________________
૩ર. સ્વરૂપથી ધર્મનું લક્ષણ
[૫૭. તેમાં મતભેદ કેમ પડ? ૨૪૨=૪. માં મતભેદ ન પડયો ને તેજી મંદીમાં કેમ મતભેદ પડયો? નશીબ ચડતું હોય તેનું લક્ષ્ય તેજીમાં હોય છતાં મંદીમાં જવા વિચાર થાય. નશીબને આધારે બુદ્ધિ સૂઝવાની, અને તે પ્રમાણે તે મહેનત કરશે. વિચારની વસ્તુમાં મતભેદ હોય, ભવિષ્યના સુખના વિચારે લાવે કેશુ? લાભની બુદ્ધિ છતાં અંતરાયના કારણના વિચાર આવે તેનું કારણ? સુખ મેળવવાનાં સાધને મેળવ્યાં છતાં તેવા પ્રકારને વિચાર કોણે સૂઝાડે ? નશીબદારી સિવાય અનુકૂળ મહેનત સૂઝે જ નહીં !
ઉંદરને ઉદ્યમ અને ભોરીંગનું ભાગ્ય. ઉંદર ભૂખે હત–મહેનત કરી, કરંડિયે કે. અંદર સાપ ભૂખે હતે-તે બહાર નીકળે ને તે ભૂખ્યું હતું તેથી ઉંદરને ખાઈ ગ. સાપના પુણ્યદયે કહો કે તેને લીધે ઉંદરે કરંડિયે કે એ. કરંડિયે કે ઉંદરે અને ભૂખ ભાંગી સાપની. સુખનું સાધન બાંકું” ઊભું કર્યું ઉંદરે, અને ફળ મળ્યું સાપને. અન્ય કરે અને અન્ય ફળ લઈ જાય. કયારે? આપણે ભાગ્યદય ન હોય ત્યારે. “હુાં ધર્માત દુ: Tuત એકલા ઉદ્યમથી સુખ મળી જશે કે દુઃખ ખસી જશે એમ નહીં, પરંતુ ઉદ્યમ સાથે તમારું ભાગ્ય હશે, તે જ ઉદ્યમથી સુખ મળશે. વિપર્યય હશે તે જ ઉદ્યમથી દુખ મળશે. તેટલા માટે ર વાર્તા અત: gri dળે ધર્મસંવા: પાપથી ખસતા રહે ને ધર્મને સંગ્રહ કરે. ધર્મ એ જ સુખનું સાધન છે. વન-રણ તમામ જગ્યાએ ધર્મ જ રક્ષણ કરનાર છે. કુટીલ માણસ મનુષ્યના શબ્દ ન વાપરે પણ તેને અશક્ય બનાવી દે. -
બાદશાહનો હુકમ અને બીરબલને અમલ, બીરબલના ચૂલે ઝાડે ફર !” તે બાદશાહને હુકમ મીયાંને હતું. બીરબલથી ના ન કહેવાય. આથી તેણે કુટુમ્બનાં માણસોને ખસેડ્યાં અને ચૂલે ઝાડે આવનાર મીયાંને રસોડું બતાવ્યું અને કહ્યું કે-ચૂલે આ રહ્યો, આ અહીં તમે ખુશીથી ઝાડે ફરે.” પછી બૈરીને ઉદ્દેશીને કહ્યું કે-“અરે...સાંભળે છે કે જરાછરી લાવજે.મીયાં ચમકે.