Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text ________________
८/१६
० नवतत्त्वप्रकाशः પુણ્ય, પાપ રૂપ શુભાશુભબંધભેદ વિગતિ અલગા કરી, એહ જ પ્રક્રિયા ૯ તત્ત્વ કથનની જાણવી. રી. I૮/૧૬ll (द्र.स्व.प्र.१५९) इति द्रव्यस्वभावप्रकाशे माइल्लधवलवचनम्, “जीवाजीवा य बंधो य, पुण्णं पावासवो તહીં / સંવરો નિમ્નરી મોવો સંતે તઢિયા નવા” (ઉ.૨૮/૧૪) કૃતિ ઉત્તરધ્યયનસૂત્રવવન”, “નીવા- ૨ ऽजीवा पुण्णं पावासव-संवरो य निज्जरणा। बंधो मुक्खो य तहा नव तत्ता हुंति नायव्वा ।।” (न.त.१) रा इति नवतत्त्वप्रकरणवचनं च व्याख्यातम् ।
तुङ्गिकानगरीश्रावकसमृद्धिवर्णनाऽवसरे भगवतीसूत्रे द्वितीयशतके “अभिगयजीवाऽजीवा उवलद्धपुण्ण । -पावा आसव-संवर-निज्जर-किरियाऽहिगरण-बंध-प्पमोक्खकुसला” (भ.सू.श.२/उ.५/सू.१३०) इत्यादिरूपेण नव र तत्त्वानि दर्शितानि। उमास्वातिवाचकैरेव प्रशमरतो “जीवाऽजीवाः पुण्य-पापाश्रव-संवराः सनिर्जरणाः। क बन्धो मोक्षश्चैते सम्यक् चिन्त्या नव पदार्थाः ।।” (प्र.र.१८९) इत्येवमुक्तम् । गोम्मटसारेऽपि “णव य र्णि પવિત્યા નીવાનીવા તાજું પુuUM-પાટુનો માનવ-સંવર-ગબ્બર-ધંધા મોવરવો ય દોતિ રિા” (ઈ.સા.ની... dhufari દર૦) રૂત્યુt | ઉત્તરાધ્યયનસૂત્ર અને નવતત્ત્વપ્રકરણ - ગ્રંથની નિમ્નોક્ત ગાથાની પણ સ્પષ્ટતા થઈ જાય છે. માઈલ્લધવલ નામના દિગંબર વિદ્વાને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “યથાર્થ સ્વરૂપે જે જીવાદિ સાત તત્ત્વ (ઉમાસ્વાતિજી મહારાજે તત્ત્વાર્થસૂત્રમાં) દર્શાવેલ છે, તે જ સાત તત્ત્વ પુણ્ય અને પાપ સાથે ગણવામાં આવે તો નવ તત્વ થાય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ દર્શાવેલ છે કે “જીવ, અજીવ, બંધ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા તથા મોક્ષ - આ નવ પદાર્થ વાસ્તવિક છે.” નવતત્ત્વપ્રકરણ ગ્રંથમાં પણ જણાવેલ છે કે “જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ ! - આ પ્રમાણે નવ તત્ત્વ જાણવા યોગ્ય છે.” “મોક્ષ ન મળે ત્યાં સુધી સ્વર્ગાદિ સદ્ગતિ મળે અને અંતે મોક્ષ મળે' આવું કઈ રીતે બને ? તેવી જિજ્ઞાસાના શમન માટે સ્વર્ગસહિત મોક્ષમાં ઉપયોગી એવા તત્ત્વનો બોધ કરાવવાના આશયથી નવ તત્ત્વની પ્રરૂપણા શાસ્ત્રકાર ભગવંતોએ કરેલી છે.
ભગવતીસૂત્રાદિમાં નવ તત્ત્વનો નિર્દેશ ક () તુંગિયા નગરીના શ્રાવકોની બાહ્ય-અત્યંતર સમૃદ્ધિનું વર્ણન કરવાના અવસરે ભગવતીસૂત્રમાં આડકતરી રીતે નવતત્ત્વનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. ત્યાં જણાવેલ છે કે “તુંગિયા નગરીના શ્રાવકોએ જીવ-અજીવને જાણેલા છે, પુણ્ય-પાપને ઓળખેલ છે. તથા આશ્રવ, સંવર, નિર્જરા, કાયિકી આદિ ક્રિયા, અધિકરણ, બંધ, પ્રકૃષ્ટ મોક્ષ - આ પદાર્થોની હેયોપાદેયતા અંગે તેઓ કુશળ છે.” ઉમાસ્વાતિજી મહારાજે પણ પ્રશમરતિ પ્રકરણમાં સાત નહિ પણ નવ પદાર્થનો ઉલ્લેખ કરેલ છે. તે આ રીતે “જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ - આ નવ પદાર્થ સારી રીતે ચિંતન 1. जीवाजीवौ च बन्धश्च पुण्यं पापाश्रवः तथा। संवरो निर्जरा मोक्षः सन्त्येते तथ्या नव।। 2. जीवाऽजीवौ पुण्यं पापाऽऽश्रव-संवराः च निर्जरणा। बन्धः मोक्षः च तथा नव तत्त्वानि भवन्ति ज्ञातव्यानि। 3. अभिगतजीवाऽजीवा उपलब्धपुण्य-पापा आश्रव-संवर-निर्जरा-क्रियाऽधिकरण-बन्ध-प्रमोक्षकुशलाः। 4. नव च पदार्था जीवाऽजीवाः तेषां च पुण्य-पापद्विकम्। आश्रव-संवर-निर्जरा-बन्धा मोक्षश्च भवन्तीति ।।
Loading... Page Navigation 1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482