Book Title: Deshna Mahima Darshan
Author(s): Anandsagarsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 490
________________ શ્રી આગમાદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિનું નિવેદન પૂ. ગમે દ્ધારક આચાર્ય દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. શ્રીએ જીવનભર સંતત પરિશ્રમ કરી આગમ ગ્રન્થોને બહાર પાડીને અને આગમાની ચાવીઓ સમાન-તકી અને દલીલોથી ભરપુર સાત્વિક પ્રવચન આપી સમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે. અને તત્વ જિજ્ઞાસુઓને સંતાડ્યા છે. એવા તેમના પ્રવચનાનાં અનેક પુસ્તક હોવા છતાં ઘણાંખરાં એપ્રાપ્ય છે તેથી તત્ત્વ જિજ્ઞાસુઓની નિરાશા દૂર કરવા પ. પૂ. શાસન પ્રભાવક આ. શ્રી. દર્શનસાગ ૨ સુરીશ્વરજી મ. તથા તેઓશ્રીના અંતેવાસી શિષ્ય સંગઠ્ઠનપ્રેમી ગણિ શ્રી નિત્યદય સાગરજી મ.ની પ્રેરણાથી પૂજ્યશ્રીનું પ્રગટ-અપ્રગટ સર્વ સાહિત્ય ક્રમસર પ્રકાશમાં લાવવા શ્રી આગદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિની સ્થાપના કરવામાં આવી છે અને સર્વ કાયસ્કરી આગમિક સેવાનો લાભ લેવા નીચે મુજબ યોજના રજૂ કરવામાં આવી છે.. રૂ. ૫૦ ૦૧) આપનાર શ્રતસમુદ્ધારક કહેવાશે ને ફેટો છાપવામાં આવશે ને સંસ્થાના સર્વ પ્રકાશન ભેટ મળશે. રૂ. ૨૫૦૧) આપનાર શ્રત ભક્ત કહેવાશે ને તેમને સર્વ પ્રાકાશન મળશે. રૂ. ૧૦૦૧) આપનાર આજીવન સભ્ય કહેવાશે ને સંસ્થા તરફથી બહાર પડેલ સર્વ પ્રકાશન ભેટ મળશે. રૂ. ૫૦૧ ) આપનાર શ્રત સહાયક કહેવાશે ને સંસ્થા તરફથી બહાર પડેલ પુસ્તક ભેટ મળશે આ મહાન કાર્ય શ્રી સંઘે અને દાનવીરોની સહાયથી જ થઈ શકે તેથી આપના તથા શ્રી સંઘના જ્ઞાનખાતામાંથી અધિક રકમ મેકલી લાભ લેવા દરેકને વિનંતી છે. શ્રી આગમારક પ્રકાશન સમિતિ” આ નામનો ડ્રાફટ અથવા ચેક નીચેના નામે મેકલી શકાશે. (શીરનામાં અંદર “વિનંતી’’માં છે) ટુટીગણ શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી, મુંબઈ શ્રી અનુભાઈ ચીમનલાલ, અમદાવાદ. શ્રી શાન્તિલાલ છગનલાલ ઝવેરી, સુરત શ્રી મફતલાલ ઝવેરચંદ પંડિત શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી, મુંબઈ શ્રી નિરંજન ગુલાબચંદ ચેકસી, મુંબઈ શ્રી ફૂલચંદ જે. વખારીયા, સુરત. આવરણ ' નટવર સમૃતિ પ્રિન્ટર્સ અમદાવાદ- ફેન : ૩૬૧૪૩૪

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548