SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ८३६ * नानाशास्त्रानुसारेण उपचारवैविध्यप्रदर्शनम् ७/५ (૩) ચિત્ જ્ઞાનાર્થે, યથા “તવર્થે વ્યવત્ત્પાકૃતિનાતિન્નિથો ઉપચારાત્ સંશયઃ” (ન્યા.મૂ.૨/૧/૬૧) इति न्यायसूत्रे । तद्विवरणे विश्वनाथेन उपचारपदं ज्ञानार्थकतया व्याख्यातम् । प થ (४) क्वचिद् विनीतव्यवहृतौ, यथा “उपचारविधिर्मनस्विनीनां ननु पूर्वाऽभ्यधिकोऽपि भावशून्यः” (મા.ત્તિ.રૂ/૩) કૃતિ માવિન્નિમિત્રે (૫) ચિત્ સેવાયામ્, યથા स मे चिरायाऽस्खलितोपचारां तां भक्तिमेवाऽगणयत् पुरस्ताद्” (ર.નં./૨૦) કૃતિ રઘુવંશે | (६) क्वचित् शक्यार्थत्यागेन लक्षणयाऽन्यार्थबोधने, यथा 'उपचारत उच्यते - मञ्चाः हसन्ति' કૃતિ । (૭) ચિત્ વ્યવહારે, યથા “મૃતે પવારા” (નૈ.પૂ.શા.મા. ) કૃતિ નૈમિનીસૂત્રશાવરમાવ્યું | (૮) ક્વચિત્ શિષ્ટાચારે, યથા ““તયોપવારાડિિલન્નહસ્તયા નનન્ય પરિપ્લવનેત્રયા નૃવ” (ર. વં.રૂ/૧૧) કૃતિ રઘુવંશે । નાની તેરી મન र्णि का કુમારસંભવ કાવ્યમાં જણાવેલ છે કે ‘પાણિગ્રહણનો વિવાહનો ઉપચાર કરવામાં આવ્યો.' અહીં ઉપચારનો અર્થ છે વિધિ. = (૩) ક્યારેક ‘ઉપચાર’ શબ્દ જ્ઞાન અર્થમાં આવે છે. જેમ કે ન્યાયસૂત્રમાં અક્ષપાદ ઋષિએ જણાવેલ છે કે ‘શબ્દથી વ્યક્તિ, આકૃતિ અને જાતિના સાન્નિધ્યમાં ઉપચાર થવાથી સંશય થાય છે કે શબ્દનો વાચ્યાર્થ શું છે ?' અહીં વ્યાખ્યાકાર વિશ્વનાથે ‘ઉપચાર' શબ્દનો અર્થ જ્ઞાન કર્યો છે. (૪) ક્યારેક ‘ઉપચાર’ શબ્દ ‘વિનીત વ્યવહાર' અર્થમાં પણ વપરાય છે. જેમ કે માલવિકાગ્નિમિત્ર નામના નાટ્ય ગ્રંથમાં કાલીદાસે જણાવેલ છે કે માનિની નાયિકાઓનો ઉપચારવિવિધ ખરેખર પહેલાં કરતાં અધિક હોય છે. પરંતુ ભાવશૂન્ય હોય છે.’ અહીં ‘ઉપચાર’ શબ્દ વિનીત વ્યવહારને જણાવે છે. ધા (૫) ક્યારેક સેવા અર્થમાં ‘ઉપચાર’ શબ્દ વપરાય છે. જેમ કે રઘુવંશ કાવ્યમાં આવે છે કે વરતનુ ઋષિએ પોતાના શિષ્યની દીર્ઘકાલીન અસ્ખલિત ઉપચારવાળી ભક્તિને સૌપ્રથમ સ્થાન આપ્યું.’ અહીં ‘ઉપચાર’ શબ્દ સેવાને દર્શાવે છે. (૬) ક્યારેક શક્યાર્થનો ત્યાગ કરીને લક્ષણાથી બીજા અર્થને જણાવવામાં આવે તે પણ ઉપચાર કહેવાય છે. જેમ કે ‘ઉપચારથી કહેવાય છે કે - માંચડાઓ હસે છે' આવા વાક્યમાં ‘માંચડા’ શબ્દનો ઉપચાર કરવાથી માંચડા ઉપર રહેલા પુરુષોમાં ‘માંચડા’ શબ્દનો ઉપચાર લક્ષણા સૂચિત થાય છે. (૭) ક્યારેક વ્યવહાર અર્થમાં ‘ઉપચાર’ શબ્દ વપરાય છે. જેમ કે જૈમિનીસૂત્ર ઉપર શાબરભાષ્યમાં ‘સ્મૃત વસ્તુમાં ઉપચાર થવાથી...' ઈત્યાદિ વાક્યમાં ‘ઉપચાર’ શબ્દ વ્યવહાર અર્થને જણાવે છે. (૮) ક્યારેક ‘ઉપચાર' શબ્દ શિષ્ટાચારને જણાવે છે. જેમ કે ‘રઘુવંશ’ કાવ્યમાં ‘ઉપચારહેતુ અંજલિ બાંધવામાં શિથિલહાથવાળી તથા આર્દ્રનેત્રવાળી તે સુદક્ષિણા નામની રાણી દ્વારા દિલીપ રાજા 1. F = વરતનુઃ ઋષિ:। 2. તા = सुदक्षिणा महिष्या । -
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy