________________
ધમની પરીક્ષા
保健烧烧BBVVZV&B
દેશના
૧૭
(સં. ૨૦૦૦ કા, ૧. ૧૩ વડા ચૌટા-સુરત)
કે
વ્યપરાયણ જીવ :શાસ્ત્રકાર મહારાજા હરિભદ્રસૂરિજી મહારાજ, ભબ્યાના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે–આ સ`સારમાં આ જીવ કે વ્યપરાયણ રહ્યો છે, ચાહે સૂક્ષ્મ એ કેન્દ્રિયમાં, બાદરમાં, વિકલેન્દ્રિયમાં, તિય "ચમાં, નારકીમાં, મનુષ્યમાં કે દેવતામાં ગયા. તમામ જગ્યા પર જીવ કતવ્યપરાયણ થયા વગર રહ્યો નથી. કાઇપણુ સ્થિતિમાં કતવ્યપરાયણતા વગરના રહ્યો જ નથી. કબ્યપરાયણતા વગરને માત્ર અયેાગીપણામાં જ.
જ્યાં મન, વચન, કાયાની પ્રવૃત્તિ નથી એ મેાક્ષની નજીકના. અહી જે અયાગીપણાના વખત છે, તે સિવાય સર્વ જગ્યા પર જીવ ક વ્યપરાયણુ જ રહ્યો છે. તેમાં પણ મુખ્ય કર્તવ્ય, ખારાક લેવા તે. જીવને ખારાકની સીધી જરૂર ન હતી. અરૂપી જીવને રૂપી ખારાકની શી જરૂર? પણુભઠ્ઠી હુંમેશની જોડે જ છે. અગ્નિના સ્વભાવ છે કે જૂનું બાળે અને નવુ' માગે, અહી... જ્યાં જાય ત્યાં આગ પેાતાની જોડે જ લઈને ક્રે છે. અહીં કોઈપણ કાળે કોઈપણ જીવ આગ વગરના નથી. –તેજસ શરીરની ભટ્ટી સાથે જ લઈને ફરે છે.
ઔદ્યારિકાદિ પાંચ શરીરમાં ઔદારિકાઢિ પછી થાય, પણ ઔદારિક, વૈક્રિય કે આહારકનું મૂળ તૈજસ શરીર અનાદિનું અનાદિથી રહેલા તે મૂળમાં કદાપિ ખામી આવી જ નથી. સવકાળે સાથે રહેવાવાળું, ઔદ્યારિક મરી ગયા એટલે તેને ઔદારિકની જડ ગઈ. આહારક શરીર ૧૪ પૂર્વી ને જ હાય. આહારકને અંતર્મુહૂત થી વધારે રહેવાનુ ન હોય, તા તૈજસ અને કાણુ અનાદિનાં છે.
કામણ, આંગળીએ કમાડ ઠેલનાર, કારણ કે–કાણુ એકઠાં કરે