં “સાત પ્રકારે અને નવ પ્રકારે જેમ જીવાજીવાદિ તત્ત્વનો વિભાગ શાસ્ત્રમાં સંમત છે, તેમ નિયવિભાગ પણ સાત પ્રકારે અને નવ પ્રકારે અસંગત નહિ બને” - આ પ્રકારે દિગંબરોએ દલીલ કરવી યોગ્ય નથી. આનું કારણ એ છે કે તત્ત્વવિભાગ અંગે તો કેવલ મોક્ષઉપયોગી તત્ત્વબોધ કરાવવા સ્વરૂપ પ્રયોજનને લીધે તત્ત્વાર્થસૂત્રમાં જીવ-અજીવ વગેરે સાત તત્ત્વો બતાવેલા છે તથા સ્વર્ગસહિત મોક્ષઉપયોગી તત્ત્વબોધ કરાવવા સ્વરૂપ પ્રયોજનને લીધે નવતત્ત્વપ્રકરણ
વગેરે ગ્રંથોમાં પુણ્ય-પાપસહિત નવ પ્રકારના તત્ત્વનો વિભાગ દર્શાવેલ છે. આમ જુદા-જુદા પ્રયોજનથી Cી બે પ્રકારનો તત્ત્વવિભાગ સંભવે છે. પરંતુ સપ્તવિધ નયના બદલે દ્રવ્યાર્થિકાદિ પ્રસ્તુત નવવિધ નયને
બતાવવાની પાછળ તો કોઈ અલગ પ્રકારનું પ્રયોજન છે જ નહિ. તો પછી શા માટે અનુયોગદ્વારસૂત્ર, સ્થાનાંગસૂત્ર, તત્ત્વાર્થાધિગમ મહાશાસ્ત્ર વગેરેમાં દર્શાવેલ સપ્તવિધ નવિભાગનું ઉલ્લંઘન કરીને નવ પ્રકારનો નિયવિભાગ દર્શાવવો? નવ પ્રકારે નયનો વિભાગ કરવાની દેવસેનજીની પ્રવૃત્તિ આગમસૂત્રની આશાતના કરવા સ્વરૂપ કલંકથી દૂષિત છે. માટે નવ પ્રકારે નયનો વિભાગ કરવો વ્યાજબી નથી.” મહોપાધ્યાયજીની આ વાત શાંતિથી વાગોળવી.
* કઠોરતાને છોડીએ જ આધ્યાત્મિક ઉપનય :- આ શ્લોકની વ્યાખ્યામાં બીજી વાર અનેકાંતવ્યવસ્થાપ્રકરણનો સંવાદ દર્શાવતા પૂર્વે ‘નવ પ્રકારે મૂલ નયનો વિભાગ બતાવવામાં કોઈ પણ પ્રકારનું આધ્યાત્મિક પ્રયોજન રહેલું નથી” – આવું કહેવાના બદલે “નવ પ્રકારે મૂલ નયનો વિભાગ બતાવવામાં કોઈ પણ પ્રકારનું આધ્યાત્મિક પ્રયોજન જણાતું નથી' - આ મુજબ ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા વ્યાખ્યામાં જણાવેલ છે. આવું કહેવાની પાછળ વ્યાખ્યાકારનો આશય પોતાની કઠોરતાના પરિવારનો છે. ‘તમારી વાતમાં કોઈ પ્રયોજન રહેલું નથી' – આ પ્રમાણે આક્ષેપાત્મક ભાષામાં કહેવામાં આપણો પરિણામ કઠોર થાય. ‘તમારી
Page #409
--------------------------------------------------------------------------
________________
८/१६ ० कठोरपरिणामत्याग: 8
१०३५ तथाविधाऽऽक्षेपाऽकरणात् । एतावतेदं फलितं यदुत सत्यमपि स्वपरिणामनैष्ठुर्याऽऽपादकाऽऽक्षेपकभाषया नैव वाच्यम्, अन्यथा सत्यप्रतिपादनलाभाऽपेक्षया स्वपरिणामनैष्ठुर्य-वैरपरम्परासर्जनादिव्ययाधिक्यापत्तेः।
तादृशाऽप्रशस्तभाषापरिहारतश्च “यदत्र चक्रिणां सौख्यं यच्च स्वर्गे दिवौकसाम् । कलयाऽपि न तत् स तुल्यं सुखस्य परमात्मनाम् ।।” (तत्त्वानु. २४६) इति तत्त्वानुशासने नागसेनेन दर्शितं सिद्धसुखं प्रत्यासन्नं । મવેત્ Tો૮/૧દ્દો વાતમાં અમને કોઈ પ્રયોજન જણાતું નથી' - આવું બોલવામાં આપણો પરિણામ કઠોર થતો નથી. એ કારણ કે તેવું બોલવામાં સામેની વ્યક્તિ ઉપર આપણે કોઈ આક્ષેપ નથી કરતાં. આના ઉપરથી આ બોધપાઠ લેવા જેવો છે કે સાચી વાત પણ આપણા પરિણામ કઠોર થાય તેવી ભાષામાં, આક્ષેપકારી | ભાષામાં કદાપિ બોલવી ન જોઈએ. અન્યથા સત્યપ્રરૂપણા કરવાનો જે લાભ થાય તેના કરતાં પણ પરિણામની કઠોરતા, વૈરપરંપરાસર્જન વગેરે સ્વરૂપ આધ્યાત્મિક નુકસાન વધી જાય તેવી સંભાવનારી જણાય છે.
ઈ સંસારસુખ બિંદુ, સિદ્ધસુખ સિંધુ છે (તાશા.) તેવી અપ્રશસ્ત ભાષાને છોડવાથી તત્ત્વાનુશાસનમાં વર્ણવેલ સિદ્ધસુખ નજીક આવે. ત્યાં નાગસેનજીએ જણાવેલ છે કે “મનુષ્યલોકમાં ચક્રવર્તીઓને જે સુખ છે તથા સ્વર્ગમાં દેવોને જે સુખ છે, તે સિદ્ધ પરમાત્માઓના સુખના અંશની પણ તુલના નથી કરી શકતું.' મતલબ કે તમામ સાંસારિક સુખોના કહેવાતા મહાસાગરો સિદ્ધસુખના બિંદુ પાસે પણ વામણા છે, તુચ્છ છે, નગણ્ય છે. (૮/૧૬)
લખી રાખો ડાયરીમાં...
• બહારથી સોહામણી લાગતી વાસના અંદરથી બિહામણી છે.
ઉપાસના નિતાંત સોહામણી છે. • સાધના દ્રશ્ય છે; સ્થળ છે.
ઉપાસના અદ્રશ્ય છે, સૂક્ષ્મ છે. જિનપ્રવચનના શ્રવણથી સાધનાનું સત્વ રૃ.
દા.ત. મેઘકુમાર. જિન-વચનના સ્મરણથી ઉપાસનાનો ઉમંગ ઉમટે.
દા.ત. નાગકેતુ (પૂજા).
Page #410
--------------------------------------------------------------------------
________________
१०३६ • नवनयविभागमीमांसा ।
८/१७ ભિન્ન પ્રયોજન “વિણ કહિયા રે, સાત મૂલનય સૂત્ર;
*તિર્ણિ અધિક્ કિમ કહિઉં રે, રાખિ નિજાર સૂત્ર રે I૮/૧૭ (૧૨૫) પ્રાણી. ઈહાં દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિકઈ ભિન્નોપદેશનું કોઈ પ્રયોજન નથી. તે માટ$ '“સત્ત મૂનાથા પન્ના” देवसेनस्य सूत्राऽऽशातनामेव ग्रन्थकृदुपदर्शयति - ‘भिन्ने'ति ।
भिन्नप्रयोजनाऽभावे सूत्रोक्तं नयसप्तकम्।
सूत्रं निजगृहे क्षिप्त्वाऽधिकं किमुच्यते त्वया।।८/१७।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - सूत्रोक्तं नयसप्तकं (प्रसिद्धम्)। भिन्नप्रयोजनाऽभावे निजगृहे सूत्रं - क्षिप्त्वा त्वया किम् अधिकमुच्यते ?।।८/१७ ।। કરી સૂત્રો = “તે વુિં તં ? સત્ત મૂળયા પાત્તા / તે નદી - ને, સંદે, વવદારે, ૩નુસુ, क सद्दे, समभिरूढे, एवंभूए” (अनु.द्वा.सू.१५२) इत्येवम् अनुयोगद्वारसूत्रेण पूर्वोक्तेन (८/९) प्रदर्शितं
नयसप्तकं प्रसिद्धम् । विबुधविमलसूरिभिश्चापि सम्यक्त्वपरीक्षायां “नैगम-सङ्ग्रहौ ज्ञेयौ, व्यवहारर्जुसूत्रको । शब्द-समभिरूढैवम्भूताः सप्त नयाः स्मृताः ।।” (स.प.१६) इत्येवमुक्तम्। जैनस्याद्वादमुक्तावल्यां (४/५) यशस्वत्सागरस्याप्ययमेवाभिप्रायः। तदुक्तं नयकर्णिकायां विनयविजयवाचकवर्येण अपि “नैगमः सङ्ग्रहश्चैव व्यवहारर्जुसूत्रको। शब्दः समभिरूढ-वम्भूतौ चेति नयाः स्मृताः ।।” (न.क.२) इति । भिन्नप्रयोजनाऽभावे =
અવતરણિકા - નવ પ્રકારના નયના પ્રકાર બતાવનાર દિગંબર દેવસેનજીને ગ્રંથકાર આગમની આશાતનાસ્વરૂપ દોષને જ દેખાડે છે -
e મૂળ નચ સાત : અનુયોગદ્વાર છે શ્લોકાર્થ :- અનુયોગદ્વારસૂત્રમાં સાત નય બતાવેલા છે. અલગ પ્રયોજન ન હોવા છતાં પોતાના ઘરમાં આગમસૂત્રને રાખી મૂકીને તમે કેમ અધિક પ્રતિપાદન કરો છો ? (૮/૧૭)
વ્યાખ્યાર્થ :- પૂર્વોક્ત (૮૭) અનુયોગદ્વારસૂત્ર સંદર્ભમાં જણાવેલ છે કે “નય કેટલા છે? સાત મૂલ નય બતાવેલા છે. તે આ રીતે - (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ, (૭) એવંભૂત નય.’ આ રીતે સાત નય આગમપ્રસિદ્ધ છે. વિબુધવિમલસૂરિજીએ પણ સમ્યકત્વપરીક્ષા પ્રકરણમાં નૈગમાદિ સાત નવો જણાવેલ છે. જૈન સ્યાદ્વાદમુક્તાવલીમાં યશસ્વત્સાગરજીનો પણ આ જ અભિપ્રાય છે. નયકર્ણિકા ગ્રંથમાં ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી મહારાજે પણ સાત નો જણાવેલ છે. શાસ્ત્રકારોના પ્રયોજન કરતાં ભિન્ન પ્રયોજન ન હોવા છતાં હે દેવસેનજી ! સાત નયનું પ્રતિપાદન કરનારા મૂન પુસ્તકોમાં ‘વિન’ પાઠ. કો.(૯)નો પાઠ લીધો છે. લી.(૧)માં “નવિ' પાઠ છે. મો.(૨)માં “ધૂલ...' અશુદ્ધ પાઠ.
તિણિ = તિણઈ = તેણઈ = તેણે કરી = તે કારણે (આધારગ્રંથ- હરિવલ્લભ ભાયાણી સંપાદિત તેરમા-ચૌદમા શતકના ત્રણ પ્રાચીન ગુજરાતી કાવ્યો, નેમિરંગરત્નાકરછંદ, કવિ લાવણ્ય સમયની લઘુકાવ્યકૃતિઓ, ધ વીસળદેવ રાસ, પ્રકા. કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ, કેમ્બ્રિજ, ૧૯૭૬, ષડાવશ્યક બાલાવબોધ) * શાં.માં ‘ભાષિઈ પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે. 1. સત નૂતનયા: પ્રજ્ઞતા; 2. અય દિં તે નથી ? સત નૂતનયા: પ્રજ્ઞત તદ્ યથા - નામ:, સદ, ચવદાર , શ્નનુસૂત્ર, શત:, સામમિત:, gવમૂત: |
Page #411
--------------------------------------------------------------------------
________________
८/१७ ० देवसेनस्योत्सूत्रभाषिता
१०३७ (અનુ.જ્ઞા.ફૂ.૭૨) એહવું સૂત્રઈ કહિઉં છઈ, (તિર્ણિ) તે ઉલ્લંધી (અધિક્ક) ૯ નય કહિઈ, તો (નિજs) આપણાં ઘરનું સૂત્ર કિમ (રાખિઈ=) રહઈ ? તે માટઇં “નવ નયા” (સા..પૂ.૬) એમ કહેતો દેવસેન બોટિક ઉસૂત્રભાષી જાણવો રૂત્યર્થ i૮/૧૭ प्रयोजनविशेषविरहे सति निजगृहे सूत्रं = सप्तनयप्रतिपादकमनुयोगद्वारसूत्रवचनं क्षिप्त्वा = प्रक्षिप्य सूत्राद् अधिकम् = उत्सूत्रं नवविधनयनिरूपणलक्षणं किमुच्यते त्वया देवसेनेन ? कुत्सायां किंपदंप ज्ञेयम्, “किं प्रश्ने कृत्स्नेऽपि च” (अ.स.परिशिष्ट-१२) इति अनेकार्थसङ्ग्रहवचनात्, यतः श अनुयोगद्वारसूत्रमुल्लङ्घ्य नयत्वसाक्षाद्व्याप्यनवविधधर्मनिरूपणे क्रियमाणे स्वसमयगतं निरुक्तं सूत्रं कथं सङ्गच्छेत ? ततश्च आलापपद्धतौ “नव नयाः” (आ.प.पृ.६) इति वदन् दिगम्बरो देवसेन । उत्सूत्रभाषितयाऽवसेयः। ‘अहृदयवचसाम् अहृदयम् उत्तरम्' इति न्यायेनेदं बोध्यम् ।
न केवलं देवसेनेन श्वेताम्बरसम्मतम् अनुयोगद्वारसूत्रम् उल्लङ्घितं किन्तु दिगम्बरशास्त्रवृन्दमपि। तथाहि - दिगम्बरीये तत्त्वार्थसूत्रे “नैगम-सङ्ग्रह-व्यवहारर्जुसूत्र-शब्द-समभिरूदैवम्भूता नयाः” गि (त.सू.१/३३) इत्युक्तम् । विद्यानन्दस्वामिना तत्त्वार्थश्लोकवार्तिके नयविवरणे “सप्तैते नियतं युक्ताः नैगमस्य नयत्वतः” (न.वि.४०) इत्युक्त्या नैगमादयः सप्तैव मूलनया दर्शिताः। लघीयस्त्रये अकलङ्कस्वामिनाऽपि અનુયોગદ્વારસૂત્રના વચનને પોતાના ઘરમાં રાખી મૂકીને નવ પ્રકારના નયની પ્રરૂપણા કરવા સ્વરૂપે ઉસૂત્રને તમે શું બોલો છો ? પોતાના ઘરની મર્યાદા જાળવવી જોઈએ. જુદી-જુદી વાતો કરવી ન જોઈએ. “પ્રશ્ન અને કુત્સા = જુગુપ્સ અર્થમાં “જિ વપરાય” - આમ અનેકાર્થસંગ્રહમાં શ્રી હેમચંદ્રસૂરિજીએ જણાવેલ છે. તે મુજબ અહીં મૂળ શ્લોકમાં રહેલ “જિં' શબ્દ કુત્સા અર્થમાં જાણવો. કારણ કે અનુયોગદ્વારસૂત્રનું ઉલ્લંઘન કરીને નયત્વના સાક્ષાત્ વ્યાપ્ય દ્રવ્યાર્થિકત્વ વગેરે નવ પ્રકારના ગુણધર્મોનું પ્રતિપાદન કરવામાં આવે તો આપણા સિદ્ધાન્તમાં રહેલ ઉપરોક્ત અનુયોગદ્વારસૂત્ર કઈ રીતે સંગત થશે ? બિલકુલ નહિ થાય. તેથી નયો નવ છે' - આ પ્રમાણે આલાપપદ્ધતિ ગ્રંથમાં બોલનાર દિગંબર દેવસેન ઉસૂત્રભાષી તરીકે જાણવો. આ રીતે અહીં દેવસેન પ્રત્યે જુગુપ્સા વ્યક્ત કરવામાં આવેલ છે. નિષ્ફર વાણીવાળા જીવોને નિપુર જવાબી આપવો’ - આ ન્યાયથી પ્રસ્તુત જવાબ સમજવો.
» દિગંબરસંપ્રદાયમાં પણ સાત નવ માન્ય છે ) (ા વર્ત) દિગંબર દેવસેનજીએ ફક્ત શ્વેતાંબરજૈનસંમત અનુયોગદ્વારસૂત્રનું ઉલ્લંઘન નથી કર્યું પરંતુ દિગંબર શાસ્ત્રસમૂહનું પણ તેણે ઉલ્લંઘન કરેલ છે. તે આ રીતે – દિગંબરીય તત્ત્વાર્થસૂત્ર ગ્રંથમાં જણાવેલ છે કે “નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત – આ નયો છે.' સંગ્રહ કે વ્યવહાર નયમાં નૈગમનયનો સમાવેશ ન કરનાર દિગંબર વિદ્યાનંદસ્વામીએ તત્ત્વાર્થશ્લોકવાર્તિક ગ્રંથમાં નયવિવરણ પ્રકરણમાં જણાવેલ છે કે “નૈગમ એ નય હોવાના લીધે પ્રસ્તુત સાત નય નિયતરૂપે માનવા યુક્તિસંગત છે.” આવું કહેવા દ્વારા તેમણે પણ “મૂળ નય નૈગમ વગેરે સાત જ છે' - આમ દર્શાવેલ છે. “શ્રુતવિશેષાત્મક નમો નૈગમાદિ પ્રકારે સાત છે' - આ મુજબ લઘીયસ્ત્રય ગ્રંથમાં કહેવા દ્વારા “એમ” પદ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.આ.(૧)માં છે. તે ફક્ત કો.(૧૩)માં જ “ઈત્યર્થ:' પાઠ છે.
Page #412
--------------------------------------------------------------------------
________________
१०३८ ० उत्सूत्रभाषणस्य महानर्थकारिता 0
८/१७ "श्रुतभेदा नयाः सप्त नैगमादिप्रभेदतः” (ल.त्र.६७) इत्युक्त्या सप्तैव नया इति सूचितम् ।
ततश्चोत्सूत्रभाषणाऽपसिद्धान्तदोषौ देवसेनस्य दुर्वारौ। तत्राऽपि उत्सूत्रभाषणन्तु महादोषः । स तदुक्तं गुरुस्थापनाशतके श्रीधरेण “एगे उस्सुयवयणे जंपिए जं हवेइ बहु पावं। तं सयजीहो वि नरो न - તીર દિલ વાલસતા” (.થા.શ.૮૮) તિ મવિનય | .
स्वयमेव देवसेनेनाऽपि नयचक्रे “पढमतिया दव्वत्थी, पज्जयगाही य इयर जे भणिया” (न.च.४४) _ इत्युक्त्वा ‘स्वशस्त्रं स्ववधाय' इति न्यायः अनुसृतः ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - निष्प्रयोजनं स्वबुद्ध्या आगमवैलक्षण्येन पदार्थप्रतिपादने उत्सूत्रप्ररूपणा-जिनागमाशातना-दीर्घसंसारित्वादिदोषापत्तेः पारमेश्वरप्रवचनोक्तपदार्थप्रतिपादनात् पूर्वं (१) प्रकृते અકલંકસ્વામીએ પણ “મૂલનય સાત જ છે' - તેમ સૂચિત કરેલ છે. જો તેમના મતે નવ મૂલનયો હોત તો સાતના બદલે નવ નયનું અર્થનય-શબ્દનયમાં વિભાજન તેમણે કર્યું હોત. પણ તેમણે તેમ કરેલ નથી. તેથી મૂલનયો સાત જ છે – તેમ ફલિત થાય છે. આથી દિગંબર-શ્વેતાંબર બન્ને પ્રકારના સંપ્રદાયના પ્રાચીન ગ્રંથોમાં નયના સાત પ્રકાર જ માન્ય છે, નવ નહિ – આવું ફલિત થાય છે.
# ઉત્સવપ્રરૂપણા મોટો દોષ (તત્ત.) તેથી આગમિક પરિભાષા મુજબ ઉસૂત્રભાષણ અને દાર્શનિક પરિભાષા મુજબ અપસિદ્ધાન્ત - આ બે દોષ દેવસેનને દુર્વાર બનશે. આગમનું ઉલ્લંઘન કરવાથી ઉસૂત્રભાષણ તથા દિગંબર પૂર્વાચાર્યોના વચનનું ઉલ્લંઘન કરવાથી અપસિદ્ધાન્ત દોષ દુર્વાર છે. આ બન્નેમાં પણ ઉત્સુત્રભાષણ તો બહુ મોટો દોષ છે. તેથી જ ગુરુસ્થાપનાશતકમાં શ્રીધરે જણાવેલ છે કે “ફક્ત એક ઉસૂત્રવચન બોલવામાં આવે
તેનાથી જે પુષ્કળ પાપ લાગે છે, તેને સો વર્ષ સુધી સેંકડો જીભવાળો વિદ્વાન માણસ કહે તો પણ . તે પૂરેપૂરું પાપકથન કરવા માટે શક્તિમાન નથી.” આ બાબતની ઊંડાણથી વિભાવના કરવી.
પોતાનું શાસ્ત્ર-શસ્ત્ર પોતાના વધ માટે A (સ્વા.) ખુદ દેવસેને પણ જાતે જ નયચક્રમાં “નગમ, સંગ્રહ, વ્યવહાર - આ પ્રથમ ત્રણ નય દ્રવ્યાર્થિક છે. તથા બાકીના બતાવેલા ઋજુસૂત્રાદિ ચાર નવો પર્યાયગ્રાહી = પર્યાયાર્થિક છે' - આ કહીને મૂળ નય સાત સ્વીકારીને તેનો બે નયમાં સમવતાર કર્યો છે. મતલબ કે ત્યાં નવ નય નથી જણાવ્યા. તથા આલાપપદ્ધતિમાં દેવસેને નવ નય બતાવેલા છે. તેથી દેવસેનનું વચનાત્મક = શાસ્ત્રસ્વરૂપ શસ્ત્ર દેવસેનના પોતાના જ વધ (= નિગ્રહ કે પરાજય) માટે બને તેવા ન્યાયને દેવસેન અનુસરે છે.
જ બોલતા પૂર્વે સાવધાની - આધ્યાત્મિક ઉપનય :- વગર કારણે, વગર પ્રયોજને આપણી બુદ્ધિથી આગમ કરતાં અલગ રીતે કોઈ પણ પદાર્થનું પ્રતિપાદન કરવામાં ઉસૂત્રપ્રરૂપણા, આગમઆશાતના, દીર્ધસંસારિત્વ વગેરે દોષો વળગી પડતાં વાર નથી લાગતી. તેથી કાંઈ પણ બોલતા પૂર્વે (૧) “આ બાબતમાં આગમશાસ્ત્રો શું કહે છે? 1. एकस्मिन् उच्छृतवचने जल्पिते यद् भवति बहु पापम्। तत् शतजिह्वोऽपि नरो न तरति कथयितुं वर्षशतम् ।। 2. प्रथमत्रिका द्रव्यार्थिकाः, पर्यायग्राहिणश्च इतरे ये भणिताः।
Page #413
--------------------------------------------------------------------------
________________
* विमृश्य भाषणं श्रेयः
१०३९
८/१७ जिनागमाभिप्रायः कीदृश: ? (२) मदीयप्ररूपणयाऽऽगमाऽऽशातना स्यान्न वा ? (३) पूर्वाचार्य - प परम्परापराङ्मुखता ममाऽऽपद्येत न वा ?' इत्यादिकं स्वचेतसि विचारणीयम्। ततश्च “अत्यक्षं रा विषयातीतं निरौपम्यं स्वभावजम्। अविच्छिन्नं सुखं यत्र स मोक्षः परिपठ्यते । ।” (ज्ञाना. १३/८) इति ज्ञानार्णवे शुभचन्द्राचार्येण दर्शितः मोक्षः निकटः स्यात् ।।८/१७ ।।
(૨) મારા બોલવાથી આગમની આશાતના તો નહિ થાય ને ? (૩) પૂર્વાચાર્યોથી વિમુખ થઈને તો હું નથી બોલી રહ્યો ને ?’ ઈત્યાદિ બાબતની કાળજી રાખવી અનિવાર્ય છે. તેવી કાળજીના લીધે જ્ઞાનાર્ણવમાં દિગંબરાચાર્ય શુભચંદ્રજીએ વર્ણવેલ મોક્ષ નિકટ આવે. ત્યાં જણાવેલ છે કે ‘જ્યાં (૧) અતીન્દ્રિય, (૨) | વિષયાતીત, (૩) અનુપમ, (૪) સ્વભાવજન્ય સ્વાધીન, (પ) અવિચ્છિન્ન-અખંડ-નિરંતર સુખ હોય તે મોક્ષ કહેવાય છે.' (૮/૧૭)
· સાધનાના પ્રાણ છે
લખી રાખો ડાયરીમાં......જ
-
-
·
એકાગ્રતા, બુદ્ધિની સૂક્ષ્મતા,
વિધિપાલન અને નિયમિતતા.
અહોભાવ, હૃદયની સ્વચ્છતા,
ઉપાસનાના પ્રાણ છે સરળતા, શ્રદ્ધા અને ભક્તિ.
• બુદ્ધિને પોતાના અંતરાય ટાળવામાં રસ છે. શ્રદ્ધાને બીજાના અંતરાય ટાળવામાં રસ છે.
• આવેગ-આવેશ-આતુરતા વાસનાને વરેલા છે. ઉપાસના શાંત-પ્રશાંત-ઉપશાંત-ઠરેલ છે.
ઉત્તરસાધક વિના સાધનાની પૂર્તિ મુશ્કેલ છે. ઉપાસનામાં તો ઉપાસ્ય અને ઉપાસક વચ્ચે અદ્વૈત ઝળહળે છે.
• સાધના પ્રભુનો વિયોગ મિટાવે છે.
દા.ત. મુનિ જમાલિ.
ઉપાસના પ્રભુનું વિસ્મરણ હટાવે છે. દા.ત. અનુપમા દેવી.
Page #414
--------------------------------------------------------------------------
________________
? ૦૪
• द्रव्यार्थिकदशभेदादीनामुपलक्षणत्वम् ।
८/१८ દશભેદાદિક પણિ ઇહાં રે, 3ઉપલક્ષણ કરી જાણી; રણ નહીં તો કહો અંતર્ભાવઈ રે, પ્રદેશાર્થ કુણ ઠાણિ રે? I૮/૧૮ (૧૨૬) પ્રાણી.
ઇહાં = નયચક્ર ગ્રંથમાંહિ, દિગંબરઈ દ્રવ્યાર્થિકાદિ ૧૦ ભેદાદિક કહિયાં, તે પણિ ઉપલક્ષણ કરી - જાણો. નહીં તો પ્રદેશાર્થનય કુણ ઠાણિ આવઈ? તે વિચારયો. સૂત્રે – વ્યથા, પટ્ટયા, दव्व-पएसट्टयाए" इत्यादि। नवमूलनयविभागवैतथ्यमुपदर्य तत्प्रभेदविभागवैतथ्यमुपदर्शयति - ‘दशे'ति ।
दशभेदादिरप्यत्र ज्ञेयः कृत्वोपलक्षणम्।
अन्तर्भावोऽन्यथा ब्रूहि प्रदेशार्थस्य कुत्र नु ?।।८/१८।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - अत्र दशभेदादिरपि उपलक्षणं कृत्वा ज्ञेयः। अन्यथा प्रदेशार्थस्य અન્તર્યાવઃ કૃત્ર નુ ? (તા) ટૂદિયા૮/૧૮ાા
अत्र = नयचक्रप्रकरणे आलापपद्धतिप्रकरणे च देवसेनप्रदर्शितः दशभेदादिः = दशविधक द्रव्यार्थिकनय-षड्विधपर्यायार्थिकादिः अपि उपलक्षणं कृत्वा ज्ञेयः, न तु विभागरूपेण । अन्यथा = गि दशविधद्रव्यार्थिकनय-षड्विधपर्यायार्थिक-त्रिविधनैगम-द्विविधसङ्ग्रहादिरूपेण नवविधनयावान्तरनयविभजने
हे देवसेन ! ब्रूहि प्रदेशार्थस्य = प्रदेशार्थनयस्य अन्तर्भावः = समावेशः दशविधद्रव्यार्थिकादिनयमध्ये कुत्र नु स्यात् ? तथा तदसमावेशाद् नवविधनयावान्तरनयविभागस्य न्यूनता स्यात्, विभाज्यतावच्छेदकाऽऽक्रान्तस्य क्लृप्तविभाज्यतावच्छेदकव्याप्यधर्माऽनाश्रयत्वात् । “नु प्रश्ने” (अ.स.परिशिष्ट-१६)
અવેતરણિકા - દિગંબર દેવસેનજી દ્વારા કરાયેલ નવ મૂલન વિભાગમાં ખોટાપણું જણાવી, “તે મૂલનયના પ્રભેદોનો વિભાગ પણ મિથ્યા છે' - એવું જણાવવા ગ્રંથકારશ્રી કહે છે કે :
ક પ્રદેશાર્થનય વિચારણા કૂફ શ્લોકાર્થ :- પ્રસ્તુતમાં દશભેદ વગેરે પણ ઉપલક્ષણ કરીને જાણવા. અન્યથા પ્રદેશાર્થનયનો અંતર્ભાવ છે ક્યાં થશે ? તે તમે જણાવો. (૮/૧૮)
વ્યાખ્યાર્થ:- નયચક્રપ્રકરણ તથા આલાપપદ્ધતિ ગ્રંથમાં દેવસેનજીએ જણાવેલ દ્રવ્યાર્થિકનયના દશ ભેદ તથા પર્યાયાર્થિકનયના છ ભેદ વગેરે પણ ઉપલક્ષણ કરીને જાણવા, વિભાગસ્વરૂપે નહિ. જો આવું માનવામાં ન આવે અર્થાત્ પ્રથમ દ્રવ્યાર્થિકનય દશ પ્રકારે છે. બીજો પર્યાયાર્થિકનય છ પ્રકારે છે. ત્રીજો નૈગમનય ત્રણ પ્રકારે છે. ....ઈત્યાદિરૂપે નવ પ્રકારના નયનો અવાન્તર વિભાગ પાડવામાં આવે તો તે દેવસેન ! તમે બોલો - પ્રદેશાર્થનયનો સમાવેશ દશવિધ દ્રવ્યાર્થિકનય વગેરેમાં કયા સ્થળે થશે ? એકેયમાં તેનો અંતર્ભાવ થઈ શકે તેમ નથી. અનેકાર્થસંગ્રહકોશ મુજબ પ્રશ્ન અર્થમાં અહીં નું જણાવેલ છે. પ્રદેશાર્થનયનો તેમાં સમાવેશ ન થવાથી દેવસેનદર્શિત નવવિધ નયના અવાન્તર કો.(૧+૨)માં “દેશ...' પાઠ. 8 મો.(૨)માં “ઉજલ.’ અશુદ્ધ પાઠ. # કો.(૪)માં ‘કિમ' પાઠ. કો.(૪+૫+૬+૮)માં અંતર્ભવઈ પાઠ. કો.(૯) + સિ.માં “અંતર્ભવિ' પાઠ. 1. દ્રવ્યર્થતા, પ્રવેશાર્થતા, દ્રચાર્ય-કન્ટેશાર્થતા
Page #415
--------------------------------------------------------------------------
________________
* प्रदेशार्थनयविमर्शः
८/१८
इति अनेकार्थसङ्ग्रहवचनादत्र नु प्रश्नार्थे बोध्यः ।
प
यथा ‘एक-द्वि-त्रि-चतुरिन्द्रिया जीवाः' इति जीवविभागोपदर्शने न्यूनता, विभाज्यतावच्छेदकीभूत- रा जीवत्वधर्माश्रयाणां हयादीनां पञ्चेन्द्रियजीवानां विभाज्यतावच्छेदकव्याप्यैकेन्द्रियत्वादिचतुष्टयान्यतमा- भ ऽनाश्रयत्वात् तथा ‘द्रव्यार्थिकादयो दशविध - षड्विधादयः' इति मूलनयावान्तरनयविभागदर्शने न्यूनतादोषस्याऽपरिहार्यत्वमेव, विभाज्यतावच्छेदकीभूतद्रव्यार्थिकनयत्वाश्रयस्य प्रदेशार्थनयस्य विभाज्यतावच्छेदकव्याप्यकर्मोपाधिशून्यशुद्धद्रव्यार्थिकत्वादिदशकान्यतमाऽनाश्रयत्वात् ।
र्श
क
न च प्रदेशार्थनय एव नास्तीति न न्यूनतादोष इति वाच्यम्, सोमिलवक्तव्यतायां भगवतीसूत्रेण નયવિભાગમાં ન્યૂનતા દોષ લાગુ પડશે. કારણ કે વિભાજ્યતાઅવચ્છેદકધર્મથી આક્રાંત હોવા છતાં પ્રદેશાર્થનય આવશ્યક વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય એવા દેવસેનદર્શિત કોઈ પણ ધર્મનો આશ્રય બનતો નથી. નવનયવિભાગમાં પણ ન્યૂનતા
al
(યા.) વિભાજ્યતાઅવચ્છેદક ધર્મથી વિશિષ્ટ જે જે પદાર્થ હોય તે તમામ જો કોઈક વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય ધર્મનો આશ્રય બને તો જ તે વિભાગ સમ્યક્ કહેવાય. જો વિભાજ્યતાઅવચ્છેદક ધર્મનો આશ્રય એ વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય ધર્મનો આશ્રય ન બને તો વિભાગમાં ન્યૂનતા દોષ લાગુ પડે. દા.ત. ‘જીવના ચાર ભેદ છે - (૧) એકેન્દ્રિય, (૨) બેઈન્દ્રિય, (૩) તેઈન્દ્રિય, (૪) ચરિંદ્રિય’ - આ પ્રમાણે જીવનો વિભાગ બતાવવામાં આવે તો તેમાં ન્યૂનતા દોષ રહેલો છે. કારણ કે વિભાજ્યતાઅવચ્છેદકીભૂત જીવત્વ ધર્મનો આશ્રય હોવા છતાં પણ ઘોડો, ગાય વગેરે પંચેન્દ્રિય જીવો વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય એકેન્દ્રિયત્વ, બેઈન્દ્રિયત્વ વગેરે વિવક્ષિત ચાર ધર્મોમાંથી એકનો પણ આશ્રય બનતા નથી. તેમ ‘નયો નવ પ્રકારના છે. દ્રવ્યાર્થિક વગેરે નવ નયો ક્રમશઃ દવિધ, ષવિધ વગેરે પ્રકારે છે' - આ પ્રમાણે દેવસેનજીએ દર્શાવેલ મૂલનયનો અવાન્તર નયવિભાગ પણ ન્યૂનતા દોષથી ગ્રસ્ત છે. કારણ કે વિભાજ્યતાઅવચ્છેદકીભૂત દ્રવ્યાર્થિકનયત્વ નામના ગુણધર્મનો આશ્રય હોવા છતાં પ્રદેશાર્થનય પ્રસ્તુતમાં વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય તરીકે જણાવેલ કર્મોપાધિરહિત શુદ્ધ દ્રવ્યાર્થિકત્વ વગેરે દશ ગુણધર્મોમાંથી એક પણ ગુણધર્મનો આશ્રય બનતો નથી. ટૂંકમાં, પંચેન્દ્રિય જીવનો ઉપરોક્ત ચાર પ્રકારના જીવોમાં સમાવેશ ન થવાથી જેમ ઉપરોક્ત ચતુર્વિધ જીવવિભાગ ન્યૂનતાદોષથી ગ્રસ્ત છે, તેમ પ્રદેશાર્થનયનો દશ દ્રવ્યાર્થિકનયોમાં સમાવેશ ન થવાથી દવિધ દ્રવ્યાર્થિકનય વગેરે અવાન્તરનયવિભાગ ન્યૂનતાદોષથી ગ્રસ્ત છે. તેથી દશવિધ દ્રવ્યાર્થિકનય વગેરેનું પ્રદર્શન પણ અવાન્તર નયવિભાગસ્વરૂપ નથી, પણ ઉપલક્ષણ છે - તેમ સમજવું વ્યાજબી છે. ઉપલક્ષણ અન્યવિધ નયનું અસ્તિત્વ સ્વીકારે છે. જ્યારે નયવિભાગવાક્ય કે અવાન્તરનયવિભાગવાક્ય અન્યવિધ નયનું કે અવાન્તરનયનું અસ્તિત્વ માન્ય કરતો નથી. માટે દશવિધાદિનયદર્શક વાક્યને ઉપલક્ષણ કહેવામાં દોષ નથી. પણ વિભાગવાક્ય કહેવામાં ન્યૂનતા દોષ આવે છે.
१०४१
સોમિલ વક્તવ્યતા વિચાર
(૬ ઘ.) ‘પ્રદેશાર્થનય જ શાસ્ત્રમાન્ય નથી. માટે નવવિધ નયમાં તેનો સમાવેશ ન થવાનો કે તિિમત્તક ન્યૂનતા દોષ આવવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો’ આ મુજબ અહીં શંકા ન
Page #416
--------------------------------------------------------------------------
________________
१०४२
• सोमिलवक्तव्यताविमर्श: 6
८/१८ तस्य निर्देशात् । तदुक्तं तत्र '“दव्वट्ठियाए एगे अहं, नाण-दंसणट्ठयाए दुविहे अहं, पएसट्टयाए अक्खए
વિ .” (.પૂ.૧૮/૧૦/૬૪૭) તિા તત્તિજોશફ્લેવમ્ “નીવડ્રવ્યવસ્વૈન દ્રવ્યર્થતા “gsÉ', ન તુ । प्रदेशार्थतया, तेषामसङ्ख्येयत्वात् । तथा कञ्चित्स्वभावमाश्रित्यैकत्वसङ्ख्याविशिष्टस्यापि पदार्थस्य
स्वभावान्तरद्वयापेक्षया द्वित्वमपि न विरुद्धमित्यत उक्तं 'नाण-दंसणट्ठयाए दुविहे अहं' इति । तथा प्रदेशार्थतयाऽसङ्ख्येयप्रदेशतामाश्रित्य अक्षतोऽप्यहम्, सर्वथा प्रदेशानां क्षयाभावाद्” (भ.सू.१८/१०/६४७ श वृ.)। सोमिलवक्तव्यतारहस्यं तु अवोचाम अध्यात्मवैशारद्याम् अध्यात्मोपनिषद्वृत्तौ (१/३०-३१) । ___अत्र हि प्रदेशार्थनयो दर्शित एव। न च तस्य दशविधद्रव्यार्थिकनयविभागे समावेशः । सम्भवति, द्रव्यार्थिकनयविभाज्यताऽवच्छेदकव्याप्यधर्माऽनाक्रान्तत्वात् । न च द्रव्यार्थिकनयसामान्ये तस्यान्तर्भावोऽस्तु इति वाच्यम्, अखण्डस्कन्धग्राहकसामान्यद्रव्यार्थनयापेक्षया भगवता स्वस्मिन् एकत्वस्यैवोक्तत्वात्, प्रदेशार्थनयेन त्वसङ्ख्येयत्वस्याभिप्रेतत्वात्। तत्र तदन्तर्भावे च प्रदेशार्थतयाऽक्षतत्वाકરવી. કારણ કે ભગવતીસૂત્રના અઢારમા શતકમાં સોમિલ બ્રાહ્મણના પ્રશ્નનો જવાબ આપવાના અવસરે પ્રદેશાર્થનયનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ત્યાં ભગવાન મહાવીરે સોમિલ બ્રાહ્મણને જણાવેલ છે કે દ્રવ્યાર્થથી હું એક છું. જ્ઞાન-દર્શનાર્થથી હું દ્વિવિધ છું. પ્રદેશાર્થથી હું અક્ષય પણ છું.' શ્રીઅભયદેવસૂરિજી મહારાજે ઉપરોક્ત ભગવતીસૂત્રવચનની વ્યાખ્યા કરતાં જે જણાવેલ છે, તેનો પ્રસ્તુતમાં ઉપયોગી અંશ આ મુજબ છે કે “જીવ દ્રવ્ય એક હોવાથી દ્રવ્યાર્થથી = દ્રવ્યદૃષ્ટિએ “હું એક છું.” પરંતુ પ્રદેશાર્થથી = આત્મપ્રદેશદૃષ્ટિએ હું એક નથી. કારણ કે આત્મપ્રદેશો તો અસંખ્ય છે. તેમ જ કોઈક સ્વભાવને આશ્રયીને એક = એકત્વસંખ્યાયુક્ત પણ પદાર્થ અન્ય બે સ્વભાવને આશ્રયીને દ્વિત્વ સંખ્યાથી યુક્ત હોય તો પણ તેમાં
કોઈ વિરોધ આવતો નથી. તેથી જ ભગવાને જણાવેલ છે કે “જ્ઞાન અને દર્શન સ્વભાવની દૃષ્ટિએ " હું દ્વિવિધ = દ્વિત્વસંખ્યાયુક્ત પણ છું.” તથા પ્રદેશાર્થથી = આત્મપ્રદેશદૃષ્ટિથી અસંખ્ય આત્મપ્રદેશની
અપેક્ષાએ “અક્ષય પણ છું. કારણ કે સર્વ પ્રકારે આત્મપ્રદેશોનો નાશ થતો નથી.” સોમિલવક્તવ્યતાનું રહસ્ય અમે અધ્યાત્મોપનિષદ્ગી અધ્યાત્મવૈશારદી વ્યાખ્યામાં જણાવેલ છે.
પ્રદેશાર્થનચવિચાર આ (ત્ર.) અહીં આપણે જોઈ શકીએ છીએ કે ભગવાને સ્વયં પ્રદેશાર્થનય બતાવેલ જ છે. માટે પ્રદેશાર્થનય આગમોક્ત નથી' - એવું કહી શકાતું નથી. દેવસેનજીએ જે દશ પ્રકારના દ્રવ્યાર્થિકનય બતાવેલ છે, તેમાં તો પ્રદેશાર્થનયનો સમાવેશ નથી જ થઈ શકતો. કારણ કે દ્રવ્યાર્થિકનયના દેવસેનદર્શિત વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય કર્મોપાધિરહિતશુદ્ધદ્રવ્યાર્થિકત્વાદિ દશ ગુણધર્મોમાંથી એક પણ વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્યધર્મ પ્રસ્તુત પ્રદેશાર્થનમાં રહેતો નથી. તેથી પૂર્વોક્ત ન્યૂનતાદોષ દુર્વાર બનશે. દ્રવ્યાર્થિકનયસામાન્યમાં પ્રદેશાર્થનયનો અંતર્ભાવ થઈ નથી શકતો. કારણ કે અખંડ સ્કંધ દ્રવ્યના ગ્રાહક એવા દ્રવ્યાર્થિકનસામાન્યની અપેક્ષાએ ભગવાને પોતાનામાં એકત્વ સંખ્યા જ દર્શાવેલ છે. પ્રદેશાર્થનયની દષ્ટિએ તો ભગવાનને પોતાનામાં અસંખ્યાતત્વ જ અભિપ્રેત છે. કારણ કે આત્મપ્રદેશો અસંખ્ય છે. 1. દ્રવ્યર્થતા છોડમ, જ્ઞાન-ર્શનાર્થતા ત્રિવિધ દમ, પ્રાર્થતા અક્ષતોથમ....
Page #417
--------------------------------------------------------------------------
________________
८/१८ ० अपरमभावग्राहकादिद्रव्यार्थिकापादनम् ।
१०४३ તથા કર્મોપાધિસાપેક્ષ જીવૈભાવગ્રાહક દ્રવ્યાર્થિક જિમ કહિઓ, તિમ જીવસંયોગસાપેક્ષપુગલભાવગ્રાહક નય પણિ ભિન્ન કણિઓ જોઇઇ, ઈમ અનંત ભેદ થાઈ. ऽभिधानमप्यनतिप्रयोजनं स्यात्, द्रव्यार्थिकसम्मतशाश्वतत्वग्राहकतया प्रदेशार्थनयस्य विभाज्यताऽवच्छेदकाऽऽक्रान्तत्वेऽपि विभाज्यताऽवच्छेदकव्याप्यधर्मशून्यत्वाद् विभागन्यूनतादोषश्च दुर्वार एव स्यादिति ।
किञ्च, यथा कर्मोपाधिसापेक्षजीवभावग्राहकोऽशुद्धद्रव्यार्थिकनयः द्रव्यार्थिकचतुर्थभेदरूपेण कथितः तथा जीवसंयोगसापेक्षपुद्गलभावग्राहकनयोऽपि पृथग् वक्तव्यः स्यात् । एवं परमभावग्राहकद्रव्यार्थिकनयवद् अपरमभावग्राहकद्रव्यार्थिकनयोऽपि ‘दर्शनस्वरूप आत्मा' इत्यादिप्रतिपादकः पृथक् । स्वीकर्तव्यः स्यात् । एवं प्रातिस्विकतत्तद्विशेषधर्मपुरस्कारेण अनन्ताः नयभेदाः प्रसज्येरन् । ततश्च । न दशविधद्रव्यार्थिकप्रभृत्यष्टाविंशतिविधाऽवान्तरनयप्रदर्शकवाक्यस्य मूलनयावान्तरनयविभागवाक्य- ण વળી, દ્રવ્યાર્થિકનયસામાન્યમાં પ્રદેશાર્થનયનો અંતર્ભાવ કરવામાં આવે તો પ્રદેશાર્થનયથી અક્ષયત્વ = અવિનાશિત્વ = શાશ્વતત્વ દર્શાવવાનું કોઈ વિશેષ પ્રયોજન પણ રહેતું નથી. પ્રદેશાર્થનયનો દ્રવ્યાર્થિકનયસામાન્યમાં સમાવેશ થઈ જતો હોય તો ભગવાને દ્રવ્યાર્થિકનસામાન્યની દૃષ્ટિએ જ એત્વ અને અવિનાશિત્વ - આ બન્ને ગુણધર્મો પોતાનામાં દર્શાવેલ હોત. પરંતુ તેવું જણાવેલ નથી. દ્રવ્યાર્થથી એકત્વ અને પ્રદેશાર્થથી અક્ષતત્વ દર્શાવેલ છે. તેથી દશ વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય ધર્મથી શૂન્ય એવા દ્રવ્યાર્થિકનયસામાન્યરૂપે પ્રદેશાર્થિકનયને માની શકાય નહિ – તેવું સિદ્ધ થાય છે. તથા પ્રદેશાર્થનયને દ્રવ્યાર્થિક સામાન્યરૂપ માનો તો પણ દશવિધ દ્રવ્યાર્થિકવિભાગમાં તેનો સમાવેશ ન થવાથી પૂર્વોક્ત વિભાગન્યૂનતા દોષ તો ઊભો જ રહેશે. કેમ કે દ્રવ્યાર્થિકસંમત શાશ્વતત્વને ગ્રહણ કરવાથી પ્રદેશાર્થનમાં છે વિભાજ્યતાઅવચ્છેદક હોવા છતાં વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય ધર્મ રહેતો નથી. અહીં જે કહેવામાં આવેલ છે તે તો એક દિગ્દર્શન માત્ર છે. હજુ આના આધારે આગળ ઉપર ઘણું વિચારી શકાય તેમ છે. આ હકીક્તને જણાવવા માટે “પરામર્શકર્ણિકા' વ્યાખ્યામાં “વિ' શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે. સ
જ દેવસેનીય નયવિભાગમાં ન્યૂનતા જ (શિષ્ય.) વળી, બીજી વાત એ છે કે દિગંબર દેવસેનજીએ નયચક્ર ગ્રંથમાં જેમ કર્મોપાધિસાપેક્ષ જીવભાવગ્રાહક અશુદ્ધ દ્રવ્યાર્થિકનયને દ્રવ્યાર્થિકના ચોથા ભેદ રૂપે જણાવેલ છે, તેમ જીવસંયોગસાપેક્ષ પુગલભાવગ્રાહક દ્રવ્યાર્થિકનયને પણ જુદો દર્શાવવો જોઈએ. તે જ રીતે પરમભાવગ્રાહક દશમાં દ્રવ્યાર્થિકનયની જેમ અપરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનય પણ અલગ બતાવવો જોઈએ. અપરમભાવગ્રાહક નય શેનું પ્રતિપાદન કરશે ?' – તેવી શંકા ન કરવી. કારણ કે જ્ઞાન ગુણ જેમ આત્માનો પરમભાવ છે, તેમ દર્શનગુણ આત્માનો અપરમભાવ છે. તેથી પરમભાવગ્રાહક નય આત્મા જ્ઞાનસ્વરૂપ છે” – આ પ્રમાણે પ્રતિપાદન કરે છે, તેમ અપરમભાવગ્રાહક નય “આત્મા દર્શનસ્વરૂપ છે' - આ પ્રમાણે પ્રતિપાદન કરી શકે છે. આમ પ્રતિસ્વિક = વ્યક્તિગત તે તે વિશેષ ગુણધર્મોને શોધી, તેને આગળ જ કો.(૧૨)માં “સાપેક્ષા જીવ' પાઠ. 8 લી.(૩)માં “જીવાભાવ' અશુદ્ધ પાઠ છે. * કો.(૧૨)માં “સાપેક્ષાપુ.” પાઠ.
Page #418
--------------------------------------------------------------------------
________________
१०४४
0 देवसेनमते नैगमभेदाऽसङ्ग्रहः ।
૮/૧૮ તથા પ્રસ્થાદિ દષ્ટાંતઈ નૈગમાદિકના અશુદ્ધ, અશુદ્ધતર, અશુદ્ધતમ, શુદ્ધ, શુદ્ધતર, શુદ્ધતમાદિ ભેદ (કહો) કિહાં (અંતર્ભાવઈ=) સંગ્રહિયા જાઈ ? “ઉપચાર માટઇ તે ઉપનય કહિઈ” - તો અપસિદ્ધાંત થાઈ. અનુયોગદ્વારઈ તે ન ભેદ દેખાડયા છઇ. I૮/૧૮ प रूपता सम्भवति, न्यूनतापत्तेः ।
किञ्च, प्रस्थक-वसतिप्रमुखदृष्टान्तैः नैगमादेः अशुद्धाऽशुद्धतराऽशुद्धतम-शुद्ध-शुद्धतर-शुद्धतमादिभेदाः नवविधमूलनयानामष्टाविंशतिभेदेषु मध्ये कुत्राऽन्तर्भावनीयाः? न चोपचारभावेन प्रवर्तनात्
ते उपनयाः, अपसिद्धान्तापातात् । अनुयोगद्वारसूत्रे नयभेदत्वेन तेषामुपदर्शनात् । तदुक्तं तत्र “से किं श तं नयप्पमाणे ?, नयप्पमाणे तिविहे पण्णत्ते, तं जहा - पत्थगदिटुंतेणं, वसहिदिटुंतेणं, पएसदिटुंतेणं । से किं छ तं पत्थगदिटुंतेणं ?, पत्थगदिÉतेणं से जहानामए केई पुरिसे परसुं गहाय अडवीहुत्ते गच्छेज्जा, तं पासित्ता
केई वएज्जा - कहिं भवं गच्छसि ? अविसुद्धो नेगमो भणइ - पत्थगस्स गच्छामि। तं च केई छिंदमाणं पासित्ता वएज्जा - किं भवं छिंदसि ? विसुद्धो नेगमो भणइ - पत्थयं छिंदामि । तं च केई तच्छमाणं पासित्ता કરીને જુદા-જુદા નયને બતાવવામાં આવે તો નયના અનંતા ભેદો માનવાની આપત્તિ દેવસેનજીને લાગુ પડશે. તેથી દશ વિશેષ ગુણધર્મોને શોધીને દ્રવ્યાર્થિકનયના દશભેદ બતાવવાની દેવસેનજીની વાત વ્યાજબી નથી. તેથી દ્રવ્યાર્થિકનયના દશભેદ, પર્યાયાર્થિકના છ ભેદ... એમ કુલ ૨૮ પ્રકારે અવાન્તરનયના ભેદોને દર્શાવનાર વાક્ય મૂલનયના અવાન્તરનો સંબંધી વિભાગવાક્ય બની શકતું નથી. તેને અવાન્તરનયવિભાગવાક્ય માનવામાં ઉપરોક્ત ભેદોનો સમાવેશ ન થવાથી પૂર્વવત્ ન્યૂનતાદોષ લાગુ પડે છે.
/ પ્રસ્થક ઉદાહરણમાં નૈગમનયના વિવિધ અભિપ્રાયો ગ (ગ્નિ.) વળી, હજુ એક અગત્યની વાત એ છે કે પ્રસ્થક, વસતિ વગેરે દૃષ્ટાંતથી નૈગમ વગેરે
નયના જે અશુદ્ધ, અશુદ્ધતર, અશુદ્ધતમ, શુદ્ધ, શુદ્ધતર, શુદ્ધતમ આદિ ભેદો દર્શાવેલ છે, તે ભેદોનો ( દેવસેનજી નવ પ્રકારના મૂલનયના અઠ્ઠાવીસ ભેદોમાંથી કયા ભેદમાં = પ્રકારમાં સમાવેશ કરશે? નયના
એક પણ પ્રભેદમાં તેનો અંતર્ભાવ થઈ શકતો નથી. ‘ઉપચારભાવથી = ઔપચારિકરૂપે પ્રવર્તતા હોવાથી છે તે પ્રસ્થક દષ્ટાંતાદિના પ્રતિપાદક વચનો ઉપનય સ્વરૂપ છે, નયરૂપ નહિ - આવી દલીલ ન કરવી.
કારણ કે તેવું માનવામાં અપસિદ્ધાન્ત દોષ આવી પડશે. અપસિદ્ધાન્ત દોષ લાગુ પડવાનું કારણ એ છે કે અનુયોગદ્વારસૂત્રમાં પ્રસ્થકાદિદષ્ટાંતદર્શક વચનોને જુદા-જુદા નયસ્વરૂપે દર્શાવેલ છે.
અનુયોગદ્વારસૂત્રમાં જણાવેલ છે કે “તે નયપ્રમાણ શું છે ? નયપ્રમાણ ત્રણ પ્રકારે છે. તે આ રીતે (૧) પ્રસ્થક દૃષ્ટાંતથી, (૨) વસતિ દષ્ટાંતથી અને (૩) પ્રદેશ દષ્ટાંતથી. પ્રસ્થક દૃષ્ટાંતથી નય નામના પ્રમાણનું સ્વરૂપ શું છે? પ્રસ્થક દષ્ટાંતથી તેનું સ્વરૂપ આ મુજબ છે. જેમ કે અમુક નામવાળો કોઈ પુરુષ કુહાડી લઈને જંગલ તરફ પ્રસ્થાન કરતો હોય, તેને જોઈને કોઈ પૂછે કે “તમે ક્યાં જાવ છો ?' ૨ P(૨)માં “પ્રકારાદિ પાઠ. 1, અ વિ તત્વ નથDમામ ? નવમા ત્રિવિર્ષ પ્રાતક. ૪ ચા - પ્રસ્થ वसतिदष्टान्तेन, प्रदेशदृष्टान्तेन। अथ किं तत प्रस्थकदृष्टान्तेन ? प्रस्थकदष्टान्तेन तद यथानाम कश्चित पुरुषः परशं गृहीत्वा अटवीमुखः गच्छेत, तं दृष्ट्वा कश्चिद् वदेत् - क्व भवान् गच्छति ? अविशुद्धो नैगमो भणति - प्रस्थकाय गच्छामि। तं च कश्चिद् छिन्दन्तं दृष्ट्वा वदेत् - किं भवान छिनत्ति? विशुद्धो नैगमो भणति - प्रस्थकं छिनद्मि। तं च कश्चित् तक्षन्तं दृष्ट्वा
Page #419
--------------------------------------------------------------------------
________________
८/१८ प्रस्थकोदाहरणप्रदर्शनम् ।
१०४५ 'वएज्जा - किं भवं तच्छसि ? विसुद्धतराओ णेगमो भणइ - पत्थयं तच्छामि। तं च केई उक्कीरमाणं पासित्ता वएज्जा - किं भवं उक्कीरसि ? विसुद्धतराओ णेगमो भणइ - पत्थयं उक्कीरामि। तं च केई (वि)लिहमाणं* पासित्ता वएज्जा - किं भवं (वि)लिहसि ? विसुद्धतराओ णेगमो भणइ - पत्थयं (वि)लिहामि । एवं विसुद्धतरस्स णेगमस्स नामाऽऽउड्डिओ पत्थओ।
"एवमेव ववहारस्सवि। संगहस्स चिय-मिय-मेज्जसमारूढो पत्थओ। उज्जुसुयस्स पत्थओऽवि पत्थओ, । मेज्जंपि पत्थओ। तिण्हं सद्दनयाणं पत्थयस्स अत्थाहिगारजाणओ जस्स वा वसेणं पत्थओ निष्फज्जइ । से तं પત્થર્યાવિદ્યુતે” (અનુ.ફૂ.૪૭૪) I
“से किं तं वसहिदिटुंतेणं ? वसहिदिटुंतेणं से जहानामए केई पुरिसे कंचि पुरिसं वएज्जा - कहिं भवं ण - તો અવિશુદ્ધ નૈગમનય કહે છે કે “પ્રસ્થક લેવા માટે જાઉં છું.” તે પુરુષ જંગલમાં પ્રસ્થાયોગ્ય લાકડાને છેદવાનું કામ કરતો હોય ત્યારે તેને કોઈ પૂછે કે “તમે શું છેદો છો ?' - તો વિશુદ્ધ નૈગમનય કહે કે “હું પ્રસ્થકને છેદું છું.” તે પુરુષ પ્રસ્થક બનાવવા માટે છેદેલા કાષ્ઠખંડને છોલતો હોય ત્યારે તેને કોઈ પૂછે કે “તમે શું છોલો છો ?' - તો વિશુદ્ધતર નૈગમનય કહે કે “હું પ્રસ્થકને છોલું છું.” પ્રસ્થાયોગ્ય કાષ્ઠખંડને ઉકેરવાનું કામ કરતા તે પુરુષને જોઈને કોઈ પૂછે કે “તમે શું ઉકેરો છો ?' – તો અધિક વિશુદ્ધ નૈગમનય જવાબ આપે છે કે “પ્રસ્થકને ઉકેરું છું. તેમજ પ્રસ્થાયોગ્ય કાષ્ઠખંડમાં લેખનીથી લેખન* ક્રિયાને કરતા પુરુષને જોઈને કોઈ પૂછે કે “તમે શેની લેખન ક્રિયા (ખરબચડાપણું ઊંચા-નીચાપણું દૂર કરીને માપસર કરવાની ક્રિયા) કરો છો ?' - તો તે અધિકતર શુદ્ધ નૈગમનય કહે છે કે “પ્રીકની લેખન ક્રિયા કરું છું.” જ્યારે અત્યંત વિશુદ્ધ નૈગમનયના અભિપ્રાય મુજબ તો રાજસત્તા તરફથી પ્રસ્થક તરીકેનો સિક્કો જેને લાગેલો છે, તેવો પ્રસ્થક જ પ્રસ્થક તરીકે માન્ય છે.
(.) વ્યવહારનયના પણ આ જ રીતે અશુદ્ધ, શુદ્ધ, શુદ્ધતર વગેરે પ્રકારો અને વિવિધ અભિપ્રાયો જાણવા. સંગ્રહનયના મતે ચિત = ધાન્યથી વ્યાપ્ત તથા મિત = માપવા યોગ્ય ધાન્યથી પરિપૂર્ણ, ધાન્યને માપવામાં પ્રવૃત્ત થયેલ પ્રસ્થક જ પ્રસ્થક કહેવાય છે. ઋજુસૂત્રનયના મતે પ્રસ્થક પણ પ્રસ્થક છે તથા પ્રસ્થકથી મપાયેલ ધાન્ય પણ પ્રસ્થક છે. શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત – આમ છેલ્લા ત્રણ નયના મત મુજબ પ્રસ્થકસ્વરૂપગોચર પરિજ્ઞાનમાં ઉપયુક્ત પુરુષ પ્રસ્થક છે. અર્થાત્ પ્રસ્થકના સ્વરૂપની વ્યાપક જાણકારીમાં ઉપયોગવંત પુરુષ એ પ્રસ્થક છે. અથવા જે પ્રસ્થકકર્તુગત ઉપયોગના આધારે પ્રસ્થક નિષ્પન્ન થાય છે, તે ઉપયોગ એ જ પ્રસ્થક છે.” આ રીતે પ્રથમ પ્રસ્થક દષ્ટાંતથી “નય' નામનું પ્રમાણ કહેવાય છે.
જ “વસતિ' દ્રષ્ટાંતથી નૈગમનચનું નિરૂપણ / (“ હિં) “વસતિદૃષ્ટાંતથી “જ્ય' નામનું પ્રમાણ કઈ રીતે કહેવાયેલ છે ? આ પ્રશ્નનો જવાબ
1. वदेत् - किं भवान् तक्षति ? विशुद्धतरो नैगमो भणति - प्रस्थकं तक्षामि। तं च कश्चिद् उत्किरन्तं दृष्ट्वा वदेत् - किं भवान् उत्किरति ? विशुद्धतरो नैगमो भणति - प्रस्थकम् उत्किरामि। तं च कश्चित् लिखन्तं दृष्ट्वा वदेत् - किं भवान् लिखति ? विशुद्धतरो नैगमो भणति - प्रस्थकं लिखामि। एवं विशुद्धतरस्य नैगमस्य नामाऽऽकुट्टितः प्रस्थकः। *. 'लेखनं = लेखन्या मृष्टं करणम्' इति अनुयोगद्वारमलधारवृत्तौ। 2. एवमेव व्यवहारस्यापि। सङ्ग्रहस्य चित-मित -मेयसमारूढः प्रस्थकः। ऋजुसूत्रस्य प्रस्थकोऽपि प्रस्थकः, मेयमपि प्रस्थकः। त्रयाणां शब्दनयानां प्रस्थकस्य अर्था धिकारज्ञः (प्रस्थकः) यस्य वा वशेन प्रस्थको निष्पद्यते। तदेतत् प्रस्थकदृष्टान्तेन। 3. अथ किं तद् वसतिदृष्टान्तेन ? वसतिदृष्टान्तेन तद्
Page #420
--------------------------------------------------------------------------
________________
१०४६
८/१८
वससि ? तं अविसुद्धो णेगमो भणइ लोगे वसामि ।
1 लोगे तिविहे पण्णत्ते, तं जहा - उड्डलोए अहोलोए तिरिअलोए । तेसु सव्वेसु भवं वससि ? विसुद्धो राणेगमो भणइ - तिरिअलोए वसामि । तिरिअलोए जंबूद्दीवाइआ सयंभूरमणपज्जवसाणा असंखिज्जा दीवसमुद्दा पण्णत्ता । तेसु सव्वेसु भवं वससि ? विसुद्धतराओ णेगमो भणइ जंबूद्दीवे वसामि । जंबूद्दीवे दस खेत्ता पण्णत्ता, तं जहा - भरहे, एरवए, हेमवए, एरण्णवए, हरिवस्से, रम्मगवस्से, देवकुरा, उत्तरकुरा, पुव्वविदेहे, अवरविदेहे । तेसु सव्वेसु भवं वससि ? विसुद्धतराओ णेगमो भणइ भरहे वासे वसामि ।
भर वासे दुविहे पण्णत्ते, तं जहा - दाहिणड्डूभरहे उत्तरड्डभरहे अ । तेसु सव्वेसु (दोसु ) भवं वससि ? विसुद्धतराओ गमो भणइ - दाहिणड्डभरहे वसामि ।
±दाहिणड्डभरहे अणेगाइं गामाSS गर-नगर- खेड - कब्बड-मडंब - दोणमुह-पट्टणाऽऽ सम-संवाह-सण्णिवेसाइं। तेसु આ રીતે છે કે જેમ અમુક નામવાળો પુરુષ કોઈક માણસને પૂછે કે ‘આપ ક્યાં વસો છો ?' તો તે પુરુષને અશુદ્ધ નૈગમનય (= અશુદ્ઘનૈગમનયવાદી) કહે છે કે ‘હું લોકમાં વસુ છું.’
(लो.) 'सोड भए प्रहारे उहेवायेस छे. (१) अर्ध्वलोड, (२) अधोलोङ तथा (3) तिर्यग्लोड. शुं આપ આ ત્રણેય લોકમાં વસો છો ?’ - આ પ્રશ્નના જવાબમાં વિશુદ્ધ નૈગમનય (= વિશુદ્ધર્નંગમ-નયવાદી) કહે છે કે ‘તિર્યક્ લોકમાં હું વસુ છું.’ ‘તિર્યક્લોકમાં જંબુદ્રીપથી માંડીને સ્વયંભૂરમણ સુધીના અસંખ્ય દ્વીપસમુદ્ર શાસ્ત્રમાં દર્શાવેલા છે. શું આપ તિર્યક્લોકવર્તી તે તમામ દ્વીપોમાં અને સાગરોમાં વસો છો ?' - આ પ્રશ્નના જવાબમાં પૂર્વ કરતાં અધિક શુદ્ધિ ધરાવનાર નૈગમનય કહે છે કે ‘જંબુદ્વીપમાં વસુ છું.’
al
'जूद्वीपमा पशश क्षेत्रो शास्त्रमां दृर्शावेस छे. ते खा रीते (१) भरत क्षेत्र, (२) भैरावत क्षेत्र, (3) हिमवंत क्षेत्र, (४) हिरएयवंत क्षेत्र, (4) हरिवर्ष क्षेत्र, (६) रम्यंडू क्षेत्र, (७) हेवडुरु, (८) उत्तरकुरु, (९) पूर्व महाविद्वेष, (१०) पश्चिम महाविहेर क्षेत्र शुं तिर्यग्योऽवर्ती मंजूद्वीपमां આવેલા આ તમામ ક્ષેત્રમાં આપ વસો છો ?' આ પ્રશ્નના જવાબમાં પૂર્વ કરતાં અધિક શુદ્ધિને ધરાવનારો નૈગમનય કહે છે કે ‘હું ભરતક્ષેત્રમાં વસુ છું.'
(भर.) 'भरत क्षेत्र पए मे प्रारे शास्त्रमां दर्शावेस छे. दृक्षिशार्ध भरतक्षेत्र भने उत्तरार्ध भरतक्षेत्र. આપ શું બન્ને ભરતક્ષેત્રમાં વસો છો ?’ - આ પ્રશ્નના જવાબમાં પૂર્વ કરતાં અધિક શુદ્ધિને ધરાવનાર નૈગમનય કહે છે કે ‘હું દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રમાં વસુ છું.'
(दाहि.) 'दृक्षिशार्ध भरतक्षेत्रमां पए भने गाम, जाए।, नगर, घूजीया दिल्यावाणी वसाहत = यथानाम कश्चित् पुरुषः कञ्चित् पुरुषं वदेत् - 'क्व भवान् वसति ?' तं अविशुद्धो नैगमो भणति - लोके वसामि ।
-
1. लोकः त्रिविधः प्रज्ञप्तः, तद् यथा ऊर्ध्वलोकः अधोलोकः तिर्यग्लोकः । तेषु सर्वेषु भवान् वसति ? विशुद्धो नैगमो भणति - तिर्यग्लोके वसामि । तिर्यग्लोके जम्बूद्वीपादिकाः स्वयम्भूरमणपर्यवसानाः असंख्येयाः द्वीपसमुद्राः प्रज्ञप्ताः । तेषु सर्वेषु भवान् वसति ? विशुद्धो नैगमो भणति जम्बूद्वीपे वसामि । जम्बूद्वीपे दश क्षेत्राणि प्रज्ञप्तानि तद् यथा भरतः, ऐरवतः, हिमवतः, ऐरण्यवतः, हरिवर्षः, रम्यग्वर्षः, देवकुरुः, उत्तरकुरुः पूर्वविदेहः, अपरविदेहः । तेषु सर्वेषु भवान् वसति ? विशुद्धतरो नैगमो भणति भरते वसामि । भरतः वर्षः द्विविधः प्रज्ञप्तः, तद् यथा दक्षिणार्धभरतः उत्तरार्धभरतः च । तयोः सर्वयोः (द्वयोः) भवान् वसति ? विशुद्धतरो नैगमो भणति – दक्षिणार्धभरते वसामि ।
-
2. दक्षिणार्धभरते अनेके ग्रामाकर-नगर- खेट - कर्बट मडम्ब - द्रोणमुख- पट्टण-आश्रम-संबाध-सन्निवेशा: । तेषु सर्वेषु भवान् वसति ?
A
FE
अनुयोगद्वारसूत्रानुसारेण वसतिदृष्टान्तोपदर्शनम्
所
-
-
-
Page #421
--------------------------------------------------------------------------
________________
८/१८ • वसतिदृष्टान्ते सङ्ग्रहादिमतोपदर्शनम् ।
१०४७ सव्वेसु भवं वससि ? विसुद्धतराओ णेगमो भणइ - पाडलिपुत्ते वसामि ।
___ पाडलिपुत्ते अणेगाइं गिहाइं, तेसु सव्वेसु भवं वससि ? विसुद्धणेगमो भणइ - देवदत्तस्स घरे वसामि। देवदत्तस्स घरे अणेगा कोट्ठगा। तेसु सव्वेसु भवं वससि ? विसुद्धणेगमो भणइ - गब्भघरे वसामि। एवं । विसुद्धस्स णेगमस्स वसमाणो, एवमेव ववहारस्सवि।
संगहस्स संथारसमारूढो वसइ । उज्जुसुअस्स जेसु आगासपएसेसु ओगाढो तेसु वसइ। तिण्हं सद्दनयाणं । સામવે વસ / તે વહિતે” (અનુ..૪૭૬).
તે દિ તે પક્ષવિદ્યુતે ? (૧) પાäિતેનું ગેમો મળવું - જીજું ઘણો, નહીં – થમ્પષણો, ઉ) ખેટ, કબૂટ (= ખરાબ નગર), મડંબ (= જેની ચારે બાજુ ગામડાઓ દૂર-દૂર હોય), દ્રોણમુખ (= જલ-સ્થલમાર્ગવાળું ગામ), પટ્ટણ (= અનેક દેશમાંથી આવેલ કરિયાણા જ્યાં વેચતા હોય તે સ્થાન), આશ્રમ, સંબાધ (= વિવિધ જાતિવાળા ઘણા બધા લોકોથી ખીચોખીચ ભરાયેલ સ્થાન), સન્નિવેશ (= ગાય-ભેંસના તબેલા) આવેલા છે. શું આપ તે તમામ ગામ વગેરેમાં વસો છો ?' - આ પ્રશ્નના જવાબમાં પૂર્વ કરતાં અધિક શુદ્ધિને ધરાવનાર નૈગમનય કહે છે કે “પાટલિપુત્ર નગરમાં હું વસુ છું.”
(પ.) “પાટલિપુત્ર નગરમાં પણ અનેક ઘરો આવેલા છે. શું આપ પાટલિપુત્રવર્તી તમામ ઘરોમાં વસો છો ?' - આ પ્રશ્નના જવાબમાં પૂર્વ કરતાં અધિક શુદ્ધિને ધરાવનાર નૈગમનય કહે છે કે “હું દેવદત્તના ઘરમાં રહું છું.” “દેવદત્તના ઘરમાં અનેક ઓરડાઓ છે. શું આપ તે તમામ ઓરડાઓમાં વસો છો?' - આ પ્રશ્નના જવાબમાં પૂર્વ કરતાં અધિક શુદ્ધિને ધારણ કરનારો નૈગમનય કહે છે કે ગર્ભગૃહમાં વસુ છું.” આ રીતે ‘વસતિ' ઉદાહરણમાં વિશુદ્ધ નૈગમનયના મતે વસનારો માણસ વસે છે છે - તેમ જાણવું. આ જ રીતે વ્યવહારનયના પણ અનેક પ્રકારો અને અનેક મંતવ્યો જાણવા. 11
આ વસતિ દૃષ્ટાંતથી સંગ્રહાદિનચનું પ્રતિપાદન : (દસ) સંગ્રહનયના મતે સંથારામાં (પથારીમાં) આરૂઢ થયેલો દેવદત્ત વસે છે. ઋજુસૂત્રના ની મતે સંથારામાં આરૂઢ થયેલો દેવદત્ત જે આકાશપ્રદેશોમાં અવગાઢ (= રહેલો) છે, તે આકાશપ્રદેશોમાં જ દેવદત્ત વસે છે. સંપૂર્ણ સંથારામાં કે સંથારાવર્તી તમામ આકાશપ્રદેશોમાં દેવદત્ત વસતો નથી. આથી પૂર્વના નૈગમ-વ્યવહારાદિ નો કરતાં પ્રસ્તુત ઋજુસૂત્રનય અધિક શુદ્ધ દષ્ટિને ધરાવે છે. શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નયના મતે દેવદત્ત આત્મસ્વભાવમાં વસે છે. આ મત પૂર્વના નયોના અભિપ્રાય કરતાં પણ વધુ શુદ્ધ છે. આ રીતે બીજા વસતિ દૃષ્ટાંતથી “નય' નામનું પ્રમાણ જાણવું.
( પ્રદેશ દ્રષ્ટાંતથી નૈગમાદિ નયનું પ્રતિપાદન S (“ વિ.) પ્રદેશસંબંધી ત્રીજા ઉદાહરણથી “નય’ નામનું પ્રમાણ કેવા પ્રકારે છે ? આ પ્રશ્નનો જવાબ વિવિધ સ્વરૂપે મળે છે. તે આ મુજબ (૧) નૈગમનય કહે છે – “છનો પ્રદેશ હોય છે. તે विशुद्धतरो नैगमो भणति - पाटलिपुत्रे वसामि। पाटलिपुत्रे अनेकानि गृहाणि। तेषु सर्वेषु भवान् वसति ? विशुद्धतरो नैगमो भणति- देवदत्तस्य गृहे वसामि। देवदत्तस्य गृहे अनेके कोष्ठकाः। तेषु सर्वेषु भवान् वसति ? विशुद्धतरो नैगमो भणति - गर्भगृहे वसामि। एवं विशुद्धस्य नैगमस्य वसन्(वसति)। एवमेव व्यवहारस्यापि। सङ्ग्रहस्य संस्तारकारूढः वसति । ऋजुसूत्रस्य येष्वाकाशप्रदेशेष्ववगाढस्तेषु वसति। त्रयाणां शब्दनयानामात्मनो भावे वसति। तदेतद् वसतिदृष्टान्तेन । 1. અથ વિં તત્ શત્રુદાત્તેન ? (૧) પ્રશડ્રદાન્તન તૈયામાં ભાતિ - Suvi vશ:, તદ્ યથા - ધર્મઝન્ટેશ:, મદાર્મપ્રવેશ:,
Page #422
--------------------------------------------------------------------------
________________
१०४८
० प्रदेशोदाहरणे अनुयोगद्वारसंवादः ।
૮/૨૮ अधम्मपएसो, आगासपएसो, जीवपएसो, खंधपएसो, देसपएसो।
(२) एवं वयंतं णेगमं संगहो भणइ - जं भणसि - ‘छण्हं पएसो' तं न भवइ। कम्हा ? जम्हा जो ना देसपएसो सो तस्सेव दव्वस्स । जहा को दिर्सेतो ? दासेण मे खरो कीओ, दासोऽवि मे खरोऽवि मे। तं 7 मा भणाहि छण्हं पएसो। भणाहि - ‘पंचण्हं पएसो'। तं जहा - धम्मपएसो, अधम्मपएसो, आगासपएसो, जीवपएसो, खंधपएसो।
(३) एवं वयंतं संगहं ववहारो भणइ - जं भणसि - ‘पंचण्हं पएसो' तं न भवइ । कम्हा ? जइ जहा पंचण्हं गोट्ठिआणं पुरिसाणं केइ दव्वजाए सामण्णे भवइ। तं जहा - हिरण्णे वा सुवण्णे वा धणे वा धण्णे वा, तो जुत्तं वत्तुं जहा पंचण्हं पएसो। तं मा भणिहि ‘पंचण्हं पएसो', भणाहि - पंचविहो पएसो, तं जहा - धम्मपएसो. अधम्मपएसो. आगासपएसो. जीवपएसो. खंधपएसो। આ રીતે - ધર્માસ્તિકાયનો પ્રદેશ, અધર્માસ્તિકાયનો પ્રદેશ, આકાશપ્રદેશ, જીવપ્રદેશ, પુદ્ગલસ્કંધપ્રદેશ, ધર્માધર્માકાશાદિના દેશનો પ્રદેશ.”
(૨) આ પ્રમાણે બોલતા નૈગમનયને સંગ્રહનય કહે છે કે “હે નૈગમનય! “છનો પ્રદેશ' - આ મુજબ તું જે કહે છે તે બરાબર નથી. કારણ કે જે છઠ્ઠો દેશનો પ્રદેશ બતાવ્યો, તે તો તે જ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યનો પ્રદેશ છે. “આ અંગે લોકોમાં દષ્ટાંત શું છે ?' - તેવું જો પૂછવામાં આવે તો તેનો જવાબ એ છે કે – મારા ગુલામે ગધેડાની ખરીદી કરી. પરંતુ ગુલામ મારો હોવાથી તેણે ખરીદેલો
ગધેડો પણ મારો જ છે. આ મુજબ લોકમાં કહેવાય છે. તેમ ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યના દેશનો પ્રદેશ ( પણ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યનો જ પ્રદેશ બને છે. તેથી તે નૈગમનય! “છનો પ્રદેશ” આવું ન બોલ.
પણ “પાંચનો પ્રદેશ” આ પ્રમાણે બોલ. તે આ મુજબ – ધર્માસ્તિકાયનો પ્રદેશ, અધર્માસ્તિકાયનો પ્રદેશ, છે. આકાશનો પ્રદેશ, જીવનો પ્રદેશ, મુગલસ્કંધનો પ્રદેશ.”
(૩) આ પ્રમાણે બોલતા સંગ્રહનયને વ્યવહારનય કહે છે કે “હે સંગ્રહનય ! તું “પાંચનો પ્રદેશ' આ મુજબ બોલે છે તે સંભવ નથી. આનું કારણ એ છે કે જેમ પાંચ ગોઠિયા મિત્ર પુરુષોની વચ્ચે ઘાટ ઘડેલું સોનું કે ઘાટ ઘડ્યા વગરનું સોનું કે ધન કે ધાન્યાદિ કોઈ સાધારણ દ્રવ્યસમૂહ જો હોય તો તે દ્રવ્યને ઉદેશીને “આ પાંચ મિત્રોનું સુવર્ણાદિ દ્રવ્ય છે” – એમ બોલી શકાય. આ રીતે જો ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યમાં અનુગત = સાધારણ કોઈ પ્રદેશ હોય તો તેને ઉદેશીને “આ ધર્માસ્તિકાયાદિ પાંચનો પ્રદેશ છે' - આ મુજબ બોલી શકાય. પરંતુ એવું તો નથી. ધર્માસ્તિકાય વગેરે પાંચેય દ્રવ્યોની વચ્ચે आकाशप्रदेशः, जीवप्रदेशः, स्कन्धप्रदेशः, देशप्रदेशः।
(२) एवं वदन्तं नैगमं सङ्ग्रहो भणति - यद् भणसि 'षण्णां प्रदेशः' तन्न भवति। कस्मात् ? यस्माद् यो देशप्रदेशः स तस्यैव द्रव्यस्य। यथा को दृष्टान्तः ? 'दासेन मे खरः क्रीतः, दासोऽपि मे खरोऽपि मे'। तन्मा भण - षण्णां प्रदेशः। भण - पञ्चानां प्रदेशः, तद् यथा - धर्मप्रदेशः, अधर्मप्रदेशः, आकाशप्रदेशः, जीवप्रदेशः, स्कन्धप्रदेशः।
(३) एवं वदन्तं सङ्ग्रहं व्यवहारो भणति - यद् भणसि 'पञ्चानां प्रदेशः' तन्न भवति। कस्मात् ? यदि यथा पञ्चानां गोष्ठिकानां पुरुषाणां किञ्चिद् द्रव्यजातं सामान्यं भवति, तद् यथा - हिरण्यं वा सुवर्णं वा धनं वा धान्यं वा, ततो युक्तं वक्तुं तथा पञ्चानां प्रदेशः। तन्मा भण 'पञ्चानां प्रदेशः'। भण - पञ्चविधः प्रदेशः, तद् यथा - धर्मप्रदेशः, अधर्मप्रदेशः, आकाशप्रदेशः, जीवप्रदेशः, स्कन्धप्रदेशः।
Page #423
--------------------------------------------------------------------------
________________
८/१८
* प्रदेशोदाहरणे ऋजुसूत्रादिनयमतद्योतनम्
? નર્
(४) एवं वयंतं ववहारं उज्जुसुओ भणइ - जं भणसि - 'पंचविहो पएसो' तं न भवइ । कम्हा ते पंचविहो पएसो एवं ते एक्कक्को पएसो पंचविहो । एवं ते पणवीसतिविहो पएसो भवइ । तं मा भणाहि ‘વંવિદો પણસો’। મળાદિ – મયવ્યો પડ્યો – સિગ ધમ્મપત્તો, સિગ ધમ્મપસો, સિગ બસપતો, પ सिअ जीवपएसो, सिअ खंधपएसो ।
(૬) વં વયંત ખખ્ખુંમુયં સંપર્ સદનો મારૂ - નં મસિ‘મડ્યો પતો' તું ન મવડ્। મ્હા ? जइ भइअव्वो पएसो एवं ते धम्मपएसोऽवि सिअ धम्मपएसो, सिअ अधम्मपएसो, सिअ आगासपएसो, કોઈ સાધારણ પ્રદેશ નથી. દરેક દ્રવ્યના પ્રદેશો તો વિભિન્ન જ હોય છે. તેથી ‘પાંચનો પ્રદેશ’
આ પ્રમાણે તારે બોલવું યોગ્ય નથી. તેથી ‘પાંચનો પ્રદેશ’ આ મુજબ છે સંગ્રહનય ! તું ના બોલ. પરંતુ એમ બોલ કે ‘પાંચ પ્રકારનો પ્રદેશ છે.’ તે આ પ્રમાણે - ધર્માસ્તિકાયપ્રદેશ, અધર્માસ્તિકાયપ્રદેશ, આકાશપ્રદેશ, જીવપ્રદેશ, સ્કંધપ્રદેશ - આમ પાંચ પ્રકારના પ્રદેશ છે.’” આ પ્રમાણે વ્યવહારનયનું વક્તવ્ય છે. પ્રદેશ દૃષ્ટાંતથી ૠજુસૂત્રનયનું નિરૂપણ
(૪) ઉ૫૨ મુજબ બોલતા વ્યવહારનયને ઋજુસૂત્રનય કહે છે કે - “હે વ્યવહારનય ! તું જે કહે છે કે ‘પાંચ પ્રકારના પ્રદેશ' તે સંભવતું નથી. કારણ કે જો તારા મંતવ્ય મુજબ પાંચ પ્રકારનો પ્રદેશ હોય તો આ રીતે તો એક-એક પ્રદેશ = ધર્માસ્તિકાયાદિપ્રદેશ પાંચ પ્રકારનો થઈ જશે. કારણ કે તારા શબ્દથી તો તેવી જ પ્રતીતિ થાય છે. તેવું થવાથી તો તારા મતે ૨૫ પ્રકારના પ્રદેશ થવાની આપત્તિ આવશે. તેથી ‘પાંચ પ્રકારના પ્રદેશ છે’ - આ મુજબ તું ન બોલ. પરંતુ એવું બોલ કે ‘પ્રદેશ ભાજ્ય છે.’ ભાજ્ય = ભજના કરવા યોગ્ય. જૈન દર્શનમાં ભજનાને દર્શાવવા માટે ‘સ્વાત્’ કે ‘ગ્નિત્’ શબ્દનો પ્રયોગ થાય ! છે. તેથી પ્રદેશસંબંધી ભજનાનો ઉલ્લેખ આ રીતે સમજવો કે ‘કથંચિત્ (= સ્વકીય દ્રવ્યની અપેક્ષાએ) ધર્માસ્તિકાયપ્રદેશ, કથંચિત્ અધર્માસ્તિકાયપ્રદેશ, કથંચિત્ આકાશપ્રદેશ, કથંચિત્ જીવપ્રદેશ અને કથંચિત્ પુદ્ગલસ્કંધપ્રદેશ.' આ પ્રમાણે પ્રદેશસંબંધી ભજના = વિકલ્પ = વ્યવસ્થા ઋજુસૂત્રનય દર્શાવે છે.
સ્પષ્ટતા :- જે પ્રદેશ જે દ્રવ્યનો પોતાનો હોય તે જ તેનો પ્રદેશ છે. કારણ કે બીજા દ્રવ્યનો પ્રદેશ તો પારકા ધનની જેમ અકિંચિત્કર જ છે. તેથી ‘કથંચિત્' શબ્દ દ્વારા ‘સ્વકીય દ્રવ્યની અપેક્ષા' અર્થ ઋજુસૂત્રનયને અભિપ્રેત છે. આ બાબત પૂર્વે આ જ શાખામાં ૧૫ મા શ્લોકની વ્યાખ્યાના વિવેચનમાં જણાવેલ છે. તેથી અહીં ફરીથી તેનું વિવેચન કરવામાં આવતું નથી.
- પ્રદેશ દૃષ્ટાંતથી શબ્દનયનું નિરૂપણ
(૫) ઉપર મુજબ બોલતા ઋજુસૂત્રનયને શબ્દનય કહે છે કે - “હે ઋજુસૂત્રનય ! ‘પ્રદેશ ભાજ્ય છે' આ પ્રમાણે તું જે કહે છે તે બરાબર નથી. આનું કારણ એ છે કે જો પ્રદેશ ભાજ્ય = ભજનીય વિકલ્પનીય હોય તો આ રીતે માનવાથી ધર્માસ્તિકાયપ્રદેશ કે જે તારા મત મુજબ કચિત્
=
=
१०४९
-
( ४ ) एवं वदन्तं व्यवहारम् ऋजुसूत्रो भणति यद् भणसि 'पञ्चविधः प्रदेश: ' तन्न भवति । कस्मात् ? यदि पञ्चविधः प्रदेश: एवं स एकैकः प्रदेशः पञ्चविधः । एवं ते पञ्चविंशतिविधः प्रदेशः भवति । तन्मा भण पञ्चविधः प्रदेशः ! મળ - ભાગ્યઃ પ્રવેશ: - સ્વાત્ ધર્મપ્રવેશ, સ્યાદ્ ધર્મપ્રવેશ, સ્યાદ્ આાશપ્રવેશ, સ્યાદ્ નીવપ્રવેશ, ચાત્ સ્વયંપ્રવેશઃ । (५) एवं वदन्तम् ऋजुसूत्रम् सम्प्रति शब्दनयो भणति यद् भणसि 'भाज्य: प्रदेश: ' तन्न भवति । कस्मात् ? यदि भाज्यः प्रदेशः एवं ते (= तव) धर्मप्रदेशोऽपि स्याद् धर्मप्रदेशः, स्याद् अधर्मप्रदेशः, स्याद् आकाशप्रदेशः,
-
-
Page #424
--------------------------------------------------------------------------
________________
१०५० ० प्रदेशोदाहरणे शब्दनयाभिप्रायप्रकाशनम् ।
८/१८ प 'सिअ जीवपएसो, सिअ खंधपएसो। अधम्मपएसोऽवि सिअ धम्मपएसो जाव सिअ खंधपएसो। आगासपएसो - वि सिअ धम्मपएसो जाव सिअ खंधपएसो। जीवपएसोऽवि सिअ धम्मपएसो जाव सिअ खंधपएसो ।
खंधपएसोऽवि सिअ धम्मपएसो जाव सिअ खंधपएसो। एवं ते अणवत्था भविस्सइ । तं मा भणाहि - म 'भइयव्वो पएसो'। भणाहि - धम्मे पएसे से पएसे धम्मे, अहम्मे पएसे से पएसे अहम्मे, आगासे पएसे से of पएसे आगासे, जीवे पएसे से पएसे नोजीवे, खंधे पएसे से पएसे नोखंधे” (अनु.द्वा.सू.४७६) इत्यादि।
धर्मास्तिकायादीनां त्रयाणां प्रतिस्वम् एकत्वात् तद्रूपतायाः तत्प्रदेशे सम्भवेऽपि जीव-पुद्गलानाम् ધર્માસ્તિકાયપ્રદેશાત્મક છે, તે પણ કથંચિત્ અધર્માસ્તિકાયપ્રદેશાત્મક થશે, કથંચિત આકાશપ્રદેશ સ્વરૂપ થશે, કથંચિત્ જીવપ્રદેશરૂપ અને કથંચિત્ યુગલસ્કંધપ્રદેશસ્વરૂપ થશે' - આ પ્રમાણેની ભજના પણ માન્ય કરવી પડશે. જેમ ધર્માસ્તિકાયપ્રદેશમાં પાંચ પ્રકારની ભજના ઉપર મુજબ બતાવી શકાય છે, તેમ અધર્માસ્તિકાયપ્રદેશ વગેરેમાં પણ પાંચ-પાંચ પ્રકારે ભજના દર્શાવી શકાય છે. જેમ કે “અધર્માસ્તિકાયપ્રદેશ પણ કથંચિત ધર્માસ્તિકાયપ્રદેશાત્મક થશે, કથંચિત અધર્માસ્તિકાયપ્રદેશસ્વરૂપ થશે, કથંચિત આકાશપ્રદેશાત્મક થશે, કથંચિત્ જીવપ્રદેશસ્વરૂપ થશે, કથંચિત્ પુદ્ગલસ્કંધપ્રદેશરૂપ થશે.” તથા “આકાશપ્રદેશ પણ કથંચિત્ ધર્માસ્તિકાયપ્રદેશાત્મક થશે, કથંચિત્ અધર્માસ્તિકાયપ્રદેશરૂપ થશે... યાવત્ કથંચિત્ પુદ્ગલસ્કંધપ્રદેશાત્મક થશે.” “જીવપ્રદેશ પણ કથંચિત ધર્માસ્તિકાયપ્રદેશાત્મક થશે. કથંચિત્ અધર્માસ્તિકાયપ્રદેશાત્મક થશે.. થાવત્ કથંચિત્ પુદ્ગલસ્કંધપ્રદેશાત્મક થશે.”
(ઉંઘ.) આ જ રીતે પુદ્ગલસ્કંધપ્રદેશ પણ કથંચિત્ ધર્માસ્તિકાયપ્રદેશ સ્વરૂપ થશે.... યાવત્ કથંચિત સ્કંધપ્રદેશસ્વરૂપ થશે.” આ રીતે હે ઋજુસૂત્રનય ! પ્રદેશને ભાજ્ય બતાવવામાં તો પ્રદેશોમાં નિયતરૂપતાનો | ઉચ્છેદ થવાથી અનવસ્થા = અવ્યવસ્થા દોષ પ્રાપ્ત થશે. (અર્થાતુ અમુક ચોક્કસ પ્રદેશ ધર્માસ્તિકાયનો 5 જ છે, અધર્માસ્તિકાયનો નહિ – આવી વ્યવસ્થા નહિ રહે, તેથી તે ઋજુસૂત્રનય ! “પ્રદેશ ભાજ્ય
છે' - આ મુજબ ન બોલ. પરંતુ એવું બોલ “ધર્માસ્તિકાયાત્મક જે પ્રદેશ છે, તે પ્રદેશ અવશ્ય ધર્માસ્તિકાયસ્વરૂપ જ છે. અધર્માસ્તિકાયાત્મક જે પ્રદેશ છે, તે પ્રદેશ અવશ્ય અધર્માસ્તિકાય સ્વરૂપ જ છે. આકાશાત્મક જે પ્રદેશ છે, તે પ્રદેશ અવશ્ય આકાશસ્વરૂપ જ છે. જીવાત્મક જે પ્રદેશ છે, તે પ્રદેશ અવશ્ય નોજીવસ્વરૂપ જ છે. સ્કંધાત્મક જે પ્રદેશ છે, તે પ્રદેશ અવશ્ય નોસ્કંધસ્વરૂપ જ છે.” આ મુજબ અનુયોગદ્વારસૂત્રમાં જણાવેલ છે.
& “નોજીવ' શબ્દપ્રયોગના તાત્પર્યની સ્પષ્ટતા છે. (.) ધર્માસ્તિકાય આદિ કરતાં જીવ અને પુદ્ગલસ્કંધની બાબતમાં પ્રદેશ ઉદાહરણમાં થોડો તફાવત છે. તે આ છે કે - “જીવનો પ્રદેશ તે નોજીવસ્વરૂપ છે'. અહીં ‘ના’ શબ્દયુક્ત “જીવ' શબ્દનો પ્રયોગ શબ્દનય કરે છે. તે જ રીતે પુગલસ્કંધના પ્રદેશને જણાવવા માટે પણ “નોસ્કંધ' આ રીતે “નો' શબ્દથી 1. स्याद् जीवप्रदेशः, स्यात् स्कन्धप्रदेशः। अधर्मप्रदेशोऽपि स्याद् धर्मप्रदेशः.... यावत् स्यात् स्कन्धप्रदेशः। आकाशप्रदेशोऽपि स्याद् धर्मप्रदेशः... यावत् स्यात् स्कन्धप्रदेशः। जीवप्रदेशोऽपि स्याद् धर्मप्रदेशः...यावत् स्यात् स्कन्धप्रदेशः । 2. स्कन्धप्रदेशोऽपि स्याद् धर्मप्रदेशः... यावत् स्यात् स्कन्धप्रदेशः। एवं ते अनवस्था भविष्यति। तन्मा भण - भाज्या प्रदेशः। भण - धर्मः प्रदेशः स प्रदेशः धर्मः, अधर्मः प्रदेशः स प्रदेशः अधर्मः, आकाशः प्रदेशः स प्रदेश: आकाशः, जीवः प्रदेशः स प्रदेशः नोजीवः, स्कन्धः प्रदेशः स प्रदेशः नोस्कन्धः....।
Page #425
--------------------------------------------------------------------------
________________
८/१८
* रोहगुप्तमतप्रवेशपरिहारः
१०५१
प
अनन्तत्वात् तत्प्रदेशे सकलजीवादिराशिरूपता न सम्भवतीति 'नोजीव' इत्यादिप्रयोगः कृतः । किन्तु राश्यन्तरमत्र नाऽभ्युपगम्यते इति न त्रैराशिकरोहगुप्तमतप्रवेशः । तदुक्तं विशेषावश्यकभाष्ये “न य रासिभेयमिच्छइ” (वि.आ.भा. २४७७) इति । विवक्षितजीवादनन्यरूप एव प्रदेशः जीवप्रदेशः नोजीवशब्दवाच्यः इत्यर्थः ।
T
म
अधिकम् अनुयोगद्वारसूत्र - विशेषावश्यकभाष्यतो विज्ञेयम्।
क
પ્રસ્થ સ્વરૂપબ્ધ “(૧) વો ગમતીો = વસતી, (૨) દ્દો વસતીો = સેતિયા, (૩) વત્તરિ મેતિયાઓ = कुलओ, (४) चत्तारि कुलया = पत्थो” (अनु.द्वा.सू.३१८) इति अनुयोगद्वारसूत्रे યુક્ત ‘સ્કંધ’ શબ્દનો પ્રયોગ શબ્દનય કરે છે. જ્યારે ધર્માસ્તિકાય વગેરેના પ્રદેશને દર્શાવવા માટે ‘નો’ શબ્દ વગર ‘ધર્માસ્તિકાય' વગેરે શબ્દનો પ્રયોગ શબ્દનય કરે છે. આનું કારણ એ છે કે ધર્મ, અધર્મ અને આકાશ - આ ત્રણ દ્રવ્ય સંખ્યાની દૃષ્ટિએ એક-એક છે. તેથી ધર્માસ્તિકાયના પ્રદેશને સંપૂર્ણ ધર્માસ્તિકાયસ્વરૂપ કહેવું સંગત બને છે. પરંતુ જીવ અને પુદ્ગલસ્કંધ દ્રવ્ય સંખ્યાથી અનંત છે. તેથી કોઈ એક જીવપ્રદેશ સકલજીવરાશિથી અભિન્ન તો નથી જ. એક જીવપ્રદેશ સકલજીવરાશિના એક દેશસ્વરૂપ જે વિવક્ષિત જીવ છે, તેનાથી જ ફક્ત અભિન્ન છે. આમ જીવપ્રદેશને સકલજીવરાશિના એકદેશસ્વરૂપે દર્શાવવા માટે ‘નો' શબ્દનો પ્રયોગ શબ્દનય કરે છે. તે જ રીતે સ્કંધપ્રદેશ પણ સકલપુદ્ગલસ્કંધરાશિથી અભિન્ન નથી, પણ તેના એક ભાગથી જ અભિન્ન છે. આવું દર્શાવવા માટે સ્કંધનો પ્રદેશ નોસ્કંધસ્વરૂપે જણાવેલ છે. પરંતુ જીવરાશિ કરતાં નોજીવરાશિ સ્વતંત્રરૂપે અહીં માન્ય નથી. તેથી ઐરાશિક રોહગુપ્ત નામના છઠ્ઠા નિĀવના મતમાં પ્રવેશ થવાની આપત્તિ નહિ આવે. વિશેષાવશ્યકભાષ્યમાં આ અંગે જણાવેલ છે કે ‘રાશિભેદને સ્વતંત્ર નોજીવરાશિને સમભિરૂઢ (તથા શબ્દ) નય ઈચ્છતો નથી.' તેથી જીવથી અભિન્ન એવો જ પ્રદેશ એ જીવપ્રદેશ છે તથા નોજીવશબ્દનો તે જ અર્થ છે. આ નગમાદિના ભેદો ઉપનય નહિ, નય છે
21 (ધિ.) પ્રસ્તુત ગ્રંથમાં પ્રદેશ દૃષ્ટાંત દ્વારા નૈગમ આદિ પાંચ નયનું સ્વરૂપ જ દર્શાવેલ છે. સમભિરૂઢનયનું અને એવંભૂતનયનું નિરૂપણ પ્રદેશ દૃષ્ટાંતથી કરેલ નથી. કારણ કે અહીં જે મૂળ વાત ચાલી રહી છે કે ‘પ્રસ્થક વગેરે ત્રણ ઉદાહરણથી અશુદ્ધ-શુદ્ધ-શુદ્ધતર વગેરે નૈગમાદિના જે ભેદોનું નિરૂપણ શાસ્ત્રમાં ઉપલબ્ધ થાય છે તે ઉપનય તરીકે નહિ પણ નય તરીકે જ સમજવા' - તે વાતને સિદ્ધ કરવા માટે અનુયોગદ્વારસૂત્રના ઉપરોક્ત વચનનો સંદર્ભ પર્યાપ્ત છે. તથા પૂર્વે (૪/૧૩ તથા ૮/૧૫) પણ બે વાર પ્રદેશ આદિ દૃષ્ટાંતનું નિરૂપણ થઈ ચૂકેલ છે. તેથી પુનરુક્તિ દોષને કથંચિત્ ટાળવા માટે પણ અહીં સંપૂર્ણ સૂત્રસંદર્ભ દર્શાવેલ નથી. વ્યર્થ ગ્રંથવિસ્તાર દોષનું નિવારણ કરવાનો આશય પણ અહીં રહેલો છે. તેમ છતાં અધિક જિજ્ઞાસા ધરાવનાર વિજ્ઞ વાચકો અનુયોગદ્વારસૂત્રનું તથા વિશેષાવશ્યકભાષ્યનું અવલોકન કરીને ત્યાંથી પોતાની જિજ્ઞાસાને સંતોષી શકે છે.
=
(સ્વ.) પ્રસ્થકનું સ્વરૂપ અનુયોગદ્વારસૂત્રમાં વ્યવહારનયને આશ્રયીને આ પ્રમાણે જણાવેલ કે ‘(૧) બે અસૃતિ (માગદેશપ્રસિદ્ધ અસલી) ૧ પ્રકૃતિ, (૨) બે પ્રસૃતિ (પસલી) = ૧ સેતિકા, (૩) ચાર સેતિકા = ૧ કુડવ. તથા (૪) ચાર કુડવ = ૧ પ્રસ્થક.' માગધપરિભાષાને અનુસરીને ભાવપ્રકાશ 1. 7 ૬ રાશિમેમિતિ। 2. દે અમ્રુતી = પ્રકૃતિ, ઢે પ્રકૃતી = સેતિા, પતંત્રઃ સેતિાઃ = ડવ:, રત્નાર: ઝુડવાઃ = પ્રસ્થઃ
=
Page #426
--------------------------------------------------------------------------
________________
१०५२ ० स्वात्मवासः कर्तव्यः ।
८/१८ व्यवहारनयमाश्रित्योक्तम् । मागधपरिभाषानुसारेण भावप्रकाशे भावमिश्रेण “कुडवोऽर्धशरावकः” (भा.प्र.पूर्वखण्ड
૭/૧૨), “શરીવાપ્યાં ભવેત્ પ્રસ્થ” (મ.પ્ર.પૂર્વવç૧૪/g.રૂ૭૨) ન્યુમિત્યવધેયમ્ | ए प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – वसतिदृष्टान्ते शब्दादिनयत्रितयाभिप्रायतः 'देवदत्त आत्मस्वरूपे वसति' इत्यत्र प्रणिधातव्यम् । सर्वं वस्तु परमार्थतः स्वात्मन्येव वसति, नान्यत्र । यथोक्तं विशेषावश्यकમાણે “વહ્યું વડું સદા સત્તાગો ય વ નીવન્નિ” (વિ.બા.મ.રર૪૨) રિા “દ્ધિ આત્મા - अचेतने वसेत्, स्वस्वभावहानिः प्रसज्येत' इत्यवगम्य निरन्तरमुपयोगमात्माभिमुखीकृत्य आत्मरुचि
दाढ्यन निजस्वभावरमणतातः आत्मस्वभावे वस्तव्यं शब्दादिनयत्रितयाभिप्रायतः। परद्रव्य-गुण 1 -पर्यायेभ्यः पृथग्भूय स्वात्मद्रव्य-गुण-पर्यायेषु वसन्नेव परमार्थतः आत्मा भवति, अन्यथा आत्माऽपि
अनात्मा भवेत् । इदं चेतसिकृत्य 'निजाऽहितकारिसकलवृत्ति-प्रवृत्तिभ्यो विरम्य स्वात्मकल्याणसाधकवृत्ति-प्रवृत्तिषु निमज्ज्य, उपयोगं शुद्धं कृत्वा, आत्मद्रव्यशुद्धिमनुभूय स्वात्मद्रव्ये वसन्तः स्यामः' इति प्रभुं प्रार्थयामः। तस्याः प्रामाणिकत्वे तु “जत्थ नत्थि जरा, मच्चू, वाहिणो, वेयणा तहा" (उत्त.२३/८१) इति उत्तराध्ययनसूत्रोक्तं लोकाग्रं न दूरे । पूर्वम् आत्मस्थितिविशेषप्राप्तिलक्षणा मुक्तिः तदनन्तरञ्च स्थानविशेषप्राप्तिलक्षणा मुक्तिरित्याशयः।।८/१८ ।। ગ્રંથમાં ભાવમિશ્રજીએ પરિભાષાપ્રકરણમાં જણાવેલ છે કે “અડધો શરાવ = એક કુડવા, તથા બે શરાવથી પ્રસ્થક બને.” મતલબ કે “પ્રસ્થક = ચાર કુડવ” – આ વાત તેમને પણ માન્ય છે. તે ખ્યાલમાં રાખવું.
# નિજસ્વભાવમાં વસવાટ કરીએ ? આધ્યાત્મિક ઉપનય :- “વસતિદષ્ટાંતમાં શબ્દાદિ ત્રણ નયનો અભિપ્રાય જણાવેલ હતો કે “દેવદત્ત આત્મસ્વરૂપમાં વસે છે' - તેના ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. દરેક વસ્તુ પોતાના સ્વભાવમાં જ પરમાર્થથી રહે છે, અન્યત્ર નહિ. આ અંગે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “સતુ હોવાના લીધે દરેક વસ્તુ પોતાના સ્વભાવમાં વસે છે. જેમ ચેતના જીવમાં વસે છે તેમ દરેક વસ્તુમાં સમજવું.' જો આત્મા જડ પદાર્થમાં રહે તો આત્મસ્વભાવ ગુમાવી બેસે. આવું જાણીને સતત ઉપયોગને આત્મકેન્દ્રિત કરી, આત્મરુચિ દઢ કરી, નિજસ્વભાવમાં રમણતા કરવા દ્વારા, શબ્દાદિ ત્રણ નયની દૃષ્ટિએ, આત્મસ્વભાવમાં વસવાટ કરવો. પરદ્રવ્ય, પરગુણ, પરપર્યાય - આ ત્રણમાંથી ખસી સ્વદ્રવ્ય-ગુણ-પર્યાયમાં વસે તે જ પરમાર્થથી આત્મા છે. અન્યથા આત્મા પણ અનાત્મા બની જાય. આ હકીકતને ખ્યાલમાં રાખી “નિજને નુકસાન કરનાર તમામ વૃત્તિ-પ્રવૃત્તિથી વિરામ પામી, આત્મકલ્યાણસાધક વૃત્તિ-પ્રવૃત્તિમાં રચ્યા-પચ્યા રહી, ઉપયોગને શુદ્ધ કરી, આત્મદ્રવ્યશુદ્ધિને અનુભવી, આપણે સ્વાત્મામાં વસવાટ કરનારા બનીએ' - તેવી પરમેશ્વરને પ્રાર્થના. આ પ્રાર્થના પ્રામાણિક હોય તો ઉત્તરાધ્યયનસૂત્રમાં દર્શાવેલ લોકાગ્ર સિદ્ધશિલા દૂર ન રહે. ત્યાં કહેલ છે કે “જ્યાં ઘડપણ, મોત, રોગ તથા વેદના નથી તે લોકાગ્ર છે.” આશય એ છે કે પૂર્વે આત્મામાં પૂર્ણતયા વસવાટ કરવા સ્વરૂપ મોક્ષ મળે છે. તથા ત્યાર બાદ સ્થાનવિશેષની પ્રાપ્તિ સ્વરૂપ મુક્તિ મળે છે. આત્મસ્થિતિવિશેષપ્રાપ્તિરૂપ મુક્તિ વિના સ્થાનવિશેષપ્રાપ્તિરૂપ મુક્તિ શક્ય નથી. (૮/૧૮) 1. વસ્તુ વસતિ સ્વભાવે સવીત્ વેતનેવ નીવે 2, યત્ર નાસ્તિ નરા, મૃત્યુ, ચાય, વેદ્રના તથા
Page #427
--------------------------------------------------------------------------
________________
८/१९ • अतिरिक्तोपनयनिराकरणम् ।
१०५३ એક જ દ્રઢઇ છઇ - ઉપનય પણિ અલગ નહીં રે, જે વ્યવહાર સમાય; નહીં તો ભેદ પ્રમાણનો રે, ઉપપ્રમાણ પણિ થાય રે II૮/૧૯ (૧૨૭) પ્રાણી.
ઉપનય પણિ (જે) કહ્યા, તે નય વ્યવહાર-નૈગમાદિકથી અલગા (નહીં =ો નથી. (ત તેહમાં સમાય.) તે ઉ તત્વાર્થસૂત્ર – “ઉપરવદુનો વિસ્તૃતાર્થો નોમિયો એવદી” (તા.મા.9.રૂ ૧) તા રૂમેવ દૃઢતિ - “મન્ના' રૂતિ
भिन्ना नोपनया यस्माद् व्यवहारे पतन्ति ते।
अन्यथोपप्रमाणे स्यात् प्रमाणस्य प्रकारता ।।८/१९ ।। प्रकृते दण्डान्वयस्त्वम् - उपनयाः न भिन्नाः, यस्मात्ते व्यवहारे पतन्ति । अन्यथा उपप्रमाणे प्रमाणस्य प्रकारता स्यात् ।।८/१९।।
उपनया: = निरुक्तत्रिविधोपनया अपि न नैगमादिसप्तनयेभ्यो भिन्नाः, यस्मात् कारणात् ते । त्रिविधा अपि उपनयाः व्यवहारे = व्यवहाराभिधाने मूलनये पतन्ति = समाविशन्ति, उपचारस्य मूलनयेऽप्यभ्युपगमात् । उक्तञ्च तत्त्वार्थसूत्रभाष्ये उमास्वातिवाचकवरैः “उपचारबहुलो विस्तृतार्थो लौकिकપ્રાયો વ્યવહાર?” (ત તૂ.મા.9/૩૧) તિા વિવું “ક્ષીર વિદાય કરો પ્રસ્તસ્ય સોવીરઃ ' તિ : न्यायानुसरणं देवसेनस्य। ___ व्यवहारश्चोपलक्षणं नैगमादेः, तत्राऽप्युपचारस्य अभ्युपगमात् । नैगमो हि प्रस्थकसङ्कल्पादि
અવતરણિકા :- આ જ વાતને દઢ કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે :
શ્લોકાઈ :- ઉપનયો ભિન્ન (= નૈગમાદિ સાત નયથી સ્વતંત્ર) નથી. કારણ કે તે વ્યવહારમાં સમાવિષ્ટ થાય છે. અન્યથા ઉપપ્રમાણ પ્રમાણનો પ્રકાર થશે. (૮/૧૯)
વ્યાખ્યાર્થી:- (૧) સદ્દભૂત વ્યવહાર ઉપનય, (૨) અસભૂત વ્યવહાર ઉપનય અને (૩) ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનય - આ પ્રમાણે જે ત્રણ ઉપનય પૂર્વે સાતમી શાખામાં જણાવેલા હતા, તે પણ નૈગમ આદિ સાત નય કરતાં ભિન્ન નથી. કારણ કે તે ત્રણેય ઉપનયો વ્યવહાર નામના ત્રીજા મૂલ નયમાં અંતર્ભાવ પામે છે. ઉપચાર તો મૂલ નયમાં પણ માન્ય જ છે. તેથી જ તૈગમાદિ પાંચ નયમાંથી ત્રીજા વ્યવહારનયનું નિરૂપણ કરવાના અવસરે વાચકશિરોમણિ ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થસૂત્રભાષ્યમાં જણાવેલ છે કે “ઉપચારબહુલ વિસ્તૃતવિષયવાળો લૌકિક પ્રાયઃ વ્યવહારનય છે.' તેથી જેમ ભોજનની અરુચિથી ઘેરાયેલ માણસને મધુર ખીરના બદલે શકી ખારી કાંજી ગમે, તેમ મિથ્યાત્વથી ઘેરાયેલા દેવસેનને જિનોક્ત વ્યવહારનયના બદલે સ્વતંત્ર ઉપનય ગમે છે.
છે નૈગમાદિ નવમાં ઉપચાર વિચાર છે. | (ચવ.) મૂળ શ્લોકમાં જે “વ્યવહાર' શબ્દ જણાવેલ છે તે ઉપલક્ષણ છે. તેથી નૈગમ વગેરે નયનું આ પુસ્તકોમાં “સમાઈ.. થાઈ પાઠ. અહીં કો.(૪૯)+સિ.નો પાઠ લીધો છે.
Page #428
--------------------------------------------------------------------------
________________
१०५४ ० अतिरिक्तोपप्रमाणापादनम् ।
८/१९ (નહીં તો =) “ઈમ કરતાં નયભેદનઈ જો ઉપનય કરી માનસ્યો તો, “સ્વ-પરવ્યવસાયિ જ્ઞાનં પ્રમાણ (ન.ત.૧/૨) એ લક્ષણઈ લક્ષિત જ્ઞાનરૂપ પ્રમાણનો (ભેદક) એકદેશ મતિજ્ઞાનાદિક અથવા તદેશ અવગ્રહાદિક જ તેહનઈ ઉપપ્રમાણ પણિ થાય. તિમ) કાં નથી કહતાં ?
कमपि प्रस्थकरूपेण मन्यते । सङ्ग्रहो हि संस्तारकसमारूढमपि वसतिविधया स्वीकुरुते । ऋजुसूत्रश्च सा स्वकीय-साम्प्रतकालीनं जलाहरणादिक्रियाशून्यमपि कम्बुग्रीवादिमत्पदार्थं घटत्वेनोररीकुरुते। उत्तरनयवक्तव्यताश्रवणेन एते पूर्ववर्तिनः सर्वे हि प्रकारान्तरेण उपचारा एव ज्ञेया इति दिक् ।
विपक्षबाधमाचष्टे - अन्यथा = उपनयस्य नयान्तर्भूतत्वेऽपि नयसङ्कीर्णतानिरासाय पार्थक्येन उपनये नयप्रकारता सम्मता स्यात् तर्हि उपप्रमाणस्य प्रमाणान्तर्भूतत्वेऽपि प्रमाणविषयसङ्कीर्णताऽपाकरणाय पार्थक्येन उपप्रमाणे प्रमाणस्य प्रकारता स्याद् एव। सोऽयमजां निष्काशयतः પણ અહીં ગ્રહણ કરી લેવું. કેમ કે નૈગમાદિ નયમાં પણ ઉપચારનો સ્વીકાર કરવામાં આવેલ છે. નૈગમનય પ્રસ્થકના સંકલ્પ વગેરેને પણ પ્રસ્થક તરીકે માને છે. સંગ્રહનય સંથારા ઉપર બેસેલ દેવદત્ત વગેરેને “વસતિતરીકે સ્વીકારે છે. ઋજૂસૂત્રનય સ્વકીય વર્તમાનકાલીન જલાહરણાદિક્રિયાશૂન્ય એવા પણ કંબુગ્રીવાદિમાન્ પદાર્થને ઘટ તરીકે સ્વીકારે જ છે. તે તે નયના ઉત્તરવર્તી નયોના અભિપ્રાયને સાંભળવાથી - જાણવાથી ઉપરોક્ત પૂર્વવર્તી બધા મંતવ્યો બીજી રીતે ઉપચારસ્વરૂપે જ જાણવા યોગ્ય છે. અહીં જે કહેવાયેલ છે તે તો દિશાસૂચન માત્ર છે. તે મુજબ હજુ આગળ વિચારી શકાય તેમ છે.
વ્યવહારનયમાં ઉપચાર વૈવિધ્ય 9 સ્પષ્ટતા :- નૈગમાદિ મૂલ નયમાં જે ત્રીજો વ્યવહારનય છે, તે અવારનવાર ઉપચાર કરીને પોતાનું મંતવ્ય જણાવે છે. કારણમાં કાર્યનો ઉપચાર, આધારનો આધેયમાં ઉપચાર, નિકટના ભવિષ્યકાળમાં વર્તમાન કાળનો ઉપચાર... આવા અનેકવિધ ઉપચારો કરીને વ્યવહારનય ‘કાયુઃ કૃત, “મીઃ
શાન્તિ', “M Tચ્છામિ' ઈત્યાદિ વાક્યપ્રયોગો કરે છે. સભૂત વ્યવહાર, અસદૂભૂત વ્યવહાર વગેરે . ઉપનયો પણ ઉપચાર કરીને પ્રવૃત્તિ કરતા હોવાથી તે ત્રણેય ઉપનયોનો વ્યવહારનયમાં સમાવેશ થઈ
શકે છે. નૈગમાદિ નો પણ ઉપચારને માન્ય કરે છે. માટે ઉપનયોને નૈગમ, વ્યવહાર આદિ નય કરતાં જુદા દર્શાવવાની દેવસેનજીની પ્રવૃત્તિ વ્યાજબી નથી. તેવું અહીં ગ્રંથકારશ્રીનું તાત્પર્ય છે.
શંકા :- સદ્દભૂત વ્યવહાર વગેરે નયના જ પ્રકાર છે. નયના એક જાતના પ્રકાર હોવાથી જ તે ત્રણેયને ઉપનય તરીકે અલગ દર્શાવ્યા છે.
5 ઉપનયની જેમ ઉપપ્રમાણ પણ સ્વીકાર્ય બનશે . સમાધાન :- (વિપક્ષ) ઉપરોક્ત માન્યતા બાધિત થાય છે. તે આ રીતે - જો ઉપનયનો નયમાં અંતર્ભાવ થવા છતાં નયોમાં સંકીર્ણતાને (= ખીચોખીચપણાને) હટાવવા માટે ઉપનયમાં સ્વતંત્રરૂપે નયભેદરૂપતા = નયપ્રકારતા માન્ય કરવામાં આવે તો ઉપપ્રમાણનો પ્રમાણમાં અંતર્ભાવ થવા છતાં પ્રમાણમાં વિષયગીચતાને (= સંકીર્ણતાને) દૂર કરવા માટે ઉપપ્રમાણને પ્રમાણનો પ્રકાર = ભેદ માનવાની આપત્તિ * પુસ્તકોમાં “ઈમઈ” પાઠ. કો.(૯)+સિ.નો પાઠ લીધો છે.
Page #429
--------------------------------------------------------------------------
________________
८/१९
* प्रमाणलक्षणपरामर्शः
१०५५
તસ્માત્ – નય-ઉપનય એ પ્રક્રિયા બોટિકની શિષ્યબુદ્ધિઅંધનમાત્ર જાણવી. *કૃતિ ૧૨૭ ગાથાર્થ
૫૮/૧૯૫
21
क्रमेलकाऽऽपातन्यायः। इदमत्राऽऽकूतम् - यदि देवसेनेन नयभेदत्वादेवोपनयत्वेन ते त्रिविधाः सद्भूताऽसद्भूतोपचरितासद्भूतलक्षणा व्यवहाराः पृथगुक्ताः तर्हि “स्व-परव्यवसायिज्ञानं प्रमाणमि”ति (प्र.न.त. १/२) प्रमाणनयतत्त्वालोकालङ्कारसूत्रोक्तलक्षणलक्षितस्य यद्वा “सम्यगर्थनिर्णयः प्रमाणम्” (प्र.मी. १/१/२) इति पूर्वोक्त (४/२) प्रमाणमीमांसादर्शितस्य, ज्ञानात्मकप्रमाणस्यैकदेशः मतिज्ञानादिकः म यद्वा तद्देशोऽवग्रहादिकः कथं नोपप्रमाणत्वेन पृथगुच्यते ? आक्षेप - परिहारयोः तुल्ययोग-क्षेमत्वात्। श न च मत्यादेः अवग्रहादेर्वा उपप्रमाणत्वं सम्मतं देवसेनस्य । उपप्रमाणापत्तिः उपलक्षणतया बोध्या । तेन ‘उपनिक्षेपः, उपज्ञानम्, उपदर्शनम्' इत्यादिकमपि देवसेनेन दर्शनीयं स्यात्, अन्यथा अर्धजरतीयन्याय For आपद्येत । प्रमाणबलायातः पदार्थः केन निवार्यते ? इति न्यायः प्रकृते लब्धावसरः । ततो नोपनयप्ररूपणाऽपि तेन कर्तव्या इति न्यायप्राप्तम् । तस्माद् देवसेनस्य नवविधनय-त्रिविधोपनयप्रक्रिया का આવશે જ. આ તો બકરું કાઢવા જતાં ઊંટ પેસી ગયા જેવું થયું. પ્રસ્તુતમાં કહેવાનો આશય એ છે કે દેવસેનજીએ જો નયના ભેદ હોવાથી સદ્ભુત, અસદ્ભૂત અને ઉપચિરત અસદ્ભૂત આ ત્રણેય વ્યવહાર ઉપનય તરીકે અલગ જણાવ્યા હોય તો પ્રમાણના ભેદસ્વરૂપ હોવાથી મતિજ્ઞાનાદિ કે અવગ્રહાદિ ઉપપ્રમાણસ્વરૂપે કેમ અલગ ન જણાવ્યા ? કારણ કે (૧) પ્રમાણનયતત્ત્વાલોકાલંકારસૂત્ર નામના ગ્રંથમાં શ્રીવાદિદેવસૂરિજી મહારાજે ‘સ્વ-પરનો નિશ્ચય કરનાર જ્ઞાન પ્રમાણ છે' આ પ્રમાણે પ્રમાણનું લક્ષણ દર્શાવેલ છે. (૨) કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિજીએ પ્રમાણમીમાંસા ગ્રંથમાં ‘સમ્યગ્ અર્થનિર્ણય પ્રમાણ કહેવાય'- આમ જણાવેલ છે. પૂર્વે (૪/૨) આ સંદર્ભ દર્શાવેલ છે. તેમાંના કોઈ પણ વિશેષ પ્રકારના પ્રમાણલક્ષણથી લક્ષિત જ્ઞાનાત્મક પ્રમાણનો એક દેશ ભાગ મતિજ્ઞાન વગેરે છે. તથા તેનો દેશ અવગ્રહ, ઈહા, અપાય વગેરે છે. તેથી ‘નયના એક અવાન્તર ભેદ તરીકે જો ઉપનય કહેવાય તો પ્રમાણના એક અવાન્તર ભેદ તરીકે ઉપપ્રમાણ પણ દેવસેનજીએ દેખાડવું જોઈએ' આ વાત તુલ્ય યુક્તિથી સ્વીકાર્ય બની જાય છે. સવાલ અને જવાબ તો બન્ને પક્ષમાં સમાન જ છે. અર્થાત્ જે દલીલ-તર્ક ઉપપ્રમાણના ખંડન માટે દિગંબર બતાવશે, તે જ દલીલ-તર્ક ઉપનયના નિરાકરણ માટે સમર્થ હશે. તથા જે યુક્તિ સ ઉપનયનું સમર્થન કરવા માટે દિગંબર દર્શાવશે, તે જ યુક્તિ ઉપપ્રમાણનું સમર્થન કરશે. અહીં ઉપપ્રમાણની આપત્તિ ગ્રંથકારશ્રીએ દેવસેનને આપેલ છે, તે ઉપલક્ષણ છે. તેથી ઉપનિક્ષેપ, ઉપજ્ઞાન, ઉપદર્શન વગેરે પણ દેવસેને ઉપનયની જેમ જણાવવા પડશે. બાકી અર્ધજરતીય ન્યાય લાગુ પડશે. ‘પ્રમાણના બળથી પ્રાપ્ત પદાર્થનો પ્રતિકાર કોણ કરી શકે ?’ આ ન્યાય અહીં અવસરપ્રાપ્ત છે. માટે નય-ઉપનયની જેમ દિગંબરે પ્રમાણ-ઉપપ્રમાણ બન્નેનો સ્વીકાર કરવો પડશે. પરંતુ મતિજ્ઞાન વગેરે કે અવગ્રહ-ઈહા-અપાયાદિ જ્ઞાન ઉપપ્રમાણ તરીકે દિગંબર દેવસેનજીને સંમત નથી. તેથી ઉપનયની પ્રરૂપણા પણ દેવસેનજીએ ન કરવી જોઈએ. તેવું ન્યાયથી સિદ્ધ થાય છે. આ કારણથી દેવસેનજીએ દર્શાવેલ ♦ કો.(૧૨)માં ‘ધંધન’ પાઠ. પુસ્તકોમાં ‘બુદ્ધિબંધન...' પાઠ. * ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
-
2
Im
Page #430
--------------------------------------------------------------------------
________________
१०५६
• मूलनयमार्गच्छिद्रकरणम् अनुचितम् ।
८/१९ केवलं मुग्धशिष्यध्यन्धनरूपेण ज्ञातव्या। नानातन्त्रानुसारेण विविधानि प्रमाणलक्षणानि तु अग्रे | (૧ર/૧૪) રવિષ્યન્ત રૂત્યવધેય
वस्तुतः प्रमाण-नयौ हि यथावस्थितवस्तुस्वरूपोपलब्धेः मुख्यमार्गी । मूलनयमार्गच्छिद्रतो नवविधनय स -त्रिविधोपनयकल्पनया नयमार्गो दूष्यते देवसेनेन । शिष्यमतिपरिकर्मणार्थम् उपनयानां युज्यमानत्वेऽपि
उपचारबहुलविस्तृतार्थकमूलव्यवहारनयान्तःपातिनां तेषां स्वातन्त्र्येण कल्पना नैव युज्यते। जिनमता- नभिज्ञतया आपातरमणीयकपोलकल्पितकल्पनातो जिनोक्तप्रमाण-नयमार्गव्यवस्था दूषयितुं नार्हति ।
यद्यपि वचनमार्गतुल्यसङ्ख्याकत्वमेव नयमार्गाणां तथापि मूलनयविभागः सप्तधैव निरूढो जिनमते । पूर्वोक्तरीत्या (८/९) सप्तसु नैगमादिनयेषु द्रव्यार्थ-पर्यायार्थनयौ समाविशतः त्रिविधाश्च નવ પ્રકારના નયની અને ત્રણ પ્રકારના ઉપનયની પ્રક્રિયા કેવલ મુગ્ધ શિષ્યોની બુદ્ધિને આંધળી કરવા સ્વરૂપ જ જાણવી. અનેક દર્શનોના આધારે પ્રમાણના વિવિધ લક્ષણો આગળ બારમી શાખાના ચૌદમા શ્લોકની વ્યાખ્યામાં બતાવવામાં આવશે. તેની વિજ્ઞ વાચકવર્ગે નોંધ લેવી.
ઈ ઉપનયોનો વિવિધ વ્યવહારનયોમાં સમાવેશ છે (વસ્તુ) વાસ્તવમાં યથાવસ્થિતપણે વસ્તુના સ્વરૂપની જાણકારી મેળવવાના મુખ્ય વ્યવસ્થિત માર્ગો તો પ્રમાણ અને નય છે. મૂળનયમાર્ગની સીધી સડકમાં પણ છીંડાઓ પાડીને દેવસેનજી નવ પ્રકારના નયની અને ત્રણ પ્રકારના ઉપનયની કલ્પના કરે છે. તેથી મૂળનયમાર્ગ ડહોળાય છે, દૂષિત થાય છે. નયમાર્ગના યાત્રીઓ વ્યામોહમાં પડે છે. શિષ્યબુદ્ધિને તીક્ષ્ણ કરવા માટે, સૂક્ષ્મ બનાવવા માટે ઉપનયો ઉપયોગી જરૂર છે. પરંતુ સાત મૂળ નયના ત્રીજા ભેદ સ્વરૂપ વ્યવહારનયમાં જ તેનો સમાવેશ થઈ શકે છે. કેમ કે મૂળ વ્યવહારનય ઉપચારબહુલ છે. તથા તેનો વિષય વ્યાપક છે. છતાં ઉપચારબહુલ
વિવિધ ઉપનયોનો વ્યવહારનયમાં સમાવેશ કરવાના બદલે તેનાથી સ્વતંત્રરૂપે ઉપનયોની કલ્પના દેવસેન {3કરે છે. તે બિલકુલ વ્યાજબી નથી. “દેવસેનજી જે વિષયોનું નિરૂપણ કરે છે, તે શ્વેતાંબરોને માન્ય
જ નથી કે વિપરીત છે' - એવું નથી, પરંતુ જે રીતે તે વિષયોનું નિરૂપણ કરે છે, તે રીતે વ્યાજબી ર નથી. તે રીત વ્યામોહને પેદા કરનારી છે. સાચી હકીકત પણ ખોટી પદ્ધતિએ રજૂ કરવામાં આવે
ત્યારે હકીકતને ધક્કો પહોંચે છે. જિનેશ્વર ભગવંતના મતની સાચી જાણકારી ન હોવાથી આપાતરમણીય કપોલકલ્પિત કલ્પનાઓ કરીને જિનોક્ત પ્રમાણ સ્વરૂપ નેશનલ હાઈવે (રાષ્ટ્ર-ધોરીમાર્ગ) અને નયાત્મક સ્ટેટ હાઈવે (રાજ્ય-ધોરીમાર્ગ) અંગેની વ્યવસ્થાને દૂષિત કરવી એ બિલકુલ વ્યાજબી નથી.
* મૂલનય સાત જ વ્યાજબી છે ? (વિ.) જો કે જેટલા વચનમાર્ગ - વાણી વ્યવહાર છે, તેટલા જ નયમાર્ગ છે. તો પણ સમજવા માટે મૂળનયનો વિભાગ સાત પ્રકારે જ જિનમતમાં પ્રસિદ્ધ છે. પૂર્વે આ જ શાખાના નવમા શ્લોકમાં જણાવેલી પદ્ધતિ મુજબ નૈગમાદિ સાત નયોમાં જ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય સમાઈ જાય છે. તો પછી શા માટે સ્વતંત્ર નવ નયની પ્રરૂપણા કરવી ? તથા સાતમી શાખામાં દર્શાવેલ દેવસેનસંમત ત્રણ પ્રકારના ઉપનયોનો છઠ્ઠી શાખામાં દર્શાવેલ ઉપાધ્યાય દેવચક્વસંમત બે પ્રકારના વ્યવહારનયના અનેક
Page #431
--------------------------------------------------------------------------
________________
८/१९
☼ निष्प्रयोजनाङ्गीकारो निरर्थकः
१०५७
उपनयाः पूर्वोक्तेषु (६/१२) देवचन्द्रवाचकोपदर्शितेषु द्विविधव्यवहारनयाऽवान्तरभेदेषु यथायोगं समवतरन्तीति प न तेषां स्वातन्त्र्येण कल्पनाऽर्हतीत्यवधेयम् ।
रा
1.
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - अनावश्यकैकवस्तुस्वीकारोऽनेकानावश्यकवस्तुस्वीकारनिमित्ततामापद्येतेति कृत्वा यथा अनावश्यकाऽनधिकृतमेकमपि प्रवर्तनम्, चिन्तनम् उच्चारणं वा न स्यात् तथा सततं जागरितव्यमित्युपदेशोऽत्र लभ्यते । तादृशोपदेशानुसरणेन “ सुराऽसुर-नराणं सव्वद्धापिंडिआई सोक्खाइं जस्साऽणंतभागे न भवंति ” ( स.सा.ना. ९) इति समयसारे देवानन्दसूरिभिः वर्णितं सिद्धसुखं कृ પાર્શ્વવર્તિ સ્થાપ્૮/૧૬ ।।
र्णि
અવાન્તર ભેદોમાં યથાયોગ્ય રીતે સમવતાર થઈ જાય છે. આ રીતે નૈગમાદિ સાત મૂળનયમાં રહેલ ત્રીજા નયના જ ભેદ-પ્રભેદોમાં ઉપનયોનો સમાવેશ થઈ જતો હોય તો તેનાથી સ્વતંત્રરૂપે ત્રિવિધ ઉપનયની કલ્પના દેવસેનજીએ શા માટે કરવી પડે ? તે વ્યાજબી નથી. આ વાત ખ્યાલમાં રાખવી. * બિનઅધિકૃત ચેષ્ટા છોડીએ
આધ્યાત્મિક ઉપનય :- સ્વતંત્રપણે બિનજરૂરી એક વસ્તુનો સ્વીકાર એ હકીકતમાં અનેક અનાવશ્યક અનર્થકારી વસ્તુના સ્વીકારમાં નિમિત્ત બની જાય છે. આવું જાણીને બિનજરૂરી બિનઅધિકૃત એક પણ ચેષ્ટા કે ચિંતન કે શબ્દોચ્ચારણ ન થઈ જાય તેની સતત સાવધાની રાખવાનો પવિત્ર આધ્યાત્મિક સંદેશ પ્રસ્તુત શ્લોક દ્વારા સંપ્રાપ્ત થાય છે. તેવા આધ્યાત્મિક સંદેશને અનુસરવાથી સમયસાર ગ્રંથમાં શ્રીદેવાનંદસૂરિજીએ વર્ણવેલ સિદ્ધસુખ પડખે આવી જાય. ત્યાં જણાવેલ છે કે ‘દેવ, દાનવ, માનવના સર્વ કાળના ભેગા કરેલા સુખો સિદ્ધસુખના અનંતમાં ભાગની પણ તુલનામાં આવતા નથી.’ (૮/૧૯)
લખી રાખો ડાયરીમાં......≈
ઉકળાટ-કકળાટ-ખખડાટ-ધમધમાટ-તમતમાટ...
આ બધા છે અતૃપ્ત વાસનાના અજીર્ણ. પ્રશાન્ત ઉપાસના સુપાચ્ય છે, રિ-એક્શનલેસ છે.
·
• વાસના ક્લેશ-સંક્લેશ સર્જે છે.
ઉપાસના ક્લેશશૂન્ય પ્રસન્નતાને લહેરાવે છે.
• વાસના પોતાના પ્રેમ વર્તુળમાં એક-બે વ્યક્તિને સમાવી જગત આખાની બાદબાકી કરે છે. ઉપાસના પોતાના વાત્સલ્યવર્તુળમાં તમામનો સમાવેશ કરે છે.
1. सुराऽसुर-नराणां सर्वाद्धापिण्डितानि सौख्यानि यस्याऽनन्तभागे न भवन्ति ।
પિની પોતાનું
Page #432
--------------------------------------------------------------------------
________________
निश्चयस्योपचारग्राहकता
વ્યવહારઈ નિશ્ચય થકી રે, સ્યો ઉપચાર વિશેષ ?;
મુખ્યવૃત્તિ જો એકની રે, તો ઉપચારી સેસ રે ૮/૨૦ા (૧૨૮) પ્રાણી. વ્યવહારનયનઈ વિષે ઉપચાર છઇ, નિશ્ચયમાંહિ ઉપચાર નથી, એ પણિ (નિશ્ચય થકી) સ્યો વિશેષ ? (જો) જિવા૨ઇ એકનયની મુખ્યવૃત્તિ લેઈઈ, (તો) તિવાર (સેસ=) બીજા નયની ઉપચારવૃત્તિ આવઇ. यत्तु “निश्चय - व्यवहारौ द्वौ नयावध्यात्मभाषया ” ( द्रव्या. प. ८ / १ ) इत्यादिना इहैव शाखायां देवसेनमतानुसारेणोक्तं तत्समीक्षणार्थमुपक्रमते - 'निश्चयादि'ति ।
निश्चयाद् व्यवहारे को भेदो येनोपचारता ? । यदैकनयमुख्यत्वं तदाऽन्यनयगौणता ।।८/२० ।।
प्रकृते दण्डान्वयस्त्वेवम् - निश्चयाद् व्यवहारे को भेदः येन ( व्यवहारनये) उपचारता (સ્વીયિતે) ? (યતઃ) યવૈનયમુષ્યત્વ તવાચનયૌળતા (સમ્પઘતે વ)।।૮/૨૦
1
किञ्च, निश्चयाद् = निश्चयनयाद् व्यवहारे = व्यवहारनये को भेदः = विशेषः समस्ति येन कारणेन व्यवहारनये उपचारता स्वीक्रियते, न तु निश्चयनये ? यतः “सुद्धनया निव्वाणं संजमं વંતિ” (વિ.આ.મા.૧૧૩૨) કૃતિ પૂર્વો(૮/૧૩)વિશેષાવશ્યમાવ્યાનુસારે નિશ્વયમ્યાપિ શુલ્કનયાડપરાऽभिधानस्य उपचाराभ्युपगन्तृत्वं प्रसिद्धमेव । न हि निरुपचरितवृत्त्या सर्वसंवरस्य मोक्षरूपता सम्भवति । तदुक्तं श्रीहेमचन्द्रसूरिभिः अपि तद्वृत्तौ “शुद्धनयाः ऋजुसूत्र - शब्दादयः संयममेव निर्वाणमाहुः, अत्यन्तप्रत्यासन्नઅવતરણિકા :- પ્રસ્તુત આઠમી શાખાના પ્રથમ શ્લોકમાં ‘અધ્યાત્મભાષાથી નિશ્ચય અને વ્યવહાર - આમ બે નય છે' - (૮/૧) ઈત્યાદિ બાબત દેવસેનમતાનુસાર જણાવેલ હતી. તેની સમીક્ષા-સમાલોચના કરવા માટે ગ્રંથકારશ્રી પ્રયત્ન કરે છે :
=
:
શ્લોકાર્થ :- નિશ્ચયનય કરતાં વ્યવહારનયમાં એવી તે કઈ વિશેષતા છે કે વ્યવહારમાં જ ઉપચારનો સ્વીકાર તમે કરો છો ? જ્યારે એક નયને મુખ્ય કરવામાં આવે ત્યારે બીજો નય ગૌણ = ઉપરત બને છે જ. (૮/૨૦)
१०५८
८/२०
* નિશ્ચય-વ્યવહાર બન્નેમાં ઉપચાર સંમત છે
વ્યાખ્યાર્થ :- વળી, નિશ્ચયનય કરતાં વ્યવહારનયમાં એવી તે કઈ વિશેષતા છે કે જે વિશેષતાના કારણે દેવસેનજી વ્યવહારનયમાં ઔપચારિકતા સ્વીકારે છે પણ નિશ્ચયનયમાં ઔપચારિકતાને સ્વીકારતા નથી ? કારણ કે ‘શુદ્ઘનયો સંયમને મોક્ષ માને છે' - આમ પૂર્વોક્ત(૮/૧૩) વિશેષાવશ્યકભાષ્યગાથામાં જે જણાવેલ છે તે મુજબ શુદ્ઘનય જેનું બીજું નામ છે તેવા નિશ્ચયનયમાં પણ ઉપચારનો સ્વીકાર પ્રસિદ્ધ છે. જો ઉપચારનો આશ્રય કરવામાં ન આવે તો સર્વસંવરસ્વરૂપ સંયમને મોક્ષ કઈ રીતે કહી શકાય? ન જ કહી શકાય. શ્રીહેમચંદ્રસૂરિજીએ પણ આ બાબતની સ્પષ્ટતા કરતાં વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં જણાવેલ છે કે ‘ઋજુસૂત્ર, શબ્દનય આદિ શુદ્ઘનયો છે. તે સંયમને જ મોક્ષ કહે છે. મોક્ષસ્વરૂપ કાર્યનું ♦ પુસ્તકોમાં ‘વ્યવહાનઈં' પાઠ કો.(૧૨)નો પાઠ લીધો છે. 1. શુદ્ધના નિર્વાળ સંયમ ધ્રુત્તિ
Page #433
--------------------------------------------------------------------------
________________
८/२० ० ऋजुसूत्र-शब्दादिनयेषु अपि उपचारावलम्बनम् ० १०५९ कारणे सर्वसंवरसंयमे कार्यस्य निर्वाणस्य उपचाराद्” (वि.आ.भा.११३२ मल.वृ.) इति । आदिपदेन समभि-प रूदैवम्भूतनयौ ग्राह्यौ।
एतेन “सद्दुज्जुसुयाणं पुण निव्वाणं संजमो चेव" (आ.नि.७८९) इति आवश्यकनियुक्तिवचनं व्याख्यातम् ।
अत्र “शब्द-ऋजुसूत्रयोः पुनः कारणे कार्योपचाराद् निर्वाणमार्ग एव निर्वाणं संयम एवेत्यनुमतम् । ऋजुसूत्रम् उल्लङ्घ्य आदौ शब्दोपन्यासः शेषोपरितननयानुमतसङ्ग्रहार्थः" (आ.नि.७८९ हा.वृ.) इति आवश्यकनियुक्तिहारिभद्रीवृत्तिवचनावलम्बनतः ‘निश्चयपदेन समभिरूढैवम्भूतौ एव ग्राह्यौ' इति कुत- क અત્યંત નિકટનું કારણ સર્વસંવર નામનું સંયમ છે. ચઉદમાં ગુણસ્થાનકે જે સર્વસંવર સંયમ છે, તે મોક્ષનું નિકટતમ કારણ હોવાથી તેમાં કાર્યસ્વરૂપ મોક્ષનો ઉપચાર કરવામાં આવે છે.” મતલબ કે કારણમાં કાર્યનો ઉપચાર શુદ્ધનયસ્વરૂપ નિશ્ચયનયમાં પણ માન્ય જ છે. શ્રી હેમચન્દ્રસૂરિજીએ શબ્દનય પછી આદિ લખેલ છે. તેનાથી સમભિરૂઢ અને એવંભૂત બન્ને નય ગ્રહણ કરી લેવા. આથી ફલિત એવું થશે કે ઋજુસૂત્ર વગેરે પાછલા ચારેય શુદ્ધનય = નિશ્ચયનય કારણમાં કાર્યનો ઉપચાર કરીને સર્વસંવર સંયમને મોક્ષ કહે છે. આમ વ્યવહારનયની જેમ નિશ્ચયનયમાં પણ ઉપચાર તો સ્વીકૃત જ છે. તેવું સિદ્ધ થાય છે.
જ આવશ્યક નિર્યુક્તિવચન સ્પષ્ટીકરણ (ક્તિન.) “શબ્દ અને ઋજુસૂત્ર નયના મતે સંયમ એ જ નિર્વાણ છે' - આ પ્રમાણે આવશ્યકનિર્યુક્તિ ગ્રંથમાં શ્રીભદ્રબાહુ સ્વામીજીએ જે જણાવેલ છે તેનું પણ સ્પષ્ટીકરણ અમારા ઉપરોક્ત કથન દ્વારા થઈ જાય છે. મતલબ કે ત્યાં પણ તાત્પર્ય એવું જ છે કે ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત - આ ચારેય શુદ્ધનયોના મતે કારણમાં કાર્યનો ઉપચાર કરીને સર્વસંવર સંયમ એ જ મોક્ષ છે.
| દિગંબર :- અમે નિશ્ચયનયને ઉપચારગ્રાહક નથી માનતા તે પાછલા બે નયની અપેક્ષાએ સમજવું. મતલબ કે સમભિરૂઢ અને એવંભૂત નામના બે નિશ્ચયનય ઉપચારગ્રાહક નથી. આ રીતે વ્યવહાર (3 | કરતાં નિશ્ચય જુદો પડી જાય છે. આવું અમારું તાત્પર્ય સમજવું.
ઇ સર્વ નયોમાં ઉપચાર માન્ય છે શ્વેતાંબર :- (ત્ર.) ભાગ્યશાળી ! તમારા કુતર્કનું નિવારણ તો અમે કરેલ “આદિ' પદના ખુલાસાથી થઈ જ જાય છે. તેમ છતાં તેનાથી તમને પૂરો સંતોષ ન થયો હોય તો ઉપરોક્ત “આવશ્યકનિર્યુક્તિ ગાથાની વ્યાખ્યામાં શ્રીહરિભદ્રસૂરિજીએ જે વિવેચન કરેલ છે તેનાથી પણ તમારા કુતર્કનું નિરાકરણ થઈ જાય છે. આવશ્યકનિર્યુક્તિહારિભદ્રી વ્યાખ્યામાં જણાવેલ છે કે “સંયમ નિર્વાણનો માર્ગ છે. તેમ છતાં કારણમાં કાર્યનો ઉપચાર કરીને શબ્દ અને ઋજુસૂત્ર નય સંયમને (= મોક્ષમાર્ગને) જ મોક્ષ માને છે. જો કે સાત નયના ક્રમ મુજબ પહેલાં ઋજુસૂત્રનય આવે. પછી શબ્દનય આવે. તેમ છતાં આવશ્યકનિયુક્તિમાં “ઋજુસૂત્ર-શબ્દનયના મતે ...” આવું કહેવાના બદલે મૂલયક્રમનું અતિક્રમણ કરીને શબ્દ-ઋજુસૂત્રના મતે...” આમ જે જણાવેલ છે તે શબ્દનય દ્વારા ઉપરના બે સમભિરૂઢ અને એવંભૂત નયને સંમત અર્થનો સંગ્રહ કરવા માટે છે.” અહીં સ્પષ્ટ રીતે શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે ઋજુસૂત્ર, 1. શબ્દનુંસૂત્રો પુનઃ નિર્વાનં સંયમ હવા
Page #434
--------------------------------------------------------------------------
________________
१०६० • अर्धजरतीयन्यायापादनम् ।
૮/૨૦ प कोऽपि प्रत्याख्यायते, ऋजुसूत्रादिनयचतुष्केन सर्वसंवरचारित्रे निर्वाणोपचाराऽङ्गीकारात् ।
अथोपचारकरणेऽपि स्वस्य अनुपसर्जनीभावेन निश्चयस्य व्यवहाराद् वैलक्षण्यमिति चेत् ?
न, यतः यदा एकनयमुख्यत्वं = विवक्षितैकनयस्य प्राधान्यवृत्तिः गृह्यते तदा अन्यनयगौणता = विवक्षिताऽन्यनयस्योपचारवृत्तिः सम्पद्यते एव। ततश्च निश्चयनयार्पणाकाले व्यवहारनयस्येव व्यवहारनयार्पणाकाले निश्चयनयस्योपसर्जनभावेनौपचारिकताऽपि तादृशी स्यादेव, अन्यथा अर्धजरतीयन्यायापत्तेः। ततश्च देवसेनेन व्यवहारे इव निश्चयेऽपि आध्यात्मिकपरिभाषया उपसर्जनीभावलक्षणा उपचारवृत्तिः स्वीकार्येव ।
ततश्च व्यवहारे इव निश्चयेऽपि देवसेनेन उपचारा दर्शनीया एव आध्यात्मिकपरिभाषानुसारेण, उपचारोपसर्जनीभावयोः उभयत्र तुल्यत्वात्, अन्यथाऽर्धजरतीयापत्तेरित्याशयः।। શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત – આ ચારેય નયના મતે સર્વસંવર નામના સંયમમાં મોક્ષનો ઉપચાર માન્ય જ છે. તેથી વ્યવહારનયમાં ઔપચારિકતા માનવી અને નિશ્ચયનયમાં ઔપચારિકતા ન માનવી - આવી દેવસેનની વાતમાં કાંઈ તથ્ય જણાતું નથી.
દિગંબર :- (થો.) શ્વેતાંબરોએ જણાવ્યા મુજબ અમે “નિશ્ચયનય ઉપચાર કરે છે' - આટલું માનીએ છીએ. તેમ છતાં પણ નિશ્ચયનય સ્વયં કદાપિ ગૌણ બનતો નથી. જ્યારે વ્યવહાર જાતે જ ગૌણ બની જાય છે. આટલી બાબતમાં તો વ્યવહાર અને નિશ્ચય વચ્ચે વિલક્ષણતા છે જ.
69 બન્ને નય ગૌણ બને છે ? - શ્વેતાંબર :- () ના, તમારી આ દલીલ પણ વ્યાજબી નથી. આનું કારણ એ છે કે વ્યવહાર -નિશ્ચય બન્ને સમાન રીતે ગૌણ બને છે. તે આ રીતે સમજવું. જ્યારે વિવક્ષિત એક નયને મુખ્ય તરીકે સ્વીકારવામાં આવે ત્યારે વિવક્ષિત નય કરતાં અન્ય નયમાં ગૌણતા = ઔપચારિકતા = ઉપચારવૃત્તિ સંપન્ન થાય છે જ. તેથી નિશ્ચયનયની અર્પણા = મુખ્યરૂપે વિવક્ષા કરવાના સમયે જેમ વ્યવહારનયમાં ગૌણતાસ્વરૂપ ઔપચારિકતા સંપન્ન થાય છે તેમ વ્યવહારનયની મુખ્યરૂપે અર્પણા = વિવક્ષા કરવાના અવસરે નિશ્ચયનયમાં પણ ઔપચારિકતા = ઉપચારવૃત્તિ = ગૌણતા સંપન્ન થશે જ. અન્યથા અર્ધજરતીયન્યાય લાગુ પડશે. તેથી દેવસેનજીએ વ્યવહારનયની જેમ નિશ્ચયનયમાં પણ આધ્યાત્મિક પરિભાષા મુજબ ગૌણતાસ્વરૂપ ઉપચારવૃત્તિ માન્ય કરવી જ જોઈએ. એવું ગ્રંથકારનું તાત્પર્ય છે.
જ નિશ્વયનચમાં ઉપચારની આપત્તિ છે (તત્ત.) આલાપપદ્ધતિ ગ્રંથમાં દેવસેનજીએ આધ્યાત્મિક પરિભાષા મુજબ, નિશ્ચય અને વ્યવહાર એમ બે મૂલનય દર્શાવીને ફક્ત વ્યવહારમાં ઉપચાર દર્શાવેલ છે. આ બાબતની સમીક્ષા કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે વ્યવહારમાં ઉપચાર અને ગૌણભાવ હોવાથી જો દેવસેનજી વ્યવહારમાં ઉપચાર દર્શાવે તો નિશ્ચયમાં પણ ઉપચાર અને ગૌણભાવ હોવાથી, આધ્યાત્મિક પરિભાષા મુજબ, નિશ્ચયના પણ ઉપચાર તેણે દર્શાવવા જોઈએ. અન્યથા અર્ધજરતીય ન્યાય લાગુ પડે. જેમ “સ્ત્રી અડધી યુવતી અને અડધી ઘરડી છે' - તેવું ન બોલાય, તેમ ઉપચાર અને ગૌણભાવ ઉભયત્ર હોવા છતાં “વ્યવહારમાં ઉપચાર
Page #435
--------------------------------------------------------------------------
________________
૮/૨૦
० स्याद्वादरत्नाकरातिदेश: 0
१०६१ કત વ “ચચેવ” એ નિયવાક્યઈ અસ્તિત્વગ્રાહક નિશ્ચયનયઈ અસ્તિત્વધર્મ મુખ્યવૃત્તિ લેતાં, રસ કાલાદિક ૮ ઈ અભેદવૃત્ત્વપચારશું અસ્તિત્વસંબદ્ધ સકલ ધર્મ લેતાં જ સકલાદેશરૂપ નયવાક્ય થાઇ; ઇમ આકર' ગ્રંથઈ પ્રસિદ્ધ છઈ.
वचनात्मकैकनयार्पणायामितरनयवृत्तेरौपचारिकत्वलाभादेव ‘स्यादस्त्येव' इति नयवाक्ये अस्तित्वग्राहकनिश्चयनयमतेन अस्तित्वधर्मस्य मुख्यवृत्त्या कालाद्यष्टकाऽभेदोपचारवृत्तितश्चाऽस्तित्वधर्मसम्बद्धानाम् अस्तित्वभिन्नानां तद्वस्तुगतानां सकलधर्माणां ग्रहणादेव सकलादेशात्मकं नयवाक्यं सम्पद्यते इति स्याद्वादरत्नाकरे प्रसिद्धम् । तच्चेहैव पूर्वं चतुर्थशाखायां (४/१४) दर्शितमिति नाऽत्र पुनस्तन्यते। म
यद्यपि नयसप्तभङ्गी विकलादेशस्वभावतया समाम्नाता। तदुक्तं रत्नाकरावतारिकायां “विकलादेशस्वभावा हि नयसप्तभङ्गी, वस्त्वंशमात्रप्ररूपकत्वात् । सकलादेशस्वभावा तु प्रमाणसप्तभङ्गी, सम्पूर्णवस्तुस्वरूपप्ररूपकत्वाद्” (रत्ना.अ.७/५३) इति । यथोक्तं लघीयस्त्रये अकलङ्कस्वामिनाऽपि “उपयोगी श्रुतस्य માનો અને નિશ્ચયમાં ઉપચાર ન માનો તે ન ચાલે.
છે નાચવાક્ય પણ સકલાદેશ સ્વરૂપ છે (વ.) નય બે સ્વરૂપે છે. (૧) જ્ઞાનસ્વરૂપ-અધ્યવસાયાત્મક નય તથા (૨) વચનાત્મક નય. વચનાત્મક નયની (A) શક્તિ અને (B) લક્ષણા નામની બે વૃત્તિ છે. શક્તિનામક વૃત્તિથી વાક્યસ્વરૂપ નય જે અર્થને જણાવે, તે અર્થ મુખ્ય બન્યો કહેવાય. ત્યારે તે સિવાયના અર્થને જણાવનારી વચનાત્મક નયની વૃત્તિ ઔપચારિક = લક્ષણાસ્વરૂપ બની જાય છે. આ જ કારણથી નયવાક્ય સકલાદેશાત્મક સંપન્ન થાય છે. તે આ રીતે સમજવું. દા.ત. “ચાત્ તિ વ’ આ પ્રમાણે અસ્તિત્વગ્રાહક નિશ્ચયનયના વાક્યમાં અસ્તિત્વધર્મનું મુખ્યવૃત્તિથી = શબ્દશક્તિથી ગ્રહણ થાય છે. તેથી સકલાદેશ વાક્યના લાભ ? માટે પ્રસ્તુતમાં કાલ આદિ પૂર્વોક્ત (૪/૧૪) આઠ તત્ત્વના માધ્યમથી અસ્તિત્વસંબદ્ધ તથા અસ્તિત્વભિન્ન વિવક્ષિતવસ્તુગત સર્વ ગુણધર્મોનું અભેદોપચારવૃત્તિથી = અભેદગોચર લક્ષણાથી ભાન કરવામાં આવશે. ના આમ શક્તિથી અસ્તિત્વનું અને અભેદગોચર ઉપચારવૃત્તિથી અસ્તિત્વસંબદ્ધ ઉપરોક્ત અન્ય તમામ ગુણધર્મોનું વસ્તુમાં ભાન કરાવવાથી જ તે નયવાક્ય સકલાદેશાત્મક બને છે – આ પ્રમાણે સ્યાદ્વાદરસ્નાકરમાં પ્રસિદ્ધ છે. આ બાબત પૂર્વે ચોથી શાખામાં ૧૪મા શ્લોકની વ્યાખ્યામાં દર્શાવેલ છે. તેથી અહીં ફરીથી તે બાબત જણાવવામાં નથી આવતી.
- નિશ્ચયનયમાં પણ ઉપચાર માન્ય કરે (વિ) જો કે નયસપ્તભંગી વિકલાદેશસ્વભાવવાળી માન્ય છે. તેથી તો રત્નાકરાવતારિકા ગ્રંથમાં જણાવેલ છે કે “નયસપ્તભંગી વિકલાદેશસ્વભાવવાળી છે. કારણ કે તે વસ્તુના ફક્ત અમુક અંશનું પ્રતિપાદન કરે છે. જ્યારે પ્રમાણસમભંગી તો સકલાદેશસ્વભાવવાળી છે. કેમ કે તે વસ્તુના સંપૂર્ણ સ્વરૂપની પ્રરૂપણા કરે છે.” દિગંબર અકલંકસ્વામીએ પણ લઘીયસ્રય ગ્રંથમાં જણાવેલ છે કે “શ્રુતના બે ઉપયોગના નામ છે સ્યાદ્વાદ અને નય. સ્યાદ્વાદ એટલે સકલાદેશ તથા નય એટલે વિકલાદેશ.” તેમ છતાં પણ કાલાદિ T કો. (૧૨)માં “નયના વા... પાઠ. કો.(૧૩)માં “ભેદવુ..” પાઠ. - B(૨)માં “આચાર' અશુદ્ધ પાઠ.
Page #436
--------------------------------------------------------------------------
________________
१०६२ ० निश्चयेऽपि लक्षणा सम्मता 0
८/२० । द्वौ, स्याद्वाद-नयसंज्ञितौ। स्याद्वादः सकलादेशो नयो विकलसङ्कथा ।।” (ल.त्र.३/१२) इति । तथापि
नयसप्तभङ्ग्यां प्रतिभङ्ग कालाद्यष्टकाऽभेदशक्तिवृत्त्युपचारवृत्तिभ्यां नयवाक्यस्याऽपि सकलादेशात्मकता सम्मता स्याद्वादरत्नाकरे (४/४३)। इत्थञ्चात्र कालाद्यष्टकाऽभेदशक्तिवृत्त्युपचारवृत्तिभ्यामस्तित्व -तदितराऽखिलधर्मग्रहणाऽभ्युपगमे व्यवहारनयवद् निश्चयनयेऽपि उपचारवृत्तिः लक्षणाऽभिधाना अनाविलैवेति फलितम्।
सप्तभङ्ग्याः प्रतिभङ्गं सकलादेशस्वभावत्वादेकैकोऽपि भङ्गः सकलादेशविवक्षायां नयवाक्यरूपोऽपि प्रमाणं स्यात्, कालाद्यष्टभिः अभेदवृत्तिप्राधान्यादभेदवृत्त्युपचाराद् वा यौगपद्येनाऽनन्तधर्मात्मकवस्तुप्रतिपादकत्वात् । इत्थञ्च व्यवहारनये इव शुद्धद्रव्यार्थिकनयात्मके निश्चयनयेऽपि लक्षणाऽभिधाना उपचारवृत्तिः अनाविलैव । ततश्च व्यवहारवद् निश्चयेऽपि उपचारा अपक्षपातेनाऽवश्यं वाच्याः આઠ તત્ત્વના માધ્યમે અભેદગોચર શક્તિવૃત્તિથી કે અભેદગોચર ઉપચારવૃત્તિથી નયવાક્ય પણ સકલાદેશ તરીકે સમ્મત છે. આ વાત સ્યાદ્વાદરત્નાકર ગ્રંથમાં જણાવેલ છે. આ રીતે પ્રસ્તુતમાં કાલાદિ આઠ તત્ત્વસંબંધી અભેદગોચર શક્તિવૃત્તિ કે અભેદોપચારવૃત્તિ દ્વારા અસ્તિત્વનું અને અસ્તિત્વ સિવાયના તમામ ગુણધર્મોનું જ્ઞાન સ્વીકારવામાં આવે તો વ્યવહારનયની જેમ નિશ્ચયનયમાં પણ લક્ષણા' નામની ઉપચારવૃત્તિ નિરાબાધ જ રહે છે – આમ ફલિત થાય છે. આથી નિશ્ચયનયમાં પણ ઉપચાર તો આવ્યો જ.
જ નિશ્ચયનયમાં અભેદગોચર ઉપચારવૃત્તિ જ સ્પષ્ટતા :- ચોથી શાખાના ચૌદમા શ્લોકમાં સકલાદેશ, કાલાદિ આઠ તત્ત્વ, અભેદવૃત્તિપ્રાધાન્ય અને અભેદવૃત્તિઉપચાર.. ઈત્યાદિ બાબતની વિસ્તારથી છણાવટ થઈ ચૂકેલ હોવાથી ફરીથી તેનું અહીં વિવેચન કરવામાં નથી આવતું. પ્રસ્તુતમાં તાત્પર્ય એટલું જ છે કે “ચાત્ તિ વ’ આવા વાક્યસ્વરૂપ નિશ્ચયનય દ્વારા મુખ્યતયા જે અસ્તિત્વ ગુણધર્મનો વસ્તુમાં બોધ થાય છે તે જ અસ્તિત્વ ધર્મથી સંકળાયેલ તદ્વસ્તુગત અન્ય અનંતા ગુણધર્મોનું કાલાદિ આઠ તત્ત્વો દ્વારા અભેદગોચર ઉપચારવૃત્તિથી = લક્ષણાથી ભાન થાય છે. મતલબ કે “ચાત્ સ્તિ ઇવ’ વાક્યમાં રહેલ “સ્ત' પદની વસ્તુગત અનંતધર્માત્મકતામાં લક્ષણા થવાથી તે નયવાક્ય પણ અભેદગોચર ઉપચારવૃત્તિથી વસ્તુની સમગ્રતાનું = અનંતધર્માત્મકતાનું પ્રતિપાદન કરે છે. તેથી તે નયવાક્ય પણ સકલાદેશ સ્વરૂપ બને છે. આમ સ્યાદ્વાદરત્નાકર ગ્રંથ મુજબ, નિશ્ચયનયમાં પણ ઉપચારવૃત્તિ = લક્ષણા નામની જઘન્યવૃત્તિસ્વરૂપ ઉપચાર માન્ય જ છે.
નિશ્ચયનચમાં પણ લક્ષણા માન્ય છે (સત.) સપ્તભંગીનો પ્રત્યેક ભાંગો સકલાદેશાત્મક સ્વભાવને ધારણ કરે છે. તેથી સકલાદેશની વિવેક્ષા હોય ત્યારે સપ્તભંગીનો એક-એક પણ ભાંગો નયવાક્યસ્વરૂપ હોવા છતાં પ્રમાણાત્મક બનશે. કારણ કે કાલ વગેરે આઠ તત્ત્વના માધ્યમથી અભેદવૃત્તિપ્રાધાન્યથી કે અભેદવૃત્તિઉપચારથી સપ્તભંગીનો પ્રત્યેક ભાગો વસ્તુમાં એકી સાથે અનન્તધર્માત્મકતાનું પ્રતિપાદન કરે છે. આ રીતે વ્યવહારનયની જેમ શુદ્ધદ્રવ્યાર્થિકનયસ્વરૂપ નિશ્ચયનયમાં પણ લક્ષણા' નામની ઉપચારવૃત્તિ તો નિરાબાધ રીતે સંભવે જ છે. તેથી દેવસેનજીએ વ્યવહારનયની જેમ નિશ્ચયનયમાં પણ, પક્ષપાત કર્યા વગર, અવશ્ય ઉપચારોને
Page #437
--------------------------------------------------------------------------
________________
૮/૨૦
• सर्वनयेषु स्वार्थसत्यत्वाभिमानसाम्यम् ।
१०६३ “સ્વ-સ્વાર્થઈ સત્યપણાનો અભિમાન તો સર્વનયન માંહોમાહિ છઈ જ. स्युरिति यावत् तात्पर्यमत्रानुसन्धेयम् ।
अथ व्यवहारनयप्राधान्यार्पणायां स्वार्थे सत्यत्वमाभिमानिकमेव, न तु वास्तवम् । निश्चये तु नैवमिति न निश्चयनयस्यौपचारिकता गौणतात्मिका सम्भवतीति चेत् ?
न, निश्चयनयार्पणायां स्वार्थे सत्यत्वमाभिमानिकमेव न तु वास्तवमिति न व्यवहारनयस्यौपचारिकता न तादृशी सम्भवतीत्यपि वक्तुं शक्यत्वात् । ततश्च व्यवहारेऽपि उपचारप्रदर्शनं कथम् ? इत्यपि वक्तुं ॥ शक्यत एव।
स्वविषयप्राधान्यसिद्धये स्व-स्वार्थे सत्यत्वाभिमानन्तु सर्वेषामेव नयानां मिथः सम्भवत्येव ।। દર્શાવવા જોઈએ. ત્યાં સુધી ગ્રંથકારના તાત્પર્યનું પ્રસ્તુતમાં અનુસંધાન કરવું.
- દિગંબર :- (ક.) વ્યવહારનયની મુખ્યતા વિવક્ષિત હોય ત્યારે નિશ્ચયનયમાં ઔપચારિકતા = ગૌણતા સંભવતી નથી. કારણ કે ત્યારે વ્યવહારનયના વિષયમાં જે સત્યતા છે તે આભિમાનિક = કાલ્પનિક જ છે, વાસ્તવિક નથી. નિશ્ચયનયમાં આવું નથી. વ્યવહારનયના વિષયમાં સત્યતા જ જો વાસ્તવિક ન હોય તો વ્યવહારનયને મુખ્ય બનાવવાથી, વ્યવહારનયના વિષયને મુખ્ય કરવાથી, નિશ્ચયનયમાં કે નિશ્ચયનયના વિષયમાં ગૌણતા કઈ રીતે આવી જાય ? આમ નિશ્ચયમાં ગૌણતાસ્વરૂપ ઉપચારનો સંભવ જ નથી.
! દિગંબરમત પ્રતિબંદીગ્રસ્ત છે શ્વેતાંબર :- (ર, નિરવા) ના, તમારી આ દલીલ વ્યાજબી નથી. કારણ કે તુલ્ય યુક્તિથી એવું પણ કહી શકાય છે કે “નિશ્ચયનયની મુખ્યતા વિવક્ષિત હોય ત્યારે વ્યવહારનયમાં ઔપચારિકતા = છે ઉપચારવૃત્તિ = ગૌણતા સંભવતી નથી. કારણ કે ત્યારે નિશ્ચયનયના વિષયમાં જે સત્યતા છે તે આભિમાનિક = કાલ્પનિક જ છે, વાસ્તવિક નથી. જો નિશ્ચયનયના વિષયમાં સત્યતા વાસ્તવિક ન હોય તો નિશ્ચયનયને કે નિશ્ચયનયવિષયને મુખ્ય બનાવવાથી વ્યવહારનયમાં કે વ્યવહારનયના વિષયમાં ! ગૌણતા કઈ રીતે આવી જાય ? આમ વ્યવહારનયમાં ગૌણતાસ્વરૂપ ઉપચારનો સંભવ નથી. તો વ્યવહાર નયમાં પણ ઉપચાર કઈ રીતે બનાવી શકાય ?’ આમ કોઈ કહે તો તેનો જવાબ શું દેશો ?
| દિગંબર :- નિશ્ચયનયમાં પ્રાધાન્યની વિવક્ષા નથી હોતી પણ વ્યવહારનયમાં જ પ્રાધાન્યની વિરક્ષા હોય છે. તેથી વ્યવહારનયને પોતાના વિષયમાં સત્યત્વનું અભિમાન હોય છે, નિશ્ચયનયને નહિ. તેથી વ્યવહારમાં ઉપચાર બતાવેલા છે, નિશ્ચયના નહિ. આ મુજબ જવાબ આપી શકાય છે.
| સર્વ નયમાં સ્વવિષય સત્યત્વનું અભિમાન * શ્વેતાંબર :- (a.) તમારા આ તર્કમાં તથ્ય નથી રહેલ. આનું કારણ એ છે કે પોતાના વિષયની મુખ્યતાને સિદ્ધ કરવા માટે પોતપોતાના વિષયમાં સત્યતાનું અભિમાન તો બધા જ નયોમાં પરસ્પર સંભવે જ છે. તેથી વ્યવહારનય જેમ પોતાના વિષયની મુખ્યતા સિદ્ધ કરવા માટે પોતાના વિષયમાં સત્યતાનું અભિમાન ધારણ કરે છે, તેમ નિશ્ચયનય પણ પોતાના વિષયની મુખ્યતા સિદ્ધ કરવા માટે
Page #438
--------------------------------------------------------------------------
________________
*****
१०६४
* अन्यनयोत्खनने नयानां मिथ्यात्वम्
न चैतावतैतेषां मिथ्यात्वापत्तिः, स्वविषयप्राधान्यरूपस्वतन्त्रतायाश्च मिथ्यात्वाऽप्रयोजकत्वादिति व्यक्तं नयरहस्ये ।
उपदेशरहस्यवृत्तौ अपि "सर्वनयात्मके भगवत्प्रवचने यथोपयोगम् अधिकृतनयावलम्बनस्य अदुष्टत्वात् । विपञ्चितञ्चेदं कल्पलतायाम् ” ( उप. र. ४२ वृ.) इत्युक्तम् । न्यायखण्डखाद्येऽपि “नयान्तरेण अभिनिविष्टनयखण्डनस्य अपि शास्त्रार्थत्वात्, 'दुष्टांशच्छेदतो नांही दूषयेद् विषकण्टक' इति न्यायाद्” ( न्या. ख. खा. પૃ.૨૦) દ્યુમ્
८/२०
सर्वथैव परनयविषयोच्छेदकत्वे तु सर्वेषामेव नयानां मिथ्यावादित्वं सम्मतमेव किन्तु स्वविषयप्राधान्यार्पणे सर्वेषां नयानां सत्यत्वमभिमतमेव । इदमेवाभिप्रेत्य सम्मतितर्फे 1. 'निययवयणिज्जसच्चा का परनयवियालणे मोहा” (स.त. १/२८) इत्युक्तम् । परविषयौदासीन्येनैव स्वविषयसत्यत्वं नानाभिप्रायेषु પોતાના વિષયમાં સત્યતાનું અભિમાન ધારણ કરે જ છે. તેથી ‘નિશ્ચયનયના વિષયમાં પ્રાધાન્યની વિવક્ષા નથી હોતી' આ વાત વ્યાજબી નથી.
શંકા :- (૧ થૈ.) જો દરેક નય પોતાના વિષયની મુખ્યતાને સિદ્ધ કરવા માટે પોતાના વિષયમાં સત્યતાનું અભિમાન કરે તો દરેક નયની સત્યતા કાલ્પનિક હોવાથી તમામ નય મિથ્યા બનવાની આપત્તિ આવશે. તેથી દરેક નય પોતપોતાના વિષયમાં સત્યતાનું અભિમાન કરે તેવું કઈ રીતે સંભવે ? સ્વવિષયમુખ્યતા મિથ્યાત્વપ્રયોજક નથી
સમાધાન :- દરેક નયોને પોતાના વિષયમાં મુખ્યતા દર્શાવવાનો અધિકાર છે. આ રીતે વિચારીએ તો દરેક નય સ્વતંત્ર છે. પોતાના વિષયમાં મુખ્યતા દર્શાવવા સ્વરૂપ સ્વતંત્રતા નયને મિથ્યા બનાવવામાં પ્રયોજક બનતી નથી. અન્ય નયના વિષયનું નિરાકરણ કરવામાં આવે તો નય મિથ્યા બનવાની આપત્તિ આવે. પરંતુ ‘પોતાના વિષયની મુખ્યતા દર્શાવવા માત્રથી નય દુર્નય બની જાય' - તેવું શાસ્ત્રકારોને માન્ય નથી. આ વાત નયરહસ્યમાં મહોપાધ્યાયજીએ સ્પષ્ટપણે દર્શાવેલ છે. તે ખાસ ધ્યાનમાં રાખવું. * દુર્રયખંડન શાસ્ત્રસંમત
(૩૫.) ઉપદેશરહસ્યવૃત્તિમાં પણ મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “સર્વનયાત્મક જિનશાસનમાં ઉપયોગાનુસાર = પ્રયોજનાનુસાર વિવક્ષિત એક નયનું અવલંબન કરવામાં આવે તો કોઈ દોષ નથી. આ બાબત શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથની સ્યાદ્વાદકલ્પલતા વ્યાખ્યામાં વિસ્તારથી જણાવેલ છે.” જિજ્ઞાસુવર્ગ ત્યાં ષ્ટિપાત કરી શકે છે. ન્યાયખંડખાદ્ય ગ્રંથમાં પણ મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “કદાગ્રહગ્રસ્ત નયનું ખંડન અન્ય નયથી કરવું એ પણ શાસ્ત્રસંમત છે. કારણ કે બન્ને પગના દૂષિત ભાગને ઝેરી કાંટાથી કાઢવામાં આવે તો વિષકંટક બન્નેય પગને દૂષિત કરતો નથી જ આવો નિયમ છે.” ♦ સર્વ નયો મિથ્યા : પ્રવાદવિશેષ
-
(સર્વયેવ.) જો બધી જ રીતે અન્ય નયના વિષયનો દરેક નય અપલાપ કરે તો બધા જ નયો મિથ્યાવાદી બની જાય. આવું શાસ્ત્રકારોને સંમત જ છે. પરંતુ દરેક નયો પોતાના વિષયની આપેક્ષિક રીતે મુખ્યતા દર્શાવે તો સત્ય છે જ. આ જ અભિપ્રાયથી સંમતિતર્ક પ્રકરણમાં જણાવેલ છે કે “દરેક 1. નિખવવનીયસત્યાઃ પરનયવિવાનને મોષા (= વ્યર્થા:)
Page #439
--------------------------------------------------------------------------
________________
८/२० ० फलत: नयवादानां सत्यत्वमीमांसा 0
१०६५ ફલથી સત્યપણું તો સમ્યગ્દર્શનયોગઈ જ છઇં.” *તિ ૧૨૮ ગાથાનો અર્થ પૂર્ણ * l૮/૨૦ ૨} नयेषु ज्ञात्वा नयविधिज्ञः न ज्ञेयेषु मुह्यति न वा सर्वनयमयाऽऽगमाऽऽशातनां करोति । तदुक्तं । विशेषावश्यकभाष्ये '“एवं सविसयसच्चे परविसयपरंमुहे तए नाउं। नेएसु न संमुज्झइ न य समयासायणं । कुणइ ।।” (वि.आ.भा. २२७२) इति। सर्वथैव अन्यनयविषयोन्मूलनाभिप्रायेणैव “सव्वे वि णया । मिच्छादिट्ठी सपक्खपडिबद्धा” (स.त.१/२१) इति सम्मतितर्के, “नयाः मिथ्यादृशः” (स्था.सू.३/३/१९३/ म वृ.पृ.२५९) इति च स्थानाङ्गसूत्रवृत्तौ प्रोक्तम् ।
फलतः सत्यत्वं तु सर्वेषामेव नयवादानां सम्यग्दर्शनयोगादेव भवति, सम्यग्दृष्टेरेव रत्नावलीन्यायेन सर्वनयसमाहारतः समस्तवस्तुपरिच्छेदसम्भवात् । इदमेवाभिप्रेत्योक्तं विशेषावश्यकभाष्ये “न समत्तवत्थुगमगा વીયું રળવની મળs વા દિયા સમાન માત્ર રાવતી વ્યા” (વિ.૩.૫.૨૨૭9) તિા નયો પોત પોતાના વિષયમાં સત્ય છે. પરંતુ અન્ય નયના વિષયનો અપલાપ કરે તો દરેક નયો મિથ્યા બની જાય છે.” અન્ય નયના વિષયોમાં ઉદાસીનતા રાખવાના લીધે જ પોતાના વિષયમાં સત્યતા દરેક નયોમાં આવે છે. જુદા-જુદા અભિપ્રાયવાળા નયોમાં રહેલી આવી સત્યતાને જાણીને નવિધિજ્ઞ વિદ્વાન શેય પદાર્થોમાં મૂંઝાતો નથી કે સર્વનયમય એવા આગમની આશાતના કરતો નથી. તેથી જ વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “અન્ય નયના વિષયથી પરામુખ બનવાથી સ્વવિષયમાં સત્ય બનનારા નયોને જાણીને નયવેત્તા શેય પદાર્થોમાં મૂંઝાતો નથી કે આગમની આશાતનાને કરતો નથી.” અન્ય નયના વિષયનું સર્વ પ્રકારે ઉમૂલન કરવાના અભિપ્રાયથી જ સંમતિતર્કમાં તથા સ્થાનાંગસૂત્રવૃત્તિમાં જણાવેલ છે કે “પોતાના પક્ષમાં કદાગ્રહ રાખનારા બધા ય નયો મિથ્યાવાદી છે.'
છે સમ્યગ્દર્શન દ્વારા નયવાદ પ્રમાણ છે (7) ફલની અપેક્ષાએ સત્યતા તો બધા જ નયવાદોમાં સમ્યગ્દર્શનના યોગથી જ થાય છે. કારણ કે કે સમ્યગ્દષ્ટિ આત્મા જ રત્નાવલીદષ્ટાંતથી સર્વનયોનો પરસ્પર સાપેક્ષભાવે અનુગમ કરીને સંપૂર્ણ વસ્તુનો નિશ્ચય કરે એ શક્ય છે. મિથ્યાષ્ટિ આવું કાર્ય કરી શકતો નથી. આ જ અભિપ્રાયથી વિશેષાવશ્યકભાષ્યમાં પણ શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે જણાવેલ છે કે “છૂટા-છવાયા નયો સંપૂર્ણ વસ્તુને સાચી રીતે જણાવી શકતા નથી. જેમ અલગ-અલગ રહેલા મણિઓ “રત્નાવલી’ના વ્યવહારનો વિષય બની શકતા નથી, તેમ જુદા-જુદા સ્વત– નયો “પ્રમાણ’ વ્યવહારનું ભાજન બનતા નથી. તથા જેવી રીતે એક દોરામાં પરોવાયેલા મણિઓને “રત્નાવલી’ કહી શકાય છેતેવી રીતે પરસ્પર સાપેક્ષભાવે ભેગા થયેલા નયો “પ્રમાણ' વ્યવહારનો વિષય બને છે. કેમ કે તે સંપૂર્ણ વસ્તુસ્વરૂપનો સાચો નિર્ણય કરાવે છે.” સર્વનયસમન્વય તો સમકિતી જ કરી શકે છે. તેથી સર્વ નયવાદોને સમ્યગ્દર્શનના યોગે ફલતઃ સત્ય કહ્યા છે, તે વ્યાજબી જ છે - તેમ સમજવું.
. ચિહ્રદયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. 1. પૂર્વ વિષયસત્યાન અરવિજયપરાક્વીન તાન્ જ્ઞાતા રેવુ न संमुह्यति न च समयाशातनां करोति ।। 2. सर्वे अपि नयाः मिथ्यादृष्टयः स्वपक्षप्रतिबद्धाः। 3. न समस्तवस्तुगमका विष्वग् रत्नावल्याः मणयः इव। सहिताः समस्तगमका मणयः रत्नावल्याः इव ।।
Page #440
--------------------------------------------------------------------------
________________
१०६६
। असत्ये वर्त्मनि स्थित्वा ततः सत्यं समीहते ० ૮/૨૦ न चैवमभिन्नग्रन्थीनां मार्गानुसारिक्षयोपशमवतामपि नयवादाश्रयणमसङ्गतं स्यात्, निजस्वरूपतो नयवादैकान्तस्याऽशुद्धत्वादिति शङ्कनीयम्,
निजस्वरूपतोऽशुद्धत्वेऽपि तादृशस्थले फलतः शुद्धत्वं सर्वेषां नयवादानां स्याद्वादव्युत्पादकतयेत्यर्वाग्दशायां तत्त्वजिज्ञासया मध्यस्थभावेन सर्वथा तदाश्रयणं न्याय्यमिति परमार्थः (त.सू. श १/३५/पृ.३९६ यशो.वृ.) इति तत्त्वार्थसूत्रवृत्तौ यशोविजयवाचकवराभिप्रायः। _ “तथापि एकान्तयुक्तीनां तत्त्वतो मिथ्यात्वाद् आश्रयणाऽनौचित्यमिति चेत् ? न, 'असत्ये वर्त्मनि स्थित्वा ततः सत्यं समीहते' इति न्यायेन शिष्यमतिविस्फारणार्थं तदुपादानस्याऽपि न्याय्यत्वाद्” (न्या.ख.खा.भाग२ पृ.४१९) इति व्यक्तं न्यायखण्डखाद्ये ।
શંકા :- (૨.) જો સમ્યગ્દર્શનના યોગથી જ તમામ નયવાદો ફલતઃ સત્યતાને ધારણ કરતા હોય તો જે જીવોએ ગ્રંથિભેદ કરેલો નથી, તેવા જીવો માર્ગાનુસારી ક્ષયોપશમને ધરાવતા હોવા છતાં જો નયવાદનો આશ્રય કરે તો તે અસંગત બની જશે. કારણ કે તેવા જીવો પાસે સમ્યગ્દર્શન ન હોવાથી તેમણે સ્વીકારેલા નયવાદમાં ફલતઃ સત્યત્વનો સંભવ નથી. તથા પોતાના સ્વરૂપની દષ્ટિએ તો નયવાદ એકાન્ત અશુદ્ધ જ છે. આમ ફલસાપેક્ષ શુદ્ધિ કે સ્વરૂપસાપેક્ષ શુદ્ધિ તેવા માર્ગાનુસારી જીવોએ સ્વીકારેલ નયવાદમાં ગેરહાજર હોવાથી માર્ગાનુસારી ક્ષયોપશમવાળા મંદમિથ્યાત્વી જીવો નયવાદનો આશ્રય કરી નહિ શકે.
# મિથ્યાનય પણ અવસ્થાવિશેષમાં ઉપયોગી જ સમાધાન :- (નિન) તમારી શંકા વ્યાજબી નથી. કારણ કે તમામ નયવાદો = નયવાક્યો પોતાના સ્વરૂપની દૃષ્ટિએ અશુદ્ધ હોવા છતાં માર્ગાનુસારી ક્ષયોપશમવાળા મંદમિથ્યાત્વી જીવો તત્ત્વજિજ્ઞાસાભાવે વિવિધ પ્રકારના નયવાક્યોનો સ્વીકાર કરે તો તેવા જીવોને સ્યાદ્વાદની સાચી સમજણ પ્રાપ્ત થાય છે. તથા આગળ જતાં તેના પરિણામરૂપે સમ્યગ્દર્શનની પણ નિષ્પત્તિ થાય છે. આમ તેવા જીવો માટે તમામ નયવાદો સાદ્વાદના વ્યુત્પાદક હોવાથી ફલતઃ (= પરિણામતઃ) શુદ્ધ બની જાય છે. તેથી પ્રાથમિક અવસ્થામાં તત્ત્વજિજ્ઞાસાથી મધ્યસ્થભાવે નયવાદનો આશ્રય કરવો સર્વથા ન્યાયસંગત છે. આ પરમાર્થ છે. આ પ્રમાણે તત્ત્વાર્થસૂત્રવ્યાખ્યામાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજનો અભિપ્રાય છે.
મક શિષ્યમતિવિસ્ફારણ માટે નયવાદ આવકાર્ય . (“તથા.) ન્યાયખંડખાદ્યમાં આ જ બાબતને પ્રશ્નોત્તરીરૂપે નિમ્નોક્ત પદ્ધતિથી જણાવેલ છે.
પ્રશ્ન :- “ચા” પદનું ગ્રહણ કરવાથી નય ભલે દૂષિત ન થાય. તો પણ એકાન્તવાદની યુક્તિઓ પરમાર્થથી તો મિથ્યા જ છે. મિથ્યા હોવાથી તેનો આશ્રય કરવો સાધુ માટે યોગ્ય તો ન જ કહેવાય ને ?!
પ્રત્યુત્તર :- ના, તમારી દલીલ વ્યાજબી નથી. કારણ કે “કારણવશ અસત્ય માર્ગમાં રહેલો માણસ ત્યાં રહીને સત્યમાર્ગની અભિલાષા કરે છે. આ ન્યાયથી શિષ્યમતિને વધુ તેજસ્વી બનાવવા માટે નયવાદનું અવલંબન પણ યુક્તિસંગત જ છે.
Page #441
--------------------------------------------------------------------------
________________
૮/૨૦ • नयवादप्रवृत्तिः आपवादिकी ।
१०६७ एतेन ‘साधूनां नयवादेषु प्रवृत्तिरुचिता न वा ?' इत्यपि समाहितम् । तदुक्तं तत्त्वार्थसूत्रवृत्ती न्यायविशारदेन “उत्सर्गतो हि पारमेश्वरप्रवचनपरिणतबुद्धीनां स्याद्वादाभिधानमेवोचितम्, परिपूर्णवस्तुप्रति- ५ पादकत्वात्। तद्व्युत्पत्त्यर्थितया तु शिष्याणामंशग्राहिषु नयवादेष्वप्यपवादतः प्रवृत्तिरुचितैव, ‘अशुद्ध वर्मनि रा स्थित्वा ततः शुद्धं समीहते' इत्यादिन्यायाद्,” (त.सू.१/३५/पृ.३९५ यशो.वृ.) इति भावनीयम् । प्रकृते ... “સત્વે વનિ સ્થિત્વ તતઃ સત્યં સમીદતે” (વા.૫.૨/૨૪૦) રૂતિ વીચાવી મર્ઝરિયન મર્તવ્ય
वस्तुतस्तु निश्चय-व्यवहारयोः द्रव्यार्थिक-पर्यायार्थिकरूपतैव । तयोश्च नैगमादिनयसप्तके सम-श वतारः पूर्वं (८/९) दर्शित एवेति आध्यात्मिकपरिभाषानुसारतो नैगमाद्यतिरिक्तरूपेण निश्चय क -व्यवहारनयप्रदर्शनमपि अतिरिक्तद्रव्यार्थिक-पर्यायार्थिकनयप्रदर्शनमिव देवसेनस्य नैव युज्यते । तदुक्तं लघीयस्त्रयतात्पर्यवृत्तौ “द्रव्यं श्रितो निश्चयनयो द्रव्यार्थिकः, पर्यायाश्रितो व्यवहारनयः पर्यायार्थिकः" (ल.त्र.१७ वृ.) इति घोटकाऽऽरूढो विस्मृतघोटको देवसेनः अपसिद्धान्तग्रस्तः सञ्जातः । 'न हि
ક ઉત્સર્ગથી રચાદ્વાદદેશના, અપવાદથી નચદેશના છે (ર્તિન.) “સાધુઓ નયવાદમાં પ્રવૃત્તિ કરે તો તે ઉચિત છે કે નહિ ?” – આવી શંકાનું પણ ઉપરોક્ત પ્રતિપાદન દ્વારા સમાધાન થઈ જાય છે. તેથી જ તત્ત્વાર્થસૂત્રની વ્યાખ્યામાં ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે “જિનપ્રવચનથી જેની બુદ્ધિ પરિણત થયેલી છે તેવા મહાત્માઓ ઉત્સર્ગથી (નયવાદના બદલે) સ્યાદ્વાદનું પ્રતિપાદન કરે તે જ ઉચિત છે. કારણ કે સ્યાદ્વાદ જ વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. પરંતુ જેમને સ્યાદ્વાદની સાચી સમજણ નથી પ્રાપ્ત થઈ તેવા શિષ્યો તો સ્યાદ્વાદની સાચી સમજણ મેળવવાની કામનાથી અંશગ્રાહી નયવાદમાં પણ અપવાદથી પ્રવૃત્તિ કરે તો તે પ્રવૃત્તિ ઉચિત જ છે. કારણ કે “અશુદ્ધ માર્ગમાં રહીને ત્યાંથી શુદ્ધ છે માર્ગની કામનાને સંયોગવિશેષમાં માણસ કરે છે' - આવા પ્રકારનો ન્યાય ઉપરોક્ત આપવાદિક નયવાદપ્રવૃત્તિનું સમર્થન કરે છે.” આ પ્રમાણે મહોપાધ્યાયજી મહારાજે જે જણાવેલ છે તેનો શાંતિથી ! વિચાર કરવો. વાક્યપદીય ગ્રંથમાં ભર્તુહરિએ જે જણાવેલ છે કે “અસત્ય માર્ગમાં રહીને ત્યાંથી સાધક સત્યની = સત્યમાર્ગની કામના કરે છે' - તેનું પણ અહીં સ્મરણ કરવું.
_ સ્વત– નિશ્ચય-વ્યવહાર પ્રદર્શન અનુચિત ( (વસ્તુ) વાસ્તવમાં તો નિશ્ચયનય દ્રવ્યાર્થિકન સ્વરૂપ જ છે. તથા વ્યવહારનય પર્યાયાર્થિકસ્વરૂપ જ છે. તેમજ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયનો સમાવતાર તો આ જ શાખામાં નવમા શ્લોકના વિવરણમાં દર્શાવેલ જ છે. તેથી આધ્યાત્મિક પરિભાષા મુજબ નૈગમાદિ સાત નયોથી સ્વતન્તરૂપે નિશ્ચય -વ્યવહારપ્રદર્શન પણ સ્વતન્ત દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયના પ્રદર્શનની જેમ દેવસેન માટે અયોગ્ય જ છે. લયસ્રયતાત્પર્યવૃત્તિમાં જણાવેલ છે કે ‘દ્રવ્યનો આશ્રય કરવાના લીધે નિશ્ચયનય દ્રવ્યાર્થિક છે. તથા પર્યાયનો આશ્રય કરવાના લીધે વ્યવહારનય પર્યાયાર્થિક છે.” ઉપરોક્ત દિગંબર ગ્રંથને પણ દેવસેનજી ભૂલી ગયા. આ તો “ઘોડા ઉપર ચઢેલો માણસ ઘોડાને જ ભૂલી જાય' - તેના જેવું થયું. દિગંબરમતસ્વરૂપ ઘોડાને દિગંબર દેવસેન ભૂલી જાય તે બાબત અપસિદ્ધાન્તની આપાદક બને છે. “ખરેખર હરણનું
Page #442
--------------------------------------------------------------------------
________________
१०६८० सम्यक्त्वयोग-क्षेमाद्यभिप्रायेण द्रव्यानुयोगः परिशीलनीय:
० ८/२० हरिणशावको भवति प्रतिपक्षः पञ्चाननस्य' इति न्यायोऽत्र लब्धावसरः ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – नयवादानां स्वरूपतोऽशुद्धत्वेऽपि सम्यग्दर्शनयोगेन फलतः ग शुद्धिरुपलभ्यते इति ज्ञात्वा द्रव्यानुयोगाभ्यासी आत्मार्थी आराधकः षड्दर्शन-सप्तनय-सप्तभङ्गी -प्रमाणचतुष्टय-निक्षेपचतुष्टयमीमांसाप्रवृत्तौ नैश्चयिकसम्यग्दर्शनोपलब्धिलक्ष्यविस्मरणं यथा न स्यात् तथा यतेतेति न केवलमभिलषणीयम्, अपि तु अनिवार्यम् आवश्यकम् आदरणीयञ्च । इत्थञ्च
(१)विषय-कषायमन्दता-(२)ज्ञानगर्भवैराग्य-(३)निर्निदानभगवद्भक्ति-(४)निर्निमित्तगुरुसमर्पणभाव क -(५)स्वभूमिकोचितकर्तव्यपालनपरायणतानां निरन्तरं संवेदनान्वितहृदयेन सेवनतः स्वात्मनि ग्रन्थिभेदणि गोचराऽमोघसामर्थ्यमाविर्भाव्य तात्त्विकसम्यग्दर्शनप्रादुर्भावप्रस्तावान्न भ्रंशितव्यमित्युपदेशः। तदनुसरणेन च शीघ्रं “रत्नत्रयं मोक्षः” (अ.सा.१८/१८०) इति ऋजुसूत्रादिनयानुसारेण अध्यात्मसारोक्तो मोक्षः सुलभः ચાતુ/૮/૨૦ બચ્ચે ક્યારેય સિંહના પ્રતિપક્ષી તરીકે ગોઠવાઈ ન શકે - આ ન્યાય અહીં અવસર પ્રાપ્ત છે.
) સ્યાદ્વાદ અને નાચવાદ વચ્ચે વિશેષતા ) સ્પષ્ટતા :- સાચા માર્ગે ચાલીને ઈચ્છિત મંઝિલને પ્રાપ્ત કરવી તે ઉત્સર્ગ છે. પરંતુ સાચા માર્ગથી દૂર રહેલ વ્યક્તિ કાંટાળા માર્ગમાં રહીને પણ સાચા નિષ્કટક માર્ગને મેળવવા માટે પ્રયત્ન કરે છે. ખોટા રસ્તે રહેલ ત્યાંથી સાચા માર્ગને પ્રાપ્ત કરીને ઈચ્છિત મંઝિલને મેળવી લે, તે અપવાદ કહેવાય. સ્યાદ્વાદ = સાચો નિષ્ફટક માર્ગ, નયવાદ = કાંટાળો માર્ગ. સ્યાદ્વાદનું પ્રતિપાદન = ઉત્સર્ગમાર્ગ. નયવાદનું પ્રતિપાદન
= અપવાદમાર્ગ. ઉત્સર્ગમાર્ગે ચાલવાનું સામર્થ્ય ધરાવનાર વ્યક્તિ ઉત્સર્ગમાર્ગે ચાલે તે ઉત્તમ છે. જેને D; ઉત્સર્ગમાર્ગ મળે તેમ ન હોય તે વ્યક્તિ અપવાદમાર્ગે ચાલે તે મધ્યમ છે. તેથી પ્રસ્તુતમાં સ્યાદ્વાદનું નિરૂપણ
એ ઔત્સર્ગિક ઉત્તમ મોક્ષમાર્ગ છે. તથા નયવાદનું નિરૂપણ આપવાદિક અને મધ્યમ પ્રકારનો મોક્ષમાર્ગ જ {ી છે. ઉત્સર્ગમાર્ગને ન અપનાવી શકનારા જીવોએ અપવાદમાર્ગનો આશ્રય કરવો તે પણ ન્યાયસંગત જ છે.
% ગ્રંથિભેદનો માર્ગ અપનાવીએ . આધ્યાત્મિક ઉપનય :- નયવાદમાં સ્વરૂપત અશુદ્ધિ હોવા છતાં સમ્ય દર્શનના યોગે ફલતઃ શુદ્ધિ પ્રાપ્ત થાય છે. આવું જાણીને દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરનાર આત્માર્થી સાધક પદર્શનની વિચારણામાં કે સતનય, સપ્તભંગી, પ્રમાણચતુષ્ટય, નિક્ષેપચતુષ્ટય આદિની વિચારણામાં ઊંડા ઉતરે ત્યારે નૈૠયિક સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું લક્ષ્ય ચૂકી ન જવાય તેની સાવધાની રાખે તે માત્ર ઈચ્છનીય જ નહિ, પરંતુ અનિવાર્ય, આવશ્યક અને આવકાર્ય પણ છે. (૧) વિષય-કષાયની મંદતા, (૨) જ્ઞાનગર્ભિત વૈરાગ્ય, (૩) નિષ્કામ ભગવદ્ભક્તિ, (૪) બિનશરતી ગુરુસમર્પણભાવ અને (૫) સ્વભૂમિકાયોગ્ય કર્તવ્યપાલનમાં તત્પરતા – આ પાંચ તત્ત્વનું સતત સંવેદનશીલ હૃદયથી સેવન કરવા દ્વારા “પોતાના આત્મામાં ગ્રંથિભેદનું અમોઘ સામર્થ્ય ઉછાળી તાત્ત્વિક સમ્યગ્દર્શનને પ્રગટાવવાની તક ચૂકવી નહિ - આ ઉપદેશ અહીં મળે છે. તેને અનુસરવાથી ઋજુસૂત્રાદિ નિયોના મત મુજબ અધ્યાત્મસારમાં જણાવેલ કર્મોચ્છેદક રત્નત્રયસ્વરૂપ મોક્ષ ઝડપથી સુલભ થાય. (૮/૨૦)
Page #443
--------------------------------------------------------------------------
________________
८/२१
☼ निश्चय-व्यवहारलक्षणद्योतनम्
=
તિણઈ ભાષ્યઈ ભાખિઉં રે, આદરિઈ નિરધાર;
=
તત્ત્વારથ નિશ્ચય ગ્રહઈ રે, જનઅભિમત વ્યવહાર રે ।।૮/૨૧૫ (૧૨૯) પ્રાણી. (તિણઈ = ) તે માટઇં નિશ્ચય-વ્યવહારનું લક્ષણ ભાષ્યઈ વિશેષાવશ્યક (ભાખિä =) કહિઉં છઈં, “તિમ નિરધારો આદરવાઈ. “તત્ત્વાર્થપ્રાદી નો નિશ્ચય, તો મિમતાર્થપ્રાદી વ્યવહાર:' । व्यवहारे इव निश्चये गौणतालक्षण उपचारो यदि सम्मतः तर्हि विभिन्ना निश्चय-व्यवहारनयप्रवृत्तिः केन प्रकारेण आगमे दर्शिता ? इत्याशङ्कायामाह - ' विशेषे 'ति ।
विशेषावश्यकोक्ते ते आद्रियेतां ततः खलु ।
गृह्णाति निश्चयः तत्त्वं व्यवहारो जनोदितम् ।।८/२१ ।।
=
प्रकृते दण्डान्वयस्त्वेवम् - ततः विशेषावश्यकोक्ते ते (= निश्चयव्यवहारलक्षणे) खलु आद्रिયેતામ્। નિશ્વયઃ તત્ત્વ મૃતિ। વ્યવહાર: (તુ) નનોવિતમ્ (અર્થ વૃતિ) ।।૮/૨૧|| ततः = तस्मात् कारणाद् विशेषावश्यकोक्ते विशेषावश्यकभाष्यगदिते ते - व्यवहारनयलक्षणे खलुः = एव आद्रियेताम् । तदेवाह - निश्चय: नयः तत्त्वं युक्तिसिद्धम् आन्तरिकं मिथ्याऽऽरोपशून्यं पदार्थस्वरूपं गृह्णाति । “तत्त्वम् ( स. प. ५२ ) इति सप्तपदार्थ्यां शिवादित्यमिश्रः । “ अतस्मिन् तदध्यवसायः आरोपः। तद्रहितं वस्तुनः का स्वरूपं तत् तत्त्वम्” (स.प. ५२ वृ. पृ. ११४) इति सप्तपदार्थीवृत्तौ जिनवर्धनसूरिः । प्रकृते मिथ्याऽऽरोपं
=
अनारोपितं रूपम्”
.
=
१०६९
=
निश्चय
परमार्थं
=
અવતરલિકા :- નિશ્ચયમાં જો વ્યવહારની જેમ ગૌણતા સ્વરૂપ ઉપચાર માન્ય હોય તો નિશ્ચયની અને વ્યવહારની અલગ પ્રવૃત્તિ આગમમાં કેમ દર્શાવેલી છે ? આ શંકાના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે કે :* નિશ્ચય-વ્યવહાર નયને ઓળખીએ ♦
4
[9]>
♦ પુસ્તકોમાં ‘તત્ત્વઅર...' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. 8 P(૨)માં ‘જિન' પાઠ. ♦ લા.(૨)માં ‘એ પદનો અર્થ ભિન્ન લિખાણી છઈ તિમ નિરધારો.' પાઠ. ↑ પુસ્તકોમાં ‘આદિરનઈં' પાઠ નથી. કો.(૧૨)માં છે.
શ્લોકાર્થ :- તેથી વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ નિશ્ચય-વ્યવહારના લક્ષણને જ આદરવા. નિશ્ચય તત્ત્વને ગ્રહણ કરે છે. વ્યવહાર લોકસંમત અર્થને ગ્રહણ કરે છે. (૮/૨૧)
વ્યાખ્યાર્થ :- તે કારણથી વિશેષાવશ્યકભાષ્યમાં દર્શાવેલ નિશ્ચયનયનું લક્ષણ અને વ્યવહારનયનું લક્ષણ જ આદરવા યોગ્ય છે. ગ્રંથકારશ્રી તે જ જણાવે છે. નિશ્ચયનય પદાર્થના તત્ત્વને = યુક્તિસિદ્ધ ! પારમાર્થિક, મિથ્યા આરોપથી રહિત એવા આંતરિક સ્વરૂપને ગ્રહણ કરે છે. સપ્તપદાર્થી ગ્રંથમાં વૈશેષિકાનુયાયી શિવાદિત્ય મિશ્ર જણાવે છે કે ‘વસ્તુનું અનારોપિત સ્વરૂપ એ તત્ત્વ છે.' આની સ્પષ્ટતા કરતાં જિનવર્ધનસૂરિએ સપ્તપદાર્થીવ્યાખ્યામાં જણાવેલ છે કે ‘જે પદાર્થ જે સ્વરૂપે ન હોય તે સ્વરૂપનો તેમાં અધ્યવસાય = બોધ થાય તે આરોપ કહેવાય. આવા પ્રકારના આરોપથી = ભ્રમથી રહિત એવું વસ્તુનું જે સ્વરૂપ હોય તે તત્ત્વ કહેવાય.' તેથી પ્રસ્તુતમાં જે નય મિથ્યા આરોપને છોડીને, આગમ મુજબ, મુખ્ય-ગૌણભાવથી વણાયેલ હોય તે રીતે યુક્તિસિદ્ધ પદાર્થના પારમાર્થિક = અભ્રાન્ત સ્વરૂપનો
Page #444
--------------------------------------------------------------------------
________________
१०७० ० स्वरूपेणैव निश्चय-व्यवहारविषयिताभेदः ।
८/२१ તત્ત્વ અર્થ તે યુક્તિસિદ્ધ અર્થ જાણવો. લોકાભિમત તે વ્યવહાર પ્રસિદ્ધ.
યદ્યપિ પ્રમાણ શું તત્ત્વાર્થગ્રાહી છઇ તથાપિ પ્રમાણ = સકલતત્ત્વાર્થગ્રાહી, નિશ્ચયનય = એકદેશતત્ત્વાર્થગ્રાહી એ ભેદ જાણવો. विमुच्य आगमानुसारतो मुख्य-गौणभावानुवेधेन यौक्तिकपदार्थपारमार्थिकस्वरूपग्राही निश्चय इत्यर्थः । तदुक्तं विशेषावश्यकभाष्ये “परमत्थपरो मण्णइ निच्छइओ” (वि.आ.भा.३५८९) इति । “भूदत्थो देसिदो
दु सुद्धणओ" (स.सा.११) इति समयसारे कुन्दकुन्दस्वामिना शुद्धनयपदेन निश्चयनय एवोक्तः। तदुक्तं - પષ્યત્વમળq “શુદ્ધનયા: = નિશ્ચયનયા ત્યર્થ” (T...ર૬રૂછ પૂ) રૂતિ | के व्यवहारो नयस्तु जनोदितं = लोकव्यवहारप्रसिद्धं बाह्य पदार्थस्वरूपं गृह्णाति । तदुक्तं विशेषा
વશ્યમાથે “નો વિવારપરો વવહારો” (વિ.મા.મ.રુ૧૮૬) ઊંતિા क. यद्यपि प्रमाणमपि तत्त्वार्थग्राहकमस्ति तथापि प्रमाणस्य सकलतत्त्वार्थग्राहित्वं निश्चयस्य च # नयत्वेन एकांशतत्त्वार्थग्राहकत्वमित्यनयोः विशेषो बोद्धव्यः ।
ननु तर्हि व्यवहारस्य किम् अवशिष्टैकदेशीयतत्त्वग्राहित्वं यदुत अतत्त्वग्राहित्वम् ?
उच्यते, निश्चय-व्यवहारनययोः स्वरूपमेव तावत् परस्परं विलक्षणम् । अत एव वस्तुग्रहणे यथा निश्चयः प्रवर्तते ततोऽन्यथैव व्यवहारः प्रवर्तते । क्षकिरणयन्त्रतुल्यो निश्चयो हि वस्तुन બોધ કરાવે તે નિશ્ચયનય - આવું અર્થઘટન કરવું. વિશેષાવશ્યકભાષ્યમાં આ અંગે કહેલ છે કે “પરમાર્થમાં તત્પર નય નૈૠયિક કહેવાય છે.” “સદ્દભૂતપદાર્થવિષયક શુદ્ધનય કહેવાયેલ છે” – આ મુજબ સમયસારમાં કુંદકુંદસ્વામીએ જે જણાવેલ છે તેમાં “શુદ્ધનય’ શબ્દથી નિશ્ચયનયને જ જણાવેલ છે. પંચકલ્પભાષ્યમૂર્ણિમાં શુદ્ધનય એટલે નિશ્ચયનય - આવો અર્થ જણાવેલ છે.
(વ્યવ.) વ્યવહારનય તો પદાર્થના તેવા બાહ્ય સ્વરૂપને ગ્રહણ કરે છે કે જે લોકવ્યવહારમાં પ્રસિદ્ધ ન હોય. તેથી જ વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “લોકવ્યવહારમાં તત્પર હોય તે વ્યવહારનય કહેવાય.”
9 પ્રમાણ અને નિશ્ચયનય વચ્ચે તફાવત છ (ચ) પ્રમાણ પણ નિશ્ચયનયની જેમ તાત્ત્વિક = પારમાર્થિક અર્થનું ગ્રહણ કરે છે. તેમ છતાં પણ પ્રમાણ અને નિશ્ચયનય પરસ્પર અભિન્ન બની જવાની આપત્તિને પ્રસ્તુતમાં કોઈ અવકાશ નથી. કારણ કે પ્રમાણ સંપૂર્ણ પારમાર્થિક અર્થનું ગ્રહણ કરે છે. જ્યારે નિશ્ચય તો નય હોવાના લીધે વસ્તુના એક અંશ સ્વરૂપ પારમાર્થિક તત્ત્વનું ગ્રહણ કરે છે. આ રીતે પ્રમાણ અને નિશ્ચયનય વચ્ચે ભેદ જાણવો.
શંકા :- (ના) જો નિશ્ચયનય આંશિક તત્ત્વને ગ્રહણ કરનાર હોય તો વ્યવહારનય શું બાકી રહેલા આંશિક તત્ત્વને ગ્રહણ કરનાર છે કે અતત્ત્વને ગ્રહણ કરનાર ?
ફ નિશ્ચય-વ્યવહારની બોધશેલી વિલક્ષણ ફ સમાધાન :- (Gધ્ય) સૌપ્રથમ તમે એ વાત સમજી લો કે નિશ્ચયનયનું અને વ્યવહારનયનું સ્વરૂપ જ પરસ્પર વિલક્ષણ છે. તેથી જ વસ્તુનો બોધ કરવા માટે નિશ્ચયનય જે રીતે પ્રવર્તે છે, તે કરતાં 1. પરમાર્થપરઃ મન્યતે નૈશ્વવિક2. મૂતાર્યો ઢર્શતતુ શુદ્ધનય: 3. નવ્યવહારપરા વ્યવહાર:
Page #445
--------------------------------------------------------------------------
________________
૮/૨૨ ० निश्चय-व्यवहारस्वरूपादिवलक्षण्यम् ।
१०७१ નિશ્ચયનયની વિષયતા અનઈં વ્યવહારનયની વિષયતા જ અનુભવસિદ્ધ ભિન્ન છઈ, અંશ જ્ઞાનેંનિષ્ઠ. आन्तरिकं स्वरूपं परिच्छिनत्ति, तथैव तस्य तत्परत्वात् । छायाचित्रयन्त्रसमो व्यवहारस्तु बाह्यं लोकग्राह्यं वस्तुस्वरूपं गृह्णाति, तथैव तस्य तत्परत्वात् ।
अत एव ज्ञानात्मकनिश्चयनयनिष्ठविषयितातो व्यवहारनयनिष्ठविषयिता भिद्यते। तत एव अर्थनिष्ठा निश्चयनयनिष्ठविषयितानिरूपिता व्यवहारनयनिष्ठविषयितानिरूपिता च विषयता मिथो । भिद्यते। अनुभवसिद्धञ्चैतत् सर्वमित्यनपलपनीयम् ।
यद्यपि ज्ञान-ज्ञेय-ज्ञातृलक्षणस्य त्रिविधस्य पदार्थस्य बाह्याऽऽन्तरस्वरूपेषु स्वतः भेदः सम्भवति तथापि ज्ञेयपदार्थनिष्ठनानाविषयतासु स्वतो नैव कश्चिद् भेदः, तासां ज्ञाननिष्ठविषयितासापेक्षत्वात् । अतोऽत्र विषयताभेदनियामकतया विषयिताभेदः, तन्नियामकतया च निश्चय-व्यवहारज्ञानस्वरूपभेदः अतिरिक्तविषयितामतानुसारेण उपदर्शितः, अन्यथा विषयिताभेदकृते निश्चय-व्यवहारज्ञानस्वरूपभेदोपदर्शनमत्राऽनतिप्रयोजनं स्याद् इत्यवधेयम् । જુદી જ રીતે વ્યવહારનય પ્રવર્તે છે. X-Ray મશીન જેવો નિશ્ચયનય વસ્તુના આંતરિક સ્વરૂપનો નિર્ણય કરે છે. કેમ કે આંતરિક સ્વરૂપનો નિર્ણય કરવામાં તે તત્પર છે. જ્યારે Camera સમાન વ્યવહારનય તો લોકો સમજી શકે તેવા વસ્તુના બાહ્ય સ્વરૂપનો બોધ કરે છે. કેમ કે તેવો બોધ કરવામાં તે તત્પર છે.
(ાત.) તેથી જ પ્રસ્તુતમાં નિશ્ચયનયાત્મક જ્ઞાનમાં રહેલી વિષયિતા કરતાં વ્યવહારનયાત્મક જ્ઞાનમાં રહેલી વિષયિતા જુદી પડી જાય છે. તે પરસ્પર ભિન્ન હોવાના કારણે જ નિશ્ચયનયનિષ્ઠ વિષયિતાથી નિરૂપિત એવી શેયમાં રહેનારી વિષયતા અને વ્યવહારનયગત વિષયિતાથી નિરૂપિત શેયગત વિષયતા પરસ્પર અલગ પડે છે. આ બધી બાબત અનુભવસિદ્ધ છે. તેથી અપલાપ કરવા યોગ્ય નથી.
હળ વિષયતાભેદ વિષયિતાભેદને સાપેક્ષ છે (પ) પદાર્થના ત્રણ પ્રકાર છે. (૧) જ્ઞાન, (૨) શેય અને (૩) જ્ઞાતા. આ ત્રણેય પ્રકારના પદાર્થના બાહ્ય અને આંતરિક સ્વરૂપમાં જો કે સ્વતઃ ભેદ સંભવે છે. તેમ છતાં શેય પદાર્થમાં રહેનારી વિવિધ વિષયતાઓમાં પરસ્પર ભેદ સ્વતઃ નહિ પરંતુ પરતઃ હોય છે. કારણ કે વિષયતાઓ જ્ઞાનગત વિષયિતાને સાપેક્ષ છે. તેથી પ્રસ્તુતમાં શેયગત વિષયતાના ભેદમાં નિયામક તરીકે જ્ઞાનગત વિષયિતાનો ભેદ જણાવેલ છે. તથા વિષયિતાના ભેદના નિયામક તરીકે નિશ્ચયજ્ઞાનના અને વ્યવહારજ્ઞાનના સ્વરૂપમાં ભેદ દેખાડ્યો છે. આ બાબત “જ્ઞાન કરતાં વિષયિતા અતિરિક્ત છે' - આ મત મુજબ જણાવેલ છે. વિષયિતા પોતાના આશ્રયભૂત જ્ઞાનસ્વરૂપ જ હોય તો વિષયિતાના ભેદ માટે અહીં નિશ્ચય-વ્યવહારજ્ઞાનના સ્વરૂપનો ભેદ દેખાડવાની જરૂરત જ ન રહે. આ બાબત ખ્યાલમાં રાખવી.
3 ધ.માં ‘વિશેષતા” પાઠ. આ.(૧)માં “અત્ર' પાઠ. કો.(+૯+૧૦૧૨)માં “ત્રજ્ઞાન ન નિષ્ટપ્રવર પાઠ. કો.(૫ + ૧૩ + ૨૧) + સં.(૩) + લી.(૧ + ૨ + ૩) “સત્રISજ્ઞાન નિ પાઠ. કો.(૧૪) + મો.(૨)માં “સત્રાગજ્ઞાન નિજ પાઠ. B(૧)માં “ગંગા જ્ઞાને જ નિષ્ઠ પાઠ. કો.(૩+૪+ ૬ + ૧૫) + લી.(૪)નો પાઠ લીધો છે. * અંશતા નનિષ્ઠ પાલિ. તથા ભા. + સં.(૨ + ૪) + પુસ્તકોમાં “અંશજ્ઞાન ન નિષ્ઠ' પાઠ. “અસતા નનિષ્ઠા.” તર્કણા.
Page #446
--------------------------------------------------------------------------
________________
१०७२
* मणिप्रभा-मणिबुद्धिन्यायविमर्शः
८/२१
જિમ સવિકલ્પકજ્ઞાનનિષ્ઠ પ્રકારિતાદિક અન્યવાદી ભિન્ન માનઈં છઇ, ઇમ હૃદયમાંહિં વિચારવું. ॥૮/૨૧॥
रा
वस्तुतः प्रकृते निश्चयनयविषयो हि आंशिकतत्त्वभूतः, व्यवहारनयविषयस्तु क्वचित् तत्त्वौपयिकः क्वचिच्च तत्त्वाऽनुपायभूतः । पञ्चसूत्रोक्तरीत्या ( ५/५५) पारलौकिकप्रवृत्तिशोधकत्वात् तत्त्वौपयिकः व्यवहारविषयो हि मणिप्रभा- मणिबुद्धिन्यायेन तात्त्विक उच्यते, इतरश्च सामान्यलोकव्यवहारगोचरः ल 'अहं देहः, मम पुत्र- कलत्र - देश-दुर्गादिः' इत्यादिलक्षणः –अतात्त्विकः कथ्यते। अतो निश्चय शुं -व्यवहारनयनिरूपिता विषयता मिथो भिन्ना इति फलितम् । स्वरूपतो विभिन्नतया ज्ञेयनिष्ठविषयताभेदकारि निश्चयनयविषयित्वं व्यवहारनयविषयित्वञ्च सविकल्पात्मकं श्रुतज्ञाननिष्ठं प्रमाणज्ञानांशरूपम् अवसेयम्। ते च तथा मिथो भिन्ने, यथा नैयायिकसम्मताः सविकल्पकज्ञाननिष्ठाः प्रकारिता -विशेष्यिता-संसर्गिताख्य - विषयिताः मिथो भिन्नाः । ततश्च निश्चय व्यवहारनयप्रवृत्तिः विभिन्ना इति का चित्तेऽवधातव्यम् । अत्र द्रव्यानुयोगतर्कणायां किञ्चित् स्खलितम् ।
તાત્ત્વિક-અતાત્ત્વિક ગોચર વ્યવહાર
* &>
(વસ્તુ.) વાસ્તવિક રીતે નિશ્ચયનયનો વિષય આંશિક તત્ત્વસ્વરૂપ છે. જ્યારે વ્યવહારનયનો વિષય ક્યારેક તત્ત્વની ઉપલબ્ધિમાં ઉપાયભૂત હોય છે તથા ક્યારેક તત્ત્વોપલબ્ધિમાં ઉપાયભૂત નથી હોતો. પંચસૂત્રના છેડે દર્શાવેલ પદ્ધતિ મુજબ પારલૌકિક પ્રવૃત્તિનો શોધક હોવાથી વ્યવહારનયનો જે વિષય તત્ત્વની ઉપલબ્ધિમાં ઉપાય બને તે વિષય ‘મણિપ્રભામાં મણિની બુદ્ધિ' ન્યાયથી તાત્ત્વિક કહેવાય છે. આશય એ છે કે તેજસ્વી નાગમણિમાં ‘આ મણિ છે’ એવી બુદ્ધિનો વિષય તાત્ત્વિક છે. જ્યારે થાંભલા વગેરેના લીધે સ્વયંપ્રકાશક નાગમણિ દેખાતો ન હોવા છતાં તેની તેજસ્વી પ્રભા આજુબાજુમાં દેખાતી હોય ત્યારે મણિના બદલે મણિપ્રભામાં ‘આ મણિ છે’ આવી બુદ્ધિ દૂર રહેલા માણસને થાય તો તે બુદ્ધિનો વિષય યદ્યપિ તાત્ત્વિક
નથી. કેમ કે મણિપ્રભા મણિ નથી. પરંતુ તે બુદ્ધિના આધારે ત્યાં જનારને નાગમણિની ઉપલબ્ધિ તો થાય ર છે જ. તેથી મણિપ્રભામાં થતી મણિબુદ્ધિ મણિની ઉપલબ્ધિમાં ઉપાય બને છે. મણિપ્રભામાં મણિબુદ્ધિ તત્ત્વૌપયિક = તત્ત્વપ્રાપ્તિમાં ઉપાયભૂત = મણિપ્રાપ્તિમાં સહાયભૂત હોવાથી તાત્ત્વિક ગણાય છે. ફલપ્રાપ્તિની દૃષ્ટિએ તે બુદ્ધિનો વિષય પણ તાત્ત્વિક ગણી શકાય. આ રીતે તત્ત્વની ઉપલબ્ધિમાં ઉપાયભૂત વ્યવહારનયવિષય પણ ‘મણિપ્રભામાં મણિબુદ્ધિ' ન્યાયથી ફલદષ્ટિથી તાત્ત્વિક ગણી શકાય. તથા જે તત્ત્વની ઉપલબ્ધિમાં ઉપાયભૂત ન હોય તેવો વ્યવહારવિષય અતાત્ત્વિક કહેવાય. જેમ કે ‘હું શરીર છું, ‘મારો પુત્ર, મારી પત્ની, મારો દેશ કે કિલ્લો' વગેરે બુદ્ધિસ્વરૂપ વ્યવહારનયનો વિષય અતાત્ત્વિક છે. તેથી ફલિત થાય છે કે નિશ્ચયનિરૂપિત વિષયતા અને વ્યવહારનિરૂપિત વિષયતા પરસ્પર ભિન્ન છે. નિશ્ચય-વ્યવહારમાં રહેનારી વિષયિતા સ્વરૂપથી જ વિભિન્ન છે, સ્વયમેવ વિલક્ષણ છે. તેથી જ તે અર્થનિષ્ઠ વિષયતાને ભિન્ન સિદ્ધ કરે છે. અર્થનિષ્ઠ વિષયતાને ભિન્ન સિદ્ધ કરનાર નિશ્ચયનયનિષ્ઠ વિયિતા તથા વ્યવહારગત વિયિતા એ સવિકલ્પાત્મક શ્રુતજ્ઞાનગત છે તથા પ્રમાણજ્ઞાનના અંશસ્વરૂપ છે - તેમ જાણવું. આ બન્ને વિષયિતા પરસ્પર તે રીતે જુદી છે જે રીતે નૈયાયિકસંમત સવિકલ્પજ્ઞાનનિષ્ઠ પ્રકારિતા, વિશેષ્મિતા અને સંસર્ગિતા નામની વિષયિતા પરસ્પર જુદી છે. આથી નિશ્ચયનયની અને વ્યવહારનયની પ્રવૃત્તિ શાસ્ત્રમાં વિભિન્ન દર્શાવી છે. આમ આ બાબતને સ્વચિત્તમાં ધારવી. અહીં દ્રવ્યાનુયોગતર્કણામાં કાંઈક સ્ખલના થઈ છે.
Page #447
--------------------------------------------------------------------------
________________
૮/૨૨ ० मुमुक्षुप्रवृत्ति-परिणतिप्रकाशनम् .
१०७३ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - तीव्रमुमुक्षान्वित आत्मार्थी नानाजनमध्ये अकामतोऽपि लोकप्रसिद्धवस्तुव्यवहारं करोति। न हि ‘मे देहः, गृहम्, कुटुम्बम्' इत्यादिव्यवहारकरणे मुमुक्षोः लेशतोऽपि आदरः समस्ति तथापि तथाव्यवहारः क्वचित् कर्तव्यतामापद्यते । एतादृशव्यवहारनिमज्जनतः । मोक्ष-शुद्धात्मतत्त्वाविर्भावलक्ष्याऽविस्मरणकृते मुमुक्षुः तत्त्वग्राहकनिश्चयनयमत्यादरेण गृह्णाति। न
इत्थं जनसमवाये कर्तव्यताऽऽपन्नप्रवृत्तिं व्यवहारनयतः प्रयोजनभूतां मत्वा निश्चयनयत उपादेयभूतं । परमात्मतत्त्वमाविर्भावयितुमनवरतमन्तःकरणे स यतत एव । इत्थमेव तीव्रमुमुक्षा ग्रन्थिभेद-घातिकर्मच्छेदौ । कृत्वा तं परमनिजधाम प्रापयति । “व्यवहार-निश्चयौ यः प्रबुध्य तत्त्वेन भवति मध्यस्थः। प्राप्नोति के देशनायाः स एव फलमविकलं शिष्यः” (पु.सि.८) इत्येवं पुरुषार्थसिद्धयुपायकारिका संस्मर्तव्याऽत्र । णि तादृशमध्यस्थताबलेन “समस्तद्वन्द्ववर्जितमव्याबाधं सिद्धपरमात्मसुखं” (मा.प.३१८) मार्गपरिशुद्धिवृत्तौ कुलचन्द्रसूरिभिः दर्शितं शीघ्रं लभते मुनिः ।।८/२१ ।।
>; જ્ઞાનની વિવિધ વિષરિતા વિલક્ષણ છે ; સ્પષ્ટતા :- નૈયાયિકમતે “ટ-ઘટત્વ-સમવાય' આ પ્રકારે જે નિર્વિકલ્પ જ્ઞાન ઈન્દ્રિયાર્થસકિર્ષથી ઉત્પન્ન થાય છે તેમાં (૧) પ્રકારિતા, (૨) વિશેષ્યિતા કે (૩) સંસર્ગિતા નામની વિષયિતા રહેતી નથી. જ્યારે “કાં ઘટ” આવા સવિકલ્પ જ્ઞાનમાં તે ત્રિવિધ વિષયિતા રહે છે. જેમ તૈયાયિક મતે
સવિકલ્પ જ્ઞાનની ત્રિવિધ વિષયિતા પરસ્પર ભિન્ન છે', તેમ જૈનમતે “નિશ્ચય-વ્યવહારનયની વિષયિતા પરસ્પર ભિન્ન છે.' નિશ્ચયનય = એક્સ-રે મશીન. તથા વ્યવહારનય = કેમેરો. બન્નેનું કાર્યક્ષેત્ર સાવ જુદું. આમ બન્ને નયની વિષયિતામાં રહેલ ભેદ અનુભવસિદ્ધ હોવાથી અપલાપ કરવા યોગ્ય નથી.
મુમુક્ષુ બાહ્ય વ્યવહારમાં ઉદાસીન, નિશ્ચચમાં સુલીન શ્રી આધ્યાત્મિક ઉપનય :- મોક્ષરૂપી પરમ તત્ત્વને પોતાનામાં પ્રગટ કરવાની તીવ્ર ઝંખના (=મુમુક્ષા) ધરાવનાર મુમુક્ષુ પણ લોકોની વચ્ચે અને સમાજની વચ્ચે રહે છે. તેથી લોકવ્યવહારમાં પ્રસિદ્ધ એવી વસ્તુનો ? વ્યવહાર કરવો ઈચ્છનીય ન હોય તો પણ તેના માટે અનિવાર્ય બની જાય છે. “મારું શરીર, ઘર, પરિવાર..” ઈત્યાદિ વ્યવહાર કરવામાં મુમુક્ષુને મુદલે રસ હોતો નથી. તેમ છતાં તેવો લોકસંમત વ્યવહાર તેને અનિવાર્યપણે ક્યારેક કરવો પડતો હોય છે. આ પ્રકારના લૌકિક વ્યવહારમાં ગળાડૂબ બનીને મોક્ષતત્ત્વને, શુદ્ધ આત્મતત્ત્વને પ્રગટ કરવાનું લક્ષ્ય ચૂકી ન જવાય તે માટે, “અહ-મમ' આવા ઘંટીના બે પડ વચ્ચે પીસાઈ ન જવાય તે માટે તત્ત્વગ્રાહી નિશ્ચયનય રૂપી ખીલાને તે વળગી રહે છે.
(ત્યં.) આમ ક્વચિત જનસમાજમાં કરવી પડતી પ્રવૃત્તિને વ્યવહારનયથી પ્રયોજનભૂત માની નિશ્ચયસંમત પરમ ઉપાદેય પરમાત્મતત્ત્વના પ્રગટીકરણનો પુરુષાર્થ અવિરતપણે તેના અંતઃકરણમાં પ્રવર્તતો હોય છે. તો જ તીવ્ર મુમુક્ષા ગ્રંથિભેદ અને ઘાતિકર્મછેદ કરાવી તેને નિજ ધામમાં પહોંચાડે છે અને ત્યાં સદા સ્થિર કરે છે. પુરુષાર્થસિદ્ધિઉપાયમાં જણાવેલ છે કે “જે વ્યવહારનયને અને નિશ્ચયનયને વસ્તુસ્વરૂપ વડે યથાર્થપણે જાણીને નિશ્ચય-વ્યવહારનયના પક્ષપાતથી રહિત થાય છે, તે જ શિષ્ય ઉપદેશના સંપૂર્ણ ફળને પામે છે. તેવી મધ્યસ્થતાના બળથી મુનિ માર્ગ પરિશુદ્ધિવ્યાખ્યામાં શ્રીકુલચંદ્રસૂરિજીએ દર્શાવેલ, રાગ -દ્વેષાદિ સમસ્ત દ્વન્દ્રોથી શૂન્ય, અવ્યાબાધ એવા સિદ્ધ પરમાત્માના સુખને ઝડપથી મેળવે છે. (૨૧)
Page #448
--------------------------------------------------------------------------
________________
१०७४ • निश्चयस्य बाह्यतोऽभ्यन्तरस्वरूपदर्शकत्वम् ।
८/२२ અત્યંતરતા બાહ્યનઈ રે, જે છે બહુવિગતિ અભેદ; Uનિર્મલ પરિણતિ દ્રવ્યની રે, એ સવિ નિશ્ચયભેદ રે I૮/૨રો (૧૩૦) પ્રાણી. જે બાહ્ય અર્થનઈ ઉપચારઈ અત્યંતરપણું કરિઇ (છે), તે નિશ્ચયનયનો અર્થ જાણવો. યથા - समाधिर्नन्दनं धैर्य दम्भोलिः समता शची ।। જ્ઞાનં મહવિમાનં ૨ વારંવરિયં મુને ! (જ્ઞા.સા.ર૦/૨) રૂત્યારે ! નિશ્ચયનવિષયાનાવરે – “વાહ્યત' રિા
बाह्यतोऽभ्यन्तरं रूपं विभिन्नव्यक्त्यभिन्नता।
निर्मलपरिणामश्च निश्चयविषया इमे ।।८/२२।। પ્રવૃત્ત ડાન્વયત્વેવમ્ - વાઢતોડગન્તર રૂપે (ગ્રાહ્ય), મિત્રવ્યવસ્યમિત્રતા (ા), (વસ્તુનો) નિર્મન્નપરિગ્ધ, નિશ્ચવિષયઃ (યાદ) I૮/રર ..
(१) बाह्यतः = बहिरिन्द्रियग्राह्यपदार्थमुपमित्य अभ्यन्तरम् = आत्मगुणादिलक्षणम् आन्तरं रूपं = स्वरूपं निश्चयनयो गृह्णाति ज्ञापयति च। यथा ज्ञानसारे “समाधिर्नन्दनं, धैर्य दम्भोलिः, समता शची। ज्ञान महाविमानञ्च वासवश्रीरियं मुनेः ।।” (ज्ञा.सा.२०/२) इति। अत्र हि मुनेः अभ्यन्तरं स्वरूपं महेन्द्रसम्पदुपमया प्रकटीकृतम् । तथाहि - समाधिलक्षणं नन्दनाभिधानोपवनं, धैर्यलक्षणं वज्र, समतालक्षणा इन्द्राणी, ज्ञानात्मकञ्च महाविमानं मुनेः पार्थेऽस्ति । ततश्च यथा महाविमानेन नन्दनोपवनं सम्प्राप्य वज्रात्मकेन्द्रलक्षणप्रभावेण उपलब्धां शची शचीपतिः उपभुङ्क्ते तथा देहात्मઅવતરણિકા - હવે ગ્રંથકારશ્રી નિશ્ચયનયના વિષયોને જણાવે છે :
નિશ્વય નયના ત્રણ વિષયનો પરિચય છે. શ્લોકાર્થ:- (૧) બાહ્ય પદાર્થ દ્વારા અભ્યત્તર સ્વરૂપ ગ્રહણ કરવું, (૨) અનેક વ્યક્તિમાં અભેદ તે કરવો અને (૩) દ્રવ્યની નિર્મળ પરિણતિ - આ ત્રણ નિશ્ચયનયના વિષય છે. (૮૨૨)
વ્યાખ્યાર્થી :- (૧) બહિરિન્દ્રિયગ્રાહ્ય પદાર્થનો ઉપચાર કરીને, બાહ્ય પદાર્થની ઉપમા આપીને | આત્માદિ વસ્તુના આંતરિક ગુણાત્મક સ્વરૂપને નિશ્ચયનય ગ્રહણ કરે છે, જણાવે છે. જેમ કે મુનિનું
અભ્યત્તર સ્વરૂપ જણાવવા માટે જ્ઞાનસાર પ્રકરણમાં જણાવેલ છે કે “મુનિ પાસે સમાધિ નન્દનવન છે, ધૈર્ય વજ છે, સમતા ઈન્દ્રાણિ છે અને જ્ઞાન મહાવિમાન છે. મુનિ પાસે રહેલ આ ઈન્દ્રનું ઐશ્વર્ય છે” - અહીં મહેન્દ્રના વૈભવની ઉપમા દ્વારા મુનિનું અભ્યત્તર સ્વરૂપે પ્રગટ કરવામાં આવેલ છે. તે આ રીતે - સમાધિસ્વરૂપ નંદનવન, વૈર્યસ્વરૂપ વજ, સમતારૂપી ઈન્દ્રાણી, જ્ઞાનાત્મક મહાવિમાન મુનિ પાસે છે. તેથી નંદન નામના ઉપવનમાં, મહાવિમાન દ્વારા પહોંચીને વજસ્વરૂપ ઈલક્ષણના પ્રભાવથી ઈન્દ્રાણીને મેળવનાર વજધારી ઈન્દ્ર જેમ ઈન્દ્રાણીની સાથે ક્રીડા કરે છે તેમ સમાધિસ્વરૂપ 8 લી.(૪)માં “અત્યંતર પાઠ. જે પુસ્તકોમાં છે' નથી. આ. (૧)માં છે. જે કો. (૪)માં ‘વિગત’ પાઠ. 7 પુસ્તકોમાં નિરમલ પાઠ. કો.(૧૨)નો પાઠ લીધો છે.
Page #449
--------------------------------------------------------------------------
________________
८/२२ ० सूत्रकृताङ्गसूत्रविशेषविभावना 0
१०७५ श्रीपुण्डरीकाध्ययनाद्यर्थोऽप्येवं भावनीयः। भेदविज्ञानेन समाधिं समधिगम्य धैर्यप्रभावेण उपसर्गादिष्वपि समतां मुनीद्र उपभुङ्क्ते इत्यर्थोऽत्र विद्योतितः। अत्र हि समाधौ नन्दनवनम्, धैर्ये दम्भोलिम्, समतायां शचीम्, ज्ञाने च महाविमानम् उपचर्य तादृशोपमाभिः मुनेः आन्तरस्वरूपं निश्चयनयो गृह्णाति । इत्थं मुनेः शक्रळ्या समृद्धत्वम् । अभ्यन्तरमुपमितमिति निश्चयनयप्रथमविषयोदाहरणमवसेयम् ।
अत्र “सर्वेऽपि पुद्गलाः कर्कर-चिन्तामण्यादिपरिणताः जीवाश्च भक्ताऽभक्ततया परिणताः। ते सर्वे न मम। भिन्ना एते। तेषु का राग-द्वेषपरिणतिः ? - इत्यवलोकनेन समपरिणतिः = समता। सा शची = ( स्वधर्मपत्नी” (ज्ञा.सा.२०/२ वृ.) इति ज्ञानसारवृत्तौ ज्ञानमञ्जर्यां श्रीदेवचन्द्रवाचकः ।
एवं सूत्रकृताङ्गसूत्रगतद्वितीयश्रुतस्कन्धोपदर्शितश्रीपुण्डरीकाध्ययनाद्यर्थोऽपि प्रकृते निश्चयनय- क प्रथमविषयस्योदाहरणान्तररूपेण विभावनीयः। तत्र हि पुण्डरीकोत्खननोद्देशतः चतुर्दिगागतेन पुरुष-पि चतुष्टयेनाऽसमुद्धृतं महापुण्डरीकं पुष्करिणीतीरस्थमुनिध्वनित उत्पतितमित्युपमया मनुष्यलोकलक्षणનંદનવનમાં દેહાત્મભેદવિજ્ઞાનાત્મક મહાવિમાન દ્વારા પહોંચીને હૈર્યસ્વરૂપ વજને ધારણ કરનારા મુનિસ્વરૂપ ઈન્દ્ર ઉપસર્ગ-પરિષહોની વચ્ચે પણ સમતારૂપી ઈન્દ્રાણીની સાથે વારંવાર નિજસ્વરૂપસ્થિરતા રૂપી ક્રીડાને કરે છે - આવો અર્થ અહીં વિશેષ રીતે સૂચિત થાય છે. અહીં સમાધિમાં નંદનવનનો ઉપચાર, ધર્યમાં વજનો ઉપચાર, સમતામાં ઈન્દ્રાણીનો ઉપચાર, જ્ઞાનમાં મહાવિમાનનો ઉપચાર કરીને મુનિના આંતરિકસ્વરૂપને નિશ્ચયનય ગ્રહણ કરે છે. આ રીતે ઈન્દ્રની સમૃદ્ધિ દ્વારા મુનિની અભ્યત્તર સમૃદ્ધિની સરખામણી = તુલના કરાયેલ છે. આ પ્રમાણે નિશ્ચયનયના પ્રથમ વિષયનું ઉદાહરણ જાણવું.
જ સમતાનો પરિચય છે (સત્ર) ઉપાધ્યાય શ્રીદેવચન્દ્રજીએ જ્ઞાનસારની જ્ઞાનમંજરી વ્યાખ્યામાં જણાવેલ છે કે “કાંકરા કે ચિંતામણિરત્ન વગેરે સ્વરૂપે પરિણમેલા તમામ પુદ્ગલો અને ભક્ત-અભક્તસ્વરૂપે પરિણમેલા તમામ | જીવો તે મારા નથી. તો તેના ઉપર રાગ-દ્વેષના પરિણામ શું કરવા ? – આવું વિચારીને સર્વ પુદ્ગલ અને જીવો ઉપર સમાન પરિણતિ કેળવવી તે સમતા કહેવાય. તે મુનીન્દ્રની પોતાની ધર્મપત્ની છે.”
આ પુંડરીક અધ્યયનનું તાત્પર્ય ૪ (જં.) સૂત્રકૃતાંગસૂત્રમાં આવેલ બીજા શ્રુતસ્કલ્પમાં દર્શાવેલ શ્રીપુંડરીક અધ્યયન વગેરેના પદાર્થ પણ આ રીતે પ્રસ્તુતમાં નિશ્ચયનયના પ્રથમ વિષયના અન્ય ઉદાહરણ સ્વરૂપે ઊંડાણથી વિચારવા યોગ્ય છે. “પાણીની વાવડીમાં રહેલ પુંડરીકને = કમળને ઉખેડવાના ઉદ્દેશથી ચારે દિશામાંથી આવેલા ચાર પુરષ દ્વારા તે કમળ ઉખેડી ન શકાયું. પરંતુ તે વાવડીના કિનારે રહેલા મહાત્માના અવાજથી તે મોટું કમળ આપમેળે ઉછળીને બહાર આવ્યું - આ પ્રમાણે સૂયગડાંગસૂત્રમાં કથાનક જણાવાયેલ છે. વાસ્તવમાં આ કથા માત્ર કથાસ્વરૂપે જણાવવી અભિપ્રેત નથી. પરંતુ તે કથામાં રહેલ દરેક પદાર્થને ઉપમા બનાવવા દ્વારા બીજો જ કોઈક ગર્ભિતાર્થ જણાવવો અભિપ્રેત છે. તે આ રીતે - પાણીથી ભરેલી વાવડી એટલે મનુષ્યલોક. પાણી એટલે આઠ કર્મ. આઠ કર્મરૂપી પાણીથી છલોછલ ભરેલી મનુષ્યલોક
Page #450
--------------------------------------------------------------------------
________________
१०७६ $ “જે કાયા' સૂત્રપરામર્શ ૪
८/२२ - જે (બહુ ) ઘણી વ્યક્તિનો અભેદ દેખાડિઈ, તે પણિ નિશ્ચયનયાર્થ જાણવો. જિમ “ સાથી” R (થાના-૧/૧/૨) રૂત્યાદિ સૂત્ર તેવું વિવુધનને:*
पुष्करिणी कर्माष्टकजलपरिप्लाविता कामभोगकर्दमोपप्लुता सामान्यलोकलक्षणनानालघुपुण्डरीकोपेता चक्रवर्त्यादिभूपलक्षणैकमहापुण्डरीकसम्पन्ना तीर्थान्तरीयलक्षणपुरुषचतुष्टयसमेता धर्मतीर्थलक्षणतीरवती रागादिरहितभिक्षुसद्धर्मदेशनाऽऽकर्णनसमुत्पतितचक्रवर्त्यादिराजपौण्डरीकवत्तयाऽभिहिता । इत्थं बाह्योपमयाऽभ्यन्तरस्वरूपकथनं हि निश्चयनयस्य तत्त्वप्रतिपादनशैली वर्तते ।
(२) तथा विभिन्नव्यक्त्यभिन्नता = नानाविलक्षणपदार्थैकता अपि शुद्धसङ्ग्रहनयाऽऽत्मकनिश्चयनयगोचरतया सम्मता। यथा '“एगे आया” (स्था.सू.१/१/२) इति स्थानाङ्गसूत्रवचनम्, वस्तुत आत्मनाम् अनन्तत्वेऽपि शुद्धचैतन्यस्याऽखिलाऽऽत्मद्रव्यानुगतत्वेन तथोक्तेः ।
एतेन “एवं ‘एगे आया एगे दंडे य होइ किरिया य'। करणविसेसेण य तिविहजोगसिद्धी वि સ્વરૂપ વાવડી કામ-ભોગસ્વરૂપ કાદવથી વ્યાપ્ત છે. વાવડીમાં જેમ નાના અનેક કમળો હોય છે, તેમ સામાન્ય લોકો સ્વરૂપ અનેક નાના કમળોથી મનુષ્યલોકસ્વરૂપ વાવડી સંપન્ન છે. તથા રાજા સ્વરૂપ એક મોટા કમળથી તે વાવડી વિશિષ્ટ શોભાને ધારણ કરે છે. જૈનદર્શનની બહાર રહેલા ચાર સંન્યાસી પુરુષો તે રાજાને સંસારમાંથી ઉખેડવાનો, સાધુ બનાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ રાજા તેનાથી પ્રતિબોધ પામતો નથી. આમ રાજાને પ્રતિબોધ કરવામાં નિષ્ફળ ગયેલા અન્યધર્મીઓથી મનુષ્યલોકરૂપ વાવડી વ્યાપ્ત છે. વાવડીનો કાંઠો એટલે ધર્મતીર્થ = જિનશાસન. મનુષ્યલોકરૂપી વાવડીના કાંઠા સ્વરૂપ જિનશાસનમાં રહેલ રાગ-દ્વેષાદિ ભાવોથી રહિત એવા મહાત્માની સદ્ધર્મદેશના સાંભળવાથી પ્રતિબોધ પામીને ચક્રવર્તી વગેરે રાજકમળ = મહાકમળ સામે ચાલીને સંસારનો ત્યાગ કરે છે. આવું તાત્પર્ય
સૂયગડાંગ સૂત્રના કથાનકની પાછળ રહેલું છે. આમ બાહ્ય પદાર્થનો અભ્યતર પદાર્થમાં ઉપચાર કરીને , તત્ત્વના આંતરિક સ્વરૂપનું કથન કરવું, તે નિશ્ચયનયની તત્ત્વનિરૂપણ કરવાની શૈલી છે.
તો અનેકમાં એકતા નિશ્ચયનયગમ્ય હો; (૨) તથા અનેક વિલક્ષણ પદાર્થમાં અભેદ પણ શુદ્ધસંગ્રહનયાત્મક નિશ્ચયનયના વિષય તરીકે [ સંમત છે. જેમ કે સ્થાનાંગસૂત્રમાં જણાવેલ છે કે “આત્મા એક છે.” વાસ્તવમાં આત્મા અનંતા હોવા છતાં “શુદ્ધ ચૈતન્ય તમામ આત્માઓમાં સમાન છે' - એવું જણાવવા માટે ત્યાં આત્મા એક જણાવેલ છે.
( આત્મા, દંડ, ક્રિયા એક છેઃ સમ્મતિતર્ક છે (ત્ત.) આવું કહેવાથી સંમતિતર્ક પ્રકરણની એક ગાથાની પણ છણાવટ થઈ જાય છે. તે ગાથાનો અર્થ આ પ્રમાણે છે – “આ પ્રમાણે સંગ્રહનયના અભિપ્રાયથી “આત્મા એક છે, દંડ એક છે અને ક્રિયા એક છે' – ઈત્યાદિ કથન જાણવું. તથા મન-વચન-કાયાસ્વરૂપ વિશેષ પ્રકારના કરણથી વ્યવહારનયષ્ટિએ 3 લી.(૨)માં “નવ્ય' પાઠ. જે પુસ્તકોમાં “જો સાયા' પાઠ. કો.(૪+૭+૮+૮+૧૩) + સિ. + B(૨) + P(૨+૩+૪) + લી.(૧-૨) + આ.(૧)નો પાઠ લીધો છે. * * ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી ફક્ત લા.(૨) + લી.(૧) માં છે. 1. एक आत्मा। 2. एवम् 'एक आत्मा एको दण्डश्च भवति क्रिया च'। करणविशेषेण च त्रिविधयोगसिद्धिरपि अविरुद्धा।।
Page #451
--------------------------------------------------------------------------
________________
८/२२ ० शुद्धसङ्ग्रहनया निश्चयात्मकः ०
૬ ૦ ૭૭ વેદાંતદર્શન પણિ શુદ્ધસંગ્રહનયાદેશરૂપ શુદ્ધનિશ્ચયનયાર્થ સમ્મતિ ગ્રંથ કહિઉં છઇ. વિરુદ્ધ ” (સ.ત.9/૪૬) તિ સમ્મતિથી પ ચારથી .
___ वेदान्तदर्शनमपि शुद्धसङ्ग्रहनयादेशरूपं शुद्धद्रव्यास्तिकनयलक्षणनिश्चयार्थकं सम्मतितकें नयमीमांसायां भाषितम् । तदुक्तं सम्मतितर्के '“दव्वट्ठियनयपयडी सुद्धा संगहपरूवणाविसओ” (स.त.१/४/ रा पृ.३१५) इति । तदुक्तं सम्मतितर्कवृत्तौ अपि “शुद्धो द्रव्यास्तिको नयः सङ्ग्रहनयाभिमतविषयप्ररूपकः। म तथा च सङ्ग्रहनयाभिप्रायः - सर्वमेकम्, सदविशेषाद्” (स.त.१/३/पृ.२७२) इति पूर्वोक्तं(८/१४) स्मर्तव्यमत्र । । સત્ર “gવ દિ ભૂતાત્મા” (કવિ.૩.૫.૧૨/9.9૧) રૂતિ સમૃતવિન્દ્રપનિષદ્વન”, “મેવાડદ્વિતીયં દ્રશ્ન” (છા.૩.૬/૨/૦) રૂતિ થાજોથોપનિષદ્ધનમ્, “નેદ નાનાતિ ક્રિશ્વન” (વૃદ.૩.૪/૪/૦૬) કૃતિ છે बृहदारण्यकोपनिषद्वचनम्, “पुरुष एवेदं सर्वम्” (ऋ.वे.१०/९०, ऋ.म.१०/९०/२, श्वे.उ.३/१५) इति ऋग्वेद -ऋक्संहितामण्डल-श्वेताश्वतरोपनिषदां वचनञ्च शुद्धनिश्चयनयविषयतया द्रष्टव्यम् ।
सर्वजीवेषु एकत्वसंवेदनात् कैवल्यं सुलभं स्यात् । तदुक्तं मेघविजयोपाध्यायेन अर्हद्गीतायां આત્મામાં ત્રણ પ્રકારના યોગની સિદ્ધિ કરવામાં પણ કોઈ વિરોધ આવતો નથી.”
સ્પષ્ટતા :- સ્થાનાંગસૂત્રમાં “આત્મા એક છે, દંડ એક છે, ક્રિયા એક છે' - આમ જણાવેલ છે. જો કે આત્મા અનંતા છે. મનોદંડ, વચનદંડ અને કાયદંડ રૂપે દંડ પણ ત્રણ પ્રકારે છે. ક્રિયા પણ મન-વચન-કાયાથી જન્ય હોવાથી ત્રિવિધ છે. છતાં સંગ્રહનયના અભિપ્રાયથી આત્મા, દંડ, ક્રિયા વગેરેમાં ઐક્યનું પ્રતિપાદન ઠાણાંગસૂત્રમાં કરેલ છે. આ પ્રમાણે સંમતિકારનું તાત્પર્ય અહીં ઉપયોગી છે.
વેદાંતદર્શન નિશ્ચયનયાનુગામી હS (વેલાન્ત) વેદાંતદર્શન શુદ્ધસંગ્રહનયના આદેશ સ્વરૂપ છે. તેથી તે પણ શુદ્ધદ્રવ્યાસ્તિકનયસ્વરૂપ નિશ્ચયનયના વિષયનું પ્રતિપાદન કરે છે. આ વાત સંમતિતર્કમાં આ પ્રમાણે જણાવેલ છે કે “દ્રવ્યાર્થિકનયની શુદ્ધ પ્રકૃતિ સંગ્રહનયની પ્રરૂપણાને વિષય બનાવે છે.” પૂર્વોક્ત (૮/૧૪) સંમતિતર્કવ્યાખ્યામાં પણ જણાવેલ છે કે “શુદ્ધ દ્રવ્યાસ્તિકનય સંગ્રહનયને સંમત એવા વિષયનું પ્રતિપાદન કરે છે. તથા સંગ્રહનયનો અભિપ્રાય એવો છે કે તમામ વસ્તુ એક છે. કારણ કે તમામ વસ્તુમાં રહેલ સત્ત્વ = સત્તા = સતપણું = અસ્તિત્વ તુલ્ય છે.” “ખરેખર એક જ ભૂતાત્મા (= દેહવર્તી આત્મા) છે' – આવું અમૃતબિન્દુઉપનિષદ્વચન, “અદ્વિતીય બ્રહ્મ એક જ છે' - આવું છાન્દોગ્યોપનિષદ્વચન, “અહીં કશું અનેક નથી - આમ બૃહદારણ્યકઉપનિષદ્વચન, “આ આત્મા જ છે' - આવું ઋગ્વદનું, ઋસંહિતામંડલનું તથા શ્વેતાશ્વતરોપનિષનું વચન પ્રસ્તુતમાં શુદ્ધનિશ્ચયનયના વિષય તરીકે સમજવું.
સ્પષ્ટતા - અનેક પદાર્થમાં એકતાનું પ્રતિપાદન એ નિશ્ચયનયનું મુખ્ય લક્ષણ છે. શુદ્ધ સંગ્રહનય અનેક પદાર્થમાં એકતાનું પ્રતિપાદન કરે છે. તેથી શુદ્ધ દ્રવ્યાસ્તિકનયાત્મક શુદ્ધસંગ્રહનય નિશ્ચયનયસ્વરૂપ બને છે. વેદાંતદર્શન પણ અનેક આત્માઓમાં અભેદનું પ્રતિપાદક છે. કારણ કે વેદાંતદર્શનની પ્રકૃતિ શુદ્ધ સંગ્રહાય છે. તેથી વેદાંતદર્શન નિશ્ચયનયની જેમ અનેકમાં એકતાનું દર્શન કરાવે છે.
(સર્વ) સર્વ જીવોમાં એકત્વનું સંવેદન થવાથી કેવલજ્ઞાન સુલભ બને. તેથી જ મેઘવિજયજી ઉપાધ્યાયે 1. द्रव्यार्थिकनयप्रकृतिः शुद्धा सङ्ग्रहप्ररूपणाविषयः।
Page #452
--------------------------------------------------------------------------
________________
१०७८ ० निर्मलपरिणति: निश्चयनयार्थः ०
८/२२ તથા દ્રવ્યની જે નિર્મલ પરિણતિ બાહ્યનિરપેક્ષ પરિણામ, તે પણિ નિશ્ચયનયનો અર્થ જાણવો. જિમ 1“आया (णे अज्जो !) सामाइए, आया (णे अज्जो !) सामाइअस्स अट्टे' (भ.सू.१/९/२४)। “यदैकत्वविमर्शः स्यात् तदैव केवलोदयः” (अ.गी.१५/८) इति भावनीयम्।।
(३) वस्तुनो निर्मलपरिणामश्च = बाह्यनिरपेक्षः परिणामः पुनः निश्चयविषयः ज्ञेयः। यथा “आया णे अज्जो ! सामाइए, आया णे अज्जो ! सामाइयस्स अटे" (भ.सू.१/९/२४) इति पूर्वोक्तं(८/२) भगवतीसूत्रवचनम्, “आया खलु सामाइयं” (आ.नि.७९०, अ.म.प.१३९) इति पूर्वोक्तम् (७/१० + ८/२) आवश्यकनियुक्तिवचनम् अध्यात्ममतपरीक्षावचनञ्च, “आया सामाइयं” (आ.नि.भा.१४९, वि.आ.भा.३४३१) इति आवश्यकनियुक्तिलघुभाष्य-विशेषावश्यकभाष्यवचनम्, “आया चेव अहिंसा” (ओ.नि.७५५, वि.आ.भा. ३५३६) इति ओघनियुक्ति-विशेषावश्यकभाष्ययोः पूर्वोक्तं (७/१० + ८/२) वचनम्, “आया पच्चक्खाणे, आया मे संजमे तवे जोगे” (म.वि.२१६, म.प्र.११, वीरभद्रीय आतु.प्र.२५, स.सा.२७७, भा.प्रा.५८) इति पूर्वोक्तं(८/२) मरणविभक्ति-महाप्रत्याख्यानाऽऽतुरप्रत्याख्यानप्रकीर्णक-समयसार-भावप्राभृतवचनम्, “आदा पच्चक्खाणे, आदा मे संवरे जोगे” (नि.सा.१००) इति नियमसारवचनम्, “आदा धम्मो मुणेदव्यो" (प्र.सा.१/१९) इति पूर्वोक्तं (८/२) प्रवचनसारवचनं च निश्चयनयार्थपरतया बोध्यम् । અહગીતામાં જણાવેલ છે કે જ્યારે એકત્વવિમર્શ થાય, ત્યારે જ કેવલજ્ઞાનોદય થાય.”
આત્મા જ સામાયિક : નિશ્ચયનય છે. (૩) વસ્તુનો નિર્મળ પરિણામ ખરેખર બાહ્ય પદાર્થથી નિરપેક્ષ છે. તે નિશ્ચયનયનો ત્રીજો વિષય જાણવો. નિમ્નોક્ત શાસ્ત્રવચનો તેનું પ્રતિપાદન કરે છે. જેમ કે પૂર્વોક્ત (૮/૨) ભગવતીસૂત્ર સંદર્ભમાં ४॥वेस छ : “3 आर्य ! मात्मा सामायि: छ. ई मार्य ! मात्मा सामायि: शनो अर्थ छ." पूर्वोत (७/१० + ८/२) आवश्यनियुक्ति थामा ५९॥ ४॥वेस छ “मात्मा ४ सामायि छे." આવશ્યકનિયુક્તિ લઘુભાષ્યમાં તથા વિશેષાવશ્યકભાષ્યમાં પણ જણાવેલ છે કે “આત્મા સામાયિક છે.” પૂર્વોક્ત (૭/૧૦+ ૮/૨) ઓઘનિર્યુક્તિમાં અને વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “આત્મા જ અહિંસા छ.” पूर्वोत. (८/२) भरविमति [3, मडप्रत्याभ्यान प्री[s, आतुरप्रत्याभ्यान uses, સમયસાર તથા ભાવપ્રાભૃત સંદર્ભમાં જણાવેલ છે કે “આત્મા પચ્ચખાણ છે. આત્મા જ મારું સંયમ (= यारित्र), त५ अने योग छ.” नियमसारमा डेरा के 3 'मात्मा ५य्याए। छे. मात्मा ४ મારો સંવર (= ચારિત્ર) અને યોગ છે.” પૂર્વોક્ત (૮/૨) પ્રવચનસારગાથામાં પણ જણાવેલ છે કે “આત્માને ધર્મ જાણવો.” આ શાસ્ત્રવચનો બાહ્ય પદાર્થથી નિરપેક્ષ એવી વસ્તુની અંતરંગ નિર્મળ પરિણતિસ્વરૂપ નિશ્ચયસંમત તૃતીય વિષયનું પ્રતિપાદન કરવામાં તત્પર જાણવા.
1. आत्मा णे आर्य ! सामायिकः, आत्मा णे आर्य ! सामायिकस्य अर्थः। 2. आत्मा खलु सामायिकम्। 3. आत्मा सामायिकम्। 4. आत्मा चैव अहिंसा। 5. आत्मा प्रत्याख्यानम्, आत्मा मे संयमः तपः योगः। 6. आत्मा प्रत्याख्यानम्, आत्मा मे संवर योगः। 7. आत्मा धर्मः ज्ञातव्यः ।
Page #453
--------------------------------------------------------------------------
________________
८/२२ लोकोत्तरार्थभावना आविर्भावनीया 0
१०७९ ઈમ જે જે રીતિ લોકાતિક્રાંત અર્થ પામિઇ, (એ સવિ) તે તે નિશ્ચયનયનો ભેદ થાઈ. તેથી લોકોત્તરાર્થભાવના આવઈ. ૮/૨રા
कर्मबन्धोदयोदीरणादिकलङ्कितसंसारिजीवगतां कर्मबन्धोदयादिजन्याऽशुद्धिम् उपेक्ष्य निश्चयनयो हि सर्वात्मगतां स्वभावसापेक्षाम् अन्तरङ्गविशुद्धिं चेतसिकृत्य ‘आत्मा सामायिकाऽहिंसाप्रत्याख्यानादिः' इत्येवं प्रतिपादयतीति भावः।
___ इत्थं यया यया रीत्या लोकातिक्रान्ता येऽर्था इह उपलभ्यन्ते ते निश्चयनयविषया भवन्ति। इमे निश्चयविषया ज्ञेयाः। तेभ्यश्च लोकोत्तरार्थविषयिणी भावना सम्पद्यते । लोकोत्तरं जिनशासनं सम्प्राप्य लोकोत्तरपदार्थविषयिणी भावनैव तावद् आत्मसात्कार्या तदनन्तरञ्च स्वभूमिकोचितव्यवहारनयानुसारतः स्वशक्त्यनिगृहनेन सर्वत्र तदनुकूला साधना आत्मसात्कायेति भावः। ____ अन्ये च पञ्च निश्चयनयविषया अग्रेतनश्लोकव्याख्यायां दर्शयिष्यन्ते इति अष्टविधः निश्चय-णि विषय इत्यवधेयम् । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - औदार्य-दाक्षिण्य-दया-दान-विनय-वैराग्यादिलौकिकगुणसौन्दर्य
» નિર્મળ પરિણતિ : નિશ્વયવિષય છે (વર્મ) સંસારી આત્મા કર્મના બંધ-ઉદય-ઉદીરણા વગેરેથી કલંકિત છે. સંસારી જીવના કર્મબંધ -ઉદયાદિજન્ય વિકૃત સ્વરૂપની ઉપેક્ષા કરીને નિશ્ચયનય તમામ આત્મદ્રવ્યમાં રહેલ પરપદાર્થનિરપેક્ષ અંતરંગ નિર્મળ પરિણતિ ઉપર જ પોતાની દૃષ્ટિને અને રુચિને કેન્દ્રિત કરે છે. તથા આત્માની સ્વભાવસાપેક્ષ નિર્મળ પરિણતિને ઉદેશીને જ નિશ્ચયનય આત્માને સામાયિક, અહિંસા, પચ્ચખાણ, સંયમ, તપ, યોગ અને ધર્મ તરીકે જણાવે છે. આ પ્રમાણે પ્રસ્તુતમાં તાત્પર્ય સમજવું.
આ લોકાતિક્રાંત તત્ત્વ દ્વારા લોકોત્તરભાવના પ્રગટે છે. (ઘં.) આ રીતે જે જે રીતે લોકાતિક્રાંત (= સામાન્ય લોકો સ્થૂલ બુદ્ધિથી સમજી ન શકે તેવા ગહન) જે અર્થો જગતમાં ઉપલબ્ધ થાય છે, તે પદાર્થો નિશ્ચયનયના વિષયો જાણવા. તથા નિશ્ચયનયના લોકાતીત વિષયો દ્વારા લોકોત્તર પદાર્થ સંબંધી ભાવના સંપન્ન થાય છે. લોકોત્તર જિનશાસનને પ્રાપ્ત કરીને લોકોત્તર પદાર્થ સંબંધી ભાવના જ સૌપ્રથમ આત્મસાત્ કરવા યોગ્ય છે. તથા ત્યાર બાદ પોતાની ભૂમિકાને યોગ્ય એવા વ્યવહારનય મુજબ પોતાની શક્તિ છૂપાવ્યા વિના, સર્વત્ર લોકોત્તર ભાવનાને અનુકૂળ એવી સાધના આત્મસાત્ કરવી. આ પ્રમાણે પ્રસ્તુતમાં આશય છે. |
ઇ નિશ્ચયનયવિષયના આઠ પ્રકાર છે (.) નિશ્ચયનયના ત્રણ વિષયો જણાવ્યા. નિશ્ચયનયના અન્ય પાંચ વિષયો ૨૩ મા શ્લોકની વ્યાખ્યામાં જણાવવામાં આવશે. તેથી નિશ્ચયનયના વિષયો આઠ પ્રકારે છે – આ વાત ખ્યાલમાં રાખવી.
# લૌકિક-લોકોત્તર ગુણસોંદર્ય પ્રગટાવીએ # આધ્યાત્મિક ઉપનય :- ઔદાર્ય, દાક્ષિણ્ય, દયા, દાન, વિનય, વૈરાગ્ય વગેરે લૌકિક ગુણવૈભવને પ્રાપ્ત કર્યા બાદ જ જિનશાસનને મેળવવાનો વાસ્તવિક અધિકાર મળે છે. કારણ કે લૌકિક ગુણો પ્રાપ્ત
Page #454
--------------------------------------------------------------------------
________________
૮/૨૨
१०८०
__ शुद्धाध्यात्मलाभविमर्शः । मुपलभ्यैवाऽर्हत्प्रवचनप्रवेशाधिकारः परमार्थतः प्राप्यते, लौकिकगुणलाभोत्तरमेव निश्चयसम्मतनिर्मल
परिणतिस्वरूपलोकोत्तरगुणाविर्भावसम्भवात्, अर्हत्प्रवचनस्य लोकोत्तरगुणप्रापकत्वात्, लौकिकगुणसौन्दर्यप लाभोत्तरकालं लोकोत्तरगुणसौन्दर्यमात्मन्याविर्भावयितुमेवाऽर्हत्प्रवचनस्याऽऽवश्यकत्वात्, लोकोत्तरगुण
सौन्दर्याऽऽविर्भाव एवाऽर्हत्प्रवचनप्राप्तिसाफल्याच्च । तदर्थं स्वभूमिकोचितव्यवहारो नैव त्याज्य आत्मार्थिना । तदुक्तं भावदेवसूरिभिः पार्श्वनाथचरित्रे “यथैवाऽछिन्दता वृक्षं गृह्यते तस्य तत् फलम् । व्यवहारमनुल्लङ्घ्य म ध्यातव्यो निश्चयस्तथा ।। निश्चयस्तत्त्वसारोऽपि व्यवहारेण निर्वहेत् । सकलस्याऽपि देवस्य रक्षा प्राहरिकैर्भवेद् ।।" र्श (पा.च.सर्ग-६/ श्लो.३३९-३४०/पृ.१५०) इति । ततश्च प्राथमिकव्यवहारनयाऽऽचारस्थैर्योत्तरकालमात्मार्थिना नैश्चयिकलोकोत्तरविषयाभ्यासः संवेदनशीलहृदयेन बद्धकक्षतया कर्तव्यः ।
इत्थमेवाभ्यासः शुद्धाध्यात्मस्वरूपः सम्पद्यते। तत एव उत्सर्गाऽपवादमय-ज्ञानक्रियात्मक ण -शुद्धव्यवहारनिश्चयस्वरूपभावस्याद्वाद-गम्यलोकोत्तरतात्पर्यार्थभावनाऽऽत्मनि प्रादुर्भवेत् । तादृशका भावनादाढ्यन स्वभूमिकोचितचारुपञ्चाचार-माधुर्यानुभवोपहितध्यान-समता-वृत्तिसङ्क्षयतः षोडशकवृत्ती योगदीपिकायां यशोविजयवाचकैः वर्णिता “अखण्डशुद्धज्ञान-सुखाद्यन्वय्यात्मद्रव्यरूपा” (षो.१६/३ वृ.पृ.३५७) મુ: મહામુનિના મ્યતે કુતમ્Tો૮/૨૨T થાય પછી જ નિશ્ચયસંમત નિર્મળ પરિણતિ સ્વરૂપ લોકોત્તર ગુણો પ્રગટવાની સંભાવના છે. તથા જિનશાસન તો લોકોત્તર છે, લોકોત્તર ગુણનું પ્રાપક છે. લૌકિક ગુણસૌંદર્ય મેળવ્યા બાદ લોકોત્તર ગુણોનું સૌંદર્ય આત્મામાં પ્રગટાવવા માટે જ જિનશાસનની આવશ્યકતા છે. તથા લોકોત્તર ગુણસોંદર્ય આત્મામાં પ્રગટે તો જ જિનશાસનની પ્રાપ્તિ પરમાર્થથી સફળ થાય. તે માટે પોતાની ભૂમિકાને યોગ્ય એવા વ્યવહારને આત્માર્થી આરાધકે કદાપિ છોડવો ન જોઈએ. તેથી જ તો ભાવદેવસૂરિજીએ પાર્શ્વનાથચરિત્રમાં જણાવેલ છે કે “જેમ વૃક્ષને નહિ છેદનારો માણસ વૃક્ષના ફળને મેળવે છે. તેમ વ્યવહારનું (= વૃક્ષનું) ઉલ્લંઘન કર્યા વિના નિશ્ચયનું (ફળનું) ધ્યાન રાખવું. તત્ત્વપ્રધાન ભલે નિશ્ચય હોય. તો પણ વ્યવહારથી જ તે નિશ્ચયનો નિર્વાહ થાય છે. રાજા ભલે બધી બાબતે પરિપૂર્ણ (સઋત્ત) હોય. તો પણ તેવા રાજાની રક્ષા CL ચોકીદારો દ્વારા જ થાય છે.” મતલબ કે ચોકીદારતુલ્ય વ્યવહાર રાજાતુલ્ય નિશ્ચયને સંભાળે છે. તથા
ચોકીદાર દ્વારા જ રાજા સુધી પહોંચાય છે. તેથી નિશ્ચયપ્રેમીએ સ્વભૂમિકાને યોગ્ય વ્યવહારને આત્મીયભાવે સ્વીકારી, વ્યવહારનયના પ્રાથમિક આચારોમાં સ્થિર થયા બાદ નિશ્ચયનયના લોકોત્તર વિષયોનો સંવેદનશીલ હૃદયે અભ્યાસ કરવામાં સતત તત્પર રહેવું જોઈએ.
(લ્ય.) આવું બને તો જ તે અભ્યાસ શુદ્ધ અધ્યાત્મસ્વરૂપ બને અને તેના દ્વારા ઉત્સર્ગ-અપવાદમય જ્ઞાન-ક્રિયાત્મક શુદ્ધવ્યવહાર-નિશ્ચયસ્વરૂપ એવા ભાવસ્યાદ્વાદથી ગમ્ય લોકોત્તર તાત્પર્યાર્થની ભાવના આત્મામાં પ્રગટ થઈ શકે. તથા આ પાવન ભાવના આત્મસાત્ થવા દ્વારા પોતાની ભૂમિકાને યોગ્ય એવા સુંદર પંચાચારના માધુર્યની થયેલી અનુભૂતિથી સંપ્રાપ્ત થયેલ ધ્યાન, સમતા અને વૃત્તિ સંક્ષય – આ ત્રણ તત્ત્વના માધ્યમથી યોગદીપિકા નામની ષોડશકવ્યાખ્યામાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે દર્શાવેલ, અખંડ શુદ્ધ જ્ઞાન-સુખ વગેરે સ્વરૂપે અન્વયી = વિદ્યમાન એવા આત્મદ્રવ્યસ્વરૂપ મુક્તિને મહામુનિ ઝડપથી મેળવે છે. (૮/૨૨)
Page #455
--------------------------------------------------------------------------
________________
८/२३ १० व्यवहारो नानात्वनिरूपणप्रवणः ।
१०८१ જેહ ભેદ છઈ વિગતિનો રે, જે ઉત્કટ પર્યાય; કાર્યનિમિત્ત અભિન્નતા રે, એ વ્યવહાર ઉપાય રે ૮/ર૩ (૧૩૧) પ્રાણી.
જે વ્યક્તિનો ભેદ દેખાડિઇ (છી) “મનેનિ વ્યા, અને નીવા” ઈત્યાદિ રીતિ, તે વ્યવહારનયનો અર્થ. તથા (જે) ઉત્કટ પર્યાય જાણીયઈ, તેહ પણિ વ્યવહારનયનો અર્થ. ગત વ - “છિયTUMI | પંથને* અમરે, વવાર નિવ” ઇત્યાદિ સિદ્ધાંતઈ પ્રસિદ્ધ છઇ. निश्चयनयविषयवैविध्यमुक्त्वा व्यवहारनयविषयवैविध्यमभिधत्ते - 'व्यक्तीनामिति ।
व्यक्तीनां बहुतामाह यश्चैवोत्कटपर्ययम्।
कार्य-कारणयोरैक्यं व्यवहारः स उच्यते ।।८/२३ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - यः (नयः) व्यक्तीनां बहुताम्, उत्कटपर्ययं कार्य-कारणयोरैक्यं च म आह सः व्यवहारः उच्यते।।८/२३।।
(१) या नयो भेदग्राहकत्वाद् व्यक्तीनां = वस्तूनां बहुताम् = अनेकताम् आह स व्यवहार उच्यते, यथा ‘अनेकानि द्रव्याणि, अनेके जीवाः' इत्यादिः व्यवहारनयविषयः। सोऽपि तात्त्विक एव, न त्वतात्त्विकः। इत्थं विषयगतनानात्वनिरूपणप्रवणता व्यवहारनयेऽवगन्तव्या। ____एवं (२) यो नयः लोकानुगामित्वाद् उत्कटपर्ययम् = उद्भूतं पर्यायम् आह सः अपि का व्यवहारो नय उच्यते, यथा 'कृष्णो भ्रमर' इति । अत एव विशेषावश्यकभाष्ये श्रीजिनभद्रगणिभिः
અવતરણિક - નિશ્ચયનયના વિવિધ વિષયને જણાવ્યા બાદ ગ્રંથકારશ્રી વ્યવહારનયના વિવિધ વિષયનું પ્રતિપાદન કરે છે :
વ્યવહારનયના વિષયને ઓળખીએ . શ્લોકાર્થ :- જે નય (૧) વસ્તુમાં અનેકતાને જણાવે, (૨) ઉત્કટ પર્યાયને જણાવે અને (૩) કાર્ય-કારણની એકતાને જણાવે તે વ્યવહારનય કહેવાય છે. (૮/૨૩)
વ્યાખ્યાર્થ:- (૧) જે નય ભેદગ્રાહક હોવાના કારણે વસ્તુઓમાં અનેકતાને જણાવે, તે વ્યવહારનય કહેવાય છે. જેમ કે ‘દ્રવ્યો અનેક છે', “જીવો અનેક છે'... ઈત્યાદિ નિરૂપણ વ્યવહારનયનો વિષય છે. વ્યવહારનો પ્રસ્તુત વિષય પણ તાત્ત્વિક જ છે, અતાત્ત્વિક નથી. આ રીતે વ્યવહારના વિષયમાં રહેનારી અનેકતા-વિવિધતા જણાવવામાં કુશળ છે - તેમ જાણવું. વ્યવહારનયની આ પ્રથમ વ્યાખ્યા છે.
જ નિશ્ચય-વ્યવહારથી ભમરાનું નિરૂપણ (ઉં.) (૨) તે જ રીતે જે નય આમજનતાનો અનુયાયી હોવાથી ઉત્કટતાવાળા પર્યાયને જણાવે તે પણ વ્યવહારનય કહેવાય છે. જેમ કે “ભમરો કાળો છે' - આવું પ્રતિપાદન વ્યવહારનય કરે છે. વ્યવહારનયની આ બીજી વ્યાખ્યા જાણવી. વ્યવહારનય ઉત્કટ પર્યાયનો પ્રતિપાદક હોવાથી જ
કો.(૪)માં “એક પાઠ લી.(૧) + લા.(૨)માં “તે પાઠ. • આ.(૧)માં ‘ઉત્કૃષ્ટિ પાઠ. ૧ કો.(૧૩)માં “જિહાં પાઠ. કો.(૧૨)માં ‘તિહા” પાઠ. * પુસ્તકોમાં ‘વ’ પાઠ. કો.(૭+૯)સિ.નો પાઠ લીધો છે. 1. નિયનન પૂછ્યું: भ्रमरः, व्यवहारनयेन कालवर्णः।
Page #456
--------------------------------------------------------------------------
________________
१०८२ ० न्यग्भूतस्य अनुपलब्धिः ।
८/२३ “लोगव्यवहारपरो ववहारो भणइ ‘कालओ भमरो'। परमत्थपरो मण्णइ णिच्छइओ ‘पंचवण्णो' त्ति ।।" (વિ.આ..રૂ૫૮૬) રૂતિ નિરૂપિત
श्रीहेमचन्द्रसूरिकृता तद्वृत्तिस्त्वेवम् “लोकव्यवहाराभ्युपगमपरो नयो व्यवहारनय उच्यते । स च कालवर्णस्यैवोत्कटत्वेन लोके व्यवह्रियमाणत्वाद् भणति = प्रतिपादयति ‘कालको भ्रमर' इति । परमार्थपरस्तु = पारमार्थिकार्थवादी नैश्चयिको = निश्चयनय उच्यते । स पुनर्मन्यते ‘पञ्चवर्णो भ्रमरः' बादरस्कन्धत्वेन तच्छरीरस्य पञ्चवर्णपुद्गलैर्निष्पन्नत्वात् शुक्लादीनाञ्च न्यग्भूतत्वेनाऽनुपलक्षणाद्” (वि.आ.भा.३५८९वृ.) इति ।
यथा (१) अतिदूराद् मेरु-स्वर्गादिः, (२) अतिसामीप्याद् नेत्रपक्ष्मादिः, (३) अतिसौक्ष्मात् परमाण्वादिः, (४) मनोऽनवस्थानाद् मूढचित्तैः घटादिः, (५) इन्द्रियाऽपाटवाद् बधिरादिभिः शब्दादिः, વિશેષાવશ્યકભાષ્ય ગ્રંથમાં શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે જણાવેલ છે કે “લોકવ્યવહારમાં તત્પર એવો વ્યવહારનય કહે છે કે “ભમરો કાળો છે.” પરમાર્થમાં તત્પર નૈઋયિકનય ભમરાને પાંચ વર્ણવાળો માને છે.”
(શ્રીદેમ.) મલધારી હેમચંદ્રસૂરિ મહારાજે ઉપરોક્ત ગાથાની વ્યાખ્યા કરતાં જણાવેલ છે કે લોકવ્યવહારમાં પ્રચલિત માન્યતાનો સ્વીકાર કરવામાં જે નય તત્પર હોય તે વ્યવહારનય કહેવાય છે. ભમરામાં કાળો વર્ણ ઉત્કટ હોવાથી સામાન્ય લોકો ભમરામાં તેનો જ વ્યવહાર કરે છે. વ્યવહારનય લોકાનુયાયી હોવાથી ભમરો કાળો છે' - આવું પ્રતિપાદન કરે છે. પારમાર્થિક વિષયને જણાવનાર નય તો નિશ્ચયનય કહેવાય છે. નિશ્ચયનય માને છે કે “ભમરો પાંચ વર્ણવાળો છે.” આવું માનવાનું કારણ એ છે કે જૈનદર્શન મુજબ ભમરાનું શરીર બાદર (= સ્કૂલ) પુદ્ગલસ્કન્ધસ્વરૂપ છે. તથા જે જે પુદ્ગલસ્કન્ધો બાદર હોય છે, તે તે પુદ્ગલસ્કંધો લાલ, પીળો, નીલો, શ્યામ અને શ્વેત - આ પાંચ વર્ણવાળા જ પુદ્ગલોથી નિષ્પન્ન થાય છે. આમ બાદર પુદ્ગલસ્કન્ધ સ્વરૂપ ભમરાનું શરીર પંચવર્ણયુક્ત પુદ્ગલોથી ઉત્પન્ન થયેલ હોવાના લીધે પાંચ વર્ણવાળું છે. આ પ્રમાણે નિશ્ચયનય પ્રતિપાદન કરે છે. ભમરાનું શરીર પરમાર્થથી પાંચ રૂપવાળું હોવા છતાં પણ આપણને ભમરાના શરીરમાં કાળું રૂપ દેખાય છે. સફેદ વગેરે રૂપ દેખાતા નથી. આનું કારણ એ છે કે ભમરાના શરીરમાં શ્યામ વર્ણ ઉત્કટ છે અને બાકીના શુક્લ વગેરે ચાર વર્ણ અનુત્કટ છે.”
* અનુપલવિના ૨૧ કારણો ? (યથા.) (૧) અતિદૂર હોવાના લીધે મેરુપર્વત, સ્વર્ગ વગેરે દેખાતા નથી. પરંતુ તેનો મતલબ એ નથી કે મેરુ વગેરે નથી.
(૨) અતિસમીપ હોવાના લીધે આંખની પાંપણ, આંખનો મેલ વગેરે આંખેથી દેખાતા નથી. (૩) અતિસૂક્ષ્મ હોવાથી પરમાણુ વગેરે દેખાતા નથી. (૪) મન ઠેકાણે ન હોવાથી મૂઢમનવાળા લોકોને ઘટાદિ પદાર્થો ખ્યાલમાં આવતા નથી.
(૫) ઈન્દ્રિય નબળી હોવાથી બહેરા વગેરે માણસોને શબ્દ વગેરે સંભળાતા નથી. 1. लोकव्यवहारपरो व्यवहारो भणति 'कालको भ्रमरः'। परमार्थपरो मन्यते नैश्चयिकः ‘पञ्चवर्ण' इति।।
Page #457
--------------------------------------------------------------------------
________________
८/२३ ० अनुपलब्धिकारणपरामर्श: 0
१०८३ (૬) મતિમા દિનશાસ્ત્રપરમાર્થ, (૭) શિવત્વા નિનહિ , (૮) વ્યવધાનJSHRISfમાના आवरणाद् मेघच्छन्नः राकेशादिः, (९) अभिभवाद् दिवा तारकादिः, (१०) समानाभिहाराऽपराऽभिधानात् साजात्यात् तण्डुलराशिपतितः विवक्षितः तण्डुलः, (११) अनुपयोगात् स्त्रीसक्तचेतसा शेषविषयः, (૧૨) અનુપાયવ્ વરમાપન ટુથરિમાન”, (૧૩) વિસ્મૃતેઃ પૂર્વોપધ્ધઃ ગૃહવિઃ, (૧૪) કુરુપદ્દેશાત્
નવ-રત્નાતિ, () મોદી માત્માદ્રિપાર્થ, (૧૬) વિર્ષના નીત્યર્વેઃ રૂપતિ, (૧૭) वार्धक्यादिविकारात् निखातनिधिभूमिभागः, (१८) भूखननादिक्रियाविरहाद् वृक्षमूलादिः, (१९) अनधिगमाद् अश्रुतशास्त्रेण शास्त्रार्थः, (२०) कालविप्रकर्षात् पद्मनाभतीर्थकरादिः, (२१) स्वभावविप्रकर्षाद् आकाशादिः सन्नपि नोपलभ्यते तथा न्यग्भूतत्वात् सन्नपि भ्रमरादिगतः शुक्लादिवर्णो नोपलभ्यत इति दृश्यम्।
(૬) બુદ્ધિ મંદ હોવાથી ગહન શાસ્ત્રોના પરમાર્થ સમજાતા નથી. (૭) અશક્ય હોવાથી પોતાના કાન વગેરેનું ચાક્ષુષ પ્રત્યક્ષ નથી થતું. (૮) વાદળથી ઢંકાયેલ પૂનમનો ચન્દ્ર વગેરે વ્યવધાનના = આવરણના લીધે દેખાતા નથી. (૯) સૂર્યના પ્રકાશથી અભિભવ થવાના લીધે દિવસે તારા વગેરે જોવામાં આવતા નથી.
(૧૦) ચોખાના ઢગલામાં મૂકેલો અમુક ચોખાનો દાણો ગોતવા છતાં સમાનાભિહારના = સાજાત્યના લીધે “આ એ જ છે' - આવી પ્રત્યભિજ્ઞાનો વિષય બનતો નથી, ઓળખાતો નથી.
(૧૧) સ્ત્રીમાં આસક્ત મનવાળા માણસને અનુપયોગથી બાકીના તમામ પદાર્થોનું ભાન થતું નથી. (૧૨) દૂધ વગેરેને માપવાનું સાધન ન હોવાથી થર્મોમીટર દૂધને માપી શકતું નથી. (૧૩) પૂર્વે જાણેલ-અનુભવેલ ઘર વગેરે વિસ્મૃતિદોષના લીધે યાદ આવતા નથી. (૧૪) સાચો ઉપદેશ, શિક્ષણ ન મળવાને લીધે સુવર્ણ, રત્ન વગેરે સાચી રીતે પરખાતા નથી. (૧૫) મોહના ઉદયથી આત્મા વગેરે પદાર્થો હોવા છતાં સમજાતા નથી. (૧૬) દૃષ્ટિની વિગુણતાના લીધે જેમ જન્માન્ય માણસને રૂપાદિ દેખાતા નથી. (૧૭) ઘડપણ વગેરે વિકૃતિના લીધે જ્યાં પૂર્વે નિધાન દાટેલ હોય તે જમીનનો ભાગ ઓળખાતો નથી.
(૧૮) જમીન ખોદવા વગેરેની ક્રિયા ન કરવાથી વૃક્ષના મૂળ વગેરે દેખાતા નથી. પરંતુ તેનો અર્થ એવો ન કરી શકાય કે વૃક્ષનું મૂળ છે જ નહિ.
(૧૯) શાસ્ત્રને ન સાંભળવાથી બોધ ન હોવાના લીધે શાસ્ત્રના પદાર્થોની સમજણ મળતી નથી. (૨૦) આવતી ચોવીસીના પદ્મનાભ તીર્થકર કાળની અપેક્ષાએ દૂર હોવાથી દેખાતા નથી.
(૨૧) આકાશ વગેરે પદાર્થો સ્વભાવથી દૂર રહેલા છે, પ્રત્યક્ષ અયોગ્યસ્વભાવવાળા છે. તેથી હાજર હોવા છતાં પણ દેખાતા નથી.
જેમ ઉપરોક્ત સ્થળે વિદ્યમાન પદાર્થો જણાતા નથી, તેમ ભમરામાં શ્વેત વગેરે વર્ણ વિદ્યમાન હોવા છતાં અનુત્કટ હોવાથી આંખેથી દેખાતા નથી. પરંતુ ન દેખાવાના લીધે ‘ભમરામાં શ્વેતવર્ણ નથી” - એમ કહી ન શકાય તેમ સમજવું. અનુપલબ્ધિના ૨૧ કારણોની વિચારણા અહીં પ્રાસંગિક સમજવી.
Page #458
--------------------------------------------------------------------------
________________
* व्यवहारनये लोकनिश्चयानुसारिता
८/२३
“अतिदूरात् सामीप्याद् इन्द्रियघाताद् मनोऽनवस्थानात् । सौक्ष्म्याद् व्यवधानाद् अभिभवात् સમાનામિહારા— ।।” (सा.का.७ + ज.क.ल. २/५ ) इति ईश्वरकृष्णकृता साङ्ख्यकारिका रत्ननन्दिकृता च जल्पकल्पलताकारिकाऽप्यत्र स्मर्तव्या अनुपलब्धिहेतुप्रतिपादिका ।
प्रकृतमुच्यते सत्स्वपि बहुषु वर्ण- गन्ध-रस - स्पर्शेषु यो यत्र जनपदस्य ग्राह्यः तमेव तत्र व्यवहारनयो मन्यते प्ररूपयति च, सतोऽपि शेषान् वर्णादीन् मुञ्चति, लोकनिश्चयार्थं तस्य प्रवृत्तेः । न हि लोकाऽग्राह्यार्थप्रतिपादने लौकिकानां तन्निश्चयः सम्भवति । अत एव विशेषावश्यकभाष्ये 1“भमराइपंचवण्णाइं निच्छए जत्थ वा जणवयस्स । अत्थे विणिच्छओ सो विणिच्छयत्थो त्ति सो गेज्झो । । तं चिय गमेइ संते वि सेसए मुयए । संववहारपरतया ववहारो लोगमिच्छंतो ।।” (વિ.સા.મા.૨૨૨૦/૨૧) રૂત્યુત્તમ્। પ્રવચનસારોદ્વારવૃત્ત (૧.૮૪૭) શ્રીસિદ્ધસેનસૂરેરપ્પયમેવાત્રાભિપ્રાયઃ ।
9.
१०८४
कु
105 24
बहु
-
(“અતિ.) ‘(૧) અતિદૂર, (૨) અતિ સામીપ્ય, (૩) ઈન્દ્રિયઘાત, (૪) મનની અસ્થિરતા, (૫) સૂક્ષ્મતા, (૬) વ્યવધાન (=આવરણ), (૭) અભિભવ અને (૮) સમાનાભિહારના (=સાજાત્યના) લીધે વસ્તુ જણાતી નથી’ - આ રીતે અનુપલબ્ધિહેતુદર્શક ઈશ્વરકૃષ્ણકૃત સાંખ્યાકારિકાને તથા રત્નમંદિરચિત
જલ્પકલ્પલતાની કારિકાને પણ અહીં યાદ કરવી.
* વ્યવહારનય ઉત્કટગુણગ્રાહી *
(પ્રત.) હવે પ્રસ્તુત વાત કરીએ. વસ્તુમાં અનેક વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોવા છતાં જે વસ્તુમાં જે વર્ણ આદિ લોકો દ્વારા જાણી શકાય, તે જ વર્ણ આદિને તે વસ્તુમાં વ્યવહારનય માને છે અને દર્શાવે છે. અન્યવિધ વર્ણ, ગંધાદિ તે વસ્તુમાં હોવા છતાં પણ વ્યવહારનય તેનો ત્યાગ (= ઉપેક્ષા) કરે છે. કારણ કે વ્યવહારનય લોકોને વસ્તુનો નિશ્ચય કરાવવા માટે પ્રવર્તે છે. લોકો જેને જાણી ન શકે તેવા અર્થની પ્રરૂપણા કરવામાં આવે તો સામાન્ય લોકોને તેવા અર્થનો નિશ્ચય ન થઈ શકે. તેથી વ્યવહારનય તેની ઉપેક્ષા કરે છે. આ જ કારણસર વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “ભમરા વગેરે જે પદાર્થો નિશ્ચયથી પાંચ વર્ણ વગેરેથી યુક્ત હોવા છતાં પણ સામાન્ય લોકોને જે વર્ણ આદિ અર્થનો ભમરા વગેરે પદાર્થમાં નિર્ણય થાય તે જ વર્ણાદિ વ્યવહારનયથી ગ્રાહ્ય = માન્ય છે. કારણ કે લોકગ્રાહ્ય વસ્તુનો વિશેષ પ્રકારે નિર્ણય કરાવવો તે વ્યવહારનયનું પ્રયોજન છે. જે વસ્તુમાં વર્ણ, ગંધ આદિ પ્રચુર પ્રમાણમાં હોય તેને જ વ્યવહારનય જણાવે છે. વસ્તુમાં અન્ય વર્ણ, ગંધ આદિ ગુણધર્મો હોવા છતાં પણ તેને વ્યવહારનય છોડી દે છે. કારણ કે વ્યવહારનય લોકના વ્યવહારનું સમર્થન કરવામાં તત્પર હોવાથી લોકોના અભિપ્રાયને માન્ય કરે છે.” પ્રવચનસારોદ્વારવ્યાખ્યામાં (ગાથા-૮૪૭) શ્રીસિદ્ધસેનસૂરિનો પણ ‘ભમરો કાળો છે’ આ બાબતમાં નિશ્ચય અને વ્યવહાર નયથી શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણ જેવો જ અભિપ્રાય છે.
1. भ्रमरादिपञ्चवर्णादौ निश्चये यत्र वा जनपदस्य । अर्थे विनिश्चयः स विनिश्चयार्थ इति स ग्राह्यः । ।
2. बहुतरक इति च तमेव गमयति सतोऽपि शेषकान् मुञ्चति । संव्यवहारपरतया व्यवहारो लोकमिच्छन् ।।
Page #459
--------------------------------------------------------------------------
________________
८/२३ • अविवक्षितस्य व्युदासेऽतात्पर्यम् ।
१०८५ પ્રતે “સમરે જે મંતે ! તિવને? પુછ | જોયમા પ્રત્યે જે તો નથી વંતિા તે નદી - (૧) | निच्छइयनए य (२) वावहारियनए य। वावहारियनयस्स कालए भमरे। नेच्छइयनयस्स पंचवन्ने जाव जा अट्ठफासे पन्नत्ते” (भ.सू.१८/६/६३०) इति भगवतीसूत्रप्रबन्धोऽपि अनुसन्धेयः ।
न च ‘कृष्णो भ्रमर' इत्यत्र विद्यमानेतरवर्णप्रतिषेधाद् भ्रान्तत्वम्, अनुद्भूतत्वेनाऽविवक्षया तद्व्युदासेऽतात्पर्याद्, उद्भूतवर्णविवक्षाया एवाऽभिलापादिहेतुत्वात्, श कृष्णादिपदस्योद्भूतकृष्णादिपरत्वाद्वा ।
ઉ ભમરા વિશે દ્વિવિધનય ઃ ભગવતીસૂત્ર છે , (ત્તેિ.) અહીં ભગવતીસૂત્રનો એક પ્રબંધ પણ અનુસંધાન કરવા યોગ્ય છે. તે આ મુજબ :ગૌતમસ્વામી : હે ભગવંત ! ભમરાને કેટલા વર્ણ હોય છે ?
મહાવીર સ્વામી : હે ગૌતમ ! અહીં બે નય છે. નૈઋયિકનય અને વ્યાવહારિકનય. વ્યાવહારિક નયના મતે ભમરો કાળો છે. નૈક્ષયિકનયના મતે ભમરામાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ કહેવાયેલ છે.
શંકા :- (ન .) શાસ્ત્રીય સમજણવાળા લોકો ભમરામાં શ્વેત, રક્ત વગેરે વર્ણને પણ માને છે. જૈનાગમ અનુસાર શ્યામ વર્ણ સિવાયના પણ વર્ણો ભમરામાં અવશ્ય વિદ્યમાન છે. તેથી “ભમરો કાળો છે' - આમ વ્યવહારનય પ્રતિપાદન કરશે તો તેવા પ્રતિપાદનથી ભમરામાં વિદ્યમાન શુક્લ આદિ વર્ણનો નિષેધ થશે. વિદ્યમાન વિષયનો અપલાપ કરવાથી વ્યવહારનય બ્રાન્ત બની જશે.
ક વ્યવહારનય અનુભૂત વર્ણાદિનો અનિષેધક છે સમાધાન :- (સન) તમારી શંકા વ્યાજબી નથી. આનું કારણ એ છે કે જૈનાગમ દ્વારા ભમરામાં કૃષ્ણ વર્ણ સિવાયના જે રક્ત આદિ વર્ણોનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, તેનો નિષેધ કરવામાં વ્યવહારનયનું તાત્પર્યો નથી. પરંતુ લાલ વગેરે વર્ણ ભમરામાં વિદ્યમાન હોવા છતાં પણ ઉદ્ભૂત = પ્રગટ નથી. અનુભૂત હોવાથી લાલ વગેરે વર્ણ પ્રત્યક્ષયોગ્ય નથી. તેથી ભમરામાં લાલ વગેરે વર્ણોની વિરક્ષા વ્યવહારનય કરતો નથી. તેથી વ્યવહારનય ભ્રાન્ત બનવાની આપત્તિને પ્રસ્તુતમાં કોઈ અવકાશ રહેતો નથી. શ્યામ વર્ણ તો ભમરામાં ઉદ્દભૂત છે. તેથી ભમરામાં માત્ર શ્યામ વર્ણની વિવક્ષા વ્યવહારનય કરે છે. ઉદ્ભૂતવર્ણની વિવક્ષા જ “ભમરો કાળો છે.' ... ઈત્યાદિ શબ્દપ્રયોગ સ્વરૂપ વ્યવહારનો હેતુ છે. તેથી વ્યવહારનય ભમરામાં ફક્ત શ્યામ રૂપને માને છે અને તેનું પ્રતિપાદન કરે છે. રક્ત વગેરે વર્ણો ભમરામાં વિદ્યમાન હોવા છતાં પણ ભમરો લાલ છે, પીળો છે”.. ઈત્યાદિ વાક્યનો પ્રયોગ વ્યવહારનય કરતો નથી. કારણ કે ભમરામાં રહેલા રક્તાદિ વર્ણો ઉભૂત ન હોવાથી તેની વિરક્ષા વ્યવહારનયને સંમત નથી.
છે કૃષ્ણપદ ઉત્કટકૃષ્ણરૂપપરક છે | (MT.) “ભમરો કાળો છે' - આવું પ્રતિપાદન કરનાર વ્યવહારનય બ્રાન્ત નથી. તેનું બીજું કારણ એ છે કે વ્યવહારનય “છો બ્રમર:' - આ પ્રમાણે જે વાક્યનો પ્રયોગ કરે છે, તેમાં રહેલ “કૃષ્ણ” 1. શ્રમરો જે મન્ત તિવઃ ? પૃષ્ઠ | ગૌતમ ! સત્ર દ નો ભવતિ | તત્ યથા - (૧) નષ્પવિનાશ્વ (૨) व्यावहारिकनयश्च । व्यावहारिकनयस्य कालक: भ्रमरः। नैश्चयिकनयस्य पञ्चवर्णः.... यावद् अष्टस्पर्शः प्रज्ञप्तः ।
Page #460
--------------------------------------------------------------------------
________________
१०८६ • व्यवहारनयतृतीयभेदोपदर्शनम् ।
८/२३ તથા કાર્યનઈ નિમિત્ત કહતાં કારણ. એહોનઈ અભિન્નપણું કહિયાં, (એક) તે પણિ વ્યવહારનયનો ઉપાય છઇ. જિમ “ગાયુષ્કૃત” ઈત્યાદિક કહિછે. ઇમ - “જિરિર્વઘરે, છઠ્ઠા સર્વત્તિઇત્યાદિક વ્યવહાર ભાષા અનેકરૂપ કહઈ છÚ. ll૮/૨all ___अतात्पर्यज्ञं प्रति एतस्याऽप्रामाण्येऽपि तात्पर्यज्ञं प्रति प्रामाण्यात्, लोकव्यवहाराऽनुकूलत्वाच्चेત્યય (નારદ-પૃ.૭૨૨) નરિદડનુજોય!
(३) कार्य-कारणयोश्च = नैमित्तिक-निमित्तयोः पुनः ऐक्यम् = अभेदम् एव य उपचारकारित्वाद् आह स व्यवहारः = व्यवहारनय उच्यते, यथा 'आयुघृतम्' इत्यादिः। अत्रायुः प्रति घृतस्य निमित्तकारणत्वात् तयोरैक्यमभिहितम् । एवं 'गिरिर्दह्यते', 'कुण्डिका स्रवति' इत्यादिलक्षणा अनेकविधा या व्यवहारसत्यभाषोच्यते साऽपि व्यवहारनयाभिप्रायप्रसूताऽवसेया। तदुक्तं श्रीमलयगिरिसूरिभिः प्रज्ञापनावृत्तौ “लोका हि गिरिगततृणदाहे तृणादिना सह गिरेरभेदविवक्षया 'गिरिर्दह्यते' इति ब्रुवन्ति" (ફૂ.-99 9) તિા. શબ્દનો અર્થ “ઉત્કટ = ઉદ્દભૂત કૃષ્ણ વર્ણ - અભિપ્રેત છે. તેથી તે વાક્યથી અર્થબોધ એવો થશે કે “ભમરો ઉભૂત શ્યામ વર્ણવાળો છે.” ભમરામાં રહેલા રક્ત વગેરે વર્ણો તો ઉદ્દભૂત નથી જ. ફક્ત શ્યામ રૂપ જ તેમાં ઉદ્દભૂત છે. તેથી ઉપરોક્ત વાક્યથી ઉત્પન્ન થનારો બોધ ભ્રમાત્મક નહિ બને. તેથી “Mો પ્રાર:' - આવું પ્રતિપાદન કરનાર વ્યવહારનય બ્રાન્ત નહિ બને.
એક જ વાક્ય પ્રમાણ - અપ્રમાણ છે (સતાવર્ચ.) 9ો ભ્રમર' - આ વાક્યમાં કૃષ્ણ શબ્દનું તાત્પર્ય ઉદ્ભૂત કૃષ્ણરૂપમાં છે – આવું જે માણસ સમજતો નથી, તેવા અતાત્પર્યજ્ઞ શ્રોતા પ્રત્યે ઉપરોક્ત વાક્યજન્ય બોધમાં અપ્રામાણ્ય હોવા છતાં જે સ્યાદ્વાદવ્યુત્પન્ન શ્રોતાને “વૃકળા' પદનું ઉદ્દભૂત કૃષ્ણ રૂપમાં તાત્પર્ય જ્ઞાત છે તેવા શ્રોતા પ્રત્યે
કૃM: ભ્રમર' - આ વાક્યજન્ય બોધ પ્રમાણ જ છે. કારણ કે ઉપરોક્ત વાક્યનો પ્રયોગ પ્રસિદ્ધ { લોકવ્યવહારને અનુકૂળ છે. આ બાબતની અધિક જાણકારી મેળવવા નરહસ્યનું અનુસંધાન કરવું.
અલ કાર્ય-કારણમાં ઐક્ય વ્યવહારગણ્ય (૩) નૈમિત્તિક કાર્ય અને નિમિત્ત કારણ બન્ને વચ્ચે અભેદને જે નય જણાવે, તે વ્યવહારનય કહેવાય. વ્યવહારનય નિમિત્તકારણમાં કાર્યનો ઉપચાર કરતો હોવાથી તે બન્નેમાં અભેદનું પ્રતિપાદન કરે છે. જેમ કે “ધી આયુષ્ય છે' - આ પ્રકારનો વાક્યપ્રયોગ વ્યવહારનય કરે છે. આયુષ્યસ્વરૂપ નૈમિત્તિક કાર્ય પ્રત્યે “ધી” નિમિત્ત કારણ છે. તેથી ઘીમાં આયુષ્યનો ઉપચાર કરીને ઉપરોક્ત વાક્યમાં ઘી અને આયુષ્ય વચ્ચે ઐક્ય જણાવાય છે. આ રીતે “પર્વત બળે છે”, “કુંડી ઝરે છે....... ઈત્યાદિ સ્વરૂપ અનેક પ્રકારની જે વ્યવહારસત્ય ભાષા કહેવાય છે, તે પણ વ્યવહારનયના અભિપ્રાયથી ઉત્પન્ન થયેલી જાણવી. પ્રજ્ઞાપના સૂત્રની વ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિએ જણાવેલ છે કે “વાસ્તવમાં પર્વત બળતો નથી, પરંતુ પર્વતમાં રહેલ ઘાસ બળે છે. તેમ છતાં પર્વતમાં રહેનારા ઘાસ વગેરે સળગતા હોય ત્યારે ઘાસ વગેરેની સાથે પર્વતના અભેદની વિરક્ષા કરીને “પર્વત બળે છે' - આમ લોકો બોલે છે.”
Page #461
--------------------------------------------------------------------------
________________
८/२३
* औपचारिक प्रयोगनिर्देशः
१०८७
एवं कुण्डिकाया अद्रवत्वेन स्रवणान्वयाऽसम्भवेऽपि तस्याः स्वगतजलेन सहाऽभेदमुपचर्य 'कुण्डिका स्रवति' इत्येवं लोका वदन्ति ।
યપિ “વાદળો વિદ્યોતતે - કૃતિવિદ્યુવમેવવિવક્ષાયાં પ્રો” (વા.૧.૨/૭/૨૦ છે.વૃ.) કૃતિ વાચपदीयवृत्तौ हेलाराजः आचष्टे तदप्यत्रानुसन्धेयम् ।
૩પનક્ષળાવું ‘અનુવરા ન્યા’, ‘નવી પીયતે’, ‘ગોમા ડા’ ત્યાવીનાં પ્રદળમ્ । (i.) તે જ રીતે ‘ષ્ડિા હ્રતિ’ આ વાક્યપ્રયોગ વ્યવહારનયના તૃતીય વિષય સ્વરૂપે દર્શાવવાની પાછળ આશય એ રહેલો છે કે કુંડીમાં રહેલ પાણી, દૂધ વગેરે દ્રવીભૂત વસ્તુ માટીની કુંડીમાંથી ઝરી રહેલ છે. કુંડી દ્રવીભૂત વસ્તુ નથી કે તે ઝરી શકે. આમ સ્રવણ ક્રિયાનો અન્વય કુંડીમાં થઈ શકતો નથી. તેથી ‘કુંડી ઝરે છે' - આ વાક્યનો શક્યાર્થ બાધિત થાય છે. તેમ છતાં ‘કુંડી ઝરે છે', ‘ઘડો ઝરે છે'.... ઈત્યાદિ જે વાક્યપ્રયોગ લોકવ્યવહારમાં ઉપલબ્ધ થાય છે, તે ઉપચારથી જ સમજવો. ભિન્ન પદાર્થમાં અભેદનો વ્યવહાર કરવો તે ઉપચાર કહેવાય છે. છિદ્ર દ્વારા માટીની કુંડીમાંથી પાણી, દૂધ વગેરે દ્રવ પદાર્થ ઝરી રહેલ છે. કુંડીનો પાણી, દૂધ વગેરે સાથે અભેદ ઉપચાર કરીને ‘કુંડી ઝરે છે’ આ પ્રમાણે લોકો બોલે છે.
જી અભેદઉપચાર અન્યદર્શનસંમત જી
-
(વિ.) ભતૃહિરએ રચેલ વાક્યપદીય ગ્રંથની વ્યાખ્યામાં હેલારાજ નામના વિદ્વાને “વાદળામાંથી વીજળીનો ચમકારો થાય ત્યારે ‘વાદળ ચમકે છે' . આ પ્રમાણે લોકો બોલે છે. વાસ્તવમાં વાદળ ચમકતું નથી. પરંતુ વીજળી ચમકે છે. તેમ છતાં વિદ્યુત સાથે વાદળના અભેદની વિવક્ષા કરીને ‘વાદળ ચમકે છે' - આ પ્રમાણે લોકો બોલે છે” . આ પ્રમાણે જે કહેલ છે તેનું પણ પ્રસ્તુતમાં વ્યવહારનયના ત્રીજા પ્રકાર સ્વરૂપે અનુસંધાન કરવું.
* વિવિધ
ઔપચારિક પ્રયોગોનો નિર્દેશ
(પત્તક્ષા.) ઉપર જણાવેલ દૃષ્ટાંતો ઉપલક્ષણ સ્વરૂપ છે. તેથી ફક્ત ઉપરોક્ત ઉપચારો જ વ્યવહારનયસંમત ત્રીજા પ્રકારના વિષયના સીમાડામાં આવે છે તેવું નથી. પરંતુ આ સિવાયના અનેક ઉપચારોનો પણ વ્યવહારનયના ત્રીજા પ્રકારમાં સમાવેશ કરી લેવો. આ પ્રમાણે અહીં સૂચિત થાય છે. તેથી ‘અનુવરા ન્યા', ‘નદી પીવાય છે', ‘ઘેટી વાળ વગરની છે.'... ઈત્યાદિ ઔપચારિક વાક્યપ્રયોગો પણ વ્યવહારનયના ત્રીજા વિષય તરીકે ગણવા યોગ્ય છે. કન્યાને પેટ નથી હોતું - એવું નથી. પરંતુ તેની કમર અત્યંત પાતળી હોવાથી ‘આ કન્યા પેટ વગરની છે' - આવું ઔપચારિક કથન થાય છે. નદી પીવાતી નથી. પણ નદીનું પાણી પીવાય છે. તેમ છતાં નદી અને નદીગત પાણી વચ્ચે અભેદનો ઉપચાર કરી ‘નદી પીવાય છે' - આ પ્રમાણે ઔપચારિક વાક્યપ્રયોગ થાય છે. તે જ રીતે તાજેતરમાં જે ઘેટીના વાળ (=ઉન) ઉતારી લેવામાં આવેલ છે, તેવી ઘેટીની ચામડી ઉપર અતિ અલ્પ પ્રમાણમાં વાળ તો હોય જ છે. તેમ છતાં તે વાળ લણી શકાય તેવા નથી હોતા. તેથી ‘આ ઘેટી વાળ વગરની છે’ એવો પ્રયોગ કરવામાં આવે છે. આવો વાક્યપ્રયોગ કરવાની પાછળ વક્તાનું તાત્પર્ય એવું છે કે ઘેટી લણવાયોગ્ય વાળ વગરની છે. મતલબ કે ‘વાળ' શબ્દની ‘લણવા
Page #462
--------------------------------------------------------------------------
________________
१०८८
एकनयग्राहिव्यवहार: मिथ्या :
८/२३ ____ “न च गिरि-तृणादीनामभेदाभिधानान्मृषावादित्वप्रसङ्गः, व्यावहारिकाऽभेदाऽऽश्रयणेनाऽदोषत्वादिति” (भा.रह.गा.३१ वृ.) व्यक्तमुक्तं महोपाध्याययशोविजयैः भाषारहस्ये । अधिकन्तु अस्मत्कृतमोक्षरत्नाभिधानाया भाषारहस्यवृत्तितोऽवसेयम् ।
(४) यद्वा किमप्येकैकस्यैव नयस्य यद् मतं तद् व्यवहारः प्रतिपद्यते, नाऽन्यत्, जात्यन्धानां गजैकदेशे तथागजव्यपदेशवत् । स हि सर्वैरपि प्रकारैः विशिष्टं सर्वनयमतसमूहमयं वस्तु प्रतिपत्तुं न शक्नोति, स्थूलदर्शित्वात् । निश्चयस्तु परमार्थतो वस्तु अखण्डं यथाभूतं परिपूर्णं तथैव प्रतिपद्यते । तदुक्तं विशेषावश्यकभाष्ये '“अहवेगनयमयं चिय ववहारो जं न सव्वहा सव्वं । सव्वनयसमूहमयं विणिच्छओ યોગ્ય વાળ' અર્થમાં લક્ષણા = ઉપચાર = આરોપ પ્રસ્તુતમાં વક્તાને અભિપ્રેત છે. આમ ઉપરોક્ત અનેકવિધ ઉપચારો વ્યવહારનયના તૃતીય વિષયસ્વરૂપે વિવિધ દૃષ્ટિકોણથી વિચારવા.
શંકા :- (“ઘ.) આયુષ્ય અને ઘી, પર્વત અને ઘાસ, કુંડી અને પાણી, વાદળ અને વિદ્યુત... ઈત્યાદિ પદાર્થો પરસ્પર ભિન્ન છે. પરસ્પર ભિન્ન એવા તે પદાર્થમાં વ્યવહારનય અભેદનું પ્રતિપાદન કરે છે. તેથી વ્યવહારનયવાદી મૃષાવાદી બની જશે.
૪ વ્યાવહારિક અભેદ નૈઋચિક ભેદનો અવિરોધી ૪ | સમાધાન :- તમારી શંકા વ્યાજબી નથી. કારણ કે ઘી અને આયુષ્ય, પર્વત અને ઘાસ વગેરે પદાર્થોમાં નિશ્ચયિક ભેદ હોવા છતાં વ્યાવહારિક અભેદ પણ વિદ્યમાન છે. ઉપરોક્ત ઔપચારિક વાક્યપ્રયોગો આયુષ્ય અને ઘી, પર્વત અને ઘાસ વગેરે વચ્ચે નૈૠયિક અભેદનું પ્રતિપાદન નથી કરતા. પરંતુ વ્યાવહારિક અભેદનું પ્રતિપાદન કરે છે. તથા આયુષ્ય અને ઘી, પર્વત અને ઘાસ વગેરે વચ્ચે વ્યાવહારિક અભેદ તો અબાધિત જ છે. નૈઋયિક ભેદ વ્યાવહારિક અભેદનો વિરોધી નથી. આમ વ્યવહારનય વ્યાવહારિક અભેદનું આલંબન કરીને પર્વત અને ઘાસ વગેરેમાં અભેદનું પ્રતિપાદન કરતો હોવાથી ઉપરોક્ત વાક્યપ્રયોગો નિર્દોષ છે. તેથી પ્રસ્તુત વ્યવહારનયવાદીને મૃષાવાદી બનવાની આપત્તિને અવકાશ નથી. આમ મહોપાધ્યાય
શ્રીયશોવિજયજીએ ભાષારહસ્યમાં સ્પષ્ટપણે જણાવેલ છે. આ બાબતમાં અધિક જાણકારી મેળવવા ઈચ્છતા છે જિજ્ઞાસુ વાચકવર્ગે ભાષારહસ્ય ગ્રન્થ ઉપર અમે બનાવેલ મોક્ષરત્ના વ્યાખ્યા જોવી.
આ નિશ્ચય-વ્યવહારની વિલક્ષણ વ્યાખ્યા આ (૪) અથવા કાર્યમુખે વ્યવહારનયની ચોથી વ્યાખ્યા એવી થઈ શકે છે કે એક-એક નયનું જે કાંઈ પણ મંતવ્ય હોય તેને વ્યવહારનય સ્વીકારે છે. અનેક નયનો સમન્વય કરીને પ્રાપ્ત થનાર મંતવ્યને તે માનતો નથી. જેમ કે હાથીના એક અવયવમાં સંપૂર્ણતયા હાથીનો વ્યવહાર જન્માંધ વ્યક્તિઓ કરે તે વ્યવહારનય. મતલબ કે હાથીના પગને સ્પર્શીને સમગ્રતયા “હાથી થાંભલા જેવો જ છે' - આવો વ્યવહાર, હાથીના કાનને પકડીને “ગજરાજ સૂપડા સમાન જ છે' - આવું પ્રતિપાદન જન્માંધ માણસો કરે, તેના જેવો વ્યવહારનય કહેવાય. વ્યવહારનય સર્વ ગુણધર્મોથી વિશિષ્ટ સર્વનયમતસમૂહાત્મક વસ્તુનો સ્વીકાર કરી શક્તો નથી. કેમ કે તે સ્થૂલદર્શી છે. જ્યારે નિશ્ચય તો પરમાર્થથી વસ્તુ જેવા પ્રકારની હોય તેવા જ પ્રકારે સંપૂર્ણ અખંડ વસ્તુનો સ્વીકાર કરે છે. તેથી વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે 1. अथवैकनयमतमेव व्यवहारो यन्न सर्वथा सर्वम्। सर्वनयसमूहमयं विनिश्चयो यद् यथाभूतम् ।।
Page #463
--------------------------------------------------------------------------
________________
८/२३ . सकलनयग्राहकत्वेन निश्चयस्य प्रमाणत्वम् ।
१०८९ जं जहाभूयं ।।” (वि.आ.भा.३५९०) इति । अत्र कोट्याचार्यवृत्तिः एवम् “अथवा यावत् किञ्चिद् एकनयमतं स सर्वो व्यवहारः, असत्यत्वात्, विवक्षितैकहस्त्यवयवस्पर्शने हस्तिव्यपदेशवत् । तथा चाह - यस्मात् कारणद् असौ व्यवहारो न सर्वथा = सर्वात्मना सर्वं वस्तु सर्वनयसमूहात्मकं प्रतिपद्यते । विनिश्चयतस्तु अभिधीयते ય યથામૃતમ્, સીન્દ્રા, વસુખસ્તિદર્શન” (વિ.મ.વો.વૃ.TI.૪રૂરૂ૩) રૂતિા. ___ प्रकृतव्याख्यायां व्यवहारः दुर्नयत्वाक्रान्तः, “सव्वे वि णया मिच्छद्दिट्ठी” (स.त.१/२१) इति ॥ सम्मतितर्कवचनात् । निश्चयस्तु जिनमतलक्षणः प्रमाणत्वाऽऽक्रान्तः, सर्वनयसमाहारेण पारमार्थिकवस्तुप्रतिपादनप्रवणत्वात् । ‘दुर्नय-प्रमाणभेदेन ज्ञानं द्विविधमिति परिभाषेहाऽनुसृता।
પર્તન “સત્તનયાદ પ્રમાણ” (ન..સા.કૃ.૨૧૮) રૂતિ નવસારે ટ્રેવદ્રવાહોરિપિ વ્યાધ્યિાતા, सर्वनयसमाहारस्य निश्चयात्मकतया प्रमाणत्वोपपत्तेः । કે “અથવા એકનયના મતને જ માને તે વ્યવહાર છે. કેમ કે તે સર્વનયસમૂહમય સર્વ વસ્તુને સર્વથા માનતો નથી. જ્યારે વિનિશ્ચય તો યથાભૂત વસ્તુને માને છે.” પ્રસ્તુત વિશેષાવશ્યકભાષ્યગાથાની વ્યાખ્યા કરતાં કોટ્યાચાર્ય ભગવંતે જણાવેલ છે કે “અથવા જે કાંઈ પણ એક નયનું મંતવ્ય હોય તે સર્વ વ્યવહારનયરૂપે જ્ઞાતવ્ય છે. કારણ કે તે અસત્ય છે. જેમ અંધ વ્યક્તિ હાથીના પગ વગેરે એક અવયવને સ્પર્શીને “સંપૂર્ણતયા હાથી થાંભલા જેવો છે' - આવો વ્યવહાર કરે તે અસત્ય છે તેમ એક-એક નયના મંતવ્ય સ્વરૂપ વ્યવહાર અસત્ય છે. કારણ કે આ વ્યવહાર ક્યારેય સર્વનયસમૂહાત્મક સર્વ વસ્તુને સર્વાત્મના = સંપૂર્ણતયા સ્વીકારતો નથી. નિશ્ચય દ્વારા તો જે વસ્તુ જે સ્વરૂપે હોય તે તમામ સ્વરૂપે બતાવાય છે. કારણ કે તે સત્ય છે. જેમ દેખતો માણસ હાથીના દર્શન સંપૂર્ણતયા કરે છે, તેમ નિશ્ચયનય સંપૂર્ણતયા વસ્તુનો યથાર્થ બોધ કરે છે.” સુનય, દુર્નય અને પ્રમાણ- આમ ત્રણ પ્રકારના જ્ઞાનના વિભાગની એક પરિભાષા છે. બીજી પરિભાષા મુજબ જ્ઞાન દ્વિવિધ છે – દુર્નય અને પ્રમાણ. બીજી પરિભાષાને અનુસરીને, કોસ્યાચાર્યવ્યાખ્યા મુજબ, વિશેષાવશ્યકભાષ્યની ઉપરોક્ત ગાથામાં વ્યવહારને દુર્નય સ્વરૂપ અને નિશ્ચયને પ્રમાણાત્મક જણાવેલ છે.
વ્યવહાર દુનય, નિશ્વય પ્રમાણાત્મક (ત્તિ.) કોટ્યાચાર્યજીએ કરેલી ઉપરોક્ત વ્યાખ્યામાં “બધા ય નયો મિથ્યાવાદી છે' - આ પ્રમાણે સમ્મતિતર્ક પ્રકરણના વચનને આશ્રયીને વ્યવહાર દુર્નયસ્વરૂપ બતાવાયેલ છે. જ્યારે નિશ્ચય તો ઉપરોક્ત વ્યાખ્યામાં જિનમતસ્વરૂપ પ્રમાણસ્વરૂપે બતાવાયેલ છે. કારણ કે ઉપદર્શિત નિશ્ચય સર્વનયોનો સમન્વય કરીને પારમાર્થિક વસ્તુનું પ્રતિપાદન કરવામાં તત્પર છે.
8 સકલનચગ્રાહક પ્રમાણ : શ્રીદેવચન્દ્રજી (S (ક્ત) અમે ઉપર જે છણાવટ કરી તેનાથી ખરતરગચ્છીય ઉપાધ્યાય શ્રીદેવચન્દ્રજી મહારાજની એક વાતની પણ સ્પષ્ટતા થઈ જાય છે. તેઓશ્રીએ નયચક્રસાર ગ્રંથમાં જણાવેલ છે કે “સર્વ નયોને ગ્રહણ કરે તે પ્રમાણ છે.” સર્વ નયોના અભિપ્રાયોને સમ્યફ રીતે ભેગા કરવાથી વાક્યમાં કે બોધમાં નિશ્ચયાત્મકતા આવવાથી પ્રમાણરૂપતા તેમાં સંગત થઈ શકે છે. આ રીતે તેનું અર્થઘટન ઉપરોક્ત 1. સર્વે ગરિ નયા મિર!
Page #464
--------------------------------------------------------------------------
________________
१०९० 20 व्यवहारोऽभूतार्थः पर्यायाश्रितश्च ०
८/२३ प प्रकृते “मिथ्यादृष्टयः एते (= सर्वे नयाः), असम्पूर्णार्थग्राहित्वात्, गजगात्रभिन्नदेशसंस्पर्शने बहुविधविवादमुखरजात्यन्धवृन्दवत् । ... जिनमतं सर्वनयमयम् अत्यन्तम् अनवद्यम्, सम्पूर्णार्थग्राहित्वात्, चक्षुष्मतां समन्तात् समस्तहस्तिशरीरदर्शनोल्लापवद्” (वि.आ.भा.गा.७२ वृ.) इति विशेषावश्यकभाष्यमलधारवृत्तिरपि વેતલ નિધેયા મનીમ |
“ववहारोऽभूदत्थो भूदत्थो देसिदो दु सुद्धणओ” (स.सा.११) इति समयसारे कुन्दकुन्दोक्तिः, “निश्चयमिह भूतार्थं व्यवहारं वर्णयन्त्यभूतार्थम्” (पु.सि.५) इति पुरुषार्थसिद्ध्युपाये अमृतचन्द्रोक्तिः, “भूतार्थो ननु निश्चयस्तदितरोऽभूतार्थमावेदयन्” (अ.बि.१/५) इति अध्यात्मबिन्दी हर्षवर्धनवाचकोक्तिश्च अनुसन्धेया।
(५) यद्वा पर्यायावलम्बनो व्यवहारो ज्ञेयः। तदुक्तम् अध्यात्मबिन्दुस्वोपज्ञवृत्तौ हर्षवर्धनोपाध्यायेन * “द्रव्याश्रितो निश्चयः, पर्यायाश्रितो व्यवहारः” (अ.बि.१/५ वृ.) इति । लघीयस्त्रयतात्पर्यवृत्तौ अपि “द्रव्यं દૃષ્ટિકોણથી કરી શકાય છે.
(પ્રવૃત્ત.) પ્રસ્તુતમાં વિશેષાવશ્યકભાષ્યમલધારવ્યાખ્યાનો એક સંદર્ભ પણ મનમાં મનનીયસ્વરૂપે ધારણ કરવા યોગ્ય છે. ત્યાં શ્રીહેમચન્દ્રસૂરિજીએ ૭૨ મી ગાથાની વ્યાખ્યા કરતાં જણાવેલ છે કે “આ સર્વ નો મિથ્યાદૃષ્ટિ છે. કારણ કે અસંપૂર્ણ અર્થને તે ગ્રહણ કરનાર છે. જેમ હાથીના શરીરના અમુક -અમુક ભાગોનો સ્પર્શ કરીને “હાથી સૂપડા જેવો જ છે, હાથી થાંભલા જેવો જ છે' - આ પ્રમાણે અનેક પ્રકારના વિવાદ કરવામાં રસ ધરાવનાર જન્માંધ વ્યક્તિઓનું ટોળું અંશમાત્રગ્રાહક હોવાથી અપ્રમાણભૂત છે, તેમ સર્વ નયોને વિશે સમજવું. જ્યારે સર્વનયમય જિનમત તો અત્યંત નિર્દોષ છે. કારણ કે તે સંપૂર્ણ અર્થને ગ્રહણ કરે છે. જેમાં નિર્મળ આંખવાળા માણસો ચોતરફ હાથીના સંપૂર્ણ શરીરને જોઈને હાથીનું નિરૂપણ કરીને બોલે તો તે વાત પ્રમાણ છે, તેમ સર્વનયાત્મક જિનપ્રવચન પ્રમાણભૂત છે.” વિશેષાવશ્યકભાગની ૩૫૯૦ મી ગાથાની કોટ્યાચાર્યની વ્યાખ્યા અને ૭૨ મી ગાથાની | માલધાર વ્યાખ્યા - બન્નેનો સમન્વય કરવાથી અમે જણાવેલ વાત વાચકવર્ગના મનમાં સ્પષ્ટ થઈ જશે.
છે ભૂતા નિશ્વય, અસભૂતાર્થ વ્યવહાર છે (વવ) “વ્યવહાર અસભૂતઅર્થપ્રકાશક અને શુદ્ધનય (નિશ્ચયનય) સભૂતપદાર્થપ્રકાશક કહેવાયેલ છે' - આ પ્રમાણે સમયસારમાં કુંદકુંદસ્વામીના વચનનું તેમજ “અહીં નિશ્ચયનયને સભૂતપદાર્થયુક્તરૂપે અને વ્યવહારને અસભૃતાર્યયુક્તરૂપે જ્ઞાનીઓ વર્ણવે છે – આ મુજબ પુરુષાર્થસિદ્ધિઉપાય ગ્રંથમાં દિગંબર અમૃતચન્દ્રાચાર્યની ઉક્તિનું તથા “નિશ્ચય ચોક્કસ ભૂતાર્થગોચર છે. જ્યારે વ્યવહાર તો અસભૂત અર્થને જણાવે છે' - આ મુજબ અધ્યાત્મબિંદુમાં હર્ષવર્ધન ઉપાધ્યાયના વચનનું અનુસંધાન કરવું.
દ્રવ્યાશ્ચિત નિશ્વય, પર્યાયાશ્રિત વ્યવહાર ઃ હર્ષવર્ધનજી આ (૫) અથવા તો પર્યાયનું અવલંબન કરનારો વ્યવહારનય સમજવો. કેમ કે શ્રીહર્ષવર્ધન ઉપાધ્યાયજીએ અધ્યાત્મબિંદુસ્વોપજ્ઞવૃત્તિમાં જણાવેલ છે કે ‘દ્રવ્યનો આશ્રય કરનારો નિશ્ચય છે તથા પર્યાયનો આશ્રય કરનારો વ્યવહાર છે.” અકલંકસ્વામીએ લઘીયસ્રયની તાત્પર્યવૃત્તિમાં પણ જણાવેલ છે કે ‘દ્રવ્યને આશ્રયીને 1. વ્યવહારોડમૂતાર્થ: મૂતાર્યો શિતતુ શુદ્ધનયા |
Page #465
--------------------------------------------------------------------------
________________
છે.
८/२३ • अष्टविधव्यवहारविचार: ०
१०९१ श्रितो निश्चयनयो द्रव्यार्थिकः, पर्यायाश्रितो व्यवहारनयः पर्यायार्थिकः” (ल.त्र.१७ वृ.) इत्युक्तम् इति પૂર્વો (૮/ર૦) મર્તવ્યમત્રા
वादिदेवसूरयस्तु स्याद्वादरत्नाकरे “निश्चयनयस्य एवम्भूताद् अनन्यत्वम्, व्यवहारनयस्य तृतीया- ए ऽशुद्धद्रव्यार्थिकाद् अनन्यत्वम् । अन्ये तु 'निश्चयो द्रव्यार्थिकः, व्यवहारः पर्यायार्थिक' इति ब्रुवते । तत्त्वं केवलिगम्यम्” (प्र.न.त.७/५३ स्या.रत्ना.वृ. ) इत्याहुः । तन्मते निश्चयप्रतिपक्षी व्यवहारः नैगमादिसप्तनयान्तर्गततृतीयनयाद् नाऽतिरिच्यते। अत्र अन्यपदेन श्रीहर्षवर्धनोपाध्यायाऽकलङ्कस्वामिप्रभृतिग्रहणं म કાર્યમ્ | ___ (६) नियमसारवृत्तौ पद्मप्रभः तु “पराश्रितो व्यवहारः...स्वाश्रितो निश्चयः” (नि.सा.१६०/वृ.पृ.३१३૧૪) રૂત્યારે
(७) प्रवचनसारवृत्तौ अमृतचन्द्रः तु “शुद्धद्रव्यनिरूपणात्मको निश्चयनयः।... अशुद्धद्रव्यनिरूपणात्मको વ્યવહારનયઃ” (મ.સા.૨/૧૭) રૂત્ય |
(૮) “વરુન્યાવકારી નિશ્ચયનય, વિશ્વછત્યાનારી ૨ વ્યવદારના” (http://www/Jainuniversity. org/PDFs/lib/lib_4_12.pdf) ડુતિ નૈવિશ્વવિદ્યાdયમિધાને વિશુષ્યિોને તં પરિમાન્તરમધ્યત્ર न विस्मर्तव्यम् । નિશ્ચયનય રહેલો છે. તેથી નિશ્ચયનય દ્રવ્યાર્થિક છે. તથા પર્યાયોને આશ્રયીને વ્યવહારનય રહેલો છે. તેથી તે વ્યવહારનય પર્યાયાર્થિક છે.” પૂર્વે (૮/૨૦) આ સંદર્ભ જણાવેલ. તેને અહીં યાદ કરવો. ઉપરોક્ત બન્ને વ્યાખ્યાગ્રંથ દ્વારા એવું ફલિત થાય છે કે જે નય પર્યાયને મુખ્યતયા પોતાનો વિષય બનાવે તે વ્યવહારનય બને છે. આ રીતે વ્યવહારનયનું શાસ્ત્રસંમત પાંચમું સ્વરૂપ સમજવું.
નિશ્ચય-વ્યવહાર અંગે શ્રીવાદિદેવસૂરિમત . (વાદ્રિ) વાદિદેવસૂરિજીએ તો સ્યાદ્વાદરત્નાકરમાં “નિશ્ચયનય એવંભૂત નામના પર્યાયાર્થિકનયથી અભિન્ન છે. વ્યવહારનય ત્રીજા અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી અભિન્ન છે. અન્ય વિદ્વાનો તો એમ કહે છે કે નિશ્ચય દ્રવ્યાર્થિકનય છે. વ્યવહાર પર્યાયાર્થિકાય છે. અહીં તત્ત્વ કેવલીગમ્ય છે” – આમ જણાવેલ ફી છે. તેમના મતે પૂર્વોક્ત નૈગમાદિ સપ્તનય અન્તર્ગત એવા વ્યવહારનયસ્વરૂપ જ નિશ્ચયપ્રતિપક્ષી વ્યવહારનય છે. તેનાથી તે અતિરિક્ત નથી. ત્યાં “અન્ય' પદથી શ્વેતાંબરાગ્રણી શ્રીહર્ષવર્ધન ઉપાધ્યાય,ી દિગંબર અકલંકસ્વામી વગેરેનું ગ્રહણ કરી લેવું. શ્રીવાદિદેવસૂરિજીના મતે તો નિશ્ચય-વ્યવહાર નૈગમાદિ સાત નયોમાંથી સાતમા અને ત્રીજા નયમાં ક્રમશઃ અંતર્ભાવ પામે છે.
(૬) નિયમસારવૃત્તિમાં પદ્મપ્રભ તો જણાવે છે કે “પરાશ્રિત વ્યવહાર છે. સ્વાશ્રિત નિશ્ચય છે.”
(૭) પ્રવચનસારવ્યાખ્યામાં દિગંબરાચાર્ય અમૃતચન્દ્રજી તો એમ કહે છે કે “નિશ્ચયનય શુદ્ધદ્રવ્યનિરૂપક છે.. વ્યવહારનય અશુદ્ધદ્રવ્યનિરૂપક છે.”
(૮) “જૈન યુનિવર્સિટી' નામની વેબસાઈટમાં નવી પરિભાષામાં જણાવેલ છે કે “નિશ્ચયનય આત્મકલ્યાણકારી = સ્વકલ્યાણકારી છે. તથા વ્યવહારનય વિશ્વકલ્યાણકારી છે. આ બાબત પણ અહીં
Page #466
--------------------------------------------------------------------------
________________
१०९२ . देवसेनमतसमीक्षा :
८/२३ इत्थं व्यवहारनयस्य अष्टविधत्वेऽपि देवसेनेन आलापपद्धतौ (पृ.८) नयचक्रे (गा.३७) च 'द्रव्याणि जीवाऽजीवाः' इत्येवं सामान्यसङ्ग्रहनयभेदकस्य व्यवहारनयस्य शुद्धत्वं ‘जीवाः संसारिणो मुक्ताश्चे'त्येवं विशेषसङ्ग्रहभेदकस्य व्यवहारनयस्य चाऽशुद्धत्वमित्युक्त्या व्यवहारनयस्य यद् द्विविधत्वमुपदर्शितम् (दृश्यतां - शाखा-६/श्लो.१२), यच्च पूर्वोक्त(८/३)रीत्या आलापपद्धतौ “व्यवहारो द्विविधः सद्भूतव्यवहारोऽसद्भूतव्यवहारश्च” (आ.प.पृ.२०) इत्येवम् आध्यात्मिकव्यवहारनयद्वैविध्यमुक्तं तत्तु जिनागमपरिभाषामर्मविद्भ्यो न रोचते, विभागस्य न्यूनत्वात्, जिनागमपरिभाषातः अत्यन्तं विपर्यस्तत्वाच्च । ભૂલવા જેવી નથી.
સ્પષ્ટતા :- પ્રસ્તુત સંપૂર્ણ પ્રબંધ વિચારતાં ફલિત થાય છે કે વાદિદેવસૂરિમતે નિશ્ચયપ્રતિપક્ષી વ્યવહારનય સહન ગત તૃતીય વ્યવહારનયથી અતિરિક્ત ન હોવાથી પૂર્વે જણાવ્યા મુજબ કુલ વ્યવહારનયના આઠ સ્વરૂપ છે. વ્યવહારનય (1) ભેદગ્રાહી છે, (૨) ઉત્કટ પર્યાયને ગ્રહણ કરવાથી લોકાનુયાયી છે, (૩) ઉપચારકારી છે, (૪) એકાંશગ્રાહી છે, સખંડ વસ્તુનો ગ્રાહક છે, (૫) પર્યાયાશ્રિત છે, (૬) પરાતિ છે, (૭) અશુદ્ધદ્રવ્યજ્ઞાપક છે તથા (૮) વિશ્વકલ્યાણકારી છે. તેથી વ્યવહારનયના વિષયો પણ આઠ પ્રકારના બને છે. તે જ રીતે નિશ્ચયનયના (૧) બાહ્યાર્થથી ઉપચરિત અત્યંતર પદાર્થનો ગ્રાહક, (૨) અનેક વ્યક્તિમાં અભેદગ્રાહી, (૩) વિમલ પરિણામનો પ્રેક્ષક – આ ત્રણ પ્રકાર આગલા શ્લોકમાં જણાવ્યા. તથા અહીં બાકીના પાંચ પ્રકાર આ પ્રમાણે જણાવેલ છે કે નિશ્ચય (૪) સદૂભૂત પરિપૂર્ણ અખંડ અર્થનો ગ્રાહક છે, (૫) દ્રવ્યાશ્રિત છે, (૬) સ્વાશ્રિત છે, (૭) શુદ્ધ દ્રવ્યનો પ્રજ્ઞાપક છે તથા (૮) સ્વકલ્યાણકારી છે.
ગ દેવસેનમતમાં અન્ય બે દોષ (ઘં.) આ રીતે વ્યવહારનયના બે નહિ પણ આઠ ભેદ છે. તેમ છતાં આલાપપદ્ધતિ અને નયચક્ર ગ્રંથમાં દેવસેન વ્યવહારનયના જે ફક્ત બે ભેદ પાડે છે, તે જિનાગમની પરિભાષાના રહસ્યવેત્તાઓને ગમતું નથી. તે બન્ને પ્રકરણમાં દેવસેને ‘દ્રવ્યના બે ભેદ છે – જીવ અને અજીવ’ – આવું કહેવા દ્વારા સામાન્ય સંગ્રહનયના વિષયનો ભેદ પાડનાર શુદ્ધ વ્યવહારનયને જણાવેલ છે. તથા “જીવના બે ભેદ છે - સંસારી અને મુક્ત' - આવું કહીને વિશેષસંગ્રહનયના વિષયમાં ભિન્નતાને જણાવનાર અશુદ્ધ વ્યવહારનયને જણાવેલ છે. દેવસેનજીએ આ રીતે વ્યવહારનયના આઠના બદલે ફક્ત બે જ ભેદ પાડેલા છે. તેમજ પૂર્વોક્ત (૮૩) રીતે આલાપપદ્ધતિમાં આધ્યાત્મિક વ્યવહારનયના સદ્દભૂત અને અસબૂત - આમ બે જ ભેદ દેવસેને દર્શાવેલ છે. તે પણ જિનાગમરહસ્યવેદીઓને નાપસંદ હોવાનું કારણ એ છે કે આ રીતે વ્યવહારનયનો વિભાગ કરવાથી વિભાગન્યૂનતા દોષ લાગુ પડે છે. એ રીતે કાંઈ “કાળો ભમરો, પર્વત બળે છે વગેરે પૂર્વે જણાવેલા વ્યવહારનયોનો સમાવેશ થઈ શકતો નથી. કેમ કે તેઓ સામાન્યસંગ્રહના કે વિશેષસંગ્રહના વિષયના ભેદક નથી તેમજ પૂર્વોક્ત (૮૩-૪-૫-૬-૭) સભૂત-અસભૂત વગેરે આધ્યાત્મિકવ્યવહારનયના પણ વિષય બનતા નથી. તથા દેવસેનમતમાં બીજો દોષ એ રહેલો છે કે એ રીતે પાડેલો વ્યવહારનયનો વિભાગ જિનાગમપરિભાષાથી અત્યંત વિપરીત પણ બને છે.
Page #467
--------------------------------------------------------------------------
________________
८/२३ ० सङ्ग्रहविषयभेदे व्यवहारशुद्धिप्रकर्षः ।
१०९३ लोकव्यवहारौपयिकाऽन्त्यविशेषग्राहकस्य व्यवहारनयस्य शुद्धत्वम्, सामान्य-विशेषलक्षणाऽवान्तरविशेषग्राहकस्य च व्यवहारनयस्य नयान्तरविषयाऽवगाहितयाऽशुद्धत्वमित्युच्यमानं तु जिनप्रवचनमर्मवित्पर्षदि शोभते, यथा यथा सङ्ग्रहनयविषयो भिद्यते तथा तथा व्यवहारनयशुद्धेः प्रकर्षादिति ।
इहोक्तानां 'कृष्णो भ्रमरः, आयुर्घतम्, गिरिर्दह्यते, कुण्डिका स्रवति, बलाहको विद्योतते, अनुदरा कन्या, नदी पीयते, अलोमा एडका' (८/२३) इत्यादीनाम्, पूर्वोक्तानाञ्च (६/१२) । देवचन्द्रवाचकसम्मतानां नयचक्रसाराऽऽगमसारयोः दर्शितानां वस्तुगतशुद्धव्यवहार-साधनशुद्धव्यवहार -वस्तुप्रवृत्तिव्यवहार-साधनप्रवृत्तिव्यवहार-लौकिकप्रवृत्तिव्यवहार-शुभव्यवहाराऽशुभव्यवहारादिलक्षणानां के व्यवहारविशेषाणां देवसेनसम्मतद्विविधव्यवहारे समावेशाऽसम्भवेन न्यूनतादोषो देवसेनेन अप्रत्याख्येय एवेति भावनीयम्। ___ अत्रेदमस्माकमाभाति - सूक्ष्मदृष्ट्या निश्चयनये शुद्धसङ्ग्रह-ऋजुसूत्र-शब्द-समभिरूढवम्भूतनयाः
જ વ્યવહારનયશુદ્ધિના પ્રકર્ષની વિચારણા છે (નો.) વાસ્તવમાં તો વ્યવહારનયની શુદ્ધિ અને અશુદ્ધિ જુદી જ રીતે માન્ય છે. તે આ રીતે - લોકવ્યવહારમાં ઉપાયભૂત એવા અંત્યવિશેષને ગ્રહણ કરનાર નય એ શુદ્ધ વ્યવહારનય તથા સામાન્યવિશેષસ્વરૂપ અવાન્તર વિશેષનો ગ્રાહક વ્યવહારનય અન્ય નયના વિષયનો ગ્રાહક હોવાથી અશુદ્ધ
વ્યવહાર. આ રીતે કહેવામાં આવે તો જિનપ્રવચનરહસ્યવેત્તાઓની પર્ષદામાં શોભાસ્પદ બને. કારણ કે જેમ જેમ સંગ્રહનયનો વિષય ભેદાતો જાય તેમ તેમ વ્યવહારનયની શુદ્ધિ પ્રકૃષ્ટ થતી જાય છે.
- 9 દેવસેનમતમાં ન્યૂનતા દોષ દુર છે. (.) પૂર્વે આ જ શ્લોકની વ્યાખ્યામાં (૧) કાળો ભમરો, (૨) ઘી આયુષ્ય છે, (૩) પર્વત બળે છે, (૪) કુંડી ઝરે છે, (૫) વાદળ ચમકે છે, (૬) કન્યા પેટશૂન્ય છે, (૭) નદી પીવાય છે, (૮) ઘેટી વાળરહિત છે' - ઈત્યાદિ લોકપ્રસિદ્ધ વ્યવહારો જણાવેલા છે તથા પૂર્વે છઠ્ઠી શાખાના બારમા શ્લોકની વ્યાખ્યામાં નયચક્રસાર અને આગમસાર ગ્રંથના સંદર્ભ દેખાડવા પૂર્વક, ઉપાધ્યાયવચન્દ્રમાન્ય એવા (૧) વસ્તુગત શુદ્ધવ્યવહાર, (૨) સાધનશુદ્ધવ્યવહાર, (૩) વસ્તુપ્રવૃત્તિ વ્યવહાર, (૪) સાધનપ્રવૃત્તિ વ્યવહાર, (૫) લૌકિકપ્રવૃત્તિ વ્યવહાર, (૬) પુણ્યજનક શુભવ્યવહાર, (૭) પાપજનક અશુભવ્યવહાર વગેરે સ્વરૂપ અનેક પ્રકારના વ્યવહારો વિસ્તારથી જણાવેલા છે. પરંતુ તેઓનો સમાવેશ દેવસેનદર્શિત વ્યવહારસામાન્ય (નવનયઅંતર્ગત પાંચમો નન્ય) તથા આધ્યાત્મિક વ્યવહારનય (૮/૩-૭) – આ બન્નેમાં સંભવતો નથી. તેથી દેવસેનજીને ન્યૂનતા દોષ અવશ્ય લાગુ પડશે. વ્યવહારનયવિભાગપ્રદર્શનમાં ન્યૂનતા દોષનું નિવારણ દેવસેન કરી શકે તેમ નથી. આ રીતે આ અંગે ઊંડાણથી વિચારવું.
નિશ્ચય-વ્યવહારની આગવી ઓળખ છે (૩ન્ને.) અહીં અમને એવું જણાય છે કે સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારીએ તો નિશ્ચયનયમાં શુદ્ધસંગ્રહ, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નયો અંતર્ભાવ પામે છે. તથા વ્યવહારનયમાં નૈગમ, અશુદ્ધ
Page #468
--------------------------------------------------------------------------
________________
१०९४ ० द्रव्यदृष्टिः स्वसमय:, पर्यायदृष्टिश्च परसमय:
८/२३ व्यवहारे च नैगमाऽशुद्धसङ्ग्रह-व्यवहारनयाः अन्तर्भवन्ति । “ये पर्यायेषु निरतास्ते ह्यन्यसमयस्थिताः । आत्मस्वभावनिष्ठानां ध्रुवा स्वसमयस्थितिः ।।” (अ.उप.२/२६) इति अध्यात्मोपनिषदुक्त्यनुसारेण 'द्रव्यदृष्टिः स्वसमयः, पर्यायदृष्टिश्च परसमयः' इति परिभाषातः शुद्धात्मद्रव्यग्राहको निश्चयनयः तदितरे च व्यवहारनयत्वाऽऽक्रान्ता इति दिक् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्व म् - (१) भोजन-पान-वस्त्रपरिधानाधवसरे ‘नेहाऽहमेव केवल आत्मा, अन्येऽपि जीवाः सन्त्येवेति व्यवहारनयप्रथमविषयं चेतसिकृत्य किङ्कर-प्रेष्य-दीनाऽनाथ -भिक्षुकादिकं प्रति स्वचित्तमनुकम्पावासितं कार्यम् ।
(२) दया-दान-विनय-विवेक-विनम्रता-निर्दम्भतादिगुणगणविभूषितं साध्वादिकं दृष्ट्वा मनसि गुणानुरागाय, वचसि गुणानुवादाय काये च गुणानुकरणाय यतितव्यम् । ___ (३) 'पुस्तकं ज्ञानम्', 'जिनबिम्बं सम्यग्दर्शनम्', 'रजोहरणाद्युपकरणं चारित्रम्' इत्येवं निमित्त -नैमित्तिकयोः अभेदमुपचर्य ज्ञानादिकं प्रतीव पुस्तकाद्युपकरणं प्रति अपि स्वचेतसि बहुमानाऽऽदरादिभावमाधाय तदाशातनादिकं सततं परिहर्तव्यम् । સંગ્રહ અને વ્યવહાર નયનો સમાવેશ થાય છે. તેમજ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે અધ્યાત્મઉપનિષમાં જણાવેલ છે કે “જે જીવો પર્યાયમાં ગળાડૂબ છે, તે પરસમયમાં = અન્યદર્શનમાં = મિથ્યાદર્શનમાં રહેલા છે. તથા જે સાધકો આત્મસ્વભાવમાં લીન થયા છે, તેઓ ચોક્કસ સ્વસમયમાં (= જૈન દર્શનમાં) રહેલા છે.” આ કથન મુજબ ‘દ્રવ્યદૃષ્ટિ = સ્વસમય અને પર્યાયદષ્ટિ = પરસમય' - આવી પરિભાષા ઉપસ્થિત થાય છે. તે મુજબ શુદ્ધ આત્મદ્રવ્યને જે નય ગ્રહણ કરે, તે નિશ્ચયનય. તથા તે સિવાયના બધા જ નવો વ્યવહારનય - આ મુજબ ફલિત થાય છે. આ તો દિશાસૂચનમાત્ર છે. તે મુજબ હજુ આ વિષયમાં ઘણું વિચારી શકાય તેમ છે. તેવું જણાવવા પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં વિ' શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે.
આ ઔપચારિક પ્રયોગોનો આધ્યાત્મિક ઉદ્દેશ છે. આધ્યાત્મિક ઉપનય :- (૧) ખાવા-પીવાનો કે ખરીદવાનો પ્રસંગ આવે ત્યારે “આ દુનિયામાં માત્ર હું એક જ જીવ નથી. બીજા પણ અનેક જીવો રહેલા છે' - આ રીતે વ્યવહારનયના પ્રથમ વિષયને યાદ કરી નોકર-ચાકર, ગરીબ માણસ, ભિખારી વગેરે પ્રત્યે આપણા હૈયાને અનુકંપાથી વાસિત કરવું જોઈએ.
(૨) દયા, દાન, વિનય, વિવેક, નમ્રતા, નિર્દભતા આદિ ઉત્કટ ગુણધર્મો જે વ્યક્તિમાં દેખાય, તે વ્યક્તિ પ્રત્યે મનમાં ગુણાનુરાગ, વચનમાં ગુણાનુવાદ, કાયામાં ગુણાનુકરણ આવે તે માટે પ્રયત્ન કરવો.
(૩) “પુસ્તક જ્ઞાન છે', “જિનપ્રતિમા સમ્યગ્દર્શન છે”, “રજોહરણ આદિ ઉપકરણો ચારિત્ર છે’ - આ રીતે પુસ્તકાદિ નિમિત્તકારણ અને નૈમિત્તિક જ્ઞાનાદિ કાર્ય વચ્ચે અભેદનો ઉપચાર કરી જ્ઞાનાદિની જેમ જ્ઞાનાદિના ઉપકરણો પ્રત્યે પણ બહુમાન ભાવ જાળવી, તેની આશાતનાને ટાળવા માટે સતત
Page #469
--------------------------------------------------------------------------
________________
८/२३ • व्यवहारनयोपयोगोपदर्शनम् ।
१०९५ ___ (४) न जातुचिद् नयान्तराऽभिप्रायनिरपेक्षतया कस्मिंश्चिद् एकनयमते निर्भरः कार्यः, मिथ्यात्वापत्तेः।
(५) शुभाऽशुभपर्यायाणां प्रायशः राग-द्वेषोत्पादकतया परित्यागेन शुद्धपर्यायावलम्बितया । भाव्यम्।
(६) परतप्तिं विमुच्य स्वात्मैव सर्वत्र सर्वदा प्राधान्येन अवलम्बनीयः । पराश्रितव्यवहारोपयोगे । सावधानतया भाव्यम् ।
(७) सर्वजीवेषु अशुद्धस्वरूपोपेक्षणेन शुद्धात्मद्रव्यं निरूपणीयम् । (૮) યથાશ િવપરહિતપરતયા માવ્યમ્ |
इत्थं निरुक्तव्यवहारनयविषयाष्टकमाध्यात्मिकदृष्ट्या अन्वय-व्यतिरेकमुखेन उपयुज्य, विशुद्धपुण्यमुपचित्याऽविलम्बेनाऽविघ्नं “निर्मलाऽऽनन्दशुद्धम्, अव्याबाधम्, अपुनरावृत्ति, महितम्, अनन्तज्ञान का -दर्शनपूर्णम्, परमाऽऽह्वयम्, अमूर्ताऽसङ्ग-निरामयं निर्वाणनगरं निराबाधं" (ज्ञा.सा.उपसंहार-१६/ज्ञा.म. पृ.४१९) ज्ञानमञ्जर्यां देवचन्द्रवाचकेन दर्शितम् अभिसर्पति आत्मार्थी ।।८/२३ ।। પ્રયત્નશીલ રહેવું.
(૪) ક્યારેય પણ અન્ય નયથી નિરપેક્ષ બનીને કોઈ પણ એક નયના અભિપ્રાયમાં મુસ્તાક બનવું ન જોઈએ.
(૫) શુભપર્યાય રાગજનક છે તથા અશુભપર્યાય દ્વેષજનક છે. મોટા ભાગે આવું જ બનતું હોય છે. તેથી શુભ-અશુભ બન્ને પ્રકારના પર્યાયોને છોડીને શુદ્ધપર્યાય-સિદ્ધત્વપર્યાયનું નિરંતર અવલંબન કરવું જોઈએ. પર્યાયાશ્રિત વ્યવહારનયનો આ રીતે ઉપયોગ કરવો જોઈએ.
(૬) પારકી પંચાત છોડીને સર્વત્ર સર્વદા મુખ્યતયા પોતાના આત્માનું જ અવલંબન લેવું જોઈએ. પરાશ્રિત વ્યવહારના ઉપયોગમાં સાધકે સાવધ રહેવું.
(૭) સર્વ જીવોમાં અશુદ્ધસ્વરૂપની ઉપેક્ષા કરીને શુદ્ધ આત્મસ્વરૂપનું નિરીક્ષણ કરવું. (૮) શક્તિ છુપાવ્યા વિના સ્વ-પરહિતમાં તત્પર બનવું.
જ વિશુદ્ધ પુણ્યનો સંચય આદરણીય છે (ત્યં) ટૂંકમાં, પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં દર્શાવેલ વ્યવહારનયના આઠ વિષયોનો આ રીતે અન્વયવ્યતિરેકમુખે આધ્યાત્મિક દૃષ્ટિથી ઉપયોગ કરવામાં આવે તો આત્માર્થી સાધક વિશુદ્ધ પુણ્યસંચય કરી ઝડપથી નિર્વિઘ્નપણે, દેવચન્દ્રજી ઉપાધ્યાયે જ્ઞાનસારની જ્ઞાનમંજરી ટીકામાં દેખાડેલ, નિર્વાણનગર તરફ આગળ વધે છે. ત્યાં નિર્વાણનગરનું વર્ણન કરતાં જણાવેલ છે કે “(૧) નિર્મળ આનંદથી વિશુદ્ધ, (૨) પીડારહિત, (૩) જ્યાંથી કોઈએ રવાના થવું ન પડે, (૪) દેવેન્દ્રાદિથી પૂજિત-વંદિત, (૫) અનન્ત જ્ઞાન-દર્શનથી પૂર્ણ, (૬) “પરમે' જેનું નામ છે, (૭) અમૂર્ત, (૮) અસંગ, (૯) નિરોગી અને (૧૦) નિરાધાધ-નિર્વાઘાત એવું નિર્વાણનગર છે.” (ટા૨૩)
Page #470
--------------------------------------------------------------------------
________________
१०९६
० देवसेनमतसमीक्षणम् । ઈમ બહુ વિષય નિરાકરી રે, કરતાં સસ સંકોચ; કેવલ બાલક બોધવા રે, દેવસેન આલોચ રે ll૮/ર૪ (૧૩૨) પ્રાણી.
એહવા નિશ્ચયનય, વ્યવહારનયના (ઈમ બહુ) ઘણા (વિષયક) અર્થ નિરાકરી કહેતા ટાલી (તસત્ર) તેહનો સંકોચ કરતાં = થોડો ભેદ દેખાડતાં, નયચક્ર ગ્રંથકર્તા જે દેવસેન, તેહનો આલોચ (કેવલ) આપસરિખા કેટલાક બાલ બોધવાનો જ દીસઈ છઈ. પણિ સર્વાર્થ નિર્ણયનો આલોચ નથી દીસતો. निश्चय-व्यवहारविषयनानात्वनिरूपणप्रयोजनं प्रकृते योजयति - ‘इति' इति ।
इति बह्वर्थतां हित्वा तयोः सङ्कोचतो ननु।
केवलं बालबोधाय देवसेनविचारणा।।८/२४ ।। म प्रकृते दण्डान्वयस्त्वेवम् - इति तयोः बह्वर्थतां हित्वा (तयोः) सङ्कोचतः ननु देवसेनविचारणा વર્ત વાનવોથાયTI૮/૨૪
इतिः = एवंप्रकारेण तयोः = निश्चय-व्यवहारनययोः नानाविषयावगाहिता शास्त्रे प्रसिद्धा । तथापि तां बह्वर्थतां = नानाविधविषयावगाहितां हित्वा = परित्यज्य तयोः = निश्चय-व्यवहारनययोः सङ्कोचतः = अल्पविषयविशेषकरणतः ननु इति विरोधोक्तौ, “ननु च स्याद् विरोधोक्तौ” (ક.વિ.ના..૬/૭૮) રૂતિ માનચિન્તામણનામમાત્રામાં શ્રીદેવજરિવવનાત, રેવનવિવાર = नयचक्रप्रमुखग्रन्थकारस्य नयोपनयमीमांसा केवलं बालबोधाय = स्वसमानकतिपयमतिमुग्धप्रतिबोधाय
અવતરણિકા:- નિશ્ચય અને વ્યવહાર નયના વિષયો અનેક પ્રકારના છે. તેના નિરૂપણના પ્રયોજનને પ્રસ્તુતમાં જોડતા ગ્રંથકારશ્રી કહે છે કે :
જ દેવસેનમત સંકોચદોષગ્રસ્ત જ શ્લોકાર્થ :- આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહાર નયના વિવિધ વિષયોને છોડી, તે બન્ને નયનો સંકોચ કરવાથી ખરેખર દેવસેનની વિચારણા કેવળ મુગ્ધ બાળકોને સમજાવવા માટે જ જાણવી. (૮૨૪) આ વ્યાખ્યાર્થ:- પ્રસ્તુત શાખાના ૨૨ અને ૨૩મા શ્લોકમાં જે પ્રકારે વિચારી ગયા તે પ્રકારે નિશ્ચયનય
અને વ્યવહારનય અનેક વિષયોનું અવગાહન કરે છે. આ હકીકત શાસ્ત્રના પાને પાને પ્રસિદ્ધ છે. { તેમ છતાં નિશ્ચય અને વ્યવહારનય અનેકવિધ વિષયોનું અવગાહન કરે છે' - આ બાબતને બતાવવાનું
ટાળીને દેવસેનજીએ નિશ્ચયનય અને વ્યવહારનયના વિવિધ વિષયોમાં સંકોચ કરીને તેના થોડાક જ ભેદ દેખાડેલા છે. જે રીતે દેવસેનજીએ નિશ્ચય-વ્યવહારને વર્ણવેલ છે, તે જોતાં તેણે તે બન્નેનું મર્મગ્રાહી સ્વરૂપ સંપૂર્ણતયા નથી દર્શાવ્યું. માર્મિક રીતે નયસંબંધી સર્વ પદાર્થનો નિશ્ચય કરવા માટે દેવસેનકૃત વિચારણા સમર્થ નથી. આમ નિશ્ચય અને વ્યવહાર નયના ઘણા અર્થનો સંકોચ કરવાના લીધે નયચક્ર વગેરે ગ્રંથની રચના કરનાર દિગંબર દેવસેનની નય-ઉપનયસંબંધી વિચારણા ફક્ત પોતાના જેવા કેટલાક મતિમુગ્ધ બાળકોને સમજાવવા માટે જ ઉપયોગી છે - તેમ જાણવું. પરંતુ નયસંબંધી તમામ અર્થનો લી.(૩)માં ‘સર્વાર્થસિદ્ધ પાઠ.
Page #471
--------------------------------------------------------------------------
________________
૮/૨૪ ० निन्दा निन्द्यं निन्दितुं न प्रयुज्यते ।
१०९७ શુદ્ધનાર્થ તે શ્વેતામ્બર સંપ્રદાય શુદ્ધ નયગ્રંથનઈ અભ્યાસઈ જ જણાઈ. એ ભાવાર્થ. ૮/૨૪ll दृश्या, न तु मर्मग्राहितया नयसत्कसर्वार्थनिश्चयाय ।
कात्स्न्येन शुद्धनयार्थास्तु श्वेताम्बरजैनसम्प्रदायस्य द्वादशारनयचक्राऽनेकान्तजयपताकाऽध्यात्मबिन्दु -ज्ञानसाराऽध्यात्मसाराऽध्यात्मोपनिषदादिशुद्धनयग्रन्थाऽभ्यासादेवाऽवसेयाः कात्स्न्र्येन इति भावः ।
अथ एवं देवसेननिन्दाकरणेन भवतां सुजनत्वव्याकोपः प्रसज्येत इति चेत् ?
मैवम् प्रकृते मध्यस्थतया देवसेनमतसमीक्षणद्वारा तीर्थकरप्रदर्शितसत्यमार्गप्रशंसाया एव उद्देश्यत्वात्, तस्याः तदविनाभावित्वेन इह तस्य अशक्यपरिहारत्वात् । 'न हि निन्दा निन्द्यं निन्दितुं प्रयुज्यते । किं तर्हि ? निन्दितादितरत् प्रशंसितुमि'ति न्यायोऽप्यत्र लब्धावसर इति दिक् । __ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - ग्रन्थकृता यदुपदिष्टं देवसेनाय ततोऽयमाध्यात्मिकोपदेशो નિશ્ચય કરવા માટે દેવસેનની નય-ઉપનયસંબંધી મીમાંસા ઉપયોગી બની શકે તેમ નથી. આ રીતે દેવસેનમતમાં વિરોધને જણાવવા માટે મૂળ શ્લોકમાં “નનું' શબ્દ પ્રયોજેલ છે. અભિધાનચિંતામણિનામમાલામાં શ્રી હેમચન્દ્રસૂરિજીએ “નનું અવ્યયને વિરોધકથન અર્થમાં જણાવેલ છે. તેને અનુસરીને અહીં “મનુ નું અર્થઘટન કરેલ છે.
% શુદ્ધનાચાર્ય શ્વેતાંબરસંપ્રદાયગમ્ય જ (ા.) માર્મિક રીતે શુદ્ધનયના પદાર્થો તો શ્વેતાંબર જૈન સંપ્રદાયના શુદ્ધનયવિષયક દ્વાદશારાયચક્ર, અનેકાન્તજયપતાકા, અધ્યાત્મબિંદુ, જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ્ વગેરે ગ્રંથોના અભ્યાસથી જ સાંગોપાંગ-સંપૂર્ણતયા જાણી શકાય તેમ છે. તેવો અહીં ભાવાર્થ સમજવો. શંકા :- (અ.) શું આ રીતે દેવસેનની નિંદા કરવાથી આપની સજ્જનતા જોખમાશે નહિ ?
જ નિંદા પણ પ્રશંસા માટે !!!! જે સમાધાન :- (વ.) ના, તમારી શંકા અસ્થાને છે. કારણ કે અમે જે નિરૂપણ કરેલ છે, તે દેવસેન , પ્રત્યે દ્વેષ રાખીને નહિ પરંતુ મધ્યસ્થભાવે કરેલ છે. તેથી નિંદાને કોઈ અવકાશ નથી. તથા મધ્યસ્થતાથી દેવસેનમતની સમીક્ષા કરવા દ્વારા તીર્થકર ભગવંતે બતાવેલ સત્યમાર્ગની પ્રશંસા કરવી એ જ અમારો છે ઉદેશ્ય છે. તે પ્રશંસા અહીં દેવસેનમતસમીક્ષાની વ્યાપ્ય છે. સમીક્ષા વ્યાપક છે. તેથી તેની સમીક્ષા વિના તથાવિધ સત્યમાર્ગપ્રશંસા અહીં અશક્ય છે. તેમ છતાં તમને નિંદા જણાતી હોય તો અહીં અવસરોચિત નિમ્નોક્ત ન્યાયને પણ યાદ કરવો. તે આ પ્રમાણે - “નિંદા નિંદનીયની નિંદા માટે કરાતી નથી. “તો શા માટે કરાય છે ?' નિંદિત સિવાયની બીજી સારી વસ્તુની પ્રશંસા કરવા માટે કરાય છે.” આ એક દિગ્દર્શનમાત્ર છે. તે મુજબ આગળ પણ સમજી લેવું.
...તો મૌન વધુ શ્રેયસ્કર છે આધ્યાત્મિક ઉપનય :- દેવસેનજીને ગ્રંથકારશ્રીએ આપેલી હિતશિક્ષા દ્વારા આપણે એટલો આધ્યાત્મિક બોધપાઠ લેવા જેવો છે કે આગમિક પદાર્થોનું આપણી બુદ્ધિથી તોડ-ફોડ કરીને પ્રતિપાદન
Page #472
--------------------------------------------------------------------------
________________
૮/૨૪
१०९८
० मौनं सर्वार्थसाधनम् । प ग्राह्यो यदुत आगमिकपदार्थानां स्वबुद्ध्या यथेच्छं प्रतिपादने बालत्वापत्तेः आगमिकशैल्या एव ते । प्रतिपाद्याः, अन्यथा 'विद्वत्सदसि मूर्खाणां मौनं भूषणम्', 'अनुच्चारणे नव गुणाः', 'मौनं सर्वार्थसाधनम्' इत्याधुक्त्या मौनमास्थेयम् ।
नयवादस्य अतिगहनत्वात् सदैव बहुश्रुताधीनतया भाव्यमित्युपदेशः। इत्थमेव “उपाधिमात्रध्वंसो श मोक्षः” (प्र.मी.२/३/१७) इति प्रमाणमीमांसायां श्रीहेमचन्द्रसूरिप्रदर्शितः मोक्षः सुलभः स्यात् ।।८/२४ ।। કરવા જતાં આપણે પંડિત કક્ષાએ પહોંચવાના બદલે બાળ કક્ષામાં જ અટવાઈ જઈએ. તેથી આગમિક
પદાર્થોનું આગમિક શૈલી મુજબ જ પ્રતિપાદન કરવાની ટેક આપણે રાખવી જોઈએ. આગમિક શૈલીથી , આગમિક પદાર્થોનું નિરૂપણ કરવાની શક્તિ ન હોય તો (૧) “પંડિતોની સભામાં મૂર્ખાઓએ મૌન જ રહેવું, (૨) “ન બોલવામાં નવ ગુણ', (૩) “મીન સર્વીર્થધ”.... ઈત્યાદિ ઉક્તિઓને લક્ષમાં (ા રાખી મૌન રહેવું વધુ શ્રેયસ્કર છે.
છે બહુશ્રુતને આધીન રહીએ છે | (ના.) નયવાદ અત્યંત ગહન હોવાથી સદૈવ બહુશ્રુતને આધીન રહેવું. આ ઉપદેશ અહીં ગ્રાહ્ય છે. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે
“અગમ અગોચર નયકથા, પાર કોથી ન લહીએ રે; તેથી તુજ શાસન એમ કહે, બહુશ્રુતવચને રહીએ રે.”
- જયો જયો જગગુરુ જગધણી... આ રીતે જ પ્રમાણમીમાંસામાં શ્રી હેમચન્દ્રસૂરિએ જણાવેલ, તમામ ઉપાધિના ધ્વંસ સ્વરૂપ મોક્ષ સુલભ બને. (૮/૨૪)
લખી રાખો ડાયરીમાં... 8)
બુદ્ધિ કાયમ કહે છે “આવતી કાલે સુખ મળશે.” પ્રતિકૂળ સ્થિતિમાં પણ શ્રદ્ધા કહે છે “અત્યારે જ સુખ વિદ્યમાન છે.” સાધનાની સળતાનો આધાર છે મનની દૃઢતા.
દા.ત. મુનિ વિશ્વભૂતિ. ઉપાસનાની સફળતાનો આધાર છે મનની મુલાયમતા.
દા.ત. વલ્કલચિરી.
Page #473
--------------------------------------------------------------------------
________________
८/२५ • गर्दाविरहविद्योतनम् ।
१०९९ ઈમ બહુવિધ નય ભંગણ્યું રે, એક જ ત્રિવિધ પયત્ય; પરખો *હરખો હિયડલઈ રે, સુજસ લહી પરમત્ય રે ૮/૨પા (૧૩૩) પ્રાણી. આ
એ પ્રક્રિયામાંહિ પણિ જે યુક્તિસિદ્ધ અર્થ છઇ, તે અશુદ્ધ ટાલીનઈ ઉપપાદિઉં છઇ. તે માટઈ (ઈમ=) એહ°રીતે (બહુવિધ=) બહુ પ્રકારઈ* *નયભંગઈ એક જ (પત્થ5) અર્થ ત્રિવિધ કહઇતાં દ્રવ્ય-ગુણ પ્રવિષયપસંદીરીથSSE - “વિવિધે’તિના
विविधनयभगैर्हि त्रैविध्यमेकवस्तुनि।
विविच्य मोदतां चित्ते लभतां सुयशः परम् ।।८/२५ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - विविधनयभङ्गः हि एकवस्तुनि त्रैविध्यं विविच्य चित्ते मोदताम्, न પર સુયશઃ (૧) નમતા/૮/૨૧T
इह दिगम्बरदेवसेनोक्तनयोपनयविभागप्रक्रियायामपि योऽर्थो युक्त्यागमसिद्धः स तु अशुद्धविषयमपहायोपपादित इति नात्र नयमीमांसायां मत्सरलेशोऽप्यस्माकमवसेयः। यश्चाऽसङ्गतोऽर्थः । देवसेनोक्त इह समालोचितः तत्राऽपि न नो विद्वेषः। किन्तु मध्यस्थतया यथावस्थिततत्त्वाऽऽ-णि विर्भावनमात्रमेवात्र बोध्यम् । तदुक्तं श्रीशीलाङ्काचार्येण अपि श्रीसूत्रकृताङ्गसूत्रव्याख्यायाम् आर्द्रकाध्ययनविवरणे “राग-द्वेषवियुक्तस्य वस्तुस्वरूपाऽऽविर्भावने न काचिद् गर्हेति । अथ तत्राऽपि गर्दा भवति ? न
અવતરણિકા - પ્રસ્તુત વિષયના ઉપસંહાર માટે ગ્રંથકારશ્રી જણાવે છે :
ોિકરી - અનેક નયોના પ્રકાર દ્વારા એક જ વસ્તુમાં ત્રિરૂપતાને પરખીને હૈયામાં હરખો. તથા પારમાર્થિક સુયશને પામો. (૮૨૫)
૨ મધ્યસ્થભાવે સમાલોચના નિર્દોષ જ વ્યાખ્યાર્થ:- પ્રસ્તુતમાં દિગંબર દેવસેનજીએ જણાવેલ નય-ઉપનયના વિભાગની પ્રક્રિયામાં પણ જે અર્થ યુક્તિ અને આગમ દ્વારા સિદ્ધ થઈ શકે તેમ છે, તેનું અહીં સમર્થન કરવામાં આવેલ છે. તથા અશુદ્ધ વિષયનું અહીં નિરાકરણ કરવામાં આવેલ છે. આથી પ્રસ્તુત નયમીમાંસામાં અમને લેશમાત્ર પણ ઈર્ષ્યાનો ? ભાવ દેવસેનજી પ્રત્યે નથી – તેમ વાચકવર્ગે સમજવું. તથા દેવસેનજીએ જણાવેલ જે અસંગત અર્થની અહીં સમાલોચના કરવામાં આવેલ છે તેમાં પણ અમને દેવસેનજી પ્રત્યે દ્વેષ નથી. પરંતુ અમે અહીં મધ્યસ્થ ભાવથી વાસ્તવિક તત્ત્વનું માત્ર નિરૂપણ કરેલ છે - તેમ સમજવું. આ અંગે શ્રીશીલાંકાચાર્યજીએ પણ સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં આર્દિક અધ્યયનનું વિવરણ કરવાના અવસરે જણાવેલ છે કે “રાગ-દ્વેષરહિત વ્યક્તિ વસ્તુના સ્વરૂપને જણાવે એટલા માત્રથી નિંદા-ગોં કોઈ પણ પ્રકારે માન્ય નથી. જો વસ્તુનું મધ્યસ્થભાવે
કો.(૧૩)માં “એકવિધ પાઠ. જે પુસ્તકોમાં ‘જ નથી. કો.(૮)માં છે. * મો.(૨)માં “હરખો' નથી. જે હિયડલઈ = હૃદયમાં ગુર્જરરાસાવલી, પ્રકા. ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યુટ બરોડા. આ.(૧)માં “હેડલે' પાઠ... ચિતૈયમધ્યવર્તી પાઠ કો.(૯)માં નથી. • આ.(૧)નો પાઠ છે. શાં.+મ.+ધમાં “રીતિ' પાઠ છે. * પુસ્તકોમાં “પ્રકારનય...' પાઠ લા.(૨)નો પાઠ લીધો છે. ૨ કો.(૧૨)માં “...પ્રકારનય ભંગે' પાઠ.
Page #474
--------------------------------------------------------------------------
________________
ind
वस्तुनः त्रैविध्यसमर्थनम्
८/२५
११०० -પર્યાયરૂપ પરખો = સ્વસમય - પ૨સમયનો અંતર જાણીનઈ હૃદયનઈ વિષઇં હરખો, પરમાર્થ (સુજસ=) જ્ઞાનયશ (લહી=) પામી નઈ. ઈતિ ગાથા ૧૩૩નો જાણવો અર્થ. અહો ભવિ પ્રાણી ! ઈણી ઢાલઈ એહવઉ નય સમજવઉ.* ||૮/૨૫॥
तर्हि 'उष्णोऽग्निः, शीतम् उदकम्, विषं मारणात्मकम्' इत्येवमादि किञ्चिद् वस्तुस्वरूपम् आविर्भावनीयम्” (યૂ..બ્રુ.Ó.ર/૪.૬/મૂ.૧૪/પૃ.૩૦૩) તિા
=
इत्थञ्च विविधनयभङ्गैः = नानानयप्रकारैः एकवस्तुनि हि. एकत्रैव व्यक्तौ त्रैविध्यं द्रव्य-गुण-पर्यायात्मकत्वं विविच्य = ऊहापोहाभ्यां विवेकविषयीकृत्य स्व-परसमयतत्त्वम् अवध्रियताम्, “ऊहापोहाभ्यां तत्त्वावधारणाद्” (वाच. भाग-२/पृ.१३९८) इति वाचस्पत्यम् । ततश्च स्व-परसमयभेदं विज्ञाय चित्ते = स्वहृदये मोदताम् । तत एव च परं पारमार्थिकं सुयशः ज्ञानयशो लभताम् ।
=
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - देवसेनमतमीमांसायां लेशतोऽपीर्ष्यादिभावः नैव स्यादिति ग्रन्थकृज्जागृतिः महत्त्वमाबिभर्ति । ततश्चेदं बोद्धव्यं यदुत परकीयमन्तव्यसमीक्षण-परीक्षणादौ परं નિરૂપણ કરવામાં નિંદા દોષ લાગુ પડતો હોય તો ‘અગ્નિ ગરમ છે. પાણી ઠંડુ છે. વિષ મારનાર છે.’ આવા પ્રકારે કોઈ પણ વસ્તુનું સ્વરૂપ દર્શાવી જ નહિ શકાય.'
* ઊહાપોહ દ્વારા તત્ત્વઅવધારણ
(ત્ત્ત.) આ રીતે અનેક નયના વિવિધ પ્રકારો દ્વારા એક જ વસ્તુમાં દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ ત્રૈવિધ્યને ઊહાપોહ દ્વારા વિવેકજ્ઞાનનો વિષય બનાવીને સ્વ-પર શાસ્રના તત્ત્વનું તમે અવધારણ કરો. કારણ કે વાચસ્પત્યમ્ શબ્દકોશ નામના ગ્રંથમાં જણાવેલ છે કે ‘ઊહાપોહ દ્વારા તત્ત્વનું અવધારણ નિશ્ચય થાય છે.’ તેથી વિવેકદૃષ્ટિ દ્વારા સ્વ-પર શાસ્રના ભેદને વિશેષરૂપે જાણીને તમે પોતાના હૃદયમાં આનંદ પામો અને પારમાર્થિક જ્ઞાનયશને પ્રાપ્ત કરો.
=
-
=
=
* આધ્યાત્મિક તૃપ્તિની ઓળખાણ સ્પષ્ટતા :- ઊહ = અન્વયમુખી વિચારણા તથા અપોહ વ્યતિરેકમુખી વિચારણા. અન્વય -વ્યતિરેકમુખી વિચારણા દ્વારા જ વિવેકદૃષ્ટિ જાગૃત થઈ શકે છે. તથા વિવેકદૃષ્ટિના પરિપાકથી જ તત્ત્વની પરીક્ષા થઈ શકે છે. તેથી દિગંબર અને શ્વેતાંબર સંપ્રદાયમાં નયસંબંધી નિરૂપણ વિવિધ સ્વરૂપે ઉપલબ્ધ થાય છે. ઊહાપોહ દ્વારા તેની પરીક્ષા કરી દિગંબર સંપ્રદાયમાં નયસંબંધી જે કાંઈ પણ સારી વિચારણા ઉપલબ્ધ થાય તેને સ્વીકારી, ખોટી વિચારણાનો ત્યાગ કરી તથા શ્વેતાંબર સંપ્રદાયમાં નયસંબંધી આગમિક મૌલિકતાને ચઢિયાતી જાણીને ચિત્તમાં જે તૃપ્તિ પ્રગટે, તે જ આધ્યાત્મિક તૃપ્તિ સમજવી. તામસિક આનંદ છોડીએ
આધ્યાત્મિક ઉપનય :- દેવસેનજીની નયવિચારણાની સમાલોચના કરતાં લેશ પણ ઈર્ષ્યાભાવ ન સ્પર્શી જાય તેની જાગૃતિ રાખવાની વાત પરામર્શકર્ણિકામાં દર્શાવેલ છે, તે અહીં અત્યંત મહત્ત્વપૂર્ણ છે. કોઈ પણ વ્યક્તિની માન્યતાની સમીક્ષા કે પરીક્ષા કરતી વખતે તે વ્યક્તિ પ્રત્યે કે તેની માન્યતા
* ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી ફક્ત લા.(૨)માં છે. P... ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ કો.(૯)માં નથી.
Page #475
--------------------------------------------------------------------------
________________
८/२५
• आध्यात्मिकाऽऽनन्द आविर्भावनीय: . प्रति दृष्टिद्वेषः स्वमतं प्रति दृष्टिरागो वा न स्यात् तदैव परमार्थतः समीक्षणाद्यधिकारः लभ्यते । मध्यस्थदशामुपलभ्य, ऊहापोहाभ्यां तत्त्वं परीक्ष्य, विवेकदृष्ट्या तत्त्वं निर्णीय य आनन्दो लभ्यते स एव आध्यात्मिकाऽऽनन्दो बोध्यः । निर्विवेकदृष्टिराग-द्वेषेर्ष्यादिना परमतसमीक्षणादितो य आनन्द रा उपलभ्यते स तु तामसो ज्ञेयः ।
तं दूरतः त्यक्त्वा आध्यात्मिकाऽऽनन्दोपलब्धये यतितव्यमित्युपदेशः। इत्थमेव “विरायइ । कम्मघणम्मि अवगए कसिणब्भपुडावगमे व चंदिमे” (द.वै.८/६४) इति दशवैकालिकसूत्रोक्तं निरभ्रराकेशसमं सिद्धस्वरूपम् आविर्भवेत् ।। ८/२५।। इति श्रीवर्धमानतपोनिधि-न्यायविशारद-स्वर्गस्थगच्छाधिपतिश्रीमद्विजयभुवनभानुसूरीश्वरशिष्यरत्नपद्ममणितीर्थोद्धारक-पार्थप्रज्ञालयतीर्थप्रेरक-पंन्यासप्रवरश्रीविश्वकल्याणविजयगणिवरशिष्यमुनियशोविजयगणिरचितस्य द्रव्य-गुण-पर्यायरासानुसारिणो द्रव्यानुयोगपरामर्शस्य
परामर्शकर्णिकाभिधानायां स्वरचितवृत्तौ अष्टमशाखायाम् __ आध्यात्मिकनयनिरूपण-देवसेनमतसमीक्षाभिधानः
अष्टमोऽधिकारः ।।८।। પ્રત્યે આંધળો દ્વેષ કે ઈષ્ય આપણામાં ન જન્મે તથા આપણા મત પ્રત્યે આંધળો રાગ પ્રવેશી ન જાય તો જ સમીક્ષા કે સમાલોચના કરવાનો અધિકાર પારમાર્થિક રીતે મળી શકે. આવી મધ્યસ્થદશા કેળવી, ઊહાપોહ દ્વારા તત્ત્વપરીક્ષા કરી, વિવેકદૃષ્ટિથી તત્ત્વનિર્ણય કરી જે આનંદ મળે તે જ આધ્યાત્મિક આનંદ સમજવો. સ્વમતનો આંધળો રાગ કે પરમતનો આંધળો દ્વેષ રાખી, ઈર્ષાભાવથી બીજાને હલકા ચિતરી જે આનંદ મળે તે તામસિક આનંદ જાણવો. | (સં.) આત્માર્થી જીવે આવા તામસિક આનંદથી સદા દૂર રહી, આધ્યાત્મિક આનંદ મેળવવા સતત પ્રયત્નશીલ રહેવું. આવો આધ્યાત્મિક ઉપદેશ આ શ્લોક દ્વારા પ્રાપ્ત થાય છે. આ રીતે જ વાદળરહિત છે શરદપૂનમના ચંદ્ર જેવું સિદ્ધસ્વરૂપ પ્રગટે. આ અંગે દશવૈકાલિકસૂત્રમાં જણાવેલ છે કે “જેમ સંપૂર્ણ વાદળના પડલો રવાના થતાં ચંદ્ર શોભે, તેમ કર્મસ્વરૂપ વાદળા રવાના થતાં આત્મા શોભે છે.' (૮/૨૫) પૂજ્યપાદ વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સ્વ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્યવર્ય પદ્મમણિતીર્થોદ્ધારક પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થપ્રેરક પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવરના શિષ્યાણ મુનિ યશોવિજય ગણી દ્વારા
સ્વરચિત દ્રવ્યાનુયોગપરામર્શ' (દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ અનુસારી) ગ્રંથની “પરામર્શકર્ણિકા' નામની સ્વરચિત વૃત્તિની આઠમી શાખાના “કર્ણિકાસુવાસ' નામના ગુજરાતી વિવરણમાં આધ્યાત્મિક નિરૂપણ અને દેવસેનમત સમીક્ષા નામનો આઠમો અધિકાર પૂર્ણ થયો.
આઠમી શાખા સમાપ્ત છે 1. विराजते कर्मघनेऽपगते कृत्स्नाभ्रपुटाऽपगमे इव चन्द्रमाः।
Page #476
--------------------------------------------------------------------------
________________
११०२
શાખા - ૮ અનુપ્રેક્ષા છે પ્ર.૧ નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. દિગંબર-શ્વેતાંબર શાસ્ત્રના આધારે અર્પિત-અનર્પિત નયની સિદ્ધિ કરો. ૨. પ્રદેશ, પ્રસ્થક અને વસતિ દષ્ટાંતમાં નૈગમનયમાં વ્યવહારનય અને સંગ્રહનય કરતાં શી રીતે
ભેદ પડે છે ? ૩. ઋજુસૂત્રનય વિશે સિદ્ધાંતમત અને સિદ્ધસેનમત જણાવો. તેની મહોપાધ્યાય શ્રીયશોવિજયજી
મહારાજ સંગતિ શી રીતે કરે છે ? ૪. ઉપનયને નય કરતાં ભિન્ન માનવામાં શું આપત્તિ આવે ? ૫. વ્યવહારનયના ત્રણ પ્રકારો સદષ્ટાંત જણાવો.
નયના અવાંતર ભેદ પાડો તો ૫૦૦ કે ૭૦૦ થાય, ૯૦૦ ન થાય' - આ વાક્યની સિદ્ધિ
કરો.
૭. “ગો-બલિવઈ ન્યાય શું છે ? તેને માનવામાં નયની સંખ્યામાં કઈ આપત્તિ આવશે ? ૮. સૂયગડાંગસૂત્રમાં બતાવેલ વાવડીનું દૃષ્ટાંત જણાવો. ૯. “અર્પિતનય અને અનર્મિતનય પદાર્થના ગુણધર્મ છે' - તેવું દિગંબર અને શ્વેતાંબર આગમ દ્વારા
સમજાવો. પ્ર.૨ નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો. ૧. ઋજુસૂત્રનયને દ્રવ્યાસ્તિકમાં અંતર્ભાવ કરતા શાસ્ત્રપાઠો આપો. ૨. વિભાજ્યતાઅવચ્છેદક એટલે શું ? દૃષ્ટાંત આપો. ૩. નિશ્ચયનયના આઠ વિષય કયા છે ? ૪. નિશ્ચયનયના કોઈ પણ બે પ્રકાર જણાવો અને તેના દષ્ટાંત આપો. ૫. “નોજીવ' ની જેમ “નોઆકાશ' શબ્દપ્રયોગ શા માટે નથી થતો ? ૬. “અર્ધજરતીય ન્યાય' ઓળખાવો. ૭. “વિભાવગુણપર્યાયની સમજણ આપો. ૮. ચાર પ્રકારના દ્રવ્યાંશ જણાવો. ૯. દિગંબરોને પણ ‘નય સાત છે” આ વાત માન્ય છે - આ સંબંધી શાસ્ત્રપાઠ આપો. ૧૦. સદ્ભુત વ્યવહારનયના પ્રકાર તથા તેના દૃષ્ટાંત જણાવો. પ્ર.૩ વાક્ય સાચું છે કે ખોટું ? ખોટું હોય તો સુધારીને લખો. ૧. અન્ય નયના વિષયનું નિરાકરણ કરે તે નય અચૂક મિથ્યા બની જાય. ૨. જંબૂદ્વીપમાં દસ ક્ષેત્ર આવેલા છે. ૩. નિશ્ચયનય એકમાં અનેકતાનો ઉપચાર કરે છે.
Page #477
--------------------------------------------------------------------------
________________
११०३
‘નિર્વિકલ્પ અને સવિકલ્પ જ્ઞાનની વિષયિતા પરસ્પર ભિન્ન છે' આમ વેદાંતી માને છે. સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ સ્વદ્રવ્ય વિદ્યમાન છે આ પર્યાયાર્થિકનયનો સમાવેશ નૈગમાદિમાં થઈ શકે છે.
૬.
શુદ્ધ દ્રવ્યાસ્તિકનયાત્મક શુદ્ધ સંગ્રહનય નિશ્ચયનયસ્વરૂપ છે.
૭. તત્ત્વાર્થસૂત્રમાં નવ તત્ત્વોનો વિભાગ તત્ત્વવિભાગ સ્વરૂપ છે, જીવ-અજીવના પ્રભેદ સ્વરૂપે નથી. નિશ્ચયનય અને પ્રમાણ વચ્ચે તફાવત નથી.
૮.
સ્વ-પરનો નિશ્ચય કરાવનાર જ્ઞાન પ્રમાણ છે.
૪.
૫.
૯.
૧૦. મતિજ્ઞાન કર્મજન્ય છે.
પ્ર.૪ યોગ્ય જોડાણ કરો.
૧. વ્યવહારનય
૨.
વાક્યપદીય
૩. નિશ્ચયનય
૪.
૫.
૬.
૭.
૮.
૯. સ્વભાવગુણ-પર્યાય ૧૦. સિદ્ધાંતવાદી
પ્ર.પ ખાલી જગ્યા પૂરો.
૧.
૨.
૩.
૪.
૫.
સ્વભાવગુણ
તર્કવાદી
ભગવતી સૂત્ર
તત્ત્વાર્થ રાજવાર્તિક
તત્ત્વાર્થ શ્લોકવાર્તિક
૭.
૮.
૯.
‘પ્રદેશ નથી જ' આવું મંતવ્ય
ના મતે લોકવ્યવહારમાં તત્પર હોય તેને વ્યવહારનય કહેવાય. (અનુયોગદ્વાર, સમ્મતિતર્ક,
વિશેષાવશ્યકભાષ્ય)
ને ઉદ્દેશીને તાદાત્મ્યસંબંધથી
જાતિસ્મરણજ્ઞાન, કેવળજ્ઞાન) ‘આત્મા પચ્ચક્ખાણ છે' - આ જિનેશ્વર ભગવંતનો મત
નય)
-
(૧) સોમિલ બ્રાહ્મણ (૨) કેવળજ્ઞાન
(૩) જિનભદ્રગણી ક્ષમાશ્રમણ (૪) ઉત્કટ પર્યાય
(૫) દિગંબરકૃતિ
(૬) વાદળ ચમકે છે
(૭) નિર્મળ પરિણણત
(૮) કેવલ ચૈતન્ય
(૯) સિદ્ધસેનદિવાક૨સૂરિ
(૧૦) વિદ્યાનંદસ્વામી
નયનું છે. (શબ્દ, સમભિરૂઢ, એવંભૂત)
આત્માનું વિધાન શુદ્ધ નિશ્ચયનયમાં થાય છે. (મતિજ્ઞાન,
વિધાન
કરે છે. (ભગવતીસૂત્ર, પ્રવચનસાર, મરણવિભક્તિ) ની અપેક્ષાએ અનેકાન્ત સ્વરૂપ છે. (પ્રમાણ, અર્પિતનય, અનર્પિત
માં આવે છે. (આચારાંગ,
▬▬▬▬
૬. ‘આત્મા એક છે, દંડ એક છે, ક્રિયા એક છે' આ વાક્ય
ઠાણાંગ, સમવાયાંગ)
ની પરિભાષા મુજબ નિશ્ચય અને વ્યવહાર આમ બે નય છે. (અધ્યાત્મ, તર્ક, ન્યાય) ‘પ્રદેશ ભાજ્ય છે’ - આવું નય કહે છે. (ઋજુસૂત્ર, શબ્દ, એવંભૂત)
‘દેવદત્તનું ધન’ - આવો વ્યવહાર
વ્યવહારનય કરે છે. (સંશ્લેષિત, અસંશ્લેષિત, અનુપરિત)
નોંધ
:- પ્રસ્તુત અનુપ્રેક્ષાના ઉત્તરો માટે જુઓ ભાગ ૭, પરિશિષ્ટ ૧૭.
-
Page #478
--------------------------------------------------------------------------
________________
• ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' - ભાગ ૧ થી ૭ ની પૃષ્ઠભૂચિ )
ભાગ
ઢાળશાખા (૧) ૧ + ૨ .....................
.... ૧-૨૪ ૨ ૧. દ્રવ્યાનુયોગ માહાસ્ય ......
• .. ૧-૮૬ ૨. દ્રવ્ય-ગુણ-પર્યાય ભેદસિદ્ધિ ....
.... ૮૭-૨૪૨ ૩ + ૪ + ૫
...... ૨૪૩-૬૭૪ ૩. દ્રવ્ય-ગુણ-પર્યાય અભેદસિદ્ધિ ...........
૨૪૩-૩૫૮ ૪. દ્રવ્ય-ગુણ-પર્યાય ભેદભેદસિદ્ધિ + સપ્તભંગી સ્થાપન ............... ૩પ૯-૫૬૨ ૫. નય-પ્રમાણસાપેક્ષ ભેદભેદસિદ્ધિ + દ્રવ્યાર્થિકનયનિરૂપણ ............. પ૬૩-૬૭૪ ૯ + ૭ + ૮ ......
......... ૬ ૭૫-૧૧૦૪ ૬. દિગંબરસંમત નયનું નિરૂપણ ...................... ............ ૬૭૫-૮૧૪ ૭. ઉપનય પરામર્શ
... ૮૧૫-૯૦૪ ૮. આધ્યાત્મિકનય નિરૂપણ + દેવસેનમત સમીક્ષા .................. ૯૦૫-૧૧૦૪ (૪) | ૯ + ૧૦ ...............
... ૧૧૦૫-૧૬૪૬ ૯. ઉત્પાદાદિ વિચાર
......... ૧૧૦પ-૧૩૮૪ ૧૦. દ્રવ્યભેદ નિરૂપણ .
| .......
• • ••••••••••••••••••••••....... ૧૩૮૫-૧૬૪૬ ૧૧ + ૧ ૨ ......
.............. ૧૬૪૭-૧૯૬૦ ૧૧. ગુણ + સામાન્યસ્વભાવ નિરૂપણ ................ ••••••... ૧૬૪૭-૧૮૪૪ ૧૨. વિશેષસ્વભાવ નિરૂપણ ..
.......... ૧૮૪૫-૧૯૬૦ ૧૩ + ૧૪ + ૧૫ ,
..........., ૧૯૬૧-૨૩૫૨ ૧૩. સ્વભાવમાં ન યોજના ..................... ......... ૧૯૬૧-૨૧૧૦ ૧૪. વ્યંજનપર્યાય-અર્થપર્યાય નિરૂપણ ...................... ......... ૨૧૧૧-૨૨૪૪ ૧૫. જ્ઞાન માહાભ્ય ..
......... ૨૨૪૫-૨૩૫૨ ૧૬ + ૧૭.. ...............
........... ૨૩૫૩-૨૮૩૪ ૧૬. દ્રવ્યાનુયોગપરિજ્ઞાન પ્રાધાન્ય ............... ......... ૨૩પ૩-૨૫૮૪ ૧૭. ગુરુપરંપરા પ્રશસ્તિ .................
.... ૨૫૮૫-૨૬૨૯ ૦ ૧ થી ૧૮ પરિશિષ્ટ .......................... .......... ૨૬૩૦-૨૮૩૪
- સંપૂર્ણ *
(
નોંધ :- ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' - આ પુસ્તકના કુલ સાત ભાગના પ્રકાશન સાથે જ ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ +
અધ્યાત્મ અનુયોગ' ભાગ ૧-૨ પણ પ્રકાશિત થયેલ છે. તે બન્ને ભાગમાં રાસ+ટબો+પરામર્શ+શ્લોકાર્થઆધ્યાત્મિક ઉપનય+પાઠાંતરાદિની ટિપ્પણી + દરેક શાખાનો ટૂંકસાર સમાવિષ્ટ છે.
Page #479
--------------------------------------------------------------------------
________________
जिनपतिप्रथिताऽखिलवाङ्मयी, गणधराऽऽननमण्डपनर्तकी। गुरुमुखाम्बुजखेलनहंसिका, विजयते जगति श्रुतदेवता।।
MO
नमः
શ્રુતઅધિષ્ઠાયિકા મા સરસ્વતી
Page #480
--------------------------------------------------------------------------
________________
सत्यमपि स्वपरिणामनैष्ठ्र्यापादकाक्षेपकभाषया नैव वाच्यम् । (નિવા-પૃ.૨૦૩૧)
--------
HE I
સાચી વાત પણ આપણા પરિણામ કઠોર થાય તેવી ભાષામાં, આક્ષેપકારી ભાષામાં કદાપિ બોલવી ન જોઇએ.
(કર્ણિકા સુવાસ)
Page #481
--------------------------------------------------------------------------
________________
કવ્ય
O'G
O QC
lelle
પર્યાય
Page #482
--------------------------------------------------------------------------
________________ >> પ્રકાશક છે. શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ, ઇલ ovમવાનું પરિપૂર્ણ રપૂર્ણ પરિબળ પરમને પામવા રંવ ગુણ ઉણપર્યાય વેનો રાસ MULTY GRAPHICS (022) 23873722 23884222 32-21