SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૭/૧૨ ० प्रवचनप्रभावनाकामिकर्तव्योपदेशः : ९०१ મતિા . वस्तुत एतन्नियमत्रितयपालनतः परीक्षाकुशल एव सर्वदिग्गामियशोविजयलब्ध्यधिकारीति - एतादृशाधिकारित्वोपलब्धये यतितव्यं प्रवचनप्रभावनाकामिभिरिति सूच्यतेऽत्र । तादृशयत्नबलेन “मुक्तजन्म-जरा-मृत्यु-रोग-शोक-भयार्तयः। विश्वातीतसुखाः सिद्धाः” (उप.क.१६५) इति उपदेशकल्पवल्ल्यां सुमतिविजयगणिदर्शितं सिद्धस्वरूपं प्रत्यासन्नं स्यात् ।।७/१९।।। इति श्रीवर्धमानतपोनिधि-न्यायविशारद-स्वर्गस्थगच्छाधिपतिश्रीमद्विजयभुवनभानुसूरीश्वरशिष्यरत्न- के पद्ममणितीर्थोद्धारक-पार्श्वप्रज्ञालयतीर्थप्रेरक-पंन्यासप्रवरश्रीविश्वकल्याणविजयगणिवरशिष्यमुनियशोविजयगणिरचितस्य द्रव्य-गुण-पर्यायरासानुसारिणो द्रव्यानुयोगपरामर्शस्य । परामर्शकर्णिकाऽभिधानायां स्वरचितवृत्तौ सप्तमशाखायाम् ___ उपनयपरामर्शाऽऽख्यः सप्तमः अधिकारः ।।७।। ઉપર બહુ ભાર આપવાના બદલે તેમાં રહેલ ગુણ-દોષ પ્રત્યે આપણી દષ્ટિને કેન્દ્રિત કરવી જોઈએ. - ..તો યશ અને વિજય મળે - (વસ્તુ) વાસ્તવમાં આ ત્રણ નિયમનું પાલન કરીને પરીક્ષા કરવાની કુશળતા ધરાવનાર વ્યક્તિ જ સર્વદિગામી યશ અને વિજય મેળવવાનો અધિકારી છે. તેથી જિનશાસનની ખરી પ્રભાવના કરવાની છે કામનાવાળા આત્માર્થી સાધકોએ ઉપરોક્ત અધિકાર મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ – એવું અહીં વા સૂચિત થાય છે. તેવા પ્રયત્નના પ્રભાવથી ઉપદેશકલ્પવલ્લીમાં શ્રી સુમતિવિજયગણિવરે દર્શાવેલ સિદ્ધસ્વરૂપ નજીક આવે. ત્યાં જણાવેલ છે કે “સિદ્ધ ભગવંતો જન્મ-જરા-મરણ-રોગ-શોક-ભય-પીડાથી છૂટી ગયેલા સ છે તથા વિશ્વના તમામ જીવોના સુખને ઓળંગી જાય તેવા સુખને તેઓએ પ્રાપ્ત કરેલ છે.” (૭/૧૯) પૂજ્યપાદ વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સ્વ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્યવર્ય પધમણિતીર્થોદ્ધારક પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થપ્રેરક, પંન્યાસપ્રવર શ્રી વિશ્વકલ્યાણવિજયજી ગણિવરના શિષ્યાણ મુનિ યશોવિજય ગણી દ્વારા સ્વરચિત દ્રવ્યાનુયોગપરામર્શ' (દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ અનુસારી) ગ્રંથની પરામર્શકણિકા' નામની સ્વરચિત વૃત્તિની સાતમી શાખાના કર્ણિકાસુવાસ' નામના ગુજરાતી વિવરણમાં ‘ઉપનય પરામર્શ' નામનો સાતમો અધિકાર પૂર્ણ થયો. સાતમી શાખા સમાપ્ત છે જો કેTrી કે
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy