Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 410
________________ १०३६ • नवनयविभागमीमांसा । ८/१७ ભિન્ન પ્રયોજન “વિણ કહિયા રે, સાત મૂલનય સૂત્ર; *તિર્ણિ અધિક્ કિમ કહિઉં રે, રાખિ નિજાર સૂત્ર રે I૮/૧૭ (૧૨૫) પ્રાણી. ઈહાં દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિકઈ ભિન્નોપદેશનું કોઈ પ્રયોજન નથી. તે માટ$ '“સત્ત મૂનાથા પન્ના” देवसेनस्य सूत्राऽऽशातनामेव ग्रन्थकृदुपदर्शयति - ‘भिन्ने'ति । भिन्नप्रयोजनाऽभावे सूत्रोक्तं नयसप्तकम्। सूत्रं निजगृहे क्षिप्त्वाऽधिकं किमुच्यते त्वया।।८/१७।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - सूत्रोक्तं नयसप्तकं (प्रसिद्धम्)। भिन्नप्रयोजनाऽभावे निजगृहे सूत्रं - क्षिप्त्वा त्वया किम् अधिकमुच्यते ?।।८/१७ ।। કરી સૂત્રો = “તે વુિં તં ? સત્ત મૂળયા પાત્તા / તે નદી - ને, સંદે, વવદારે, ૩નુસુ, क सद्दे, समभिरूढे, एवंभूए” (अनु.द्वा.सू.१५२) इत्येवम् अनुयोगद्वारसूत्रेण पूर्वोक्तेन (८/९) प्रदर्शितं नयसप्तकं प्रसिद्धम् । विबुधविमलसूरिभिश्चापि सम्यक्त्वपरीक्षायां “नैगम-सङ्ग्रहौ ज्ञेयौ, व्यवहारर्जुसूत्रको । शब्द-समभिरूढैवम्भूताः सप्त नयाः स्मृताः ।।” (स.प.१६) इत्येवमुक्तम्। जैनस्याद्वादमुक्तावल्यां (४/५) यशस्वत्सागरस्याप्ययमेवाभिप्रायः। तदुक्तं नयकर्णिकायां विनयविजयवाचकवर्येण अपि “नैगमः सङ्ग्रहश्चैव व्यवहारर्जुसूत्रको। शब्दः समभिरूढ-वम्भूतौ चेति नयाः स्मृताः ।।” (न.क.२) इति । भिन्नप्रयोजनाऽभावे = અવતરણિકા - નવ પ્રકારના નયના પ્રકાર બતાવનાર દિગંબર દેવસેનજીને ગ્રંથકાર આગમની આશાતનાસ્વરૂપ દોષને જ દેખાડે છે - e મૂળ નચ સાત : અનુયોગદ્વાર છે શ્લોકાર્થ :- અનુયોગદ્વારસૂત્રમાં સાત નય બતાવેલા છે. અલગ પ્રયોજન ન હોવા છતાં પોતાના ઘરમાં આગમસૂત્રને રાખી મૂકીને તમે કેમ અધિક પ્રતિપાદન કરો છો ? (૮/૧૭) વ્યાખ્યાર્થ :- પૂર્વોક્ત (૮૭) અનુયોગદ્વારસૂત્ર સંદર્ભમાં જણાવેલ છે કે “નય કેટલા છે? સાત મૂલ નય બતાવેલા છે. તે આ રીતે - (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ, (૭) એવંભૂત નય.’ આ રીતે સાત નય આગમપ્રસિદ્ધ છે. વિબુધવિમલસૂરિજીએ પણ સમ્યકત્વપરીક્ષા પ્રકરણમાં નૈગમાદિ સાત નવો જણાવેલ છે. જૈન સ્યાદ્વાદમુક્તાવલીમાં યશસ્વત્સાગરજીનો પણ આ જ અભિપ્રાય છે. નયકર્ણિકા ગ્રંથમાં ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી મહારાજે પણ સાત નો જણાવેલ છે. શાસ્ત્રકારોના પ્રયોજન કરતાં ભિન્ન પ્રયોજન ન હોવા છતાં હે દેવસેનજી ! સાત નયનું પ્રતિપાદન કરનારા મૂન પુસ્તકોમાં ‘વિન’ પાઠ. કો.(૯)નો પાઠ લીધો છે. લી.(૧)માં “નવિ' પાઠ છે. મો.(૨)માં “ધૂલ...' અશુદ્ધ પાઠ. તિણિ = તિણઈ = તેણઈ = તેણે કરી = તે કારણે (આધારગ્રંથ- હરિવલ્લભ ભાયાણી સંપાદિત તેરમા-ચૌદમા શતકના ત્રણ પ્રાચીન ગુજરાતી કાવ્યો, નેમિરંગરત્નાકરછંદ, કવિ લાવણ્ય સમયની લઘુકાવ્યકૃતિઓ, ધ વીસળદેવ રાસ, પ્રકા. કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ, કેમ્બ્રિજ, ૧૯૭૬, ષડાવશ્યક બાલાવબોધ) * શાં.માં ‘ભાષિઈ પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે. 1. સત નૂતનયા: પ્રજ્ઞતા; 2. અય દિં તે નથી ? સત નૂતનયા: પ્રજ્ઞત તદ્ યથા - નામ:, સદ, ચવદાર , શ્નનુસૂત્ર, શત:, સામમિત:, gવમૂત: |

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482