SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ १०३२ ० नवतत्त्वप्रकाशकग्रन्थप्रकाशनम् ० ८/१६ नवतत्त्वनिरूपणं हरिभद्रसूरिकृते षड्दर्शनसमुच्चये (श्लो.४७), राजशेखरसूरिकृते षड्दर्शनसमुच्चये (श्लो.१२), षड्दर्शनपरिक्रमे (श्लो.६), अम्बप्रसादकृते नवतत्त्वसंवेदने (श्लो.२६), जयशेखरसूरिकृते પ્રવોથરિન્તામો (૬/993), ઉપમિતિમવANશ્વાયાં થાયાં (પ્રસ્તાવ-૧, મા.9-પૃ.૮9 + પ્રસ્તાવ-૪/મા-૨/ श्लोक-१९५/पृ.७८), नेमिचन्द्रसूरिकृते प्रवचनसारोद्धारे (गा.९७४), देवेन्द्रसूरिकृते जयशेखरसूरिकृते जिनचन्द्रगणिकृते च नवतत्त्वप्रकरणे (गा.१ + १ + ४), अभयदेवसूरिकृते नवतत्त्वभाष्ये (गा.३७ + ५३), चन्द्रकवेध्यकप्रकीर्णके 1 (गा.७०), शुभविजयकृतायां स्याद्वादभाषायाम् (सू.२), यशस्वत्सागरकृतायां जैनस्याद्वादमुक्तावल्याम् (३/ 999), સિદ્ધસેનસૂરિને નમારમાદમ્બેિ (૮/૧૦), જિનેશ્વરસૂરિતે પ્રમાનક્ષને (રૂ૦૬), પર્યન્તારાધનાऽपराऽभिधाने आराधनासारे (२९), गुणपालकृते जम्बूचरिते (श्लो.७७२, पृ.१५४), प्रद्युम्नसूरिकृते વિવારસારવાર (TI.રૂ૨૨), મસૂરિને હર્શનશુદ્ધિવરને (.૨૦૭), તિની તવેન્યવૃત્તી (TI.૨૨/ યુ.પૃ.૩૧), અધ્યાત્મસારે (૧૮/૩), સીવ7 વરને (T.ર૪૨), સુ ન્દ્રસ્થાને સમયસર (T.93), पञ्चास्तिकायसङ्ग्रहे (गा.१०८) च, समन्तभद्रसूरिकृते रत्नकरण्डकश्रावकाचारे (श्लो.४६), नेमिचन्द्रकृते लघुद्रव्यसङ्ग्रहे (गा.३) बृहद्रव्यसङ्ग्रहे (गा.२८) च, अमितगतिकृते योगसारप्राभृते चोपलभ्यते इत्यवधेयम् । ___पुण्य-पापयोः कर्मत्वेन निर्देशे तु अष्टधाऽपि तत्त्वविभागः सम्भवति । एतेन “जीवाऽजीवाऽऽस्रव કરવા યોગ્ય છે.” ગોમટસાર ગ્રંથમાં આવકાંડમાં પણ ઉપરોક્ત નવ પદાર્થનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. નવતત્ત્વપ્રદર્શક ગ્રંથોની ઝલક ૪ (નવ.) નવતત્ત્વનું નિરૂપણ (૧) શ્રીહરિભદ્રસૂરિકૃત ષડ્રદર્શનસમુચ્ચયમાં, (૨) શ્રીરાજશેખરસૂરિકૃત પદર્શનસમુચ્ચયમાં, (૩) પદર્શનપરિક્રમમાં, (૪) અંબપ્રસાદકૃત નવતત્ત્વસંવેદનમાં, (૫) શ્રીજયશેખરસૂરિકૃત પ્રબોધચિંતામણિમાં, (૬) ઉપમિતિભવપ્રપંચ કથામાં (સમ્યગ્દર્શનસ્વરૂપ - ચાર પુરુષાર્થ અન્તર્ગત), (૭) નેમિચંદ્રસૂરિકૃત પ્રવચનસારોદ્ધારમાં, (૮)(A) દેવેન્દ્રસૂરિકૃત નવતત્ત્વપ્રકરણમાં, (B) - જયશેખરસૂરિકૃત નવતત્ત્વપ્રકરણમાં તથા (C) જિનચન્દ્રમણિકૃત નવતત્ત્વપ્રકરણમાં, (૯) અભયદેવસૂરિકૃત નવતત્ત્વભાષ્યમાં, (૧૦) ચન્દ્રકવેધ્યપ્રકીર્ણકમાં, (૧૧) શુભવિજયરચિત સ્યાદ્વાદભાષામાં, (૧૨) યશસ્વત્સાગરકૃત જૈન સ્યાદ્વાદમુક્તાવલીમાં, (૧૩) સિદ્ધસેનસૂરિકૃત નમસ્કારમાહાત્મમાં, (૧૪) જિનેશ્વરસૂરિકૃતિ પ્રમાલક્ષણમાં, (૧૫) આરાધનાસારમાં (તેનું બીજું નામ પર્યન્તારાધના છે.), (૧૬) ગુણપાલકૃત જંબૂચરિતમાં (પ્રાકૃત), (૧૭) પ્રદ્યુમ્નસૂરિકૃત વિચારસારપ્રકરણમાં, (૧૮) ચંદ્રપ્રભસૂરિકૃત દર્શનશુદ્ધિપ્રકરણમાં, (૧૯) સાધુરત્નસૂરિકૃત યતિજીતકલ્પવૃત્તિમાં, (૨૦) અધ્યાત્મસારમાં, (૨૧) સમ્યક્તપ્રકરણમાં, (૨૨) કુંદકુંદસ્વામિકૃત સમયસારમાં તથા (૨૩) પંચાસ્તિકાયસંગ્રહમાં, (૨૪) સમતભદ્રસ્વામિકૃત રત્નકરંડકશ્રાવકાચારમાં, (૨૫) નેમિચંદ્રકૃત લઘુદ્રવ્યસંગ્રહમાં તથા (૨૬) બૃહદ્રવ્યસંગ્રહમાં અને (૨૭) અમિતગતિકૃત યોગસારપ્રાભૂતમાં મળે છે. આ વાત ખ્યાલમાં રાખવી. જયધવલામાં આઠ તત્ત્વનો નિર્દેશ * (પુ.) જો પુણ્યનો અને પાપનો કર્મ તરીકે નિર્દેશ કરવામાં આવે તો આઠ પ્રકારે પણ તત્ત્વવિભાગ સંભવે છે. આવું કહેવાથી કષાયપ્રાભૃતની જયધવલા વ્યાખ્યાના એક સંદર્ભની પણ સ્પષ્ટતા થઈ જાય
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy