SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/૪ * 'जीवस्य मतिज्ञानमिति व्यवहारविचारः ઉપરિતાનુપચિરતથી* રે, પહિલો દોઇ પ્રકાર; સોપાધિક ગુણ-ગુણિ ભેદઈ રે, જિઅની મતિ ઉપચાર રે ।।૮/૪ (૧૧૨) પ્રાણી. *પહિલો જે સદ્ભૂતવ્યવહાર તે બે પ્રકાäિ છઈ, એક ઉપચરિત સદ્ભૂત વ્યવહાર *જાણવો.* બીજો । અનુપચિરત સદ્ભૂત વ્યવહાર. સોપાધિકગુણ-ગુણિભેદ દેખાડિઇં. તિહાં પ્રથમ ભેદ. જિમ – “નીવચ मतिज्ञानं *ज्ञेयम्. ** ઉપાધિ તેહ જ ઇહાં ઉપચાર *કહીઈ. ઈતિ પદાર્થ. હે પ્રાણી ! એહવા શાસ્ત્રના ભાવ છઈ.* ૫૮/૪૫ सद्भूतव्यवहारनयं विभजति - 'सद्भूत' इति । खलु सद्भूतोऽपि द्विधाऽऽरोपाऽनारोपभेदतः खलु । 'जीवस्य हि मतिज्ञानं' सोपाधिगुणभेदतः । ।८/४ ।। रा प्रकृते दण्डान्वयस्त्वेवम् - सद्भूतोऽपि आरोपाऽनारोपभेदतः द्विधा खलु । सोपाधिगुणभेदतः न ‘નીવસ્ય હિ મતિજ્ઞાનમ્' (કૃતિ ઉપચારઃ યથા) ૧૮/૪ || र्श अध्यात्मपरिभाषया व्यवहारनय इव सद्भूतोऽपि = सद्भूतव्यवहारनयोऽपि द्विधा द्विभेदः एव भवति । क = “खलु स्याद् वाक्यभूषायां खलु वीप्सा - निषेधयोः । निश्चिते सान्त्वने मौने जिज्ञासादौ खलु स्मृतम् ।।” ि (वि.लो.अव्ययवर्गे श्लो.६९) इति विश्वलोचनकोशे धरसेनाचार्यवचनमत्र स्मर्तव्यम् । का द्वौ भेदौ कथमित्याह - आरोपानारोपभेदतः = ९१९ उपचरितानुपचरितप्रकारमाश्रित्य । उपचरितઅવતરણિકા :- વ્યવહારનયના પ્રથમ ભેદ સદ્ભૂત વ્યવહારનયનો ગ્રંથકાર વિભાગ કરે છે :* સદ્ભૂત વ્યવહારના પ્રથમ ભેદનું નિરૂપણ શ્લોકાર્થ :- સદ્ભૂત વ્યવહારનય પણ આરોપ અને અનારોપ આવા ભેદથી બે પ્રકારે જ થાય છે. સોપાધિક ગુણમાં ગુણીના ભેદની અપેક્ષાએ ‘જીવનું મતિજ્ઞાન' આ પ્રમાણે ઉપચાર કરવો તે પ્રથમ સદ્ભૂત વ્યવહાર છે. (૮/૪) વ્યાખ્યાર્થ :- અધ્યાત્મની પરિભાષા મુજબ વ્યવહારનયના સદ્ભૂત અને અસદ્ભૂત જેમ બે ભેદ છે, તેમ સદ્ભૂત વ્યવહારનયના પણ બે ભેદ જ થાય છે. = - - ‘હનુ' શબ્દના વિવિધ અર્થો (હતુ.) મૂળ શ્લોકમાં રહેલ ‘વસ્તુ’ શબ્દ અહીં જકાર નિશ્ચય અર્થમાં વિશ્વલોચનકોશના આધારે જણાવેલ છે. ત્યાં ધરસેનાચાર્યએ જણાવેલ છે કે ‘(૧) વાક્યશોભા, (૨) વીપ્સા, (૩) પ્રતિષેધ, (૪) નિશ્ચય = જકાર = અવધારણ, (૫) સાંત્વન, (૬) મૌન, (૭) જિજ્ઞાસા વગેરે અર્થમાં ‘હતુ’ શબ્દ કહેવાયેલ છે.’ પ્રશ્ન :- (ૌ.) સદ્ભૂત વ્યવહારનયના બે ભેદ કઈ રીતે થાય ? કો.(૪)માં ‘...રિતાર્થ’ પાઠ. લા.(૨)માં ‘...પચારથી' પાઠ. ૪ મો.(૨)માં ‘ગુણિ' પાઠ નથી. જિઅની જીવની. ♦ સિ. + કો.(૯)માં ‘પ્રથમ’ પાઠ. *...* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨) + લી.(૧)માં છે. =
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy