Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text ________________
१०७४ • निश्चयस्य बाह्यतोऽभ्यन्तरस्वरूपदर्शकत्वम् ।
८/२२ અત્યંતરતા બાહ્યનઈ રે, જે છે બહુવિગતિ અભેદ; Uનિર્મલ પરિણતિ દ્રવ્યની રે, એ સવિ નિશ્ચયભેદ રે I૮/૨રો (૧૩૦) પ્રાણી. જે બાહ્ય અર્થનઈ ઉપચારઈ અત્યંતરપણું કરિઇ (છે), તે નિશ્ચયનયનો અર્થ જાણવો. યથા - समाधिर्नन्दनं धैर्य दम्भोलिः समता शची ।। જ્ઞાનં મહવિમાનં ૨ વારંવરિયં મુને ! (જ્ઞા.સા.ર૦/૨) રૂત્યારે ! નિશ્ચયનવિષયાનાવરે – “વાહ્યત' રિા
बाह्यतोऽभ्यन्तरं रूपं विभिन्नव्यक्त्यभिन्नता।
निर्मलपरिणामश्च निश्चयविषया इमे ।।८/२२।। પ્રવૃત્ત ડાન્વયત્વેવમ્ - વાઢતોડગન્તર રૂપે (ગ્રાહ્ય), મિત્રવ્યવસ્યમિત્રતા (ા), (વસ્તુનો) નિર્મન્નપરિગ્ધ, નિશ્ચવિષયઃ (યાદ) I૮/રર ..
(१) बाह्यतः = बहिरिन्द्रियग्राह्यपदार्थमुपमित्य अभ्यन्तरम् = आत्मगुणादिलक्षणम् आन्तरं रूपं = स्वरूपं निश्चयनयो गृह्णाति ज्ञापयति च। यथा ज्ञानसारे “समाधिर्नन्दनं, धैर्य दम्भोलिः, समता शची। ज्ञान महाविमानञ्च वासवश्रीरियं मुनेः ।।” (ज्ञा.सा.२०/२) इति। अत्र हि मुनेः अभ्यन्तरं स्वरूपं महेन्द्रसम्पदुपमया प्रकटीकृतम् । तथाहि - समाधिलक्षणं नन्दनाभिधानोपवनं, धैर्यलक्षणं वज्र, समतालक्षणा इन्द्राणी, ज्ञानात्मकञ्च महाविमानं मुनेः पार्थेऽस्ति । ततश्च यथा महाविमानेन नन्दनोपवनं सम्प्राप्य वज्रात्मकेन्द्रलक्षणप्रभावेण उपलब्धां शची शचीपतिः उपभुङ्क्ते तथा देहात्मઅવતરણિકા - હવે ગ્રંથકારશ્રી નિશ્ચયનયના વિષયોને જણાવે છે :
નિશ્વય નયના ત્રણ વિષયનો પરિચય છે. શ્લોકાર્થ:- (૧) બાહ્ય પદાર્થ દ્વારા અભ્યત્તર સ્વરૂપ ગ્રહણ કરવું, (૨) અનેક વ્યક્તિમાં અભેદ તે કરવો અને (૩) દ્રવ્યની નિર્મળ પરિણતિ - આ ત્રણ નિશ્ચયનયના વિષય છે. (૮૨૨)
વ્યાખ્યાર્થી :- (૧) બહિરિન્દ્રિયગ્રાહ્ય પદાર્થનો ઉપચાર કરીને, બાહ્ય પદાર્થની ઉપમા આપીને | આત્માદિ વસ્તુના આંતરિક ગુણાત્મક સ્વરૂપને નિશ્ચયનય ગ્રહણ કરે છે, જણાવે છે. જેમ કે મુનિનું
અભ્યત્તર સ્વરૂપ જણાવવા માટે જ્ઞાનસાર પ્રકરણમાં જણાવેલ છે કે “મુનિ પાસે સમાધિ નન્દનવન છે, ધૈર્ય વજ છે, સમતા ઈન્દ્રાણિ છે અને જ્ઞાન મહાવિમાન છે. મુનિ પાસે રહેલ આ ઈન્દ્રનું ઐશ્વર્ય છે” - અહીં મહેન્દ્રના વૈભવની ઉપમા દ્વારા મુનિનું અભ્યત્તર સ્વરૂપે પ્રગટ કરવામાં આવેલ છે. તે આ રીતે - સમાધિસ્વરૂપ નંદનવન, વૈર્યસ્વરૂપ વજ, સમતારૂપી ઈન્દ્રાણી, જ્ઞાનાત્મક મહાવિમાન મુનિ પાસે છે. તેથી નંદન નામના ઉપવનમાં, મહાવિમાન દ્વારા પહોંચીને વજસ્વરૂપ ઈલક્ષણના પ્રભાવથી ઈન્દ્રાણીને મેળવનાર વજધારી ઈન્દ્ર જેમ ઈન્દ્રાણીની સાથે ક્રીડા કરે છે તેમ સમાધિસ્વરૂપ 8 લી.(૪)માં “અત્યંતર પાઠ. જે પુસ્તકોમાં છે' નથી. આ. (૧)માં છે. જે કો. (૪)માં ‘વિગત’ પાઠ. 7 પુસ્તકોમાં નિરમલ પાઠ. કો.(૧૨)નો પાઠ લીધો છે.
Loading... Page Navigation 1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482