SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ९८० • कर्तृभेदे कार्यभेदः ऋजुसूत्रसम्मतः ८/१३ प इदमेवाभिप्रेत्य नन्दिसूत्रचूर्णिटिप्पनके चन्द्रसूरिणा ऋजुसूत्राभिप्रायप्रदर्शनावसरे '“पुहत्तं नेच्छइत्ति अतीताऽनागतभेदतः परकीयभेदतश्च पृथक्त्वं = पार्थक्यं नेच्छति असौ। किं तर्हि ? वर्तमानकालीनं તમેવ વાગવુતિા તન્ચ મેવ” (ન.ફૂ.ઘૂ.કૃ.૭૭રૂ/.98) રૂત્યુમ્ | पञ्च जिनबिम्बानि युगपद् नमस्कुर्वतो देवदत्तस्य पञ्च नमस्कारान् अभ्युपगच्छतो व्यवहारनयाद् भिन्नः ऋजुसूत्रः, तादृशदेवदत्तीयनमस्काराणां तन्मते ऐक्यात् । ऋजुसूत्रमते नमस्कर्तृभेदे एव नमस्कारभेदः सम्मतः। व्यवहारमते नमस्कार्यभेदेऽपि नमस्कारभेदः। आवश्यकं च वर्तमानकाले कुर्वताम् अनुपयुक्तनानाजनानां द्रव्यावश्यकं प्रदेशवत् तन्मते भाज्यं स्यात् । यथा प्रदेशोदाहरणे ऋजुसूत्रनयानुसारेण અનુયોદરસૂત્ર “તવ્યો સો - (૧) લિયા ધર્મપતો, (૨) સિયા સધમ્મપટ્ટેલો, (૩) સિયા સાસપકેસો, (૪) શિયા નીવડ્રેસી, () શિયા વંધપસો” (અનુ..મૂ.૪૭૬) રૂત્યુt તથાSત્ર “ચા પણ દ્વિતીય વગેરે પાંચ આવશ્યક ન હોય. ‘લોગસ..” બોલે ત્યારે પ્રથમ કે તૃતીયાદિ પાંચ આવશ્યક ન હોય. આ જ અભિપ્રાયથી નંદિસૂત્રચૂર્ણિટિપ્પણમાં શ્રીચંદ્રસૂરિજીએ જણાવેલ છે કે “ઋજુસૂત્ર પૃથફત્વ નથી માનતો - આનો અર્થ એ છે કે અતીત-અનાગતભેદથી અને પરકીયભેદથી તે પાર્થક્યને = ભિન્નતાને માનતો નથી. “તો માને છે ?' – આવી જિજ્ઞાસા થાય તો તેનું સમાધાન એ છે કે ઋજુસૂત્ર વર્તમાનકાલીન અને સ્વગત પદાર્થને જ માને છે. તથા તે તો એક જ હોય છે.” તેથી પ્રસ્તુતમાં એવું અર્થઘટન કરી શકાય કે દેવદત્તાદિનું પોત-પોતાનું દ્રવ્યાવશ્યક ઋજુસૂત્રમતે એક જ છે. વ્યવહાર-જુસૂત્ર વચ્ચે ભેદ છે (પષ્ય.) પ્રસ્તુતમાં વ્યવહારનય અને ઋજુસૂત્રનય - આ બન્ને વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે સમજવા એક દષ્ટાંતને વિચારીએ. દા.ત.દેવદત્ત એકીસાથે પાંચ જિનબિંબોને નમસ્કાર કરે તો વ્યવહારનય કહેશે કે “દેવદત્તમાં પાંચ નમસ્કાર છે.” “નમો અરિહંતાણં' બોલતી વખતે અનંતા અરિહંતોને માનસપટ ઉપર ધ રાખીને નમસ્કાર કરવામાં આવે તો અનંત નમસ્કારનો લાભ મળે - એવો વ્યવહાર પણ થાય જ છે. જ્યારે તે અંગે ઋજુસૂત્રનય કહેશે કે “દેવદત્તમાં ફક્ત એક જ નમસ્કાર છે.’ આમ ઋજુસૂત્રમતે 1 નમસ્કર્તા બદલાય તો જ નમસ્કાર ભિન્ન બને છે. જ્યારે વ્યવહારનયના મતે તો નમસ્કાર્ય બદલાય તો પણ નમસ્કાર બદલાય છે. પરંતુ તે રીતે દ્રવ્યાવશ્યક અંગે વિચારીએ તો ઉપયોગ વગર સામાયિક વગેરે છ આવશ્યકોને કરનાર દેવદત્ત એક દ્રવ્યાવશ્યક છે. પરંતુ જ્યારે ઉપયોગશૂન્યપણે અનેક વ્યક્તિઓ વર્તમાનકાળે એકીસાથે પ્રતિક્રમણ કરે તો ઋજુસૂત્રનયના મત મુજબ દ્રવ્ય આવશ્યક પ્રદેશની જેમ ભજનીય = વિભાજનયોગ્ય બને. ઋજુસૂત્રનય મુજબ પ્રદેશોદાહરણને દેખાડતા અનુયોગદ્વારસૂત્રમાં જણાવેલ છે કે “પ્રદેશ વિભાજનયોગ્ય છે. (૧) કથંચિત ધર્માસ્તિકાયપ્રદેશ, (૨) કથંચિત્ અધર્માસ્તિકાયપ્રદેશ, (૩) કથંચિત્ આકાશપ્રદેશ, (૪) કથંચિત્ જીવપ્રદેશ, (૫) કથંચિત્ સ્કંધપ્રદેશ.” જેમ ઋજુસૂત્ર ઉપરોક્ત રીતે પ્રદેશના પાંચ ભેદ પાડે છે તેમ પ્રસ્તુતમાં ઋજુસૂત્રનય દ્રવ્યાવશ્યકનું પણ વિભાજન કરશે કે કથંચિત્ દેવદત્તનું દ્રવ્યાવશ્યક, કથંચિત્ યજ્ઞદત્તીય દ્રવ્યાવશ્યક, કથંચિત્ ચૈત્રીયદ્રવ્યાવશ્યક, કથંચિત્ 1, પૃથર્વ નેત્રતીતિ 2, માન્ય પ્રવેશ: - (૧) ચાલ્ ધર્મઝન્ટેશ:, (૨) થાત્ મધર્મશ:, (૩) થાત્ નાશપ્રવેશ:, (૪) થાત્ નવપ્રવેશ:, () ચાતુ અન્ય પ્રવેશ:
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy