Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८/११
९५४
• सप्तविधनयविभागसमर्थनम् । અનર્પિત સંગ્રહમાંહિ ભિલઈ, અર્પિત વ્યવહારાદિક વિશેષનયમાંહિ ભિલઈ, તો આદિ અંત કહેતાં પહિલા પાછિલા નિયથોકમાંજી = નયના થોકડાંમાંહિ એમ બે દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક નય કિમ નથી ભેલતાં? જિમ કૈસાત જ મૂલનય કહવાઈ છઇ, તે "શૈલી સુબદ્ધ રહઈ. ૮/૧૧
यदि अर्पितनयः विशेषग्राहकत्वेन व्यवहारादिनये विशेषगोचरेऽन्तर्भावितः अनर्पितनयश्च सामान्यग्राहकत्वेन सङ्ग्रहनये सामान्यगोचरेऽन्तर्भावितः इति अर्पितानर्पितनयौ नैगमादिभ्यो न पृथगुक्तौ 'देवसेनेन तर्हि द्रव्यार्थिकनयः नैगमादिनयेषु पर्यायार्थिकश्च एवम्भूतादिपाश्चात्यनयेषु तुल्यतया न अन्तर्भवत इति द्रव्यार्थिक-पर्यायार्थिकनयौ नैगमादिभ्यो न भिद्यते इति सप्तैव मूलनयाः। ॐ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - अस्माभिः कस्मिंश्चित् पदार्थे प्रतिपादिते सति तत्समर्थनाय ____ तादृशी युक्तिः न प्रयोक्तव्या, येन प्रसिद्धागमपरम्पराविलोपः प्रसज्येत । केवलं कदाग्रहग्रस्तान्तः
, करणतया आगमनिरपेक्षकथनसमर्थने आभिनिवेशिकमिथ्यात्वग्रहतः अतिदीर्घकालं यावद् दारुण३" भवाटवीभ्रमणं स्यात् । तत्परिहारे “मोक्खं तु परमसोक्खं” (बृ.न.च.४०५) इति बृहन्नयचक्रे माइल्लधवलेन का दर्शितं मोक्षं लभते महामुनिः।।८/११।।
) દિગંબરમત પ્રતિબંદિગ્રસ્ત ) (રિ.) પ્રસ્તુતમાં ગ્રંથકારશ્રીનો અભિપ્રાય એવો છે કે અર્પિતનય વિશેષગ્રાહક હોવાથી તેનો અંતર્ભાવ વિશેષવિષયક વ્યવહાર વગેરે નયમાં થઈ જતો હોવાથી તથા અનર્મિતનય સામાન્યગ્રાહક હોવાથી તેનો અંતર્ભાવ સામાન્યવિષયક સંગ્રહનયમાં થઈ જતો હોવાથી નૈગમ આદિ નયો કરતાં અર્પિતનયને અને અનર્પિતનયને જો દેવસેનજીએ અલગ દર્શાવ્યા ન હોય તો પ્રતિબંદિથી = તુલ્ય યુક્તિથી નૈગમ આદિ
નયોમાં દ્રવ્યાર્થિકનયનો અંતર્ભાવ થતો હોવાથી તથા એવંભૂત વગેરે પાછલા નયોમાં પર્યાયાર્થિકનયનો ' અંતર્ભાવ થતો હોવાથી નૈગમ આદિ નયો કરતાં દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય અલગ નહિ થાય. તેથી મૂળ નો નૈગમ વગેરે સાત જ બનશે.
આગમિક પરંપરાનો લોપ ન કરીએ આધ્યાત્મિક ઉપનય :- એક વાર આપણા દ્વારા અમુક બાબતનું પ્રતિપાદન થઈ જાય ત્યારે તેના સમર્થન માટે આપણે તેવી યુક્તિ કે દલીલ દર્શાવવી ન જોઈએ કે જેથી પ્રસિદ્ધ આગમપરંપરાનો લોપ થઈ જાય. આપણા પક્ષે થયેલી ભૂલને સમજીને સુધારી લેવી જોઈએ. માત્ર કદાગ્રહથી પ્રેરિત થઈને આપણા આગમનિરપેક્ષ કથનનું સમર્થન કરવા જતાં આભિનિવેશિક મિથ્યાત્વનો વળગાડ થવાથી અત્યંત દીર્ઘ કાળ સુધી દારુણ ભવાટવીભ્રમણ કરવાનું દુર્ભાગ્ય ઊભું થઈ જતાં વાર લાગતી નથી. કદાગ્રહ-કુતર્કદિને છોડવાથી બૃહદ્મયચક્રમાં માઈલ્લધવલજીએ દેખાડેલ પરમસુખમય મોક્ષને મહામુનિ મેળવે છે. (૮/૧૧) • સિ.કો.(૯)માં ‘ભલે પાઠ. જે પુસ્તકોમાં ‘પાહિલા' પાઠ. આ.(૧)-સિ.કો.(૯)નો પાઠ લીધો છે. 7 પુસ્તકોમાં ‘નયથોકમાંજી પદ નથી. ફક્ત કો.(૧૩)માં છે. 8 લી.(૩) + P(૨)માં “ચાર' પાઠ. જે પુસ્તકોમાં “વચન' પાઠ. લી.(૪) + આ. (૧) + કો.(૯) + સિ. + પા) હસ્તપ્રતમાં “શૈલી' શબ્દ છે. મુદ્રિત પુસ્તકાદિમાં નથી. • કો.(૧૩) + આ.(૧)માં “સુવિધ” પાઠ. 1. મોક્ષ: તું પરમ સૌથF/
કકકક કકકર