________________
૮/૮
० उत्सूत्रभाषणादेः दारुणविपाक: ।
९३३ __यथेच्छं शास्त्रग्रहणम् उत्सूत्रप्ररूपणञ्च श्रुताऽऽशातनारूपतया यथाच्छन्दत्वाऽऽपादकतया च महतेऽनर्थाय सम्पद्यते । प्रकृते '“उस्सूत्तमायरंतो उस्सूत्तं चेव पन्नवेमाणो। एसो उ अहाच्छंदो इच्छाछंदो य प UTT” (વ્ય.મ.૩.9/મ.રૂ/.રરૂ૪/9.99૨) રૂતિ વ્યવહારમાવિનમ્,
2“तित्थयर-पवयण-सुयं आयरियं गणहरं महिड्ढीयं । आसायंतो बहुसो अणंतसंसारिओ होति ।।" (૩૫..૪૨૩) તિ શહેવવનમ્,
३“आसायण मिच्छत्तं, आसायणवज्जणाउ सम्मत्तं । आसायणाणिमित्तं कुव्वइ दीहं च संसारं ।।” (उप.मा. ४१०) इति उपदेशमालावचनम्,
મ્મસTU નાવિડિવાઈ/ પર મોહે રંગંતો મદામોદં પકવ્વતા” (T..મી.૭૩૧૮) રૂતિ ( पञ्चकल्पभाष्यवचनम्,
“વયવોને જોયા નિર્વાધિકા viતસંસારિયેત્ત(મ.નિ.સ.૧/તૂ.૮૪૪) રૂતિ સવિદ્યા- 1 चार्याधिकारगतं महानिशीथवचनम्,
ફ શ્રુતની આશાતના અત્યંત દારુણ કફ (ાથે) યથેચ્છ રીતે, મનસ્વીપણે શાસ્ત્રને પકડવા અને ઉત્સુત્રપ્રરૂપણા = આગમસૂત્રબાહ્યપ્રરૂપણા કરવી - આ બન્ને બાબત શ્રતની આશાતના સ્વરૂપ છે. તથા યથાસ્કંદપણાને (= સાધુપણાની હીનતાને) લાવનાર છે. તેથી તે બન્ને બાબત મોટા અનર્થ માટે થાય છે. આથી દેવસેનજીએ આગમબાહ્ય નવનયપ્રરૂપણા ન કરવી જોઈએ. આ અંગે અનેક શાસ્ત્રવચનો અહીં અવશ્ય યાદ કરવા યોગ્ય છે.
(૧) વ્યવહારભાષ્યમાં જણાવેલ છે કે “જે ઉસૂત્રનું આચરણ કરે તથા ઉસૂત્રની પ્રરૂપણા કરે તેને યથાશ્કેદ જાણવો. યથાશ્ચંદ અને ઈચ્છા છંદ - આ બન્ને શબ્દો એકાર્થક છે.”
(૨) ઉપદેશપદમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “તીર્થકર, પ્રવચન (= સંઘ), શ્રત, આચાર્ય, છે! ગણધર અને મહદ્ધિક = લબ્ધિધર મહાત્મા - આ છ તત્ત્વની વારંવાર આશાતના કરનાર અનંતસંસારી થાય છે.” નવનયપ્રરૂપણા આગમની આશાતના સ્વરૂપ હોવાથી અનંતસંસાર વધવાની સંભાવના દેવસેનજી એ માટે ઊભી રહે છે - આવું અહીં આડકતરી રીતે સૂચિત થાય છે.
(૩) ઉપદેશમાલામાં ધર્મદાસગણીએ જણાવેલ છે કે “શ્રુતાદિની આશાતના એ મિથ્યાત્વ છે. આશાતનાના ત્યાગથી સમ્યક્ત મળે છે. ધર્મી એવો પણ જીવ આશાતનાના નિમિત્તે સંસારને દીર્ઘ કરે છે.”
(૪) પંચકલ્પભાષ્યમાં પણ જણાવેલ છે કે “ઉન્માર્ગદશનાથી અને મોક્ષમાર્ગના અસ્વીકારથી શ્રોતાને મોહોદયથી ખુશ કરતો જીવ મહામોહને પ્રકૃષ્ટપણે બાંધે છે'
(૫) મહાનિશીથમાં સાવદ્યાચાર્યના અધિકારમાં જણાવેલ છે કે “હે ગૌતમ ! ચૈત્યવાસીઓની સમક્ષ એક ઉત્સુત્ર વચન બોલવાના દોષથી અનંતસંસારીપણું બાંધીને સાવદ્યાચાર્યે ગંભીર ભૂલ કરી.' 1. उत्सूत्रम् आचरन् उत्सूत्रं चैव प्रज्ञापयन्। एषः तु यथाच्छन्दः इच्छाच्छन्दः चैकार्थो।। 2. तीर्थकर-प्रवचन-श्रुतम् आचार्य गणधरं महर्टिकम्। आशातयन् बहुशः अनन्तसंसारिको भवति।। 3. आशातना मिथ्यात्वम्, आशातनावर्जनातः सम्यक्त्वम् । आशातनानिमित्तं करोति दीर्घञ्च संसारम् ।। 4. उन्मार्गदेशनया मार्गविप्रतिपत्त्या। परं मोहेन रज्जयन् महामोहं प्रकरोति।। 5. ઈશ્વરનો ગૌતમ ! નિવણ સનત્તીસંસારિત્રમ્ |