Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 414
________________ ? ૦૪ • द्रव्यार्थिकदशभेदादीनामुपलक्षणत्वम् । ८/१८ દશભેદાદિક પણિ ઇહાં રે, 3ઉપલક્ષણ કરી જાણી; રણ નહીં તો કહો અંતર્ભાવઈ રે, પ્રદેશાર્થ કુણ ઠાણિ રે? I૮/૧૮ (૧૨૬) પ્રાણી. ઇહાં = નયચક્ર ગ્રંથમાંહિ, દિગંબરઈ દ્રવ્યાર્થિકાદિ ૧૦ ભેદાદિક કહિયાં, તે પણિ ઉપલક્ષણ કરી - જાણો. નહીં તો પ્રદેશાર્થનય કુણ ઠાણિ આવઈ? તે વિચારયો. સૂત્રે – વ્યથા, પટ્ટયા, दव्व-पएसट्टयाए" इत्यादि। नवमूलनयविभागवैतथ्यमुपदर्य तत्प्रभेदविभागवैतथ्यमुपदर्शयति - ‘दशे'ति । दशभेदादिरप्यत्र ज्ञेयः कृत्वोपलक्षणम्। अन्तर्भावोऽन्यथा ब्रूहि प्रदेशार्थस्य कुत्र नु ?।।८/१८।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - अत्र दशभेदादिरपि उपलक्षणं कृत्वा ज्ञेयः। अन्यथा प्रदेशार्थस्य અન્તર્યાવઃ કૃત્ર નુ ? (તા) ટૂદિયા૮/૧૮ાા अत्र = नयचक्रप्रकरणे आलापपद्धतिप्रकरणे च देवसेनप्रदर्शितः दशभेदादिः = दशविधक द्रव्यार्थिकनय-षड्विधपर्यायार्थिकादिः अपि उपलक्षणं कृत्वा ज्ञेयः, न तु विभागरूपेण । अन्यथा = गि दशविधद्रव्यार्थिकनय-षड्विधपर्यायार्थिक-त्रिविधनैगम-द्विविधसङ्ग्रहादिरूपेण नवविधनयावान्तरनयविभजने हे देवसेन ! ब्रूहि प्रदेशार्थस्य = प्रदेशार्थनयस्य अन्तर्भावः = समावेशः दशविधद्रव्यार्थिकादिनयमध्ये कुत्र नु स्यात् ? तथा तदसमावेशाद् नवविधनयावान्तरनयविभागस्य न्यूनता स्यात्, विभाज्यतावच्छेदकाऽऽक्रान्तस्य क्लृप्तविभाज्यतावच्छेदकव्याप्यधर्माऽनाश्रयत्वात् । “नु प्रश्ने” (अ.स.परिशिष्ट-१६) અવેતરણિકા - દિગંબર દેવસેનજી દ્વારા કરાયેલ નવ મૂલન વિભાગમાં ખોટાપણું જણાવી, “તે મૂલનયના પ્રભેદોનો વિભાગ પણ મિથ્યા છે' - એવું જણાવવા ગ્રંથકારશ્રી કહે છે કે : ક પ્રદેશાર્થનય વિચારણા કૂફ શ્લોકાર્થ :- પ્રસ્તુતમાં દશભેદ વગેરે પણ ઉપલક્ષણ કરીને જાણવા. અન્યથા પ્રદેશાર્થનયનો અંતર્ભાવ છે ક્યાં થશે ? તે તમે જણાવો. (૮/૧૮) વ્યાખ્યાર્થ:- નયચક્રપ્રકરણ તથા આલાપપદ્ધતિ ગ્રંથમાં દેવસેનજીએ જણાવેલ દ્રવ્યાર્થિકનયના દશ ભેદ તથા પર્યાયાર્થિકનયના છ ભેદ વગેરે પણ ઉપલક્ષણ કરીને જાણવા, વિભાગસ્વરૂપે નહિ. જો આવું માનવામાં ન આવે અર્થાત્ પ્રથમ દ્રવ્યાર્થિકનય દશ પ્રકારે છે. બીજો પર્યાયાર્થિકનય છ પ્રકારે છે. ત્રીજો નૈગમનય ત્રણ પ્રકારે છે. ....ઈત્યાદિરૂપે નવ પ્રકારના નયનો અવાન્તર વિભાગ પાડવામાં આવે તો તે દેવસેન ! તમે બોલો - પ્રદેશાર્થનયનો સમાવેશ દશવિધ દ્રવ્યાર્થિકનય વગેરેમાં કયા સ્થળે થશે ? એકેયમાં તેનો અંતર્ભાવ થઈ શકે તેમ નથી. અનેકાર્થસંગ્રહકોશ મુજબ પ્રશ્ન અર્થમાં અહીં નું જણાવેલ છે. પ્રદેશાર્થનયનો તેમાં સમાવેશ ન થવાથી દેવસેનદર્શિત નવવિધ નયના અવાન્તર કો.(૧+૨)માં “દેશ...' પાઠ. 8 મો.(૨)માં “ઉજલ.’ અશુદ્ધ પાઠ. # કો.(૪)માં ‘કિમ' પાઠ. કો.(૪+૫+૬+૮)માં અંતર્ભવઈ પાઠ. કો.(૯) + સિ.માં “અંતર્ભવિ' પાઠ. 1. દ્રવ્યર્થતા, પ્રવેશાર્થતા, દ્રચાર્ય-કન્ટેશાર્થતા

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482