SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ० निश्चयनयमतप्रकाशनम् ॥ ७४३ રૂત્યમેવ “જો મા ! (૧) વર્તમાને ઘનિ, (૨) કીરિબ્ધમાને કરીરિપુ, (૩) વેફન્નમાળે વેપ, (૪) U પદન્ગના પટ્ટીને, (૨) છિન્નમને છિન્ને, (૬) મિષ્પમાળે મિત્રે, (૭) ઉન્નાને વર્લ્ડ, (૮) નિન્જનને મg, () નિન્જરિન્નમાળે નિષ્નિન્ને” (પ.પૂ.૭/૧/૨) રૂતિ આવતીસૂત્રવવનસાતે... ततश्च ‘पचती'त्यत्र ‘अपाक्षीद्' इति व्यवहारः निश्चयदृष्ट्या आगमसम्मत एवेति सिध्यति । म निश्चयनयतः क्रियाप्रारम्भकाल एव क्रियासमाप्तिकालः। तेन निश्चयाभिप्रायतः वर्तमानकालीना र्श क्रिया अतीतोच्यते, न त्वनागता । निश्चयतः कृतं तु कृतमेवोच्यते, क्रियमाणमपि कृतमुच्यते किन्तु + क्रियमाणं करिष्यमाणं नोच्यते । न च क्रियाभेदात् क्रियमाणं कृतत्वेन वक्तुं नार्हतीति शङ्कनीयम्, प्रकृते क्रियाया अभेदात् । 69 વર્તમાનકાલીન વસ્તુ પણ કથંચિત્ અતીત છે (ફલ્વમેવ.) આ પ્રમાણે માનવામાં આવે તો જ ભગવતીસૂત્રનો પ્રબંધ સંગત થઈ શકે. તે પ્રબંધ ત્યાં આ પ્રમાણે જણાવેલ છે. “હે ગૌતમ ! (૧) ચાલતી વસ્તુ “ચાલી ગઈ - એમ કહેવાય. તે જ રીતે (૨) ઉદીરણા થતા કર્મની ઉદીરણા થઈ ગઈ. (૩) વેદાતી વસ્તુ વેદાઈ ગઈ. (૪) પ્રકૃષ્ટ રીતે ઘટી રહેલી વસ્તુ ઘટી ગઈ. (૫) છેદાતી વસ્તુ છેદાઈ ગઈ. (૬) ભેદાતી વસ્તુ ભૂદાઈ ગઈ. (૭) બળી રહેલી વસ્તુ બળી ગઈ. (૮) મરી રહેલી વ્યક્તિ મરી ગઈ. (૯) નિર્જરી રહેલા કર્મો નિર્જરી (= ખરી) ગયા. આ પ્રમાણે વ્યવહાર કરવા યોગ્ય છે.” છે ભગવતીસૂલપ્રબંધનો પરામર્શ છે (તા.) ભગવતીસૂત્રનો ઉપરોક્ત પ્રબંધ સિદ્ધ કરે છે કે જે ક્રિયા ચાલી રહેલી હોય તે ક્રિયા નિશ્ચયનયની દૃષ્ટિથી થઈ ગઈ = અતીતકાલીન કહેવાય. મતલબ કે વર્તમાનકાલીન ક્રિયામાં નિશ્ચયનયની ]]. દૃષ્ટિથી અતીતપણું સંભવી શકે છે. તેથી “પતિ' ના સ્થાને કપક્ષી’ આ પ્રમાણેનો વ્યવહાર નિશ્ચયનયના અભિપ્રાયથી આગમસંમત છે - તેવું સિદ્ધ થાય છે. નિશ્ચયનયથી જે કાળ ક્રિયાનો પ્રારંભકાળ છે, તે સ જ ક્રિયાની સમાપ્તિનો કાળ છે. તેથી વર્તમાનકાલીન ક્રિયા એ ભૂતકાલીન છે” આવો વાક્યપ્રયોગ થઈ શકે. પરંતુ તે ભવિષ્યકાલીન છે' - આવો વ્યવહાર નિશ્ચયનયના અભિપ્રાયથી ન થાય. નિશ્ચયનયથી જે અતીતકાલીન છે, તે તો અતીત કહેવાય છે જ. પરંતુ ક્રિયમાણ પણ કૃત કહેવાય છે. પરંતુ જે કરાય છે, તે કરાશે આ મુજબ નિશ્ચયનયના અભિપ્રાયથી કહેવાતું નથી. પ્રશ્ન :- ( ૨) “ક્રિયામાં પ્રયોગ વર્તમાનકાલીન ક્રિયાને જણાવે છે તથા “કૃત પદ અતીતક્રિયાને દર્શાવે છે. વર્તમાનક્રિયા અને અતીતક્રિયા જુદી હોવાથી ક્રિયા ને કૃત કઈ રીતે કહી શકાય ? A ક્રિયાભેદ અસિદ્ધ it પ્રત્યુત્તર :- (ક.) તમારો પ્રશ્ન અસ્થાને છે. કારણ કે નિશ્ચયનયસંમત “શ્ચિયમાં કૃતમ્' આવા 1. નૌતમ ! (૨) રતન સિતમ, (૨) વીર્યમાં ૩રિત, (૨) વેદનાને ક્રિતમ, (૪) પ્રદીમાનું પ્રદીમ્, (૬) છિદ્યમાનં છિન્નમ, (૬) ઉમામાનં મિત્ર, (૭) સામાનં ઢધ, (૮) શ્રિયમા કૃત, (૨) નિર્વીર્યના નિર્ની
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy