Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text ________________
१०४४
0 देवसेनमते नैगमभेदाऽसङ्ग्रहः ।
૮/૧૮ તથા પ્રસ્થાદિ દષ્ટાંતઈ નૈગમાદિકના અશુદ્ધ, અશુદ્ધતર, અશુદ્ધતમ, શુદ્ધ, શુદ્ધતર, શુદ્ધતમાદિ ભેદ (કહો) કિહાં (અંતર્ભાવઈ=) સંગ્રહિયા જાઈ ? “ઉપચાર માટઇ તે ઉપનય કહિઈ” - તો અપસિદ્ધાંત થાઈ. અનુયોગદ્વારઈ તે ન ભેદ દેખાડયા છઇ. I૮/૧૮ प रूपता सम्भवति, न्यूनतापत्तेः ।
किञ्च, प्रस्थक-वसतिप्रमुखदृष्टान्तैः नैगमादेः अशुद्धाऽशुद्धतराऽशुद्धतम-शुद्ध-शुद्धतर-शुद्धतमादिभेदाः नवविधमूलनयानामष्टाविंशतिभेदेषु मध्ये कुत्राऽन्तर्भावनीयाः? न चोपचारभावेन प्रवर्तनात्
ते उपनयाः, अपसिद्धान्तापातात् । अनुयोगद्वारसूत्रे नयभेदत्वेन तेषामुपदर्शनात् । तदुक्तं तत्र “से किं श तं नयप्पमाणे ?, नयप्पमाणे तिविहे पण्णत्ते, तं जहा - पत्थगदिटुंतेणं, वसहिदिटुंतेणं, पएसदिटुंतेणं । से किं छ तं पत्थगदिटुंतेणं ?, पत्थगदिÉतेणं से जहानामए केई पुरिसे परसुं गहाय अडवीहुत्ते गच्छेज्जा, तं पासित्ता
केई वएज्जा - कहिं भवं गच्छसि ? अविसुद्धो नेगमो भणइ - पत्थगस्स गच्छामि। तं च केई छिंदमाणं पासित्ता वएज्जा - किं भवं छिंदसि ? विसुद्धो नेगमो भणइ - पत्थयं छिंदामि । तं च केई तच्छमाणं पासित्ता કરીને જુદા-જુદા નયને બતાવવામાં આવે તો નયના અનંતા ભેદો માનવાની આપત્તિ દેવસેનજીને લાગુ પડશે. તેથી દશ વિશેષ ગુણધર્મોને શોધીને દ્રવ્યાર્થિકનયના દશભેદ બતાવવાની દેવસેનજીની વાત વ્યાજબી નથી. તેથી દ્રવ્યાર્થિકનયના દશભેદ, પર્યાયાર્થિકના છ ભેદ... એમ કુલ ૨૮ પ્રકારે અવાન્તરનયના ભેદોને દર્શાવનાર વાક્ય મૂલનયના અવાન્તરનો સંબંધી વિભાગવાક્ય બની શકતું નથી. તેને અવાન્તરનયવિભાગવાક્ય માનવામાં ઉપરોક્ત ભેદોનો સમાવેશ ન થવાથી પૂર્વવત્ ન્યૂનતાદોષ લાગુ પડે છે.
/ પ્રસ્થક ઉદાહરણમાં નૈગમનયના વિવિધ અભિપ્રાયો ગ (ગ્નિ.) વળી, હજુ એક અગત્યની વાત એ છે કે પ્રસ્થક, વસતિ વગેરે દૃષ્ટાંતથી નૈગમ વગેરે
નયના જે અશુદ્ધ, અશુદ્ધતર, અશુદ્ધતમ, શુદ્ધ, શુદ્ધતર, શુદ્ધતમ આદિ ભેદો દર્શાવેલ છે, તે ભેદોનો ( દેવસેનજી નવ પ્રકારના મૂલનયના અઠ્ઠાવીસ ભેદોમાંથી કયા ભેદમાં = પ્રકારમાં સમાવેશ કરશે? નયના
એક પણ પ્રભેદમાં તેનો અંતર્ભાવ થઈ શકતો નથી. ‘ઉપચારભાવથી = ઔપચારિકરૂપે પ્રવર્તતા હોવાથી છે તે પ્રસ્થક દષ્ટાંતાદિના પ્રતિપાદક વચનો ઉપનય સ્વરૂપ છે, નયરૂપ નહિ - આવી દલીલ ન કરવી.
કારણ કે તેવું માનવામાં અપસિદ્ધાન્ત દોષ આવી પડશે. અપસિદ્ધાન્ત દોષ લાગુ પડવાનું કારણ એ છે કે અનુયોગદ્વારસૂત્રમાં પ્રસ્થકાદિદષ્ટાંતદર્શક વચનોને જુદા-જુદા નયસ્વરૂપે દર્શાવેલ છે.
અનુયોગદ્વારસૂત્રમાં જણાવેલ છે કે “તે નયપ્રમાણ શું છે ? નયપ્રમાણ ત્રણ પ્રકારે છે. તે આ રીતે (૧) પ્રસ્થક દૃષ્ટાંતથી, (૨) વસતિ દષ્ટાંતથી અને (૩) પ્રદેશ દષ્ટાંતથી. પ્રસ્થક દૃષ્ટાંતથી નય નામના પ્રમાણનું સ્વરૂપ શું છે? પ્રસ્થક દષ્ટાંતથી તેનું સ્વરૂપ આ મુજબ છે. જેમ કે અમુક નામવાળો કોઈ પુરુષ કુહાડી લઈને જંગલ તરફ પ્રસ્થાન કરતો હોય, તેને જોઈને કોઈ પૂછે કે “તમે ક્યાં જાવ છો ?' ૨ P(૨)માં “પ્રકારાદિ પાઠ. 1, અ વિ તત્વ નથDમામ ? નવમા ત્રિવિર્ષ પ્રાતક. ૪ ચા - પ્રસ્થ वसतिदष्टान्तेन, प्रदेशदृष्टान्तेन। अथ किं तत प्रस्थकदृष्टान्तेन ? प्रस्थकदष्टान्तेन तद यथानाम कश्चित पुरुषः परशं गृहीत्वा अटवीमुखः गच्छेत, तं दृष्ट्वा कश्चिद् वदेत् - क्व भवान् गच्छति ? अविशुद्धो नैगमो भणति - प्रस्थकाय गच्छामि। तं च कश्चिद् छिन्दन्तं दृष्ट्वा वदेत् - किं भवान छिनत्ति? विशुद्धो नैगमो भणति - प्रस्थकं छिनद्मि। तं च कश्चित् तक्षन्तं दृष्ट्वा
Loading... Page Navigation 1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482