Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 419
________________ ८/१८ प्रस्थकोदाहरणप्रदर्शनम् । १०४५ 'वएज्जा - किं भवं तच्छसि ? विसुद्धतराओ णेगमो भणइ - पत्थयं तच्छामि। तं च केई उक्कीरमाणं पासित्ता वएज्जा - किं भवं उक्कीरसि ? विसुद्धतराओ णेगमो भणइ - पत्थयं उक्कीरामि। तं च केई (वि)लिहमाणं* पासित्ता वएज्जा - किं भवं (वि)लिहसि ? विसुद्धतराओ णेगमो भणइ - पत्थयं (वि)लिहामि । एवं विसुद्धतरस्स णेगमस्स नामाऽऽउड्डिओ पत्थओ। "एवमेव ववहारस्सवि। संगहस्स चिय-मिय-मेज्जसमारूढो पत्थओ। उज्जुसुयस्स पत्थओऽवि पत्थओ, । मेज्जंपि पत्थओ। तिण्हं सद्दनयाणं पत्थयस्स अत्थाहिगारजाणओ जस्स वा वसेणं पत्थओ निष्फज्जइ । से तं પત્થર્યાવિદ્યુતે” (અનુ.ફૂ.૪૭૪) I “से किं तं वसहिदिटुंतेणं ? वसहिदिटुंतेणं से जहानामए केई पुरिसे कंचि पुरिसं वएज्जा - कहिं भवं ण - તો અવિશુદ્ધ નૈગમનય કહે છે કે “પ્રસ્થક લેવા માટે જાઉં છું.” તે પુરુષ જંગલમાં પ્રસ્થાયોગ્ય લાકડાને છેદવાનું કામ કરતો હોય ત્યારે તેને કોઈ પૂછે કે “તમે શું છેદો છો ?' - તો વિશુદ્ધ નૈગમનય કહે કે “હું પ્રસ્થકને છેદું છું.” તે પુરુષ પ્રસ્થક બનાવવા માટે છેદેલા કાષ્ઠખંડને છોલતો હોય ત્યારે તેને કોઈ પૂછે કે “તમે શું છોલો છો ?' - તો વિશુદ્ધતર નૈગમનય કહે કે “હું પ્રસ્થકને છોલું છું.” પ્રસ્થાયોગ્ય કાષ્ઠખંડને ઉકેરવાનું કામ કરતા તે પુરુષને જોઈને કોઈ પૂછે કે “તમે શું ઉકેરો છો ?' – તો અધિક વિશુદ્ધ નૈગમનય જવાબ આપે છે કે “પ્રસ્થકને ઉકેરું છું. તેમજ પ્રસ્થાયોગ્ય કાષ્ઠખંડમાં લેખનીથી લેખન* ક્રિયાને કરતા પુરુષને જોઈને કોઈ પૂછે કે “તમે શેની લેખન ક્રિયા (ખરબચડાપણું ઊંચા-નીચાપણું દૂર કરીને માપસર કરવાની ક્રિયા) કરો છો ?' - તો તે અધિકતર શુદ્ધ નૈગમનય કહે છે કે “પ્રીકની લેખન ક્રિયા કરું છું.” જ્યારે અત્યંત વિશુદ્ધ નૈગમનયના અભિપ્રાય મુજબ તો રાજસત્તા તરફથી પ્રસ્થક તરીકેનો સિક્કો જેને લાગેલો છે, તેવો પ્રસ્થક જ પ્રસ્થક તરીકે માન્ય છે. (.) વ્યવહારનયના પણ આ જ રીતે અશુદ્ધ, શુદ્ધ, શુદ્ધતર વગેરે પ્રકારો અને વિવિધ અભિપ્રાયો જાણવા. સંગ્રહનયના મતે ચિત = ધાન્યથી વ્યાપ્ત તથા મિત = માપવા યોગ્ય ધાન્યથી પરિપૂર્ણ, ધાન્યને માપવામાં પ્રવૃત્ત થયેલ પ્રસ્થક જ પ્રસ્થક કહેવાય છે. ઋજુસૂત્રનયના મતે પ્રસ્થક પણ પ્રસ્થક છે તથા પ્રસ્થકથી મપાયેલ ધાન્ય પણ પ્રસ્થક છે. શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત – આમ છેલ્લા ત્રણ નયના મત મુજબ પ્રસ્થકસ્વરૂપગોચર પરિજ્ઞાનમાં ઉપયુક્ત પુરુષ પ્રસ્થક છે. અર્થાત્ પ્રસ્થકના સ્વરૂપની વ્યાપક જાણકારીમાં ઉપયોગવંત પુરુષ એ પ્રસ્થક છે. અથવા જે પ્રસ્થકકર્તુગત ઉપયોગના આધારે પ્રસ્થક નિષ્પન્ન થાય છે, તે ઉપયોગ એ જ પ્રસ્થક છે.” આ રીતે પ્રથમ પ્રસ્થક દષ્ટાંતથી “નય' નામનું પ્રમાણ કહેવાય છે. જ “વસતિ' દ્રષ્ટાંતથી નૈગમનચનું નિરૂપણ / (“ હિં) “વસતિદૃષ્ટાંતથી “જ્ય' નામનું પ્રમાણ કઈ રીતે કહેવાયેલ છે ? આ પ્રશ્નનો જવાબ 1. वदेत् - किं भवान् तक्षति ? विशुद्धतरो नैगमो भणति - प्रस्थकं तक्षामि। तं च कश्चिद् उत्किरन्तं दृष्ट्वा वदेत् - किं भवान् उत्किरति ? विशुद्धतरो नैगमो भणति - प्रस्थकम् उत्किरामि। तं च कश्चित् लिखन्तं दृष्ट्वा वदेत् - किं भवान् लिखति ? विशुद्धतरो नैगमो भणति - प्रस्थकं लिखामि। एवं विशुद्धतरस्य नैगमस्य नामाऽऽकुट्टितः प्रस्थकः। *. 'लेखनं = लेखन्या मृष्टं करणम्' इति अनुयोगद्वारमलधारवृत्तौ। 2. एवमेव व्यवहारस्यापि। सङ्ग्रहस्य चित-मित -मेयसमारूढः प्रस्थकः। ऋजुसूत्रस्य प्रस्थकोऽपि प्रस्थकः, मेयमपि प्रस्थकः। त्रयाणां शब्दनयानां प्रस्थकस्य अर्था धिकारज्ञः (प्रस्थकः) यस्य वा वशेन प्रस्थको निष्पद्यते। तदेतत् प्रस्थकदृष्टान्तेन। 3. अथ किं तद् वसतिदृष्टान्तेन ? वसतिदृष्टान्तेन तद्

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482