________________
વિશ્વ બંધુત્વ
照烧肉WBWRZZ8
દેશના
२७
(જાહેર વ્યાખ્યાન, ૨૦૦૦ના મા વ. ૧૩–ગાધરા ) વિશ્વદ્દારક શી રીતે બનાય?
મહાનુભાવા ! પ્રાયે કરીને તમે કલિકાલસ`જ્ઞ હેમચ`દ્ર મહારાજના નામથી પરિચિત નહી. હા તેમ નથી. તેમણે જૈન ધર્મીમાં જેમ મોટા ફાળા આપ્યા છે, તેમ ઇતિહાસ-વ્યાકરણ-કાન્યા આદિમાં પણ મોટે ફાળા આપેલ હાઇને, સ દર્શીનને ફાળા આપેલા હાવાથી અને ગુજરાતમાં સવ સાક્ષરપુરુષામાં ાતિર પુરુષામાં પ્રાચીન તરીકે નામ લેવાતું હાવાથી તેમના નામથી ગુજરાતની પ્રજા અજાણી હાય તેમ માનવાને કારણ નથી.
તે જ હેમચંદ્ર મહારાજ જણાવે છે કે-જગતમાં જાનવર, પંખી, જંગલી મનુષ્યા કે અણુસમજી મનુષ્યે લેાલે સવ` શારીરિક, કૌટુમ્બિક, આર્થિક સાધના સુધારવા માટે-મેળવવા માટે-પાષવા માટે તે પ્રયત્ન કરે જ છે. જાનવરો પોતાનાં બચ્ચાં સ્થાન-શરીર માટે ઉદ્યમ નથી કરતા; તેમ કોઈ કહી શકે તેમ નથી. પ ́ખીએ, પશુઓ, શરીરાદિને પોષવા–રક્ષણ કરવા–વધારવા તૈયાર નથી રહેતા તેમ કહી શકાય નહીં.
આમ સ્વાર્થ સિદ્ધિ માટે તા જગતના અજ્ઞાની જીવા પણ પ્રવૃત્તિ કરી રહેલા હાય જ છે; પરંતુ ‘બીજાનું સારું થાય' એ બુદ્ધિ જાનવરમાં ન હોય. પંખીમાં એ બુદ્ધિ દેખી ? જગલી અજ્ઞાનીમાં એ બુદ્ધિ દેખી ? જગતમાં પ્રવત`તી સ્થિતિ' વિષે મારવાડીનું ઉદાહરણ દેવાય છે કે
એ મારવાડી જંગલમાં જતા હતા. ખાદેલા કૂવા હતા. એકે પાણી પીધું–ખીજાએ પીધું. આ કૂવા ધસવા લાગ્યા. મેં પીયા, મારા બળદે પાણી પીધું–અમ કૂવા ધસ પડે.' એમાં મારે શી ચિંતા ? આ દુનિયા એ દશામાં પ્રવતી રહી છે. વર મરો કે કન્યા મરો પણ