Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 432
________________ निश्चयस्योपचारग्राहकता વ્યવહારઈ નિશ્ચય થકી રે, સ્યો ઉપચાર વિશેષ ?; મુખ્યવૃત્તિ જો એકની રે, તો ઉપચારી સેસ રે ૮/૨૦ા (૧૨૮) પ્રાણી. વ્યવહારનયનઈ વિષે ઉપચાર છઇ, નિશ્ચયમાંહિ ઉપચાર નથી, એ પણિ (નિશ્ચય થકી) સ્યો વિશેષ ? (જો) જિવા૨ઇ એકનયની મુખ્યવૃત્તિ લેઈઈ, (તો) તિવાર (સેસ=) બીજા નયની ઉપચારવૃત્તિ આવઇ. यत्तु “निश्चय - व्यवहारौ द्वौ नयावध्यात्मभाषया ” ( द्रव्या. प. ८ / १ ) इत्यादिना इहैव शाखायां देवसेनमतानुसारेणोक्तं तत्समीक्षणार्थमुपक्रमते - 'निश्चयादि'ति । निश्चयाद् व्यवहारे को भेदो येनोपचारता ? । यदैकनयमुख्यत्वं तदाऽन्यनयगौणता ।।८/२० ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - निश्चयाद् व्यवहारे को भेदः येन ( व्यवहारनये) उपचारता (સ્વીયિતે) ? (યતઃ) યવૈનયમુષ્યત્વ તવાચનયૌળતા (સમ્પઘતે વ)।।૮/૨૦ 1 किञ्च, निश्चयाद् = निश्चयनयाद् व्यवहारे = व्यवहारनये को भेदः = विशेषः समस्ति येन कारणेन व्यवहारनये उपचारता स्वीक्रियते, न तु निश्चयनये ? यतः “सुद्धनया निव्वाणं संजमं વંતિ” (વિ.આ.મા.૧૧૩૨) કૃતિ પૂર્વો(૮/૧૩)વિશેષાવશ્યમાવ્યાનુસારે નિશ્વયમ્યાપિ શુલ્કનયાડપરાऽभिधानस्य उपचाराभ्युपगन्तृत्वं प्रसिद्धमेव । न हि निरुपचरितवृत्त्या सर्वसंवरस्य मोक्षरूपता सम्भवति । तदुक्तं श्रीहेमचन्द्रसूरिभिः अपि तद्वृत्तौ “शुद्धनयाः ऋजुसूत्र - शब्दादयः संयममेव निर्वाणमाहुः, अत्यन्तप्रत्यासन्नઅવતરણિકા :- પ્રસ્તુત આઠમી શાખાના પ્રથમ શ્લોકમાં ‘અધ્યાત્મભાષાથી નિશ્ચય અને વ્યવહાર - આમ બે નય છે' - (૮/૧) ઈત્યાદિ બાબત દેવસેનમતાનુસાર જણાવેલ હતી. તેની સમીક્ષા-સમાલોચના કરવા માટે ગ્રંથકારશ્રી પ્રયત્ન કરે છે : = : શ્લોકાર્થ :- નિશ્ચયનય કરતાં વ્યવહારનયમાં એવી તે કઈ વિશેષતા છે કે વ્યવહારમાં જ ઉપચારનો સ્વીકાર તમે કરો છો ? જ્યારે એક નયને મુખ્ય કરવામાં આવે ત્યારે બીજો નય ગૌણ = ઉપરત બને છે જ. (૮/૨૦) १०५८ ८/२० * નિશ્ચય-વ્યવહાર બન્નેમાં ઉપચાર સંમત છે વ્યાખ્યાર્થ :- વળી, નિશ્ચયનય કરતાં વ્યવહારનયમાં એવી તે કઈ વિશેષતા છે કે જે વિશેષતાના કારણે દેવસેનજી વ્યવહારનયમાં ઔપચારિકતા સ્વીકારે છે પણ નિશ્ચયનયમાં ઔપચારિકતાને સ્વીકારતા નથી ? કારણ કે ‘શુદ્ઘનયો સંયમને મોક્ષ માને છે' - આમ પૂર્વોક્ત(૮/૧૩) વિશેષાવશ્યકભાષ્યગાથામાં જે જણાવેલ છે તે મુજબ શુદ્ઘનય જેનું બીજું નામ છે તેવા નિશ્ચયનયમાં પણ ઉપચારનો સ્વીકાર પ્રસિદ્ધ છે. જો ઉપચારનો આશ્રય કરવામાં ન આવે તો સર્વસંવરસ્વરૂપ સંયમને મોક્ષ કઈ રીતે કહી શકાય? ન જ કહી શકાય. શ્રીહેમચંદ્રસૂરિજીએ પણ આ બાબતની સ્પષ્ટતા કરતાં વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં જણાવેલ છે કે ‘ઋજુસૂત્ર, શબ્દનય આદિ શુદ્ઘનયો છે. તે સંયમને જ મોક્ષ કહે છે. મોક્ષસ્વરૂપ કાર્યનું ♦ પુસ્તકોમાં ‘વ્યવહાનઈં' પાઠ કો.(૧૨)નો પાઠ લીધો છે. 1. શુદ્ધના નિર્વાળ સંયમ ધ્રુત્તિ

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482