________________
९०३
૮. આપ્તમીમાંસા ઉપર અષ્ટશતી ટીકા સમન્તભદ્રાચાર્યજીએ રચેલ છે. ૯. “જીવાજીવ જ્ઞાન છે' - આ વ્યવહાર વિજાતીય અંશમાં સબૂત કહી શકાય. ૧૦. ઘટસંબંધી જ્ઞાન થાય ત્યારે વિષયતાસંબંધથી જ્ઞાનમાં ઘટ રહેશે. પ્ર.૪ યોગ્ય જોડાણ કરો. ૧. દશકુમાર ગ્રંથ
(૧) નાટક ૨. ચાયવત્ પુસ્ત$.
(૨) ઉપચાર = નિપુણતા ૩. “હું શરીર છું
(૩) વૃત્તિનિયામક સંબંધ ૪. જૈમિનીસૂત્ર
(૪) દ્રવ્યમાં ગુણનો ઉપચાર ૫. મનુસ્મૃતિ
(૫) શાબરભાષ્ય ૬. રઘુવંશ
(૬) ઉપચાર = કર્તવ્ય માલવિકાગ્નિમિત્ર
(૭) દ્રવ્યમાં પર્યાયનો આરોપ ૮. વિક્રમોર્વશીય
(૮) વૃત્તિઅનિયામક સંબંધ ૯. ઘટવર્ મૂતi
(૯) ઉપચાર = ચિકિત્સા , ૧૦. “હું ગોરો છું
(૧૦) કાવ્ય પ્ર.૫ ખાલી જગ્યા પૂરો. ૧. “લાંચ' અર્થમાં ‘ઉપચાર' શબ્દનો ઉલ્લેખ ----- માં છે. (વિક્રમોર્વશીય, હિતોપદેશ, દશકુમાર
ચરિત) ૨. “માધુર્ય અર્થમાં “ઉપચાર' શબ્દનો ઉલ્લેખ ---- માં છે. (અગ્નિપુરાણ, મનુસ્મૃતિ, સર્વદર્શનસંગ્રહ) ૩. દેશનો સ્વામી કહે કે “આ દેશ મારો છે' - તે ---- ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનય
છે. (સત્ય, અસત્ય, સત્યાસત્ય) ૪. ---- હોય તે વિધેય બને. (વ્યાપક, પ્રસિદ્ધ, અપ્રસિદ્ધ) ૫. “હું પુત્ર છું - આ ઉપચરિત અસભૂતવ્યવહારનો ---- ભેદ બોલે છે. (પહેલો, બીજો, ત્રીજો) ૬. અસભૂત વ્યવહાર ઉપનયના ---- ભેદ પ્રમાણે “જીવાજીવાત્મક જ્ઞાન” છે. (પ્રથમ, દ્વિતીય, તૃતીય) ૭. ભાવલેશ્યાનો સમાવેશ ---- માં થાય છે. (ગુરુ, લઘુ, અગુરુલઘુ, ગુરુલઘુ) ૮. ----- વ્યવહાર ઉપનયના મતે અણુ અનેકપ્રદેશવાળો છે.
| (સભૂત, અસભૂત, ઉપચરિત અસભૂત) ૯. પરસ્પર અનુગ્રહ કરવો તે ----- નું કાર્ય છે. (જીવ, અજીવ, ગુણ)
નોંધ :- પ્રસ્તુત અનુપ્રેક્ષાના ઉત્તરો માટે જુઓ - ભાગ ૭, પરિશિષ્ટ - ૧૭.